Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521556/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | શ્રી. જેન સત્ય પ્રકાશ ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA N koba, Gandhinagar - 382 007. Ph. : (079) 232 7 6232. 2327 620-08. Fax : (079) 2327 324 તની ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૫ માંક : ૫હ . શક : ૮ XDXDXXEDXX For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - णमो त्थु णं भगवओ महावीरस्स - सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पर्त मासियमेय, भव्वाणं मग्गयं विसर्य ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (મારિ v૪) વિક્રમ સંવત ૧૯૬ : ચિત્ર શુદિ ૮ : વીર સંવત ૨૪૬૬ સોમવાર : ઈસ્વીસન ૧૯૪૦ : એપ્રિલ ૧૫ - વિ–ષ–૨–દ-શંગ્ટન १ श्री विहरमाणतीर्थपति सोत्र : आ. म. विजयपद्ममरिनी : २६१ ૨ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન : આ. મ. વિજયલબ્ધિસૂરિજી : ૨૬૩ ૩ માહોં હૈ ટેલ્સ ૩૪yrifબલ : . . : ૨૬૭ ૪ સાતવાહન રાજાનું ચરિત્ર ; શ્રી. અંબાલાલ છે. શાહ : ૨૬૯ ૫ નિહ્વવાદ : મુ. મ. ધુરંધરવિજ્યજી : ૨૭૫ पंजाब में जैनधर्म : મૃ. ૫. રીનવિજ્ઞાની : ૨૮૦ ૭ જ્ઞાનગારી : મુ. મ. ન્યાયવિજયજી . : ૨૮૬ ૮ ઘંટાકર્ણ જૈન દેવ’ નથી at : મુ. મ. કલ્યાણુવિજયજી : ૨૮૯ & संशोधन : ૨૯૦ १० एक नवीन ऐतिहासिक काव्य : श्री अगरचंदजी नाहटा : ૨૯૧ ૧૧ કલ્યાણ ’માં જૈન ધર્મ સંબધી લેખ : 2 : ૨૯૪ ૧૨ ભિક્ષા : ૨૯૫ સમાચાર : ૨, ૩૦૦ ની સામે પૂજ્ય મુનિમહારાજેને વિજ્ઞપ્તિ હવે ચતુર્માસ પૂર્ણ થયું છે એટલે વિહાર દરમ્યાન દરેક અ' શ્રેજી ! મહિનાની બારમી તારીખ પહેલાં નવું સરનામું લખી જ ણાવવાની સૌ પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. લવાજમ બહારગામ ૨-૦-૦ સ્થાનિક ૧-૮-૦ શ્યક અંક ૯-૩-૦ મુદ્રક : નરોત્તમ હરગોવિંદ પંડયા, પ્રકાશક :-ચીમનલાલ ગોકળદાસ શાહ, સુભાષ પ્રીન્ટરી સલાપસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધમ" સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ. For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ ક્રમાંક પર [भासि पत्र] [वर्ष ५:४८] श्री विहरमाण-तीर्थपति-स्तोत्रम् कर्ताः आचार्य महाराज श्री विजयपद्मसूरिजी (गतांकथी चालु) (आर्यावृत्तम् ) नवमी विजएवप्पे, विजयाणयरीइ जणयसिरिणागं ॥ भहातणय विमला-णाहं रविलंछणं जिणयं ॥ २७॥ संणासियभावारि, थुणमि विसालप्पहं परमचरण ।। वरलेसासंपण्ण, भवाडवीसत्थवाहनिहं ॥ २८ ॥ वरवच्छसुसीमाए, पउमरहसरस्सई विसिट्ठसुयं ॥ विजयादेवीणाह, संखंक प्रयणिज्जपयं ॥ २९ ॥ दुरियगणायलबज्ज, वज्जंहरतित्थनाहमिट्ठदयं ॥ पणमंता भव्वणरा, पाविते सुग्गई नियमा ॥ ३० ॥ नलिणावईसुविजए, एवमजोज्झाइ धम्मियणिषस्स ॥ पउमावईइपुत, समय लीलावईणाहं ॥ ३१ ॥ चंदाणणमुसहक, सुक्कज्झाणग्गिदड्ढकम्मतणं ॥ जे पणमिते णिच्च, लहंति ते मुत्तिपयसुक्ख ॥ ३२ ॥ वरपुक्खलावईए, सुहविजए पुग्धपुक्खरद्धस्स ॥ पुंडरगिणीउरीए, णिवदेवाणदबरजणयं ॥ ३३ ॥ सिट्ठसुगंधाणाह, कमलज्झयरेणुयासुयं पसमं ॥ आसण्णसिधिभव्वा, लहंति संतिं पणमिऊणं ॥ ३४ ॥ वप्पे वरविजयाए, गुणिवज्जमहाबलस्स महिमाए ॥ कमलंक वरतणय, सुगंधसेणापरमकंतं ॥ ३५ ॥ जगणंदणवरणेत्त, विसालभालं पसण्णमुहकमलं ।। निय गुणरमणं भुयंगसामिं च तित्थयरं ॥ ३६ ॥ पुक्खरवरदीवड्ढे, पुव्वे पच्छे उरीसुसीमाए । गयसेणकुलपईवं, जसुज्जलातणय मिट्ठदयं ।। ३७ ॥ भदावईइणाहं, चंदज्झयमीसरक्खतित्थयरं ॥ पणमंताणं नियमा, होज्जा सव्वट्ठसिदधीओ ॥ ३८ ॥ णलिणावईसुविजए, एवमजोज्झाइ वीरभदस्स ॥ सेणावईइपुत्तं, रविज्झयं मोहिणीणाहं ॥ ३९ ॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ विष ५ पुक्खरवरदीवड्ढे, पुव्वे सिरिविहरमाणतित्थयरं ॥ पडिबोहंत भव्वे, विणया मिपहं वंदे ॥ ४० ॥ सिढे महाविदेहे, पच्छिम पुक्खरवरदधसंबधे ॥ वरपुक्खलावईए, पुंडरगिरिणामणयरीए ॥ ४१ ॥ भूमीपालस्सरमा, भाणुमई तोई वीरसेणसुयं ।। उसहकं णममि पहुं, णाहं तह रायसेणाए ॥ ४२ ॥ वप्पे वरविजयाए, उमंगयं देवसेणकुलदीवं ।। गयलंछणतित्थयरं, णाहं वरसूरिकताए ॥ ४३ ॥ सयलिच्छियप्पयाणे, कप्पयाँ मोहतिमिरभाणुनिहं ॥ णममि महाभ६ पहुं, णिञ्च पुण्णेण हरिलेणं ॥ ४४ ।। वरवच्छसुसीमाए, संवरभूइप्पहाणकुलदीवं ॥ गंगावईइपुत्तं, नाहं पउमावईइ पहुं ।। ४५ ॥ चंदकं देवजसा-तित्थयरं सत्थसत्थवरवयणं ।। पथुणंताणं सिग्धं, हवंति विविहाउ लद्धीओ ॥ ४६ ॥ नलिणावई सुविजए, एवमजोज्झाइ रायपालस्स ॥ कणयावईइपुत्त, नाहं वररयणमालाए ॥ ४७ ॥ संखंकाजियवीरिय,-तित्थयां सिट्टलक्खणड्ढपयं ॥ णासियघाइचउकं. देसकयत्थं पणिवयामि ॥४८॥ तणुवण्णमाणवित्तं, आउकुमारत्तरज्जवरिसाई ।। संजमगुणपज्जाओ, मुणिकेवलिसमणपरिमाणं ॥४९॥ अढण्हं दाराणं, वित्तं सीमंधरस्स कहियं जं ॥ तं सव्वेसिं णेयं, भेओ अट्ठण्हमाईए ॥ ५० ॥ चउरो जंबूदीवे, तित्थयरा अट्ट धायईखंडे ।। पुक्खरवरदीवड्ढे, इय होज्जा वीसतित्थरारा ॥ ५१ ॥ इत्तो चउसयगुणियं, नराइभावाण तत्थ परिमाणं ।। कालस्स हाणिवुड्ढी, जहेह न तहा विदेहम्मि ॥ ५२ ॥ ओसप्पिणीचउत्था-रगाइसमयव्व वा तत्थ ॥ ५४॥ तम्हाऽवट्ठियकालो, विदेहवासम्मि सव्वया भणिओ ।। तत्थ विहरमाणजिणे, थुणामि सञ्चप्पमोएणं ॥ ५४ ।। चउतीसइसयललिए, पणतीसवयणगुणोहलंकरिए ।। भावदयंबुनिहाणे, वंदे सीमंधराइ पहू ॥ ५५ ॥ जो पढइ थुत्त मेयं, निसुणइ भावेइ पुण्णरंगेण ॥ असुहाणं कम्माण, सो कुणए णिज्जरा विउला || ५६ ॥ कार्यकनिहिंदुमिए, वरिसे सोहग्गपंचमीदियहे ॥ सिरिजिणसासणरसिए, जइणउरीरायणयरम्मि ॥ ५७ ॥ [ JI पार्नु २९९ ] For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક-આચાર્ય મહારાજ શ્રી વિજ્યલબ્ધિસૂરિજી [ ગતાંકથી ચાલ આગળ કહ્યા પ્રમાણે ચોથા અવિરતીસભ્ય દૃષ્ટિ ગુણસ્થાનકની સ્થિતિ દક સાગરેપમની કહી તે ક્ષયોશમસમ્યકત્વઆશ્રિત સમજવું, તેમજ નાના ભવઆશ્રિત સમજવું. ક્ષયોપશમનું વપ સિદ્ધાન્તમાં નીચે મુજબ વર્ણવેલું છે. मिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइअं च उवसंतं । मीसीभावपरिणयं, वेइज्जंतं खओवसमं ॥ १ ॥ અર્થ:–જે મિથ્યાત્વને ઉદય થ હોય તેને સ્ય કરે અને અનુદિત મિથ્યાત્વને ઉપશમાવે, એમ મિશ્રભાવે પરિણિત જે સમ્યકત્વ વેદાય તે સોપશમસમકિત કહેવાય છે. આ સમ્યકત્વમાં સત્ કર્મનો ઉદય હોય છે અને ઉપશમમાં તેમ હોતું નથી, આ બે સમ્યકત્વમાં એટલે ભેદ હોય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે તત્ત્વાર્થ શ્રદ્ધાનું નામ સમ્યકત્વ છે અને તત્ત્વાર્થ શ્રદ્ધા તો જેવાં તત્ત્વ પ્રભુએ કહ્યાં તેવો વિશ્વાસનું નામ છે અને તેવો વિશ્વાસ મનને એક અભિલાષ થયો તો અપર્યાપ્ત અવસ્થામાં મનના અભાવે તે કેવી રીતે હોઈ શકે? અને ત્યાં પણ સમકિત ૬૦ સાગરોપમની સ્થિતિ હોવાથી જરૂર હેવું જોઈએ, અને ક્ષાયિકસમકિતની સ્થિતિ સાદિ અનંત છે એટલે તે પણ અપર્યાપ્ત અવસ્થામાં હોવું જોઈએ કારણ કે સાયિક સમતિ પહેલાં દેવનું અને નારકનું આયુષ્ય બાંધ્યું હોય તો ત્રીજા ભવે મુક્તિ થાય છે અને યુગલિયાનું બાંધ્યું હોય તો ચોથા ભવે મુક્તિ થાય છે, એટલે ક્ષાયિકસમતિ પણ સ્થાયી રહેવાવાળું હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં હેવું જોઈએ એમ વિચાર કરતા આગમમાં વિરોધ આવે છે, એમ વિચારનારે સમજવું જોઈએ કે તત્ત્વાર્થ શ્રદ્ધા એ સમકિતનું કાર્ય છે અને સમ્યકત્વ, મિથ્યાત્વ, ક્ષયોપશમ આદિથી જન્ય આત્માનો શુભ પરિણામવિશેષ છે. એ આ પરિણામરૂપે કાયમ રહે અને કાર્યરૂપે મન આવ્યા પછી આવે તો તેમાં કોઈ પણ ઠેકાણે સિદ્ધાન્તને વિરોધ આવતા નથી. સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે – ___ से अ संमत्ते पसत्थसमत्तमोहनीअकम्माणुवेअणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिङ्गे सुहे आयपरिणामे पण्णत्ते । તે સમ્યકત્વ પ્રશસ્ત સમ્યકત્વમેહનીય કર્મના અનુવેદનથી અથવા ઉપશમથી અથવા ક્ષયથી પ્રશમ સંવેગ આદિ લિંગવાળું શુભ આત્મપરિણામ રૂપ કહેવાય છે. આ લક્ષણ મન વગરના જીવોમાં અને સિદ્ધાદિ એમાં પણ વ્યાપકપણે રહી શકે છે. ક્ષાયિકસમક્તિ જીવનમાં એક જ વાર આવે છે અને તે જતું નથી. ઉપશમસમકિત જીવનમાં પાંચ વાર આવે અને જાય છે. પશમસમકિત એક ભવ આશ્રિત બે હજારથી નવ હજાર વાર જાય છે અને આવે છે અને નાના ભાવ આશ્રિત અસંખ્યાતી વાર For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૬૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૫ આવે છે અને જાય છે. આથી હરેક પ્રાણીએ સમ્યકત્વને સ્થિર રાખવા માટે કાશિશ કરવી જોઇએ. સમ્યકત્વ વધારે ચપલ છે, કારણ કે ચારિત્ર એક ભત્ર આશ્રિત બસેાથી નવસે વાર આવે છે અને જાય છે. આ સમ્યકત્વના વિભાગ દ્રવ્ય અને ભાવથી એ પ્રકારે થાય છે. જિનેશ્વર ભગવાને કહેલાં તત્ત્વામાં સામાન્ય રૂચિનું નામ દ્રવ્ય સમ્યકત્વ છે, અને નય, નિક્ષેપ, પ્રમાણાદિવડે કરીને જીવ, અવાદિ સકલ તત્ત્વાના રિશોધનરૂપ જ્ઞાનને ભાવ સમ્યકત્વ કહે છે. પરીક્ષામાંથી ગેસન્ન થએલ મતિજ્ઞાનના અપાયાંશરૂપને શાસ્ત્રકારાએ ભાવ સમ્યકત્વ કહેલું છે. तदाहुः श्रीसिद्धसेनदिवाकरपादाः छप्पिअजीवनिकाए, सद्दहमाणो ण सद्दहे भावा । हंदि अपज्जवेसु, सद्दहणा होइ अविभत्त ॥ १ ॥ અ— શ્રી સિદ્ધસેનદિવાકર મહારાજા ફરમાવે છે કે છે જીનિકાયની શ્રદ્ધા કરતે થંકા પણ ભાવતી ન શ્રદ્ધા કરે અને અપર્યાએમાં શ્રદ્ધા રાખવાથી અવિભક્ત સમ્યકત્વ હોય છે, કારણ કે નય, નિક્ષેપ, પ્રમાણાદિ જ્ઞાન વગરનું સમ્યકત્વ દ્રવ્યથી એટલે અપ્રધાનપણે છે અને નય, નિક્ષેપ, પ્રમાણાદિ જ્ઞાનવાલું સમત્વ પ્રધાનપણે હેાવાથી ભાવ સમક્તિ કહેવાય છે. “ ગાળો ફ્ક્યું” વૃત્તિ થાયાત્ અર્થાત્ જે પ્રધાન ન હોય તેને જૈન શાસ્ત્રમાં દ્રવ્ય કહેલું છે. દ્રવ્યાર્થિક નયથી અને પર્યાયાર્થિક નયથી દ્રવ્ય અને પર્યાયાનું સ્વરૂપ કેવું હોય તેની જાણ થયા સિવાય જૈનધર્મીમાં રહ્યો થકા પણ અગડમ અગડમ પ્રરૂપણા કરવાથી સમ્યકત્વને હારી જાય છે. તેાપછી દ્રવ્ય સમકિત કેવી રીતે હોઇ શકે ? વાદિના એવા પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે જેને વીતરાગ પ્રરૂપિત અનેકાન્ત તત્ત્વામાં સમ્યક્ પરિજ્ઞાન નહાવા છતાં ભગવાન પ્રરૂપિત હોવાથી તેમાં ફિંચ કાયમ રાખી વિપરીત અભિનિવેશવાલા ન બને અને ગીતા પુરૂષોના સહવાસમાં રહી તેઓની પ્રરૂપણા પ્રમાણે વર્તવાથી ગુરૂપારતંત્ર્યતાના ચેગે અન્તતઃ તત્ત્વશુદ્ધિના કારણે દ્રવ્ય સમકિત અવિરૂદ્ધ રહી શકે છૅ. એવી રીતે નય વિશેષથી દ્રવ્ય અને ભાવ વડે એમ એ પ્રકારે સમકિત સમજવું. અથવા નિશ્રય અને વ્યવહારથી સમિતિના એ ભેદા થાય છૅ. તેનુ લક્ષણ નીચે પ્રમાણે છેઃ— निच्छयओ सम्मत्तं, नाणाइमयम्पसुघटपरिणामो । इअरं पुण तुह समए भणिअं सम्मत्त उहि ||१|| અ—જ્ઞાનાદિમય આત્માએને શુભ પરિણાત નિશ્ચય સમક્તિ છે અને વ્યવહાર સમકિત સમ્યકત્વના હેતુએ વડે કરીને સિદ્દાન્તમાં કહેલુ છે. અત્ર વાદી પ્રશ્ન કરે છે કે જ્ઞાનાદિમય આત્માના શુભ પરિણામ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર સહિત પરિણામ થયેા, એથી તેા ભાવ ચારિત્રની પ્રાપ્તિ થઇ તા એને નૈયિક સમ્યકત્વ કેમ કહ્યું ? અહી' સમજવાનું એ છે કે ભાવ ચારિત્ર એ જ નૈયિક સમ્યકત્વ છે, કારણ કે મિથ્યાચારથી અટકવારૂપ કાર્યની પ્રાપ્તિ તેવા ચારિત્રથી જ હોઇ શકે અને મિથ્યાચાર નિવૃત્તિરૂપ કાર્ય હોય તે તેનું કારણ નૈઋયિક સમ્યકત્વ માની શકાય, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ' ૮ ] પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન [ ૨૬૫] કારણ કાય નિહ પેદા કરનાર કારણને નૈયિક નય સ્વીકારતા નથી. પુન: વાદી પ્રશ્ન કરે છે કે ચેાથા ગુણસ્થાનાદિમાં વતા શ્રેણિકાદિમાં તે સમકિત નહિ થઇ શકે, કારણકે તેએમાં ચારિત્ર્ય નથી, તે તે વાદીએ સમજવું જોઈ એ કે નિશ્ચય નયથી તેમજ છે કારણ કે અપ્રમત્તસયમવાલાએને જ તે સમ્યકત્વ હાઇ શકે છે અને આચારાંગમાં પશુ તેમજ કહ્યું છે. આ રહ્યો એ પા:---- जं सम्मंति पासह, तं मोणंति વાસદ | पासह, तं सम्मति पासह ॥१॥ जं मोणंति ण इमं सक्कं सिठिलेहि, अदिज्जमाणेहिं गुणासापहि । पत्ते हिं ગામાવર્ત્તત્તેăિ !! ૬ || समादाय, धुणेकम्मसरीरगं । वकसमायारेहिं मुणी मोर्ण पंतलह च सेवंति, धीरासम्मत्तदंसिणो ॥ १॥ અર્થ:-જે મુનિપણું છે તે સમિતપણું છે અને જે સમક્તિ છે તે મુનિપણું એમ જુએ. શિથિલ ટુ બસ્નેહિઓ, રૂપ, રસ, ગંધાદિના સ્વાદમાં. પડેલ, માયાવી, પ્રમાદી, ઘરમાં વસતા જનાવડે આચરણ અશકય છે. મુનિપણું લઇને મુનિજન ક શરીરને કંપાવે, સમ્યગ્દષ્ટિજને આન્તપ્રાન્ત લુખા આહારને સ્વીકારે છે. ફેર વાદી આશકા કરે છે કે, એમ માનવાથી કારક અને નિશ્ચય સમકિતને ભેદ નહીં રહે, કારણ કૈં ક્રિયાને કરો કારક સમિતવાલા કહેવાય છે અને ક્રિયા થારિત્ર સ્વરૂપ છે તે જ્ઞાનાક્રિય પરિણામ એ પણ ચારિત્ર સ્વરૂપ છે એટલે બન્ને ભેદો એક થઈ જશે. ત્યાં વાદીને સિદ્ધાન્તકાર એ પ્રત્યુત્તર આપે છે કે ઉધેયમાં સંકર હાવા છતાં ઉપાધિએ નુ અસાંકય હાય ત્યાં દેષ આવી શકતા નથી. મતલબ વિશેષણવાલા એક હોવા છતાં વિશેષણે ભિન્ન હોય તે દોષને સ્થાન નથી. જેમકે કારક સમકિતમાં ક્રિયાઉપહિતત્વ ઉપાધિ છે અને નૈયિક સમકિતમાં જ્ઞાનાદિમય ઉપાધિ છે. એમ વિશેષણા જુદાં થવાથી વિશેષણુવત્ એક હાય તા પણ તેના બે ભેદમાં વાંધે આવી શકતુ નથી. કારણ કે અવસ્થામને અયથાવતોઽત્તિ મેટ્ઃ એ ન્યાય અહીં લાગી શકે છે. સિદ્ધાન્તમાં શમ, સંવેગાદિ જે લક્ષણો કહ્યાં છે તે નિશ્ચય સમકિતમાં જ પૂરેપૂરાં ઘટી શકે છે. રિભદ્રસૂરિ મહારાજા પણ એવી રીતે ક્રમાવે છે:-- णिच्छयसम्मत्तं वाहिगिच्च सुभाणिअनिउणरुवतु । एवंविहो णिओगो, होइइ मोहंतवण्णुत्ति ॥ १ ॥ આથી સિદ્ધ થાય છે કે શુદ્ધાત્મ»ાધનું આચરણ અને તેમાં તૃપ્તિ એ નિશ્ચય સતિ કહેવાય છે. આ સમિતના આધારે ચતુર્થાં ગુણસ્થાનક નથી, કારણ કે આમાં અપ્રમત્તાદિ અનેક ગુણસ્થાનક લઇ શકાય. એટલે ચતુ અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાન નકમાં શુદ્ધ માની માન્યતાનું જ અવલંબન પ્રધાનપણે સમજાવુ જોઇએ. પાંચમા ગુણુસ્થાનકનું સ્વરૂપ નીચે મુજબ છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ प्रत्याख्यानकषायोदयात् सर्वसावद्यस्यैकदेशाद्विरतस्य जघन्यमध्यमो त्कृष्टान्यतमवद्विरतिधर्मावाप्तिर्देशविरतिगुणस्थानम् उत्कर्षतो देशोनपूर्वकोंटिं यावस्थितिकमिदम् । અર્થ -પ્રત્યાખ્યાન કેધ, માન, માયા, લેભના ઉદયથી સર્વવિરતી નથી લઈ શકો, પરંતુ અપ્રત્યાખ્યાનીયન જવાથી સર્વ પાપોના એક દેશથી વિરતને જઘન્ય, મધ્યમ, યા ઉત્કૃષ્ટ એકાદ વિરતીધની પ્રાપ્તિ દેશવિરતી ગુણસ્થાનક કહેવાય છે, જેની ઉત્કૃષ્ટથી દેશનપૂર્વ કેટી સુધી સ્થિતિ હોય છે અને જઘન્ય સ્થિતિ અંતર મુદ્દતની છે. સર્વ જીવ આશ્રિત સદૈવની સ્થિતિ સમજવી. છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ આ પ્રમાણ --- संज्वलनकषायमात्रोदयप्रयुक्तप्रमादसेवन प्रमत्तसंयतगुणस्थानम् । प्रमादाश्च मदिराकषायविषयनिद्राविकथानामानः पञ्च । देशविरत्यपेक्षयात्र गुणानां विशुद्धिप्रकर्षाऽविशुद्धयपकर्षश्च, अप्रमत्तसंयतापेक्षया तु विशुद्धयपकर्षाऽविशुद्धिप्रकर्षश्च । एतदन्तर्मुहूर्तमानमिति केचित् । पूर्वकोटिं यावदित्यन्ये । અર્થ – સંજવલન કષાયમાત્રના ઉદયથી પ્રયુક્ત પ્રમાદનું સેવન હોય અને પ્રત્યાખાનીય કષાયના જવાથી ચારિત્રની પ્રાપ્તિ હોય અર્થાત પ્રમત્તયુક્ત સંયમીને આ પ્રમત્તગુણસ્થાનક હોય છે. અહીં પ્રમાદ મદિરા, કષાય, વિષય, નિદ્રા, વિકથા એ પાંચ પ્રકારે જાણવા. દેશવિરતી ગુણસ્થાનકની અપેક્ષાએ આ ગુણસ્થાનકમાં ગુણવિશુદ્ધિને પ્રકષ છે અને અવિશુદ્ધિનો અપકર્ષ છે તેમજ અપ્રમત્ત સંયમીની અપેક્ષાએ તો વિશુદ્ધિનો અપકર્ષ છે અને અવિશુદ્ધિને પ્રકષ છે. આ ગુણસ્થાનકને અંતર મુદ્દતની અને કાઈ પૂર્વ કાટિની સ્થિતિવાલું માને છે. આ રહ્યું સાતમા ગુણસ્થાનકનું સ્વરૂપઃ संज्वलनकषायनोकषायाणां मन्दोदयतः प्रमादाभावोऽप्रमत्तसंयतगुणस्थानम् । नोकषाया हास्यादयः षट् वेदत्रयं च । अन्तर्मुहूसंस्थितिकमिदम् ॥ અર્થ:-સંજવલન કષાય અને નોકષાયના મન્દ ઉદયથી પ્રમ્મદનો અભાવ તેનું નામ અપ્રમત્ત ગુણસ્થાનક છે. સંજવલનના ક્રોધ, માન, માયા, લેભ તે સંજવલનના કષાય કહેવાય છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, અને સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ વેદ એ નવ નોકષાય કહેવાય છે. એમ તેર પ્રકૃતિને આ ગુણસ્થાનમાં બિલકુસ મંદ ઉદય હોય છે. આ ગુણસ્થાનકની સ્થિતિ અંતર મુદ્દતની હોય છે. આઠમા ગુણરથાનનું લક્ષણ હવે પછી વિચારીશું. (અપૂર્ણ) [ ૨૬૨ મા પૃષ્ઠનું અનુસંધાન ] सिरियिहरमाणथुत्तं, गुरुवरसिरिणेमिसूरिसीसेणं । पोम्मेणायरिएणं, लच्छीप्पह सीसपढणटुं ।। ५८ ॥ रइयं समयं कुज्जो, संघगिहे रिधिवुड़ढिकल्लाणं ।। पढ़णाऽऽयण्णणसीला, भव्वा पावितु सिधिसुहं ॥ ५९ ॥ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आठों ही लेख अप्रामाणिक हैं लेखक:-मुनि महाराज श्री कल्याणविजयजी “श्री जैन सत्य प्रकाश" (वर्ष ५ अंक ७ पृष्ठ २५४-२५८ ) में “ विद्वानों से आवश्यक प्रश्न" इस हेडिंग के नीचे श्रीयुत पन्नालालजी दूगड जौहरी ने कुछ ऐतिहासिक प्रश्नों की चर्चा करते हुए “ खरतरगच्छ ” शब्दोल्लेखवाले आठ शिलालेख दिये है और पूछा है-" इन आठों लेखों के विषय में विद्वानों से प्रश्न है कि वे इन्हें प्रामाणिक या अप्रामाणिक कैसे मानते हैं ? |" जौहरीजी के इस प्रश्न से सूचित होता है कि आप को भी इन लेखों की प्रामाणिकता के विषय में संदेह है, और होना ही चाहिये। जिसको थोडा भी इतिहास विषयक विचार होगा, इन लेखों को पढ कर यही कहेगा कि ये लेख प्रामाणिक नहीं हो सकते । आठ लेखों में से कठगोला-मुर्शिदाबाद के आदिनाथजी के मन्दिर के ३ और जैतारण के मन्दिर का १, एवं ४ लेख सं. १९८१ की साल के है जो सभी एकसे हैं । भेदमात्र जिननाम का ही है । पांचवां लेख ११६७ के संवत् का है जबकि श्री जिनदत्तसरिजी आचार्यपदारूढ नहीं हुए थे। छठा लेख संवत् ११७१ का और सातवां तथा आठवां दोनों संवत् ११७४ के है। ___ ये लेख मूर्तियों पर खुदे हुए हैं या उनके सिंहासनों पर? और मूर्तियों पर तो पाषाण मूर्तियों पर है या धातुमूर्तियों पर ? इन बातों का परिचय जौहरीजी के लेख से नहि मिलता।। ___ यदि लेख पाषाणमूर्तियों पर खुदे हुए हैं तब तो यह मान लेने में कोई आपत्ति नहीं है कि लेख जाली हैं । क्यों कि तब तक मूर्तियों के मसूरक (मूर्ति की वह संलग्न गद्दी जो मूति के साथ उसी पत्थर के निचले भागसे बनी हुई होती है.) पर लेख खुदवाने का रिवाज नहीं चला था। यह रिवाज विक्रम की पंद्रहवीं सदी से प्रचलित हुआ है। यदि लेख धातु की मूर्तियों पर अथवा पाषाण की मूर्तियों के सिंहासनों पर खुदे हुए हों तब भी इनके जाली होने में कुछ भी संदेह नहीं है। हमारे इस निर्णय की सत्यता नीचे के विवरण से प्रमाणित होगी। १-लेखों की भाषा और शैली स्वयं बतला रही है कि यह बीसवीं सदी के किसी अल्पज्ञ मनुष्य की कृति है। २-'शुदि', 'ब्द' आदि शब्दप्रयोग अर्वाचीनताद्योतक हैं । बाहरवीं सदी में संस्कृत भाषा में ऐसे शब्दप्रयोग नहीं होते थे। For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२८] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५ ३- श्री शान्तीनाथजी, श्री चन्दाप्रभूजी' आदि 'जीकारान्त' नाम आधुनिक भाषा के प्रतीक हैं । बाहरवीं सदी में तो क्या उसके सैंकडों वर्षों के बाद तक ऐसे शब्दप्रयोग नहीं होते थे । ४-'दीपचंद, अबीरचंद, रतुलाल, कूनणमल, हेमराज, रूपचंद ' आदि जो पुरुषों के नाम इन लेखों में प्रयुक्त हुए हैं वे प्रायः सभी बीसवीं सदो के नाम हैं। जिनदत्तसूरिजी के समय में इस प्रकार के नाम प्रचलित नहीं थे। ५-'दीपादे, रतनादे, हेमादे' आदि स्त्रियों के नाम भी आधुनिक हैं। लेख निर्दिष्ट समय में तथा उसके बाद सैकडों वर्षों तक ये नाम उक्त रूप में नहीं लिखे जाते थे। ६-'खरतरगच्छे' इस सप्तम्यन्त के बाद 'गणाधीश्वर' यह विशेषणप्रयोग खास सूचक है । हमने जिनदत्तसरिके समय के और उसके बाद के अनेक शिलालेख और ग्रन्थप्रशस्तियां देखी हैं पर कहीं भी खरतरगच्छ' शब्द का प्रयोग दृष्टिगोचर नहीं हुआ । जहाँ तक हमें याद है, चौदहवीं सदी के प्रारंभ से शिलालेखों में 'खरतरगच्छ' शब्द प्रयुक्त होने लगा था । सुमतिगणिने अपनी 'गणधर सार्धशतक टीका'-जो जिनदत्तसूरिजी से लगभग सौ वर्ष पीछे की है-में श्री जिनेश्वरसूरिजी का विस्तृत चरित वर्णन किया है, जिसमें पाटण में चैत्यवासियों से शास्त्रार्थ करने और विजय पाने का सविस्तर वर्णन है, पर वहां भी 'खरतर' शब्द का उल्लेख नहीं मिलता। उसी टीका में सुमतिगणिने श्रीजिनदत्तसूरि का भी सविस्तर चरित्र दिया है पर कहीं भी 'खरतरगच्छ' अथवा 'खरतर' शब्द का सूचन नहि मिलता । इन बातों से हमने जो कुछ सोचा और समझा उसका सार यही है कि चौदहवीं सदी के पहेले के शिलालेखों और ग्रन्थों में 'गच्छ' शब्द के पूर्व में 'खरतर' शब्द का प्रयोग नहीं हुआ । पर उक्त आठों ही शिलालेखों में 'खरतरगच्छे गणाधीश्वर' इस प्रकार का उल्लेख मिलता है। ७-प्रतिष्ठा सम्बन्धी सभी प्राचीन लेखों में प्रतिष्ठितं' यह क्रियापद लिखा मिलता है, पर इन सब लेखों में 'सुप्रतिष्ठितं ' लिख कर लेखकने इन लेखोंवाली मूर्तियों को जिनदत्तमरिप्रतिष्ठित सिद्ध करने का गर्भित प्रयत्न किया है। ___ हमारे उक्त संक्षिप्त विवेचन से ही जौहरीजी समझ सकेंगे कि उक्त लेख ऐतिहासिक चीज नहीं, किन्तु किसी गच्छरागी मनुष्य का मूर्खतापूर्ण प्रयत्नमात्र है। गुडाबालोतरा, ता. २०-३-४० For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધતી કલ્પાન્તર્ગત પ્રતિષ્ઠાનપુરના સ્વામી સાતવાહન રાજાનું ચરિત્ર અનુવાદક-શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ્ર શાહે વ્યાકરણતી હવે પ્રસ’ગવશ બીજા દર્શનના લેાકાને પ્રસિદ્ધ એવું સાતવાહનનું બાકીનું ચિત્ર પણ કઇંક કહેવાય છે. શ્રી સાતવાહન રાજા પૃથ્વીનું પાલન કરતા હતા તે વખતે પચાસ વીરે નગરની અંદર વસતા હતા; અને તે પચાસે નગરની બહાર ( રહેતા હતા. ) આ તરફ તે જ નગરમાં એક બ્રાહ્મણને ગર્વિષ્ટ ‘શુદ્રક' નામના પુત્ર થયેા. ગર્વથી યુદ્ધમાં યત્ન કરતા તેને પિતાએ ‘પેાતાના કુળને આ ઉચિત નથી, ' એ પ્રકારે નિષેધ કર્યો છતાં ન રહ્યો. કાઇ દિવસે સાતવાહન રાજા વાપલા-ખૂદલા વગે૨ે નગરમાં રહેનારા પચાસ વીરા સહિત પચીસ હાથ પ્રમાણવાળી શીલાને યત્ન માટે ઉંચકતા હતા તેને, પિતાની સાથે જતા બાર વર્ષની ઉંમરવાળા કે જોયા. કાઇ વીરે ચાર આંગળ, કાઈ એ છ આંગળ અને કાઈ એ આઠ આંગળ ભૂમિથી (ઉંચે) શિલા ઉપાડી, રાજાએ તે ઢીચણુ સુધી ઉપાડી. એ પ્રમાણે જોઇને કે સ્ફુરાયમાન બળપૂર્વક કહ્યું-રે ! રે ! તમારામાંથી કાઇ આ પત્થરને માથા સુધી ઉંચા કરવાને શક્તિમાન છે ? તે પણ ઇર્ષ્યા સહિત માલ્યા ક—“ જો તું પેાતાને એકલાને જ શક્તિશાળી માનતા હેાય તેા તુંજ ઉપાડ. કે તે સાંભળીને તે પત્થર આકાશમાં એવી રીતે ઉછાળ્યા કે તે દૂર ઉંચે ગયેા. 29 આ પડતા પથ્થરને રેકા. ભયથી તેને જ અનુગ્રહ પૂર્વક કહ્યું કે ફરી શકે કહ્યું “ તમારામાંથી જે શક્તિશાળી હેાય તે વ્યાકુલ થયેલી આંખેાવાળા સાતવાહન વગેરે વીરાએ હું મહાશક્તિશાળી ! અમારા પ્રાણાની રક્ષા કરેા, રક્ષા કરા! એ પ્રમાણે તેણે વળી તે પડતા પથ્થરને તેવી રીતે મુઠીને પ્રહાર કર્યો જેથી તેના ત્રણ ટુકડા થઈ ગયા. તેમાંથી એક ટુકડા ત્રણ યાજન ઉપર જઇને પડયેા, બીજો ટુકડા નાગહુદી [ નાગરાજના સરેાવરમાં અથવા નાગપુર ]માં પડયે। અને ત્રીજો કાટના દરવાજામાં ચૌટા વચ્ચે આજ પણ તેવી જ રીતે પડેલા છે જેને મનુષ્યા જુએ છે. તેના બળના વિલાસ (રમત)થી આશ્ચર્યાન્વિત ચિત્તવાળા રાજાએ ચંદ્રકને સત્કાર કરીને નગરના રક્ષક બનાવ્યેા. ખીજા શસ્ત્રોને પ્રતિષેધ કરીને રાજાએ તેને કેવળ દડરૂપ શસ્ત્રની અનુજ્ઞા કરી. તે કે અનનુ નિવારણ કરવા માટે બહાર ફરતા વીર પુરૂષાને નગરમાં પ્રવેશ કરવા પણ ન દીધા. કાઈ વખતે પેાતાના મહેલના ઉપરના ભાગમાં સુનારા સાતવાહન રાજા રાત્રિના મધ્યભાગમાં શરીર ચિંતા ( શૌચક્રિયા ) માટે ઉઠયા. નગર બહારની નજીકમાં કરુણ રુદન સાંભળીને, પારકાના દુઃખથી દુઃખી હૃદયવાળા હાવાથી તે વૃત્તાંતને પ્રાપ્ત કરવા માટે ( જોવા માટે ) હાથમાં તરવાર લઇને તે ઘરથી બહાર નીકળ્યું. વચમાં કે જોઇને તેને વિનયસહિત નમસ્કાર કર્યા; અને મહારાત્રે બહાર જવાનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યુ’-જે આ નગરની બહાર નજીકમાં કરૂણ રૂદનને અવાજ કાનરૂપી મા માં * વિવિધતી કલ્પાન્તર્ગત પ્રતિષ્ઠાનપુર શ્પનું ભાષાન્તર “શ્રી જૈન સન્ય પ્રકાશ”ના ગયા અંકમાં આપવામાં આવ્યુ છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૭૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ પ. પથિકપણને પ્રાપ્ત થાય છે, તેથી તે કારણની પ્રવૃત્તિ જાણવા માટે હું જાઉં છું. એ પ્રમાણે રાજાએ કહેતાં શુકે વિજ્ઞપ્તિ કરી–દેવ ! (આપ) પૂજ્યના ચરણે પિતાના મહેલને અલંકાર કરવા તરફ મૂકો. હું જ તે પ્રવૃત્તિ લાવીશ. એ પ્રમાણે કહીને રાજાને પાછો વાળીને પિતે રડતા અવાજને અનુસરીને નગરથી બહાર જવા માટે ત્યાર થયો. આગળ જતાં અને કાન દેતાં તેણે ગેદાવરીના ઝરણુમાં કંઇક રૂદન સાંભળ્યું. તેથી કેડને બંધ બાંધીને શુદ્રક તરીને જેવો નદીની વચ્ચે જાય છે તેવી જ પાણીના પૂરમાં તરતા એક રડતા માણસને જોઈને કહેવા લાગ્યું–હે ! તું કોણ છે ? શા માટે રડે છે ? એ પ્રમાણે પૂછાયેલે તે ખૂબ રડવા લાગે. અત્યંત આગ્રહ વડે પૂછાયેલે તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યો, હે સાહસિકામાં શ્રેષ્ઠ ! મને અહીંથી કાઢીને રાજાની પાસે લઈ જા, જેથી હું ત્યાં પિતાનું ચરિત્ર કહું–એ પ્રમાણે કહેવાયેલા શુદ્રક તેને ઉપાડવા માટે જે યત્ન કર્યો તેવો તે ઉપાડી શકશે નહિ તેથી નીચે કાઈ જળ જંતુએ તેને પકડેલે ન હોય એ પ્રમાણે આશકા કરીને જલદીથી જ શુદ્રક નીચે તરવાર વીંઝી. ત્યાર પછી બહાર કાઢનાર તે શુદ્રકના હાથમાં હળવું થયેલું માથું માત્ર જ આવ્યું. ઝરતી લેહીની ધારાવાળા તે મસ્તકને જોઈને શક કાન્વિત થઇ છતો વિચારવા લાગ્યો–પ્રહારને કરનારા ઉપર પ્રહાર કરનારા, અને શરણે આવેલાને મારનાર એવા મને ધિક્કાર થાઓ. એ પ્રમાણે આત્માને નીંદ જાણે વથી ઘવાયો હોય તેમ ક્ષણ માટે મૂછિત થઈને રહ્યો. ત્યાર પછી ચેતના પ્રાપ્ત કરનારા એવા તેણે લાંબા કાળ સુધી વિચાર કર્યો હું કેવી રીતે મારું આ દુષ્ટ કાર્ય રાજાને કહીશ. એ પ્રમાણે લજિજત મનવાળે થઈ, ત્યાં જ લાકડી વડે ચિતા ખડકીને તેમાં અગ્નિ પટાવીને તેના મસ્તકને સાથે લઈને જેવો લાગેલા અગ્નિમાં તે પ્રવેશવા લગ્યો, તેવું જ તે મસ્તક બોલ્યું- હે મહાપુરૂષ ! તું શા માટે આ પ્રમાણને વ્યવહાર કરે છે જે કે હું મસ્તક માત્ર છું પણ હંમેશાં સૈહિકય-રાહુ જે છું. તેથી તું શેક ન કર, મારા ઉપર પ્રસન્ન થઈને રાજાની પાસે લઈ જા. એ પ્રમાણે તેનું વચન સાંભળીને આશ્ચર્યાન્વિત ચિત્તવાળો થયો છતો આ જીવે છે એ પ્રમાણે (જાણીને) આનંદિત થયેલ તે શુદ્રક તેના મસ્તકને વસ્ત્ર વડે ઢાંકીને સવારે સાતવાહન પાસે લઈ ગયેા. હવે પૃથ્વીનાથ રાજાએ કહ્યું–શુદ્રક ! આ શું છે ? તેણે પણ કહ્યું-દેવ! તે એ જ છે કે જેનો રડવાને અવાજ રાત્રે (આપે) સાંભળ્યો હતો. એ પ્રમાણે કહીને તેણે પહેલાં કહેલું બધું ચરિત્ર કહ્યું. રાજાએ ફરીને તે મસ્તકને પૂછયું--હે! તું કોણ છે ? અને અહીં શા કારણથી તારું આગમન થયું છે? તેણે કહ્યું, મહારાજ ! આપની કીતી ને બે કાનોએ સાંભળીને કરુણ રૂદનના બહાને પિતાને જણાવી, આપની પાસે હું આવ્યો છું. આપ દેખાયા (અને) મારી બંને આંખે આજે કૃતાર્થ થઈ છે. કઈ કળા તું સારી રીતે જાણે છે ? એ પ્રમાણે રાજાએ પૂછતાં તેણે કહ્યું-–દેવ ! ગાવાની કળા હું જાણું છું. તેથી રાજાની આજ્ઞા વડે શબ્દ વિના જ ગવાતું ગીત ગાવાનો આરંભ કર્યો. અનુક્રમે તે ગાયનની કળા વડે રાજા વગેરે બધી સભા મુગ્ધ થઈ ગઈ. તે માયાસુર નામના અસુર-રાક્ષસ માયા કરીને તેજસ્વી રૂપવાળી રાનની રાણીને હરણ કરવા માટે આવ્યો હતો એ કોઇને પણ જાણવામાં ન હતું. લેકીએ તો તેનું મસ્તક માત્ર જોવાથી અને તેની મનુષ્ય ભાષા વડે સીપુલા એ પ્રમાણેનું નામ કર્યું. તે પછી હમેશાં તે તંબુરાને પણ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૮ ] સાતવાહન રાજાનું ચરિત્ર [ ૨૭૧ ] જીતે તેવું અત્યંત મધુર ગાતાં મહાદેવીએ તેનુ સ્વરૂપ સાંભળ્યું. દાસીના મેાંએ રાજાને જણાવીને તેનું મસ્તક પોતાની પાસે મગાવ્યું. હમેશાં રાણી તેને ગવડાવતી. બીજા દિવસે રાત્રે તે માયાસુરે તૈયારી કરીને જલદીથી જ તેને હરણ કરી અને ઘટાવિલખી નામના પોતાના વિમાનમાં બેસાડી. રાણીએ કરુણ રુદન શરૂ કર્યુ.-રે ! કાઇ મને હરી જાય છે. પૃથ્વીમાં કાઈ વીર નથી કે જે મને છોડાવે ? તે ખૂંદલા નામના વીરે સાંભળીને, દેાડીને આકાશમાં ઊડીને તેવિમાનને ઘટ હાથ વડે ખૂબ જોરથી ઝાલી રાખ્યું. તેથી તે પ્રાણવડે ચેાભાયેલું વિમાન આગળ ચાલી શકયું નહિ. ત્યારપછી માયાસુરે વિચાયું. શા કારણુથી આ વિમાન ચાલતું નથી ? જેવેા હાવડે વિમાનને ખેંચી રાખનાર એવા તે વીરને જોયે તેવું જ તરવાર વડે તેને હાથ કાપી નાંખ્યા. વીર જમીન ઉપર પડયેા. તે અસુર આગળ ચાલ્યા. પછી દેવીના અપહરણનું વૃત્તાન્ત જાણેલા એવા તે રાજાએ ઓગણપચાસ વીરાને આદેશ કર્યા કે પટરાણીની શેાધ કરે; કાણે એનું હરણ કર્યું છે. પહેલાંથી જ શુદ્રક પ્રત્યે ઇર્ષ્યાવાળા એવા તેઓ( વીરા)એ કહ્યું—મહારાજ ! શુક જ જાણે છે. એ જ તેનુ મસ્તક લઈ આવ્યા હતા [તેથી] તેણે જ દેવીનુ અપહરણ કર્યું છે. તેથી રાજાએ તેના પર ક્રોધાયમાન થયા છતાં [તેને] શૈલી ઉપર ચઢાવવાની આજ્ઞા કરી. ત્યારપછી દેશના રિવાજ મુજબ તેનુ રક્તચંદન વડે શરીર લેખીને, ગાડામાં સૂવાડીને, તેની સાથે સખત રીતે બાંધીને રાજપુરૂષા જેવા લિ (દેવા) માટે ચાલ્યા તેવા જ પચાસે વીરા એકઠા થઇને શુદ્રકને કહેવા લાગ્યા, હે મહાવીર ! તું શા માટે આમ કાયરનો માફ્ક મરે છે ? ‘સમય અશુભને હરે છે' એ ન્યાયે રાજાપાસેથી કેટલાક દિવસની અવધિ માગ અને બધી જગાએ દેવીનું હરણ કરનારને શેાધ. શા માટે નિરર્થક જ પોતાની વીરતાની કાર્તિનો નાશ કરે છે? તેણે કહ્યું-ત્યારે રાજા પાસે [તમે જાએ, રાજાતે આ માટે વિજ્ઞાપન કરે. તે (વીરા)એ તેમ કયે તે રાજાએ શુદ્રકને પાછા ખાલાવ્યા. તેણે પણ પોતાના માંએ જ વિનંતિ કરી–મહારાજ ! મને અવધ દે જેથી પ્રત્યેક દિશામાં દેવા અને તેના અપહરણ કરનારને શેાધી કાઢુ. રાજાએ દશ દિવસની અવિધ આપી. શુદ્રકના ઘરમાં એ કૂતરાએ તેના સહચારી હતા. રાજાએ કહ્યું આ બન્ને કૂતરાએને અમારી પાસે સાક્ષીરૂપે મૂકીા. અને તું એકલા દેવીનુ' વૃત્તાન્ત મેળવવા પૃથ્વીમાં ભ્રમણ કર. તે પણ ‘ આદેશ પ્રમાણુ છે' એ પ્રમાણે ખેાલીને શક્તિશાળી થયે। છતે। નીકળ્યે . રાજાએ તે એક કૂતરાઓને સાંકળ બાંધીને પેાતાની પથારી (ખાટલા)ના પગે--પાયામાં બાંધી દીધા. શુદ્રક તે ચારે બાજી પટન કરવા છતાં પણ પ્રસ્તુત અર્થ (દેવીને શેાધવ!)ની વાર્તા પણ કયાંયથી ન મળી શકી ત્યારે વિચાર કરવા લાગ્યા-અહા ! મારા આ અપયશ ઉત્પન થયા જેથી આ (મારા જેવા) સ્વામીદ્રોહી વચમાં હોવા છતાં દેવીનુ અપહરણ કર્યું. અને કયાંયથી તેને (રાણીને ) પત્તો લાગતા તેથી. મરણ જ મારે શરણે એ પ્રમાણુ વિચારીને લાકડાં વડે ચિતા રચી, અગ્નિ લગાડયા અને જેવા મધ્ય પ્રવેશ કર્યાં તેવા જ દેવતાઓ વડે અધિત તે બે કુતરાઓએ જાણ્યું કે અમારા સ્વામી મ ઈચ્છે છે. તેથી દેવતાઈ શક્તિથી સાંકળે તેડીને વિલંબ વિના જ ન બન્ને જ્યાં શકે રચેલી ચિંતા હતી ત્યાં ગયા. દાંતે વડે વાળેથી ખેંચીને શકને માર કામે. તેણે પણ અકસ્માત તે અનેને જોઇને આશ્ચર્યાન્વિત મન For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૭૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ વડે કહ્યું-રે દુષ્ટો ! અકલ્યાણકારી એવા તમે આ શું કર્યું? રાજાના મનમાં મારા પ્રત્યે તિરસ્કાર થશે, કે સાક્ષીઓ પણ તેની સાથે લઈ ગયો. કૂતરાઓએ કહ્યું-ધીરા થાઓ, અમારી બતાવેલી દિશાએ ચાલો. ઉતાવળ પૂર્વક તમારે આ ચિતા (કરવાની જરૂરત) શી ? એ પ્રમાણે કહી આગળ થઈને તે બને તેની સાથે ચાલ્યા. પછી તેઓ કોલ્હાપુર પહોંચ્યા. ત્યાં રહેલા મહાલક્ષ્મી દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં શકે તે દેવીની પૂજા કરીને ડાભની પથારીમાં બેસીને ત્રણ દિવસના ઉપવાસ કર્યો. ત્યાર પછી ભગવતી મહાલક્ષ્મી પ્રત્યક્ષ થઈ તેને કહેલા લાગી–હે પુત્ર ! શું માગે છે? શુદકે કહ્યું- હે સ્વામિની! સાતવાહન રાજાની રાણીની શોધ (માટે). કહે, તે કયાં છે ? કેણે તેનું અપહરણ કર્યું છે? શ્રી દેવીએ કહ્યું–બધા યક્ષ, રાક્ષસ, ભૂત વગેરે દેવગણોને એકઠા કરીને તેની પ્રવૃત્તિ હું કહીશ, પરંતુ તેઓને માટે બલિરૂપ ભેટ વગેરે વિસ્તાર કરીને રાખવું જોઈએ. જ્યાં સુધી તેઓ કંઠ સુધી બલિ વગેરે ખાઈને આનંદિત નહિ થાય ત્યાં સુધી તારે વિનિનું રક્ષણ કરવું જોઈશે. તે પછી શુદ્ધિકે તે દેવતાઓના તર્પણ માટે કુંડ બનાવીને હમને આરંભ કર્યો. બધા દેવતાને સમૂહ એકઠો થયે. પિતતાનું ખાવાનું મુખ સામે રાખીને ગ્રહણ કર્યું. જે સ્થાને માયાસુર હતું, તે (થાન) સુધી તે તેમને ધૂમાડો ફેલાઈ ગયે. લક્ષ્મીના આદેશથી થયેલ શુદ્રકના હામના સ્વરૂપને જાણનાર એવા તેણે (માયાસુરે) પણ કોલાસુર નામના પોતાના ભાઈને હોમને નાશ કરવા માટે મોકલ્યો. કલાસુર પણ પિતાની સેના સાથે આકાશમાં આવ્યો. દેવતાઓએ તેને જોયો અને તેઓ આશ્ચર્ય પામ્યા. ત્યાર પછી કૂતરાઓ દૈત્યોની સાથે દેવતાઈ શક્તિથી લડયા. અનુક્રમે દૈત્યો વડે તે બંને મરાયા. પછી શુદ્રક પિતે લડવા માટે તૈયાર થયો. અનુક્રમે દંડ સિવાયના શસ્ત્રના અભાવથી દંડ વડે જ તેણે ઘણું અસુરોને મારી નાંખ્યા. પછી દેએ તેને જમણો હાથ કાપી નાખ્યો. ફરી ડાબા હાથ વડે જ દંડ યુદ્ધ કર્યું. તે છેદાતાં જમણું પગથી દંડ ગ્રહણ કરીને યુદ્ધ કરવા લાગ્યો. તે પણ દૈત્યોએ છેદી નાંખતાં ડાબા પગથી દંડ ગ્રહણ કરીને લડશે. તેને અસુરોએ છેદી નાંખ્યો. પછી દાંત વડે દંડ લઇને લડવા લાગ્યો. પછી તેઓ (અસુરો)એ મસ્તક કાપી નાખ્યું. ગળા સુધી સંતુષ્ટ થયેલા દેવતા ગણોએ જમીન ઉપર પડેલા મસ્તકવાળા એવા શુદ્રકને જોઈને (કહેવા લાગ્યા) અહો ! અમને ખાવાનું દેનાર બિચારા આ (શક્રક)નું શું થયું ? એ પ્રમાણે સંતુષ્ટ થઈને યુદ્ધ કરવાને પ્રવૃત થયેલા તેઓએ કૈલાસુરને માર્યો. પછી શ્રીદેવીએ અમૃતવડે સિંચન કરીને ફરીથી જોડાયેલા અંગવાળા એવો શદ્રકને કર્યો અને ફરીથી જીવિત થયા. કુતરાઓ પણ ફરીથી જીવિત થયા. દેવીએ પ્રસન્ન થઈને તેમને તરવારરૂપી રત્ન આપ્યું. “આના વડે તું અજેય થઈશ’ એ પ્રકારે વર આપ્યું. પછી મહાલક્ષ્મી વગેરે દેવતા ગણોની સાથે સાતવાહનની દેવી (પટરાણી)ને શોધવા માટે આખુંય ભુવનમડળ ભમીને શુદ્રક મોટા સમુદ્ર પાસે આવ્યો. ત્યાં એક વડના વૃક્ષને ઉંચે જોઇને વિશ્રામ માટે ઉપર ચડશે, તે જ તેની શાખામાં નીચે લટકતા મસ્તકવાળા અને લાકડામાં ખીલી વડે ઉચે પરેવાયેલા પગવાળે એવો એક પુરૂષ જે. લાંબી કરેલી જીભવાળે તે પાણીમાં ફરતાં જલચરેને ખાતે તેઓ વડે જવાયો. શકે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૮ ] સાતવાહન રાજાનું ચરિત્ર [ ૭૩ ] પૂછ્યું-તું કેણુ છે ? તું શા માટે આમ લટકે છે? તેણે કહ્યું હું માયાસુરને નાને ભાઈ છું, તે મારો મોટોભાઈ કાળદેવવડે પીડાયેલો છે. પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહનની રાણીની સાથે મૈથુન ક્રીડા કરવાની ઇચ્છાવાળા તેણે રાવણે સીતાનું હરણ કર્યું હતું તેમ તેનું હરણ કર્યું. તે પ્રતિવ્રતા છે માટે [ તેમ કરવા ] ઈચ્છતી નથી. તે પછી મેં મેટાભાઈને કહ્યું-તારે પારકાની સ્ત્રીનું હરણ કરવું ઉચિત નથી. બળવડે જગતનું અતિક્રમણ કરવા છતાં પારકાની સ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા વડે રાવણ કુળને ક્ષય કરી નરકમાં ગયે, ” એ પ્રકારની વાણીથી નિષેધ કરાયેલ તે માયાસુર મારા ઉપર ગુસ્સે થયો અને મને આ વડની શાખામાં ટાંગીને આવી રીતે પીડા કરી છે. હું જીભ લાંબી કરીને સમુદ્રની અંદર ફરતાં જલચરને ખાઈને જીવનનિર્વાહ કરું છું. એ પ્રકારે સાંભળીને શુદકે કહ્યું-હું તે જ રાજાને સેવક શુદ્રક નામે છું. તે જ દેવીને શોધવા માટે હું આવું છું. તેણે કહ્યું જો એમ હોય તો મને તમે છોડો, જેથી હું સાથે થઈને તે (માથાસુર)ને બતાવીશ અને તે દેવીને પણ (બતાવીશ.). તેણે પિતાના સ્થાનની ચારે બાજુએ લાખને કિલ્લે કરાવેલો છે. તે હમેશાં બળતો જ હોય છે, તેથી તેને ઓળંગી અંદર જઈ, તેને હરાવીને દેવીને પાછી લાવવી જોઈએ. એ પ્રમાણે સાંભળીને શુદ્ધકે તે તરવાડ વડે તેનાં લાકડાનાં બંધનો છેદી તેને આગળ કરી, દેવતા ગણથી વીંટળાઈ અને ત્યાંથી પ્રસ્થાન કરી કિલાને ઓળંગીને તે સ્થાનની અંદર પ્રવેશ કર્યો. માયાસુરે દેવતાગણોને જોઈને પિતાનું સૈન્ય યુદ્ધ માટે મોકલ્યું. તે (સૈન્ય) પંચત્વ(મરણ)ને પ્રાપ્ત થતાં પોતે લડવા ગશે. ત્યાર પછી અનુક્રમે શકે તે તરવાર વડે તેને વધ કર્યો. ત્યાર પછી દેવીને ઘંટાવલંબી વિમાનમાં બેસાડીને દેવતાગણની સાથે પ્રતિષ્ઠાનપુર તરફ પ્રસ્થાન કર્યું. - આ તરફ રાજા અવધિ કરાયેલો દશમો દિવસ જાણીને ચિંતવવા લાગ્યોઅહા ! મારી મહાદેવી નથી; ક વીર પણ નથી અને તે બે કૂતરાઓ પણ નથી (આવ્યા) દુષ્ટમતિવાળા એવા મેં આ બધું નાશ કર્યું એ પ્રમાણે શેક કરતે, પિતાના કુલજનની સાથે પ્રાણત્યાગ કરવાની ઈચ્છાવાળા તેણે નગરની બહાર ચંદન વગેરે લાકડાં વડે ચિતા ખડકી. જે ક્ષણે પરિજન અગ્નિ નાંખે છે તે જ ક્ષણે દેવતા ગણમાંથી એક વર્ધાપના (વધામણી) દેનારો (દેવ) ત્યાં આવ્યો અને વિનયપૂર્વક રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગ્યો : હે દેવ ! ભાગ્યથી મહાદેવીના આગમન વડે તમારું કલ્યાણ થાઓ. કાનને રમણીય (લાગે તેવી વાણી) સાંભળીને, કુરાયમાન આનંદના કંદ જેવા હૃદયવાળા રાજાએ ઊંચે જતાં આકાશમાં દેવતાગણ અને શુદ્રકને જોયા. એ પણ વિમાનથી ઉતરીને રાજાના પગમાં પડે; અને મહાદેવી પણ (પડી). રાજાએ શુદ્રકને આનંદપૂર્વક અભિનંદન આપ્યું, અને અરધું રાજ્ય પણ દીધું. શુદ્રકનું સુંદર ચરિત્ર સાંભળનાર રાજા ઉત્સવપૂર્વક રાજ્યમાં પ્રવેશ કરીને મહારાણીની સાથે રાજ્યલક્ષ્મી ભેગવવા લાગ્યો. એ પ્રકારે આ રાજાનાં વિવિધ પ્રકારનાં ચરિત્રો કેટલાં વર્ણન કરવાનું શક્ય હોય ? તેણે ગોદાવરી નદીના કિનારે મહાલક્ષ્મીને સ્થાપના કરી. મહેલમાં અને તે સ્થાનમાં યોગ્ય રીતે બીજા પણ દેવતાઓની સ્થાપના કરી. તે રાજ વિશાળ રાજ્ય ભોગવતા હતા ત્યારે કેઈક દિવસે કોઈક વાણિયાની શેરીમાં કોઈક કઠિયારે હમેંશા અરૂણ (લાલ રંગના) લાકડાં લાવીને વેચે છેબીજા દિવસે તે ન આવતાં વાણિયાએ તેની બહેનને પૂછયું–શા માટે For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકારા [ વધ આજે તારા ભાઇ મારી શેરીમાં ન આવ્યે ? તેણે ધુ-હું ઐવિ, મારા ભાઇ અત્યારે સ્વર્ગ માં વસે છે.વાણિયાએ કહ્યું–એ કેવી રીતે ? તે ખેલી-વિવાહ સમયે કાંકણુ દેારા બાંધવાના (દિવસ)થી લઇને ચાર દિવસ સુધી મનુષ્ય પોતાના આત્માને તે તે (જાતના) ઉત્સવને જોવાના કૌતૂહલથી સ્વર્ગમાં વસતા માને છે. તે સાંભળીને રાજાએ વિચાર્યુ -અરે ! હું કેમ સ્વર્ગમાં નથી વસતા ? ચાર ચાર દિવસમાં હંમેશાં વિવાહ ઉત્સવ જ હું સ્થાપન કરીશ. એ પ્રમાણે વિચારીને ચારે વ માં જે જે રૂપાળી કન્યા અને યુવતીને જુએ છે, અથવા સાંભળે છે તેને તેને ઉત્સવ પૂર્વક પરણે છે. એ પ્રકારે ઘણા દિવસે વ્યતીત થતાં લેકાએ વિચાર્યુ –અહા ! બધા વર્ણવાળાઓએ સંતાન વિના જ કેવી રીતે રહેવું ? બધી કન્યાઓને તે રાજાએ જ પરણી લીધી છે, પત્નીના અભાવમાં સતાન ક્યાંથી ? એ પ્રકારે મનુષ્યેા ઉદાસીન થતાં વિવાહ વાટિકા નામના ગામમાં રહેનાર એક બ્રાહ્મણે પીઠની દેવીનું આરાધન કરી વિનંતિ કરી હું ભગવતી દેવી ! અમારા પુત્રાનુ વિવાહ કાર્ય કેવી રીતે થશે? દેવીએ કહ્યું —હે વાડવ ! તારા ઘરમાં હું પાતે કન્યા સ્વરૂપ કરીને અવતરીશ. જ્યારે રાજા મારી માગણી કરે ત્યારે તેને તારે દઈ દેવી. બાકીનુ હું સંભાળીશ. તે જ પ્રકારે રાાએ તેને રૂપવતી સાંભળીને બ્રાહ્મણુ પાસે (તેની) માગણી કરી, તેણે પણ કહ્યુ—મેં આપી, પણ મહારાજ ! ત્યાં આવીને તમારે મારી કન્યા પરણવી જોઇશે. રાજાએ [] માની લીધું. ગણિતને આપેલા લગ્ન (મુદ્દત) માં ક્રમે તે વિવાહ માટે ચાલવા લાગ્યા. રાજા તે ગામમાં અને સાસરાના ઘેર પહોંચ્યા. દેશના આચારના અનુરાધથી વર્--વી વચ્ચે પડદા દેવાયે. ખાળેા યુગધરી લાજ (ધાણી) થી ભરવામાં આવ્યે. લગ્ન સમયે પડદો દૂર કરીને એક બીજાના માથે ધાણી ફેંકવા લાગ્યા. ત્યારે પછી હસ્ત મેળાપ થશે એમ ( વિચારતા હતા એટલામાં ) તે ભયંકર રૂપવાળીરાક્ષસીને ( તેણે ) જોઇ. તે ધાણી કહ્યું પથ્થરના કાંકરારૂપે રાજાના મસ્તકમાં લાગવા માંડી. રાજા પણ આ કક વિકાર છે એમ સમજીને નાસવા લાગ્યા તેવી જ તે પણ તેની પાછળ પથ્થરના ટુકડાએ વરસાવતી પહોંચી. ત્યાર પછી રાજાએ પેતાની જન્મભૂમિ એવા નાગહદમાં પ્રવેશ કર્યાં. ત્યાં જ મરણ પ્રાપ્ત થયું. આજે પણ ત્યાં પીઠનીદેવી કિલ્લાની બહાર પેાતાના મંદિરમાં રહેલી છે. શુદ્રક પણ અનુક્રમે કાલિકાદેવીએ (પાતે) બકરીરૂપ કરી, વાવમાં પ્રવેશ કરી, કરૂણ શબ્દ વડે રડતાં તેને બહાર કાઢવા માટે અંદર પ્રવેશતા છતા કૂવા આગળ વાંકા પડી જવાથી પડેલી તેની તરવારવર્ડ (થઇને) ઇંલાયેલા અંગવાળા મચ્છુ પામ્યા. મહાલક્ષ્મીએ જ વરદાન આપતી વખતે મારી કુક્ષિથી ઉન્નન્ન થયેલા પુત્રથી તમારા ભાગ્યની પ્રાપ્તિ થશે એ પ્રકારે આદેશ કર્યાં હતા. ત્યારપછી રાજ્યમાં સાતવાહનના પુત્ર શક્તિકુમારના અભિષેક કર્યાં. ત્યારપછી આજ પણ કાઈ રાજા વીરક્ષેત્ર એવા પ્રતિષ્ઠાનમાં પ્રવેશ કરતા નથી. આમાં કઇ પણ જે અસંભિવત હશે તેમાં બીજા મતસિદ્ધાંત છે(એમ જાણવુ) કેમકે અસ’ગતવાણીવાળા મનુષ્યને (તેમાં) જૈનરૂપે હેતુ ન માનવા. એ પ્રકારે પ્રસંગથી સાતવાહનના સામાન્ય ચરિત્ર સાથે પ્રતિષ્ઠાન કલ્પ શ્રી. જિનપ્રભસૂરિએ રચ્છે છે, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહ્નવવાદ લેખક–મુનિરાજ શ્રી રધવિજયજી [ ગતાંકથી ચાલું ] જમાલિના દુરાગ્રહ, ઢંક શ્રાવકની યુકિત, પ્રભુ શ્રી મહાવીર સ્વામી અને જમાલિના સમાગમ, ( પૂર્વે આપણે સાતે નયનું સ્વરૂપ સમજ્યા. હવે સ્થવિર મુનિએ જમાલિને ઋજુમૂત્ર નયને આધારે જે ઉત્તર આપે છે તે વગેરે જોઇએ. ) જમાલિનુ અન્તિમ વકતવ્ય-જમાલિ અને મુનિએના પરસ્પર વકતવ્યમાં છેવટે જમાલિએ કહેલ ક્રુ-સથારા એટલે અમુક વો પાથરવાં અને તે સર્વે વસ્ત્રો પથરાય ત્યારે જ સચારા પાથર્યાં કહેવાય, પરંતુ થાડાં વસ્ત્રો પાથર્યા હાય, અને થોડાં પાથરવાં બાકી હોય, ત્યાં સુધી સથારા પા! એમ કહી શકાય નિહ. પરંતુ જેટલાં વસ્ત્રો પાથયા. હાય તેટલે અંશે સથારી પાથર્યા છે, જેટલાં વર્ષો પાથરવાનાં બાકી છે તેટલે અશે પાથરવાને છે એમ કહી શકાય, એટલે સંથારા પાથરતા હોય ત્યારે પથરાયે એમ કહી શકાય નહિ. માટે જ મને પ્રભુશ્રી મહાવીર સ્વામીનાં ‘ કરતું એ કરાયું ’ વગેરે વચને મિથ્યા લાગે છે અને હું માન્ય કરતા નથી. મુનિઆના અન્તિમ ઉત્તર-જમાલ ! તમે કહેા છે તે વાત સત્ય છે, પણ તે કયારે કે જ્યારે વ્યવહારનયને આધારે આપણે વિચારીએ ત્યારે, કારણ કે–વ્યવહારનયથી કા ઘણે કાળ ઉત્પન્ન થાય છે. થાડુ કાર્ય થયુ હાય અને થાડુ હાય ત્યારે જેટલે અંશે થયું હોય, તેટલે અંશે થયું તેટલે અંશે થવાનુ છે એમ કહેવાય છે. અને જેટલું થવાનુ બાકી થવાનુ બાકી હોય સંથારા પણ જેટલેા પાથર્યા હાય તેટલેા જ પાથયેર્યા છે અને જેટલા બાકી હોય તેટલા પાથરવા બાકી છે, અને જ્યારે સંપૂર્ણ પથરાય ત્યારે જ સચારા પાથયાં છે એમ કહેવાય, પરંતુ વ્યવહારનયની માન્યતાને આધારે ઋજુત્રનયની માન્યતા મિથ્યા કહી શકાય નહિ. For Private And Personal Use Only પ્રભુ શ્રી મહાવીરસ્વામીનાં ‘કરાતું એ કરાયું' વગેરે વચને ઋજુત્રનયને આધારે કહેવાયેલાં છે. તે નય ઘણા સીધા અને સરલ નય છે, ભૂતકાળ અને ભવિષ્યકાળને જોયા વગર વમાન કાળમાં શું છે તેની જ ચર્ચા તે નય કરે છે. તે નય કહે છે કેજે વખતે જે કાર્યો કરે તે વખતે તે કાર્યને ઉપયેગી સ સામગ્રી છે કે નહિ', જે કા ને ઉપયાગી સ સામગ્રી છે તે કાર્ય ધીરે ધીરે કેમ થાય છે, તરત જ ઉત્પન્ન થવું જોઈએ અને સામગ્રી નથી તે પણ કાર્ય ધીરે ધીરે ન થવું જોઇએ-કારણ કે જ્યારે સર્વ સામગ્રી મળશે ત્યારે જ કાર્યો થશે. જેમકે ઘટ’રૂપ કાર્ય કરવું છે, તે તેને માટે માટી, ચક્ર, દડ, દારા વગેરે સામગ્રી સામાન્ય રીતે જોઈએ છે. પર ંતુ આ Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૭૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧ બધી સામગ્રીએ ભૂલ છે, માટે જ આ બધી સામગ્રીઓ મળે છે છતાં કાર્ય ધીરે ધીરે થાય છે, એમ આપણને લાગે છે. એટલે આપણે કહીએ છીએ કે-કાર્ય ઘણે કાળે ઉત્પન્ન થાય છે. પરંતુ ઉપર બતાવ્યા સિવાયની બીજી સૂક્ષ્મ સામગ્રીઓ પણ છે, તે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ વગેરે. એ સામગ્રીઓ જ્યારે મળે છે ત્યારે તક્ષણે જ કાર્ય ઉતપન્ન થાય છે. વળી ઉપરોક્ત સામગ્રીને જ આપણે ઘટમાં ઉપયોગી માનીએ તો તે માટીના પિંડને ચક્ર ઉપર ચઢાવ્યો અને તે માટીના પિંડની પ્રથમ એક આકૃતિ બની, તે આકૃતિ ઉપર બતાવેલ સામગ્રીથી જ બની છે. તે તે આકૃતિને ઘટ કહેશે ? ના. મારે કહેવું પડશે કે તે આકૃતિ એ ભવિષ્યમાં ઉત્પન્ન થનાર ઘટમાં ઉપયોગી આકૃતિ છે. એ પ્રમાણે ઘટ થવા પૂર્વે જે છેલ્લી આકૃતિ થાય છે કે જે આકૃતિ પછી તરત જ ઘટ થવાને છે, તે આકૃતિ ઘટમાં વાસ્તવિક કારણભૂત છે. અને એ આકૃતિ પછી જ ઘટ બનવાની શરૂઆત થાય છે, અને એક જ સમયમાં ઘટ બની જાય છે. એ પ્રમાણે આપણે જે કહીએ છીએ કે આ સંથારો પથરાય છે તે નિશ્ચય નયથી સંથારે પથરાતે નથી, પણ ભવિષ્યમાં થનારા સંથારાને ઉપયોગી સામગ્રી તૈયાર થાય છે. સંથારે પથરાવાની ક્રિયા તે એક જ સમયમાં થાય છે. અને તે જ સમયમાં સંથારે પથરાઈ જાય છે. ઋજુસૂત્ર (નિશ્ચય) નયમાં કાર્યની શરૂઆત અને સમાપ્તિ એક જ સમયમાં થાય છે, માટે “કરાતું એ કરાયું” “નિર્જરાતું એ નિર્જયું” ” “ચલાતું એ ચલાયું” વગેરે વચને યર્થાથ છે, અને માન્ય છે. જમાલિને દુરાગ્રહ-ઉપર પ્રમાણે મુનિઓએ “કરાતું એ કરાયું” વગેરે વાકયોના રહસ્યને સારી રીતે સમજાવ્યા છતાં મહા મિથ્યાત્વના ઉદયથી જમાલિએ એ વાત સ્વીકારી નહીં, અને વ્યવહારનયની દૃષ્ટિએ જ ઉપરનાં વચનને જોયા કર્યા. અને ઉપરનાં વચનો મિથ્યા જ લાગ્યા કર્યા. પરંતુ ઋજુસૂત્ર (નિશ્ચય) નયની દૃષ્ટિને સમજી શક્યા નહિ અને તે પ્રમાણે તે નયને આધારે જે વસ્તુ યર્થાથ છે તે વસ્તુને પણ સમજી શક્યા નહિ અને પુનઃ પુનઃ મને તો આ સંથારાને જ કાળ લાગે છે એ પ્રમાણે કહેવા લાગ્યા. સ્થવિરેનું પ્રભુ શ્રી મહાવીર સ્વામી પાસે જવું જે વખતે જમાલિને અને સ્થવિર મુનિઓને આ વાદ થયો તે વખતે પ્રભુ શ્રી મહાવીરસ્વામી ચંપાપુરી નગરીમાં પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં બિરાજતા હતા. છેવટે જ્યારે જમાલિ પોતાની માન્યતાને વળગી રહ્યા ને પ્રભુ શ્રી મહાવીરનાં વચનને મિથ્યા કહેવા લાગ્યા, અને જરાપણ સરલતા બતાવી ન શક્યા ત્યારે સ્થવિર મુનિઓ જમિલને સુધારવા પોતાનાથી બનતા પ્રયત્ન કરી છેવટે જમાલિને ત્યાગ કરી પ્રભુશ્રી મહાવીરસ્વામી જ્યાં બિરાજતા હતા, ત્યાં વિહાર કરીને ગયા. સાધ્વીજી પ્રિયદર્શનાનું જમાલિના સ્નેહથી તે મતમાં જોડાવું-સ્થવિરે વિહાર કરી ગયા પછી જમાલિ પિતાની માન્યતાને પ્રચાર કરવા લાગ્યા, અને સર્વની પાસે કરાતું એ કરાયું એ મિથ્યા છે, કાર્ય ઘણું કાળે ઉત્પન્ન થાય છે, વગેરે સમજાવવા લાગ્યા. પૂર્વાવસ્થાનાં પિતાનાં પત્ની સાધ્વીજી પ્રિયદર્શના જ્યારે વન્દન કરવા માટે આવ્યાં ત્યારે તેમને પણ પોતાની માન્યતા સમજાવી. સ્નેહથી પરાભૂત થયેલાં For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] નિહનવવાદ [૨૭૭ ] સાધ્વીજી પણ સત્ય વસ્તુને સમજી શક્યાં નહિ અને જમાલિની માન્યતા સ્વીકારવા લાગ્યાં, અને પછી પોતાને સ્થાને આવીને અન્ય સાધ્વીઓને જમ લિના વિચારે સમજાવવા લાગ્યાં. ઇંક શ્રાવકની યુક્તિ અને સાધ્વીજીનું સન્માર્ગે આવવું–શ્રાવસ્તિ નગરીમાં તે વખતે એક ટંક નામના કુંભકાર રહેતા હતા. તે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના ભક્ત હતા. સાધ્વીજી પ્રિયદર્શન વગેરેએ તેમના આશ્રમમાં સ્થિરતા કરી હતી. જમાલિ પાસેથી આવ્યા પછી સાધ્વીજી પ્રિયદર્શના તે ઢક શ્રાવકને પણ જમાલિના તે વિચારે સમજાવવા લાગ્યા. દંક શ્રાવક તો અચલ શ્રદ્ધાવાળા હતા અને સમજતા પણ હતા કે સાધ્વીજી પ્રિયદર્શના પતિના અનુરાગથી તેમની માન્યતામાં જોડાયાં છે માટે અત્યારે જે હું કંઈ પણ કહીશ તે પૂર્વયુઝાહિત હોવાને કારણે સમજી શકશે નહિ. માટે ઢંક શ્રાવાક તે કહેવા લાગ્યા કે અમે કંઇ આવી ઊંડી વાત સમજતા નથી. એ તે આપ જાણે. પરંતુ મનમાં વિચાર્યું કે કાઇક અવસરે સાધ્વીજીને યુક્તિથી સમજાવીશ. એક વખત સાધ્વીજી સ્વાધ્યાયમાં તલ્લીન હતાં અને બાજુમાં ટૂંક કુંભકારને નિભાડો હતો. તેમાં તે વાસણને ફેરવતા હતા. તે વખતે અવસર જોઈને તે નિભાડામાંથી એક અંગારે તે સ્વાધ્વીજીને વસ્ત્ર ઉપર નાખે. સાધ્વીજીનું ધ્યાન ન હતું, અને વસ્ત્ર સળગવા લાગ્યું. સાધ્વીજી એકદમ ઉભા થઈ ગયાં અને ટૂંક શ્રાવકને ઠપકો આપવા લાગ્યા કે તમારા અનુપયેગથી અમારું વસ્ત્ર બળી ગયું. ટૂંક શ્રાવક કહેવા લાગ્યા કે વસ્ત્ર બની ગયું એમ શા માટે કહ્યું છે ? કારણ કે તમારી માન્યતા તે એવી છે કે બળતું એ બન્યું ન કહેવાય. તમારે તે સંપૂર્ણ બળી જાય પછી જ બળી ગયું એમ કહેવું જોઈએ, ઋજુસૂત્ર (નિશ્ચય) નયને અંગીકાર કરનારને મતે બળતું હોય તે બન્યું કહેવાય છે માટે તમે જે કહે છે તે ઋજુસૂત્ર નયથી ઘટી શકે છે. એ પ્રમાણે જુસૂત્ર નયથી પ્રભુ શ્રી મહાવીરસ્વામીનાં ‘કરાતું એ કરાયું વગેરે વચનેને સારી રીતે સમજાવે છે. સાધ્વીજી પ્રિયદર્શના પણ ઢક શ્રાવકનાં યુતિયુક્ત વચને સાંભળીને મિથ્યા વિચારને ત્યાગ કરીને સત્ય વસ્તુને સમજે છે ને તે માન્યતામાં સ્થિર થાય છે. ટૂંક શ્રાવકને ઉપકાર માને છે ને કહે છે કે આર્ય ! હું તમે કહો છો તે યથાર્થ માનું છું અને તે સ્વીકારું છું. તમે મને સન્માર્ગે વાળી તે માટે તમને ધન્યવાદ ઘટે છે. એ પ્રમાણે સાધ્વીજી પ્રિયદર્શના વગેરે સન્માર્ગે આવ્યા પછી જમાલિ પાસે જઈને સાધ્વીજી પોતે જે સત્ય વસ્તુ સમજ્યાં છે તે સમજાવે છે, જ્યારે જમાલિ તે વસ્તુ નથી સમજતા અને પોતાની માન્યતાને વળગી રહે છે ત્યારે સાધ્વીજી પણ પોતાના હજાર સાધ્વીઓના પરિવાર સાથે જમાલિથી છૂટા પડી ભગવંત શ્રી મહાવીર સ્વામીજી જ્યાં બિરાજે છે. ત્યાં ચમ્પાનગરીમાં વિહાર કરીને જાય છે ને પ્રભુની સાથે વિચરે છે. જમાલિનું ગમુક્ત થવું અને પ્રભુ પાસે આવવું–સ્થવિર મુનિઓ અને સાધ્વીજી વગેરેના પ્રભુ પાસે જવા પછી વિહાર કરતાં કરતાં ચંપાનગરીમાં પ્રભુ જ્યાં બિરાજતા હતા ત્યાં પ્રભુની પાસે (બહુ દૂર નહિ અને બહુ સમીપ પણ નહિ એવી રીતે આવીને રહે છે ને પછી પ્રભુને કહે છે કે સ્વામિન્ ! આપના ઘણા શિષ્ય For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : નિર્ચન્થ મુનિઓ જેમને કેવળજ્ઞાન કે કેવળદર્શન ઉત્પન્ન નથી થયું એવા છદ્મસ્થ પર્યાયને અનુભવતા હશે, પરંતુ હું તે શિગે જેવો નથી, હું છદ્મસ્થ પર્યાયને અનુભવતો નથી. મને કેવળજ્ઞાન ને કેવળદર્શન ઉત્પન્ન થયું છે, હું પૂજાને યોગ્ય છું, મેં રાગાદિકને જીત્યા છે અને કેવળીપર્યાયને અનુભવું છું. ગૌતમસ્વામીજીએ જમાલિને આપેલ ઠપકે અને પૂછેલ બે પ્રશ્નો—જ્યારે જમાલિએ પ્રભુને ઉપર પ્રમાણે કહ્યું ત્યારે ગૌતમસ્વામીજી જમાલિને કહે છે કે હે જમાલિ ! જે આત્માઓને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું છે તે આત્માએ ત્રણે કાળના ભાવોને હાથમાં રહેલા નિર્મલ જળની માફક જાણે છે અને જુએ છે. તેથી ભીંત પાછળ, પર્વત પાછળ, કે થાંભલા પાછળ શું છે, તે અજાણ્યું નથી હોતું. કાઈ પણ વસ્તુથી તેમનું જ્ઞાન ઢંકાતું નથી. તેમજ કઈ પણ વસ્તુથી તે નાશ પણ પામતું નથી. તમારું જ્ઞાન તેવું નથી. ક્ષણ વાર પછી શું થવાનું છે કે ક્ષણ પૂર્વે શું થયું છે તે કહેવાની તમારામાં શક્તિ નથી. આ ભીંત પાછળ શું થાય છે તે તમે જાણે કે જોઈ શકતા નથી. વળી હે જમાલિ! તમને એવું અભિમાન હોય કે હું ખચીત કેવળજ્ઞાન અને કેવળદર્શનવાળો છું તે આ બે પ્રશ્નને ઉત્તર આપ. પ્રશ્ન. ૧. લેક શાશ્વત (નિત્ય) છે કે અશાશ્વત (અનિત્યો? પ્રશ્ન. ૨. છવ શાશ્વત (નિત્ય છે કે અશાશ્વત (અનિત્યો? જમાલિનું મૌન અને પ્રભુનું સમજાવવું-જ્યારે ભગવાન ગૌતમસ્વામીજીએ જમાલિને ઉપર પ્રમાણે કહ્યું ત્યારે પિતાના જ્ઞાન દર્શન વિષે જમાલિને પોતાને શંકા થવા લાગી. વિચારમાં વ્યાકુળતા થવા લાગી અને ગૌતમસ્વામીજીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરે ખુબ વિચાર કર્યા છતાં સમજાતા નથી. કંઈ પણ જવાબ દેવાને અસમર્થ એવા જમાલિએ છેવટે મૌન ધારણ કર્યું. જ્યારે જમાલિ કંઈ પણ ઉત્તર આપી શક્તા નથી, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીજી જમાલિને સમજાવે છે કે હે જમાલિ! મારા ઘણું છદ્મસ્થ શિષ્યો છે કે જેમને કેવળજ્ઞાન-દર્શન ઉન્ન નથી થયાં. એવા ઉપરના પ્રશ્નોના ઉત્તરે જેમ હું આપું છું તે પ્રમાણે આપવાને માટે સમર્થ છે. પરંતુ તું જેવી ભાષા બોલે છે તે પ્રમાણે બાલનારા તેઓ નથી. કદાગ્રહથી વ્યાકુલ થયેલા એવા તને ઉપરના સરલ પ્રશ્નોના ઉત્તર કુરતા નથી. તે ઉત્તર આ પ્રમાણે છે – પ્રથમ પ્રશ્નનો ઉત્તર–હે જમાલિ! લેક શાશ્વત (નિત્ય) છે. કારણ કે કોઈ વખત લેક ન હતો એમ નથી. લેક નથી એમ પણ નથી અને લેક નહીં હોય એમ પણ નથી; પરંતુ ભૂતકાળમાં લોક હતું, વર્તમાનકાળમાં લેક છે અને ભવિષ્યકાળમાં લેક રહેવાનો છે. એ પ્રમાણે લેક ધ્રુવ છે માટે શાશ્વત (નિત્ય) છે. વળી લેક અશાશ્વત (અનિત્ય) છે. જમાલી ! કારણ કે તે ઉત્સર્પિણરૂપ થઇને અવસર્પિણરૂપ થાય છે. ૧. જે કાળમાં કર્મભૂમિમાં દિનાનુદિન ઉત્તમ વિચાર વાણી અને વસ્તુઓની ઉન્નતિ-વૃદ્ધિ થાય છે તેને ઉત્સર્પિણી કહેવામાં આવે છે. ૨. જે કાળમાં કર્મભૂમિમાં દિનાનુદિન ઉત્તમતાને વાસ થાય છે તે અવસર્પિણી કહેવાય છે For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] ન્હિનવવાદ [ ૨૭૯ ] પ્રદ્યુતનુત્પન્નસ્થિત અવર્સાપણીરૂપ લેાક ઉત્સર્પિણીરૂપ થાય છે, કારણ કે સમાયું; નિત્યમ્ ॥ જે નાશવત નથી, જેની ઉત્તિ નથી અને જેને નિશ્ચિત એક સ્વભાવ છે તેવી વસ્તુ નિત્ય છે. જો કે લેાક નાશવત નથી, અને લેાકની ઉત્પત્તિ પણ નથી પરન્તુ તેને સ્વભાવ એક નથી, કાઇક વખત લેાક ઉત્સર્પિણીરૂપ હોય અને કાઈ વખત અવસ`ણીરૂપ હોય છે. માટે લેાક અનિત્ય કહેવાય છે. બીજા પ્રશ્નના ઉત્તર--હે જમાલિ! જીવ સાશ્વત (નિત્ય) છે, કારણ કે ભૂતકાળમાં જીવ ન હતેા એમ ન હતું, વર્તમાન કાળમાં જીવ નથી એમ નથી, અને ભવિષ્યકાળમાં જીવ નિહ હોય એમ પણ નહિ થાય. પૂર્વ જીવ હતા, અત્યારે છે અને પછી પણ હુંમેશને માટે જીવ રહેવાના છે. માટે જીવ શાશ્વત (નિત્ય) છે. વળી હૈ જમાલિ ! જીવ અશાશ્વત (અનિત્ય) છે કારણ કે પૂર્વ કહ્યા પ્રમાણે જેની ઉત્પત્તિ ન હેાય, જેનેા નાશ ન હેાય અને જે સ્થિર એક સ્વભાવ હેાય તે નિત્ય કહેવય છે. જીવની ઉત્પત્તિ નાશ તે નથી, પરંતુ તેને સ્થિર એક સ્વભાવ નથી. કારણ કે કાઇ વખત જીવ નરકરૂપ હેાય છે, કાઈ વખત તિર્યંચસ્વરૂપ હાય છે, કાઈ વખત મનુષ્યરૂપે હાય છે, અને કાઈ વખત દેવરૂપ હોય છે. એ પ્રમાણે જુદા જુદા રૂપને ધારણ કરતા હેાવાથી જીવ અનિત્ય છે. જમાલિની નિદ્ભવતા અને કાળધ–પ્રભુએ પણ ઉપર પ્રમાણે સમજાવ્યા છતાં જાલિ સત્ય અની શ્રદ્ધાવાળા ન થયેા, પેાતાના મિથ્યા વિચારેને ત્યાગ ન કર્યાં. સત્ય વસ્તુને મિથ્યા આગ્રહથી છૂપાવવા લાગ્યા એટલે જમાલિ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પ્રથમ નિહ્નવ તરીકે પ્રસિદ્ધ થયેા. પછી સાચી વસ્તુમાં શ્રદ્ધા ન કરતા એવા જમાલિ પ્રભુપાસેથી ખીજે વિહાર કરી જાય છે. વિહાર કર્યા મછી મિથ્યાત્વના આગ્રહથી ઘણી દુર્ભાવના ભાવતા પોતાના આત્માને અને બીજાના આત્માઓને મિથ્યાત્વના માર્ગે દોરે છે. સન્માર્ગથી પતિત કરે છે. એમ કરતાં ઘણા વર્ષો સુધી સચમપર્યાયને પાળે છે. ધણી છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યાથી આત્માને તપસ્વી બનાવે છે અને છેવટે અમાસની-પન્દર અહારાત્રિના ઉપવાસની—તપશ્ચર્યા કરી પેાતાના આત્માને માનવદેહથી મુકત કરે છે. કાળ કરવાના સમયે મિથ્યાત્વની આલાચના કર્યા સિવાય પાપથી પાછા વળ્યા સિવાય કાળ કરીને લાન્તક નામના છઠ્ઠા દેવલાકમાં ફિલ્મિક નામની હલકી જાતિના દેવામાં સન્ન થાય છે. તે દેવાનું વધારેમાં વધારે આયુષ્ય તેર સાગરેશપમનુ હોય છે. ત્યાંથી ચ્યવી અને કાળકરી દેવટે ભવને અત કરીને જમાલિ મુક્તિમાં જશે. મહુરત શબ્દના અર્થ અને પ્રથમ નિહ્નવની સમાપ્તિ-જમાલિએ પ્રરૂપેલ વિચારામાં ઘણા આત્માએ જોડાયા એટલે જમાલિના મત એ ‘બહુરત' નામના મતથી એળખાય છે. અથવા બહુ એટલે ઘણે સમયે કાની નિષ્પત્તિ થવી એમ સમજીને છત્રે આસક્ત થયા એટલે તે મત અહુરત મત કહેવાય છે. એ પ્રમાણે પ્રભુ શ્રી. મહાવીરના શિષ્ય (પૂર્વાવસ્થાના જમાઈ) જમાલિ હુરતમતના ઉત્પાદક, ઘણે પ્રકારે સ્થવિરમુનિએએ સમજાવ્યા છતાં દુરાગ્રહી, પ્રભુએ પ્રતિએ।ધ્યા છતાં સન્માર્ગે ન આવ્યા અને ભવભ્રમણાના ભાજન થયા. આ પ્રથમ નિહ્નનેા વાદ પૂર્ણ થયે. [ચાલુ] પ્રતિ પ્રથમા નિવઃ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पंजाब में जनधर्म लेखकः-मुनिराज श्री दर्शनविजयजी __ (गतांक से क्रमशः ) उ० भानुचन्द्रगणी वि० सं०१६३९ से सं०१६६२ तक पुनः१६७० के करीब) उपाध्याय श्री भानुचन्द्रजी, ये जगद्गुरु श्री हीरविजयसूरि के उ० सकलचंद्रजी के शिष्य उ० सूरचन्द्रजी के शिष्य हैं। आप कादंबरीवृत्ति वगैरह ग्रन्थोंके निर्माता, शाहजादा जहांगीर, दानीयाल आदि के धर्माध्यापक, समयद्रष्टा उपदेशक और आइन-ई-अकबरीम उल्लिखित सम्राटकी धर्मसभाके अनोखे विद्वान् हैं । आपके उपदेश से सम्राट अकबर ने अनेक धर्मकार्य किये हैं, इनमें से कई कार्य तो पंजाब से ही आदिष्ट हुए हैं और सम्राट अकबरने. जैनधर्मके हितके लिये भिन्न भिन्न फरमान भी यहींसे जारी किए हैं। जैसेकी-शेख अबुलफजलके सहयोग में षट्दर्शन ग्रंथका अध्ययन किया, साधुन्वेषी राय कल्याणमल का अत्याचार दूर किया, सूर्य-सहस्रनाम का पाठ हमेश के लिये जारी रक्खा, सोरठ के कैदिओंको छोड दिये गये । सं० १६४९में लाहोरमें उपाश्रय व मंदिर के निमित्त भूमिप्रदान किया । उसी वर्ष में जहांगीर के वहां मूल नक्षत्र में कन्या का जन्म हुआ, उसकी शांतिके लिये श्रीमान् थानसिंहद्वारा बृहत् शांतिस्नात्र महोत्सव कराया जिसमें वा० मानसिंह औ कर्मचन्द्रजी वगैरह भी सहयोगी थे। __श्रीनगर से शत्रुजय तीर्थ के यात्रिकों का कर (टेक्स) माफ कर दिया। यद्यपि किसी धर्मद्वेषी ने उसमें रोडा लगाया, किन्तु जैनल तालावके किनारेसे पुनः सं. १६४१ में ही शत्रुजयकरमुक्ति का फरमान लिखकर आ. श्री. हीरविजयसूरि को भेज दिया। ___ आ० विजयसेनसूरिजी के करकमलसे उ० भानुचंद्रजीके "उपाध्यायपद" का नंदिमहोत्सव कराया, जिसमें शेख अबुलफजलने दान वितीर्ण किया था सं. १६५३ में आ. श्री. हीरविजयसरिजी के अग्निसंस्कार के स्थान में समाधिमन्दिर-स्तूप बनानेके लिये ऊना (काठिआवाड) में १० बीधा जमीन का दान किया। लाहोरमें हीरन के शिकार के प्रायश्चितमें ५०० गाय का दान किया । आगरा, चिन्तामणि पार्श्वनाणजी के मन्दिर को बडा बनानेके लिये सानुक्लता कर दी। गच्छों को खींचातानीको दबाने के लिये शत्रुजयतीर्थपर हाथीपोल में नया चैत्य बनाने का मनाइहुकम निकाला, और बाद में समय आते ही फरमान निकालकर मनाईहकम को उठादिया और नया मन्दिर बनाने की इजाजत के साथ आ. हीरविजयसूरिजी को यह तीर्थ समर्पित किया। ग्वालियर के किलेकी जिन-प्रतिमाओंका पुनरुद्धार कराया और For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir ८] પંજાબમે જૈનધ [ २८१] नपुर (दक्षिण) में उपाश्रय व मन्दिरों के लिये भूमिदान किया। ये सब कार्य सम्राट् अकबरने उ० भानुचन्द्रजी के उपदेश से किये । उपाध्यायजी के उपदेशसे सम्राट् जहांगीरने भी विभिन्न धर्मकार्य किये । उपाध्यायजी से पंजाब को काफी लाभ मिला है, क्यों कि आप लाहोर काश्मीर, रत्नपंजाल और पीरपंजाल में अनेक बार विचरे हैं। आपके उपदेश से लाहोर में तपगच्छ उपाश्रय और भ० श्री शान्तिनाथ का मन्दिर बना। बृहनपुर में भी कंसारावाड में उपाश्रय और १० जिनमन्दिर बने । तपगच्छीय श्रीमान् दूर्जनशैल्य ने लाहोर में व बृहनपुर में जिनमन्दिर बनवाये, शौरिपुर तीर्थ के यात्रा, जीर्णोद्धार और प्रतिष्ठा कराये | आपने ही फलोधी तीर्थ को निरुपद्रव बनाया | उ० भानुचन्द्रजीगणि के पं० सिद्धिचंद्रगणि प्रमुख ८० शिष्य थे। पं. सिद्धिचंद्रजी अतिशय सौन्दर्ययुक्त, तेजस्वी और अष्टावधानी (शतावधानी) थे । इनको सम्राट अकबर पुत्र की तरह चाहता था। जहांगीरने भी 66 'सामन्त का पद देने का प्रयत्न किया था । शाही खानदान में आपका अवश्य वर्चस्व था । सम्राट्ने आपको “ खुशफहम ( सुमति) का खिताब दिया था। आपने कादम्बरी टीका वगैरह कई ग्रन्थ बनाये, पाटण के शास्त्रार्थ में जयदास जपो लाडवाश्रीमाल को अभयदान दिलाया और शत्रुंजय तीर्थ के मूल चैत्य का उपद्रव हटाया । " उपर लिखित प्रमाणों से स्पष्ट है कि-सत्तरहवीं शताब्दी का पंजाब अनेक जैन महर्षिओं की विहारभूमि था और जैनधर्म की हितकारिणी कई घटनाओं का उद्गमन स्थान था । ( देखो, भानुचंद्र चरित्रकाव्यं, सूरीश्वर और सम्राट्, आईनई-अकबरी, जैन साहित्यनो संक्षिप्त इतिहास, पृ० ५४९ से ५९६, श्री आत्मानंद जन्म शताब्दी ग्रन्थ भाग ४ था ) लॉकामत (सत्तरहवीं शताब्दी के अंत में)- उ० भानुचंद्रजी गणि और उ० सिद्धिचंद्रगणी के बाद पंजाब में जैन मुनिओं का विहार नहीं हुआ। चिंतामणि पार्श्वनाथ मन्दिर के ग्रन्थभण्डार के कई ग्रन्थों की प्रशस्तिएं, श्रीसुमतिनाथ मन्दिर - नौघरा देहली वगैरह तपगच्छीय मन्दिरों का निर्माण इत्यादि से जान पड़ता है कि कृष्णगढ की गद्दी से कइ यति शाहजहांबाद और शाहजहांपुर वगैरह प्रदेश में आये हैं, और खरतर के यति भी वहां आये हैं । इस समय में लोंकामत के यति और स्थानकमार्गी साधुओ ने पंजाब में प्रवेश किया । १ इसके धर्मकार्यों का विशिष्ट वर्णन कवि कृष्णदास कृत " वुर्जनशाल बावनी " में वर्णित है । For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २८२] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५ आर्यावर्त का धार्मिक वायुमण्डल मुस्लिम युग में संक्षुब्धसा हो उठा था, जब सं० १५३० में श्रीमान् लोकाशाह ने लोंकामत चलाया । सम्भवतः विक्रम की अठारहवीं शताब्दी के प्रारंभ या कुछ पूर्वकाल में उस मत के उत्तराध गच्छ ने पंजाब पर अपना प्रभाव डाला और अंबाला प्रमुख स्थानो में लोंकामत फैल गया २ 1 स्थानकमार्गी ( बाईस टोला ) ( वि० १८ वीं शताब्दी ) - लौकामत से उत्पन्न स्था० संप्रदाय ने तो पंजाब में अपना प्रचार किया, उन साधुओं का एफा टोला ही " पंजाब- संप्रदाय के नाम से ख्यात हो गया और संभवतः भावडागच्छ, तपगच्छ, खरतरगच्छ और लॉकागच्छ के सब श्रावक इसमें शामिल हो गये । आज भी पंजाब में "पंजाब सम्प्रदाय का धर्मप्रचार जारी है । पंजाब में स्थानकमार्गी संप्रदाय से एक अजीवमत " नामका संप्रदाय भी निकला है । "" "" वीशवीं शताब्दी के प्रारम्भ में स्थानकमार्गी सम्प्रदाय के नायक पू० अमरचंद्रजी थे । इन्हों ने स्थानकमार्गी संप्रदाय के हित के लिये काफी प्रयत्न किया है । बाद में स्था० पू० सोहनलालजी का नाम आता है । स्था० जैन संम्प्रदाय इनका अधिक ऋणी है । पत्रीचर्चा से आपके ज्ञान और प्रभाव का ठीक परिचय मिलता है । वर्तमानकाल में स्था सम्प्रदाय में 2 २ वि० सं० १५३० में तपगच्छीय श्री० ज्ञानचंद्रजी के लेखक लोंकाशाह से लोंकामत ( लुम्पकमत), सं० १५७० में लोंकामती बिजा से विजयमत, सं १७०९ में लोंकामती ऋषि बजरंग के शिष्य ऋषि लवजी से बाईसटोला ( स्थानकमार्ग ), और स्थानकमार्गी भीखमजी ऋषि से तेरा पंथ मत का प्रादुर्भाव हुआ है । लोंका और तपाका सर्व प्रथम भेद मोरबी (काठि आवाड ) व सिद्धपुर में हुआ था। पंजाब के उत्तराध गच्छ के अंतिम यति उत्तम ऋषिने पू० श्री मूलचंद्रजी म० के करकमल से आ० श्री आत्मारामजी म० के साथ ही संवेगीपना स्वीकारा था। आप आचार्यजी के शिष्य थे, आपका नाम रक्खा गया था मु० म० श्री उद्योतविजयजी | लोकमत में प्रारंभ में प्रतिमापूजा, सामयिक, प्रतिक्रमण, पौषध और दान वगैरह की मना थी मगर बाद में इन कार्यों का स्वीकार किया गया है। लोकागच्छ के मन्दिर और श्रावक आज काफी तादात में हैं । श्रीमान् पूरनचंद्रजी नाहर वगैरह लोंकागच्छ के श्रावक थे । (देखो, पट्टावली समुच्चय, श्रीमान् लोकाशाह, क्रांतिकारी जैनाचार्य ) ३ प्रमाण मिलता है कि-तपगच्छ ( बड़गच्छ ) के यति रामसुखजी, खरतरगच्छ के यति मोतिचन्दजी, और शामलीवाले यति नेनसुखजी वगैरह विक्रम की वीसवीं शताब्दी के प्रारम्भ तक पंजाब में विद्यमान थे । For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २४८] 'જાખમે જૈનધમ [ २८३] स्था० पू० काशीरामजी म० और उ० आत्मारामजी म० का अधिक वर्चस्व है । स्था० पञ्जाब सम्प्रदाय का अधिक परिचय प्राप्त न होने के कारण मैं यहां उसके लिये ज्यादा नहीं लिखता । 6f Acharya Shri Kailassagarsuri Gyanmandir धर्मवीर बुटेरायजी ( पू. श्री. बुद्धिविजयजीगणि वि. सं. १९२३ से २९ ) पंजाब में श्वेतांबर मूर्तिपूजकधर्म के पुनरुत्थान का सर्वश्रेय आपको ही है । आपकी जन्मभूमि दुलवा (लुधियाना ) पंजाब है । आप सं. १८८८ में २२ वर्ष की युवावस्था में 'वूटेरायजी' नाम से स्थानकमार्गी साधु बनें और सं. १९१२ में अहमदाबाद में तपगच्छ पृ० श्री मणिविजयजी दादा के वरद करकमलसे बुद्धि विजयजी" नाम से संवेगी साधु बने । आपने सं. १९०३ से ११ तक मुहपत्ति तोडकर शुद्ध श्रद्धाको धारकर पंजाब में श्वेतांबर मूर्तिपूजक धर्म का प्रचार किया । सं. १९०३ में मूलचन्द्रजी म० और सं. १९०८ में वृद्धिचन्द्रजी म०को दोक्षा देकर शिष्य बनाये और उन समर्थ शिष्यों के सहयोग से आपने संवेगी मार्ग को अंगीकार किया । संवेगीपन में इन दोनों शिष्यों के नाम मु० श्री मुक्तिविजयजी ( गणी) और मु० श्री वृद्धिविजयजी रक्खे गये । धर्मवीर बुटेरायजी पुनः पंजाब पधारे और इन महर्षिने अनेक प्रत्याघातों का सामना करके पंजाब में श्वेतांबर मूर्तिपूजक धर्म की पुनः नीब डाली । आपने गुजरानवाला, श्यालकोट, पतीयाला, पपनाखा, रामनगर, हुशियारपुर और पसरुर वगैरह स्थाने में कई जैन बनाये । कर्म्मचन्द्रजी शास्त्री, शेठ गुलाबराय माणेकचन्द्रजो शास्त्री और सौदागर मलजी वगैरह को श्वे. मू. धर्म के अनुयायी बनाये । पू, आत्मारामजी म० वगैरह १८ स्था० साधु के जीवन में संवेगी मत का प्राण भर दिया, पंजाब में ७ गाधों में जिनालय स्थापित करवाये और पञ्जाब में श्वे० मू० जैन धर्मकी अचल प्रतिष्ठा करदि । पञ्जाबको आपकी कृपासे भ० पार्श्वनाथ की फणावाली पन्ने की प्रतिमा नसीं हुई है, जो आज खानका डोगरा में श्रीमान् भोलेनाथजी भावडा-जैनके वहां पूज्यमान है । उक्त पुनरुत्थान के कार्य में आपके दोनों शिष्यों का विनीत सहकार था, जिनके उपदेश से गुजरात काठिजवाडसे पञ्जाब को सब प्रकार की सहायता मिलती रही, फलतः पञ्जाब में संवेगपक्ष विशेष दृढ बन गया । पू० आत्मारामजी म० वगैरह १८ साधु गुजरात में पधारे, पृ० मूलचन्द्रजी गणी म० ने उनको "आनंद विजयजी" इत्यादी नाम देकर संवेगी दीक्षा दी और अपने "गुरुबन्धु" बनावे | ४ ४ पू० मूलचन्द्रगणी म० और प्र० वृद्धिचन्द्रजी म० को इस समयतक ऐसी प्रतिज्ञा थी कि साधु बनाना, किन्तु अपना शिष्य नहीं बनाना । For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२८४] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५५ बाद में पू० बूटेरायजी म.ने पू० मूलचन्द्रजी गणी को गुजरात में रक्खा । वृद्धिचन्द्रजी म० को काठीआवाड की, पू० नीतिविजयी म०को सुरत्त विभाग की और, पू० आत्मारामजी म० को पंजाब की आज्ञा दी, इस प्रकार उत्तरदायित्वयुक्त धर्मप्रचार चालु रक्खा । पञ्जाब के उद्धार का भगीरथकार्य पू० आत्मारामजी को सुपुर्द था। यह मानना ठीक होगा कि धर्मवीर बूटेरायजी म० का पञ्जाब के प्रवे० मू० जैनधर्म के उत्थान में वही स्थान है जो स्थान राष्ट्रीय महासभा के उत्थान में एलन आक्टेवियन (युम) और दादाभाई नवरोजजी का है। अन्तत : आपका नाम पञ्जाब के जैन इतिहास की अमीट क्रान्तिरेखा समान है। (देखो-मुहपत्तिचर्चा, श्री आत्मानंद शताब्दी स्मारक ग्रंथ भा० ३, ता. २२ मार्च सन १९३६ के “जैन" में प्रकाशित-धर्मवीर खुटेरायजी) पू० आत्मारामजी महाराजजी (आ. विजयानंदमूरिजी म.) (वि० सं १९३५ से ५३) पू. आत्मारामजी म. अपर नाम आ० विजयानन्दसूरिजी म. ये पू० श्री बुटेरायजी म. के शिष्य हैं, और क्रमशः स्था० संप्रदाय व सवेगी पक्ष में दीक्षित होने के कारण दो नाम से प्रख्यात है। आपने श्री गुरुदेव के आशीर्वाद से और गच्छाधिराज मूलचन्द्रजी गणि प्रमुख गुरु बन्धुओं के सर्वतोमुखी सहयोग से पञ्जाब में विशेष धर्मप्रचार का भगोथर कार्य उठाया। एक सिरे से दूसरे सिरे तक सद्धर्म की आवाज पहूंचा दी और साथसाथ में तत्वनिर्णयप्रासाद, जैनतत्वादर्श वगैरह उपयुक्त हिन्दी जैन साहित्य का भी निर्माण किया, जिसका स्थान हिन्दी जैम साहित्य में अग्रगण्य है, और प्रचारकार्य को संगीन बनादिया। आपके शासनप्रेम, अदम्य उत्साह और कार्यदक्षता के फल स्वरूप आपके अनुगामी हजारों की संख्या बढ गये और अमृतशहर, जोरा, हुशियारपुर, और अंबाला वगैरह स्थान में मन्दिर स्थापित हुए। आ० विजयकमलसूरीजी म०-आ०विजयकमलरवर ये पू० आ०श्री विजयानंदमूरिजी के पट्टधर हैं। आपने पञ्जाब में खूब विहार किया है। आपने व उ० श्री वोरविजयजी, आ० श्री विजयवल्लसूरिजो, आ० श्री विजयलब्धिसूरिजी वगैरहने पञ्जाब में अनेकवार शास्त्रार्थकर जय प्राप्त किया है, जिनमें गुजरानवाला और मुलतान के शास्त्रार्थ अतिप्रसिद्ध है। श्री आत्मरामजी म. ने ब्रह्मद्वीपमें याने मेरठ जिले के बिमौली और खींवाई में नये जैन बनाये । चैत्यालय स्थापित करवाया। आपने वीरचंदजो गांधी को चीकागो (अमरिका) की सर्वधर्म परिषद में जैनधर्म के पचार निमित्त, पञ्जाब से भेजा था। पञ्जाब के जैन इतिहास में आपका नाम स्वर्णाक्षर से उत्कीर्ण रहेगा। आपके बाद आपके शिष्यों ने पञ्जाब में जैनधर्म का उपदेश जारी रखा। For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. ८] 'જામે જૈનધમ [ २८५] पू० श्रोचंदन विजयजी म०-आपने बोनौली, खोंबाई में बहुत विहार किया है । आप और माणिकमुनिजी वगैरह के उपदेश से बडोत में नये जैन बने व चैत्यालय स्थापित हुआ । उस स्थापनाकार्य में लाला गंगारामजी, लाला श्रीचंदजी जमींदार, श्रीमान् जवाहरलालजी नाहटा व मा० जिनदत्तजो वगैरह का पूरा पूरा सहयोग था । Acharya Shri Kailassagarsuri Gyanmandir आ० श्री विजयबल्लभसूरिजी - आज पंजाब में आपका विशेष वर्चस्व है। पंजाब के संघ में आपके व्यक्तित्व के किरण फैल रहे हैं । आपके उपदेश से पंजाब में कई नये मन्दिर बने, प्रतिष्ठायें हुई, बोनौली व बढोत में मन्दिर बने प्रतिष्ठायें हुईं और गुरुकुल वगैरह संस्थाओं का निर्माण हुआ । पंजाब में ही लाहोरप्रतिष्ठा उत्सव में सं० १९८१ मे आपको आचार्य पद प्राप्त हुआ है । आपने बडौत और रायकोट आदि में नये जैन बनवाये और नाभाशास्त्रार्थ में स्थानकवासीओं से जय प्राप्त किया है । अन्तिम प्रचार - वि० सं० १९९० वै० शु० ११ को भूलना नहीं चाहिये । इस दिन से मेरठ-मुजफर जिले के सरधना वगैरह स्थानों में जैन धर्म का प्रचार जारी है। श्री यशोविजयजी जैन गुरुकुल के संस्थापक गुरुदेव श्री चारित्रविजयजी (कच्छी) म० के शिष्य प्रशिष्यों के सदुपदेश से सरधना, भमौरो, रारधना पारसो, पीठलोखर, झुडपुर, सलावा, खपराना, कर्नाल, किनौनी, खतौली, मुजफ्फरनगर, और मैरठ प्रमुख स्थानों में करीबन ढाई हजार नये जैन बने हैं। सरधना, भमौरी, रारधना, मुजफ्फरनगर व मेरठ में जिनालय स्थापित हुए हैं और श्रीमुक्तिविजयजी जैन पाठशाला की स्थापना हुई है। इसके फलस्वरूप आज पञ्जाब में तीनों फोरके के जैन विद्यमान है। यदि पञ्जाब को क्षेत्र फरसना बलवती हो जाय, और पू० महर्षि दादा साहेब श्री बूटेरायजी म० की जन्मभूमि वगैरह तीर्थो का दर्शन नसोत्र हो जाय, तो मुझे उम्मिद है कि मैं इस इतिहास को भी विशद रुप से जनता के सामने रखनेको शक्तिवान् हो जाऊंगा । इतिहासविदों का भी कर्तव्य है कि वे इसे पढकर इस विषय पर अधिक प्रकाश डालें और पंजाब के जैनों को इतिहास के जरिये उन्नति के पथ पर अग्रसर बनावे । पूज्य मुनिवरों को सादर विज्ञप्ति है कि वे पञ्जाब में विहार बढाकर जैनधर्म का अधिक प्रचार करें और भ० महावीर को ध्वजा को हरहमेशा फहरावे । इतिशम् || जैनं जयति शासनम् ॥ ( समाप्त ) ५ लाहोर के मन्दिर में मूलनायक श्री सुविधिनाथ भगवान् है जिनकी अंजनशलाका ( प्राण-प्रतिष्ठा ) सं० १०७४ में हुई है, ऐसा उसपर उत्कोर्ण लेख से ज्ञात होता है । ( देखो - आत्मवल्लभ स्तवनावली ) For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનગોચરી સં. મુનિરાજ શ્રી. ન્યાયવિજ્યજી આજે હિન્દુસ્તાનમાં અનેકવિધ સંસ્કૃતિઓને સંગમ થયેલે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આ સંસ્કૃતિઓમાં કેટલી આર્ય સંસ્કૃતિઓ છે, કેટલી અનાર્ય સંસ્કૃતિઓ છે અને કેટલી મિશ્ર સંસ્કૃતિઓ છે, તેનો નિર્ણય કરે અસંભવિત નહિ તો મુસ્કીલ તો છે જ ! શિવલિંગ પૂજન માટે જૈનાચાર્યોએ વિરોધ કર્યો છે. વિરોધ નહિ કિન્તુ તેમાં રહેલા દોષો સાફ સાફ સંભળાવી તેને ત્યાગ કરવા પણ સમજાવેલ છે, કિન્તુ આ વિરોધને ધર્મનું રૂપ આપી બ્રાહ્મણોએ-સ્વાથી ભૂદેવોએ કહ્યું કે “જેનાચાર્યો અમારે ધર્મ નથી માનતા એટલા ખાતર જ આ વિરોધ કરી રહ્યા છે. વાસ્તવમાં શિવપૂજા શ્રેષ્ઠ પૂજા છે.પરંતુ આ શિવલિંગ પૂજા અનાર્ય દેવપૂજા છે અને એનો વિરોધ ખુદ બ્રાહ્મણે જ કરતા હતા એવું ક્ષિતિમોહન સેન નામના પ્રસિદ્ધ વિદ્વાને સિદ્ધ કર્યું છે. એ વિદ્વાન લખે છે કે પુરાણેનું અવલોકન કરવાથી આટલું તો સાફ સમજાય છે કે શિવ, વિષ્ણુ આદિની પૂજા કેટલી વિરૂદ્ધતાઓ પછી હિન્દુ સમાજમાં દાખલ થઈ છે, છતાંય વર્તમાનમાં તેને પ્રભાવ કેટલો ગંભીર અને વ્યાપક થયો છે !” અર્થત શિવ અને વિષ્ણુ પૂજન માટે અનેક પ્રકારના વિરોધ ઉઠ્યા છતાં એ વિધાની લેશ માત્ર કિસ્મત કયા સિવાય તેની વ્યાપકતા અને ગંભીરતા વધતી જ ગઈ. શ્રીયુત ક્ષિતિમોહન સેન બાબુ પિતાના કથનના સર્મથનનું પ્રમાણ આપતાં લખે છે કે ભાગવતના દશમ સ્કંધનો અગિયારમા અધ્યાય જોતાં જણાય છે કે શ્રી કૃષ્ણ ઈન્દ્રાદિ દેવની ઉપાસના બંધ કરાવી, પ્રેમ ભક્તિની સ્થાપના કરવાની ભાવના રાખી હતી. આ માટે તેમને કેટલા વાદવિવાદ અને તર્કની કસોટીમાંથી પાર ઉતરવું પડયું હતું એ બધું તો એ પ્રકરણ વાંચવાથી જ સમજાય તેવું છે." - હવે આ શિવ—લિંગ પૂજન આર્ય જાતિમાં ક્યાંથી આવ્યું તે સંબંધી લખતાં તેઓ પ્રમાણુસહ જણાવે છે કે – ઘણું મનુષ્યો એમ સમજે છે કે વેદમાં આવતા, “ાિરવ' (ત્રઃ ૧. ૨. ૯, ૨૦. ૨૬, રૂ.) આપેંતર જાતિના લિંગપૂજક હતા. આર્ય લેકે તેમને પસંદ નહોતા કરતા, પરંતુ કેટલાક લોકો તો “ફિર ”નો અર્થ જ ચરિત્રહીન સમજતા હતા. એક પછી એક પુરાણો જોવાથી જણાય છે કે ઋષિ મુનિ લોક શિવ-- પૂજા અને લિંગ પૂજાને આર્ય-ધર્મથી દૂર રાખવા અનેક પ્રકારના પ્રયત્નો કરતા હતા, પરંતુ ઋષિ—પત્નીગણ ઋષિ-મુનિઓના કથનથી વિરુદ્ધ વતી ભારતીય આર્ય-સમાજમાં For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અર્ક ૮] જ્ઞાનગોચરી શિવ-પૂજા અને લિંગ-પૂજાને ચલાવવામાં પૂર્ણ સલ થયે. ઋષિપત્નીએ આ જાતિમાં શિવપૂજા ચલાવવામાં કેવી રીતે સફલ થઇ તેની ભૂમિકા લખતાં તેએ જણાવે છે કે- www.kobatirth.org “ મહાદેવજી નગ્ન વેશમાં નવીન તાપસનું રૂપ ધારણ કરી મુનિએના તપાવનમાં આવ્યા. [વામન પુરાણુ અધ્યાય ૪૩, ક્લાક ૫૧-૬૭] ઋષિ-મુનિપત્નીઓએ તેમને દેખતાં જ ઘેરી લીધા. (એ જ પુરાણુ ક્ષેા. ૬૩-૫૯), મુનિગણ પેાતાના જ આશ્રમમાં મુનિપત્નીએની આ અદ્ભુત-અનુચિત કામાતુરતા જોઇ ‘મારે મારે। ' કહેતા પથ્થર, લાકડાં આદિ જે આવ્યુ તે હાથમાં લઈ ઢાડયા. "" Acharya Shri Kailassagarsuri Gyanmandir "" (વામનપુરાળ છુરૂ, ૭૦) આમ ખેલીને તેમણે મહાદેવજીના ભાષણ, ઊલિગને નીચે પાડી નાંખ્યુ. " क्षोभं विलोक्य मुनय आश्रमे तु स्वयोषिताम् । हन्यतामिति सम्भाष्य काष्ठपाषाणपाणय: । વાસન્તિ મ વસ્ય હિંગસૂર્ય વિમીષ† (વામનપુરાણ ૭૧) બાદમાં મુનિયેના મનમાં પણ ભયને। સંચાર થયેા. બ્રહ્મા આદિએ પશુ તેમને ઋષિમુનિએને સમજાવ્યા અને આખરે ઋષિપત્નીઓની પ્રિય-અભિલષિત શિવ-પૂજા શરૂ થઈ. (વામન. પુ. ૪૩ ૪૪ અ.) આ સંબધી વધુ પ્રમાણ આપતાં સેન બાપુ લખે છે કે— “ આવી અનેક કથાઓ પુરાણામાં છે. વિસ્તારના ભયથી અહીં તે બધી નથી ઉતારી છતાંયે ઉદાહરણરૂપે થેકડી કથાઓ નીચે આપુ છુ. '' " अतीवपरुषं वाक्यं प्रेोचुर्देवं कपर्दिनम् । शेपुश्व शापैर्विविधैर्मायया तस्य मोहिता : ॥ 32 kr [ ૨૮૭ ] કૂર્મપુરાણુ ઉત્તરા અધ્યાય ૩૭માં કથા છે કે પુરુષવેશધારી શિવજી સ્રવેશધારી વિષ્ણુને લઇને હજારા મુનિએથી સેવિત દેવદાવનમાં વિહરવા લાગ્યા. તેમને જોઇને મુનિપત્નીએ કામા થઈ ને નિજ્જ આચરણ કરવા લાગી. (બ્લેક. ૧૩-૧૭) તેમજ નારીવેશધારી વિષ્ણુને જોઇને મુનિપુત્રગણુ પણ મેાહિત થઇ ગયા. આ સ્થિતિ જોઈને ઋષિમુનિઓને ક્રોધ વ્યાપ્યા અને શિવજીની અતિસખ્ત શબ્દોમાં ભના કરી અભિશાપ આપવા લાગ્યા. 23 66 (ધૂર્મપુ. ૩૭–૨૨) કિન્તુ અરૂન્ધતિએ તા શિવજીની પૂજા કરી. ઋષિમુનિએએ શિવજીને દિષ્ટિ પ્રūાર' લાકડી અને મુડીએથી ખૂબ માર્યાં અને કહ્યું કે ‘તું તારા લિંગનુ ઉત્પાટન કર'. મહાદેવજીને પણ એમનું કથન માની એમ જ કરવું પડયું. પરંતુ બાદમાં આપણે જોઇએ છીએ તેમ આવા વિધ કરનારા ઋષિમુનિઓને એ જ શિવલિંગપૂઘ્ન કરવા બાધ્ય થવું પડયું છે. ” શિવપુરાણના ધર્મ સહિતાના દસમા અધ્યાયમાં જોતાં જણાય છે કે શિવજી For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮૮] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૫ જ આદિ દેવતા છે. બ્રહ્માજી અને વિષ્ણુ એ બન્ને મહાદેવજીના લિંગનું આ િમૂલ શોધવા ગયા હતા, પરંતુ તેમને પણ આદિ મૂલ હાથ ન આવ્યું અને હાર ખાઈ પાછા આવવું પડ હતું. [૧૬-૧૭] દેવદારૂ વનમાં સુરતપ્રિ. શિવજી સ્વછંદ વિહરવા લાગ્યા. [૭૮-૭૯]. મુનિ પત્નીએ કામમોહિત થઈને વિવિધ પ્રકારનું અસભ્ય [અશ્લીલ] આચરણ કરવા લાગી (૧૧૨–૧૮), શિવજીએ તેમની અભિલાષા-મનોકામના પૂર્ણ કરી [૧૫૮], ઋષિમુનિઓ કામમોહિત પત્નીઓની સંભાળ કરવામાં વ્યસ્ત થયા [૧૬ ૦], પત્નીએાએ તેમનું માન્યું નહિ [૧૬૧], પરિણામે મુનિઓએ શિવજી પર પ્રહાર કર્યા (૧૬૨ ૧૬ ૩), ઈત્યાદિ. બીજા મુનિએની પત્નીએાએ તે કામા થઈને શિવજીને સ્વીકાર્યા હતા જ્યારે અરુન્ધતીએ તે વાત્સલ્ય ભાવથી શિવજીની અર્ચનાપૂજા કરી હતી (૧૭૮). ભગુના શાપથી શિવલિંગ ભૂતલમાં પડયું, [૧૮૭] ભૂગુ ધર્મ અને નીતિની દુહાઈ દેવા લાગ્યા (૧૮૮-૧૦૨], પરંતુ અન્તમાં આ મુનિગણને પણ શિવલિંગની પૂજા કરવાની ફરજ પડી [૨૦૩-૨૦૭]” - “ આવી જ કથા કંદ પુરાણુ મહેશ્વર ખંડમાં છટ્ટા અધ્યાયમાં છે અને આવી જ એક કથા લિંગ પુરાણ [ પૂર્વ વિભાગ, અધ્યાય ૩૭, લેક ૩૦-૫૦ ] માં પણ ઉપલબ્ધ થાય છે. આવી જ રીતે વાયુપુરાણ ના માહેશ્વરખંડમાં પણ આ પ્રમાણેની જ કથા છે. અને પત્રિપુરાણના નાગરખંડની શરૂઆતમાં પણ આવી જ કથા છે.” “આનર્ત દેશના મુનિજનાશ્રય વનમાં શિવજી નગ્ન વેશમાં કેવી રીતે પહોંચ્યા (૧- ૧૨), મુનિ પત્નીઓનું આચરણ કેવી રીતે શિષ્ઠતાની સીમાનું ઉલ્લંઘન કરી ગયું વગેરે (૧૩-૧૭) અને મુનિ પણ આ બધું જોઈને ક્રોધિત થઈને બોલ્યા- પાપી, તે અમારા આશ્ચમની વિડંબને કરી છે માટે તારું લિંગ હમણાં જ ભૂમિપતિત થઈ જાઓ. यस्मात् पाप त्वयाऽस्माकं आश्रमोऽयं विडम्बित:। तस्मालिंगं पतत्वाशु तवैव वसुधातले ॥ (vriા , નાનાં ૨-૨૦) પરંતુ આખરે આ વિરોધ કરનાર ઋષિઓને નમવું પડયું છે, જગતમાં વિવિધ. પ્રકારના ઉપદ્રવ થયા (૨૩-૨૪), દેવતાગણ ડરી ગયા અને ધીમે ધીમે શિવલિંગપૂજા સ્વીકારવી પડી છે. ” મુનિ પત્નીઓને શિવ-પૂજા પ્રતિ આટલે બધે આદર અને ઉત્સાહ બતાવવાનું કારણુ પુરાણોમાં મુનિ પત્નીઓની કામુકતા બતાવ્યું છે, પરંતુ એનું વાસ્તવિક કારણ એ સંભવે છે કે તે વખતે ઘણીખરી મુનિ પત્નીઓ “આતર, શુકકલેલ્લા હતી, એટલા માટે જ તેઓ પિતાના પિતૃપક્ષના દેવની પૂજા કરવા માટે આટલી વ્યાકુલ હતી. પતિકુલમાં આવીને પણ પોતાના પિતૃકુલના દેવતાની પૂજા ભૂલી શકી ન્હોતી. આ વ્યાખ્યા જ વધારે યુક્તિસંગન જણાય છે. પ્રાચીન ગ્રંથોમાં ઋષિપત્નીઓને વ્યર્થ જ ચરિત્રહીન વર્ણવી છે. ખરી રીતે એમ કરવાની જરૂર નહોતી. ઉપર્યુક્ત કારણ શિવપૂજા પ્રચાર માટે ઠીક સંભવે છે.” (ચાલુ) For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘંટાકર્ણ “જૈન દેવ” નથી લેખક : મુનિરાજ શ્રી કલ્યાણવિજ્યજી શ્રી જૈન સત્ય પ્રકાશ”ના આ વખતના (વર્ષ ૫ અંક છમા) અંકમાં ઘંટાકર્ણ એ સર્વમાન્ય જૈન દેવ છે' એ શીર્ષક નીચે શ્રીયુત સારાભાઈ મણીલાલ નવાળે ઘંટાકર્ણને જેન દેવ સિદ્ધ કરવા માટે જે કંઈ લખ્યું છે તેનો ઉત્તર આપવો જરૂરી હોઈ નીચેની પંક્તિઓ લખવાની આવશ્યકતા ઉભી થઈ છે. શ્રીયુત નવાબ તીર્થ કલ્પગ્રન્થના આધારે શ્રીપર્વત ઉપર ઘંટાકર્ણ મહાવીરનું તીર્થ હોવાની વાત કહે છે ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે તીર્થકત ઘંટાકર્ણ મહાવીર તે ઘંટાકર્ણ તો દેવ કે ઘંટાકર્ણ ઉપનામવાલા તીર્થકર મહાવીર ? - માની લઈએ કે શ્રીપર્વતવાલે ઘંટાકર્ણ મહાવીર તે કલ્પત વીર હતા, તો પણ તે જેન દેવ જ હતો એ કેમ કહી શકાય ? તીર્થકલ્પમાં અથવા બીજા જેનાચાયત કામાં બીજા દે અને સ્થાનોનાં ચમત્કારિક વૃત્તાતે આવે છે. તેથી શું તે બધા જેન દે અથવા જેન તીર્થો હતાં એમ માની લેવું ? શ્રીયુત નવાબે ઘંટાકર્ણને જેન દેવ સિદ્ધ કરવા બહ૯૫ભાષ્ય, વિદાનુશાસન અને નમિણસ્તોત્ર ટીકાનાં અવતરણે આપ્યાં છે, પણ આ અવતરણાથી ઘંટાક નું જૈનત્વ કઈ રીતે સિદ્ધ થઈ શકતું નથી. અહલ્કલ્પભાષ્યમાં ઘટિક” નામ વાંચી ઘંટાકર્ણને જેન દેવ સિદ્ધ કરવાનો યત્ન તે હાસ્યજનક છે જ, પણ તાંત્રિક ગ્રન્થમાં તેની સાધનાનું વિધાનમાત્ર જોઈને તેને ન માની લેવો એ પણ દુઃસાહસ જ કહી શકાય; કઈ એક જૈનાચાર્યે ઉલ્લેખ કર્યો કે તેની સાધનાવિધિ લખી તેથી ઘંટાકર્ણને જેન દેવ માની લે એ ઉતાવળ છે. તાંત્રિક ગ્રન્થકાર જૈનાચાર્યોએ ઘંટાકર્ણનું જ નહિ, પ્રત્યંગિરા, કુરુકુલ્લા, ચોસઠ ચેગિની આદિ દેવીઓ અને સંખ્યાબંધ વિરેનાં સાધનવિધાને ગ્રન્થમાં લખ્યાં છે, પણ તેટલા ઉપરથી તે બધાં દેવ દેવીઓને “જેન દેવ’ માની લેવાં અચોક્તિક છે. શ્રીયુત નવાબ શ્રી સકલચન્દ્રજીના પ્રતિકાકલ્પમાં ઘંટાકર્ણ સંબન્ધી ઉલ્લેખની વાત કહે છે, પણ તેમાં ઘંટાકર્ણની પૂજા કે તેની આરાધનાની ચર્ચા નથી, માત્ર મંડપપૂજન પ્રસંગે ઘંટાકર્ણને મંત્ર સુખડી અભિમંત્રવાને ઉલ્લેખ અર્વાચીન વિધિઓમાં મલે છે, જે પ્રતિષ્ઠાવિધિનું અંગ ગણી શકાય નહિ જ્યાં સુધી અમને સ્મરણ છે પ્રતિષ્ઠા વિધિઓમાં ઘંટાકર્ણનું ખાસ સ્થાન નથી, આધુનિક પ્રતિષ્ઠાવિધાનકારક તદિષયક-શ્રદ્ધાવશ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નિરુપદ્રવતા માટે ઘંટાકર્ણનાં યંત્ર કે તેની મૂતિ લખીને સ્થાપન કરતા-કરાવતા હોય તેથી ઘંટાકર્ણ પ્રતિષ્ઠાનું અંગ કે જેન દેવ સિદ્ધ થતું નથી. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२८०] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५ अभारी व्याच्या प्रमाणे तीर्थ शन: शासन। (यक्ष-यक्षिशीसी), विद्यावास, તીર્થરક્ષક વગેરે દેવદેવીઓ કે જે પ્રાયઃ સમ્યગ્દષ્ટિ હોય છે તે જેનદેવ કહી શકાય, બાકી ભદ્રપરિણમી કે ગુણાનુરાગી હોઈ કેઈ જેનેતર દેવદેવી પણ આરાધનાથી સંતુષ્ટ થઈ જૈન તીર્થની કે જે વ્યક્તિવિશેષની સહાયતા કરનાર હોઈ શકે, છતાં તે જૈન દેવ” કહી શકાય નહિ. ઘંટાકર્ણ દેવ સમ્યગદષ્ટિ હોવાનો કાંઈ ઉલ્લેખ નથી. તે કોઈ પણ તીર્થકર કે તીર્થનો સેવક પણ નથી, તેથી ઘંટાકર્ણને જેન દેવ' માનવ મનાવ પ્રામાણિક પ્રવૃત્તિ નથી. गुमासोत, ता. २१-3-४० संशोधन गतांक में प्रकाशित 'पंजाब में जैनधर्म । लेख में निम्न संशोधन करना। पृ. २२५--" आ. जिनदत्तसूरिजी' वाले पेरेग्राफ के अन्त में निम्म पंक्ति बढाना-- ____ “ (खरतरगच्छ पट्टावली, क्रांतिकारी जैनाचार्य प्रस्तावना, विज्ञप्ति त्रिवेणी)" पृ. २२६ पंक्ति ५-"(वि सं. १३४० से १३४३)" के स्थानपर " (वि. सं. १६४० से १६४३)" पृ. २२६ पं. ११-'जयपुर' के बदले 'आमेर पृ. २२६ पं. २४ ‘विरुद्ध' के स्थान में 'बिरूद' पृ. २२७ पं. ७-" आमंत्रण से उदयपुर होकर" के स्थान में आमन्त्रण को पाकर" पृ. २२७ पं. १९ “(वि. सं. १६२९)" के स्थान में "वि सं. १६४०)" पृ. २२७ पं २३ 'जाब में' के स्थान में पंजाब में पृ. २२८ पं. ४ 'सम्राट' स्थान में 'राजा' पृ. २२४ पं. २४ ‘लाहोरा' के स्थान में लाहोर' पृ. २२८ पं. २५ ‘१६७६' के स्थान में १६४६ (१६४९)" For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir एक नवीन ऐतिहासिक काव्य [वादि-देवसरि-चरित्र ] लेखक : श्रीयुत अगरचन्दजी नाहटा, संपादक “ राजस्थानी" जैन साहित्य का अन्वेषण अभोतक बहुत ही कम हुआ है, जैन साहित्य बहुत विशाल है और खोजशोधप्रेमी व्यक्तियों का नितान्त अभाव है, इसी कारण पचीसों वर्षों में नहीं के समान कार्य होने पाया है। जैन समाज बहुत धनो समाज है, प्रतिपर्व लाखों रुपये धूमधाम में खर्च हो जाते हैं. पर ठोस कार्य बहुत कम होता है। जैन श्वेताम्बर कॉम्काम्स ने कई वर्ष अच्छा कार्य किया था. कई भंडारों को सूचियें बनाकर उनके आधार से जैनग्रंथावलो ग्रन्थ प्रगट किया था, भंडारों को सूचिये बनाने का कार्य अभितक चालु रहता तो न मालुम कितना अधिक साहित्य आज तक प्रकाश में आता। पर हमारे समाज का तो न जाने कैसा बुरा भविष्य है कि कोई ठोस कार्य प्रारंभ हो भी जाता है तो वह पनपने हो नहीं पाता कि बंद हो जाता है। इधर कई वर्ष पूर्व बीकानेर के हस्तलिखित जैन ज्ञानभंडारों की सूची बनाने की और लक्ष्य गया और कई वर्षों तक परिश्रम कर करीब २५ हजार प्रतियों की सूचि तैयार को। इससे सैंकड़ों नवीन ग्रन्थों का पता चला है। उन नवीन ग्रन्थों में विशिष्ट ग्रन्थों का समय समय पर परिचय कराने का प्रयास चालु है। बीकानेर के सैंकड़ों रास चौपाई आदि लोकभाषा के ग्रन्थों का निर्देश तो हमने जैन गुर्जर कवि ओ भा. ३ में दिया है और मेरे सह सम्पादन में राजस्थान रिसर्च सोसायटो-कलकत्ता द्वारा " राजस्थानी" + नामक एक त्रैमासिक पत्र निकलता है इसके प्रत्येक अंक में भो एक एक विशिष्ट ग्रन्थ का परिचय एवं जैन प्रतिमा लेखों को प्रकाशित करता हूँ। पर वह त्रैमासिक पत्र है, बहुत समय लग जायगा इसी दृष्टि से 'जैन सत्य प्रकाश' में भी उस विभाग को चालु किया है। गत अंक में उ० श्रीवल्लभ के तीन नवोन ग्रन्थों का परिचय दिया था। इस लेख में एक ऐतिहासिक काव्य का परिचय दिया जा रहा है। आशा है यह प्रयत्न साहित्यप्रेमियों को उपयोगी होगा। ___अन्वेषण के सुफल से पैतिहासिक साहित्य भी अच्छे परिमाण में मिला है, जिसमेंसे फुटकर लोकभाषा के बहुत से ऐतिहासिक काव्यों को हमने अपने ऐतिहासिक जैन काव्य संग्रह ग्रन्थ में प्रकाशित किया है। खरतर गच्छ गुर्वावलि जो कि अपने ढंग का एक ही अपूर्व ग्रन्थ है साक्षर जिन विजयजो के सम्पादकित्व में सिंघी ग्रन्थमाला से छपना शुरु हो गया • पता, न्यू राजस्थान प्रेस, ठि. चासाधोंबा कलकत्ता मू. ४) पुस्तकालयों से ३) For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ २८२ ] www.kobatirth.org. શ્રી જૈન સત્ય પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ है और भानुचंद्रचरित्र तो श्री मोहनलाल दलोचंद देशाई द्वारा सम्पादित होकर इसी ग्रन्थमाला से छप चुका है। इस लेख में जिस वादिदेवखरिचरित्र का परिचय दे रहा हूं उसके भी प्रकाशन की व्यवस्था हो जातो पर खेद है कि उसकी प्रति पूरी नहीं उपलब्ध हुई । आशा है साहित्यप्रेमो विद्वान, यदि कहीं इसकी पूरो प्रति प्राप्त हो या हो जाय तो सूचित करने की कृपा करेंगे । प्रति- परिचय हमारे संग्रह के अपूर्ण हस्तलिखित ग्रन्थो में इस वादिदेवसूरिचरित्र की २५ पत्रों की एक प्रति है । पत्रों के कागद मोटे एवं मजबूत हैं । प्रत्येक पृष्ठ में १५ पंक्तिये और प्रत्येक पंक्ति में करीब ४० अक्षर लिखे हुए हैं । प्रति अपूर्ण अवस्था में होनेके कारण लेखनसमय निश्चितरुप से नहीं कहा जा सकता, फिर भी पत्रों एवं अक्षरों को देखते हुए प्रति पन्द्रहवीं शताब्दी की अर्थात् करीब ४००-५०० वर्ष पुरानी प्रतीत होती है । ग्रन्थ के विषय को देखते हुए ग्रन्थ काफी बड़ा होना चाहिये, पर हमे प्राप्त २५ पत्रों में तो केवल तीसरा प्रस्ताव संपूर्ण हो कर चौथे प्रस्ताव के ५५ श्लोकों तक है । उपलब्ध प्रस्तावों के नाम व श्लोक संख्या इस प्रकार है । ( १ ) पत्रांक ४ श्लोक ९२ अंत : - इति सुरसरिज्जलपवित्रे वादों द्रश्रीदेवस्ररिचरित्रे निरंकेपि पूर्णभद्रांके प्रभावनापूर्णचंद्रजन्मादिवर्णनो नाम प्रथम प्रस्ताव: ॥ ग्र. १२९ श्लोक अ० ॥ छ ॥ ( २ ) पत्रांक १० श्लोक १३९ अंत :- इति दन्द्रश्रीदेवविरित्रे निरंकेपि पूर्णभद्रांके शिशुत्वाश्वावबोधशकुनी चरित्रधर्मदेशना - गुरु-पुत्रप्रदानादिवर्णनो नाम द्वितीय: प्रस्ताव : ॥ छ ॥ (३) पत्रांक २४ A में तृतीय प्रस्ताव समाप्त, श्लोक ३६१ अंत :- इति वादीन्द्रश्रीदेवस्ररिचरित्रे निरंकेपि पूर्णभद्रांके पूर्णचंद्रत्रतग्रहणोत्थापनाकरण - योगोलहन सकलस्वपरशास्त्राध्ययन-दिग वरेन्द्र गुणचंद्रादिवादिजयन - वीरभद्र पवित्रचरित्र प्रकाशितगणिरामचंद्राचार्य पदस्थापन विषय संघाभ्यर्थनादिवर्णनो नाम तृतीय: प्रस्ताव : ॥ ३ छ ॥ For Private And Personal Use Only ग्रन्थ का विषय तो उपर दिये हुए प्रस्ताववाक्यों से स्पष्ट हो जाता है, फिर भी विशेष जानकारी के लिये हमारे मित्र पं. दशरथ शर्मा M. A. महोदय के लिखे हुए ग्रन्थसार को यहां दे देते हैं । Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८] એક નવિન ઐતિહાસિક કાવ્ય प्रथम प्रस्ताव :-प्रलोक १ से ११ तक में, नाभेय, वीर अन्य जिनेश्वर, गौतम, सुधर्मा, मुनिचंद्रसूरि, देवसूरि, हेमप्रभसूरि, गुरु जयशेखर, वज्रसेन आदि व शारदा को वंदन । श्लोक १२ से १९ गर्वपरिहार, वज्रसेनादि कवियों की उक्ति का अवलम्बन कर ग्रन्थ प्रारम्भ करने का कथन । १८ से २७-काव्य वही है जो धर्म से सम्बन्ध रखे, और जिसमें चौर्य एवं अर्थशून्यता आदि दोष न हो । २८ से ३७-समालोचकों का प्रसन्न करना कठिन है, खलनिन्दा और सज्जन प्रशंसा । ३८ से ४०-देवसूरिचरित्र से अनेक लाभ सोचकर ग्रन्थरचना का प्रारंभ। ४१ से ५७-भारतप्रशंसा, शतोत्तराष्टदश नामक देश की प्रशंसा, उसमें माधूहडा नाम नगर और वहां वीरनाग श्रेष्ठि । ५८ से ६८-बीरनाग मुनिचंद्र का शिष्य, उसकी प्रशंसा, उसकी पत्नी जिनदेवी को गर्भ और मुखमें पूर्णचन्द्रप्रवेश का स्वप्न । सं. ११४३ षष्टी तपो मास कृष्णपक्षे हस्तनक्षत्र सोमवार को देवसूरि का जन्म । ८१ से ९२-पुत्रजन्मोत्सव, स्वप्नानुसार पूर्णचन्द्र नाम रखना, पूर्णचन्द्रवृद्धि। द्वितीय प्रस्ताव :-श्लोक १-६-प्राग्वाटवंशगगनांगणपूर्णचन्द्र का अध्ययनादि । ७-११-दुर्भिक्ष एवं पूर्णचन्द्र का लाट देश के लिये प्रयाण । १२-६५-भृगुकच्छ में मुनिसुव्रत द्वारा अश्वावबोध आदि को कथाएं । ६६-७०-~-भृगुकच्छ में पूर्णचन्द्र द्वारा वाणिज्य, एक गृहपति से अंजलिभर दीनारों की प्राप्ति, गृहपतिके यहां दीनारों की उत्पत्ति, पूर्णचन्द्र का चमत्कार। ७१-७७.-माता पिता का वार्ता सुनने पर आश्चर्य । ७८-८९-मुनिचन्द्रसूरि का आगमन । वीरनाग का गुरुके पास जाकर पुत्र के सम्बन्ध में प्रश्न | उसके शुभ लक्षणों का वर्णन कर उसकी याचना। ९०-१३९ -जिनदेवी से सलाह, पूर्णचन्द्र द्वारा भवसागर की निन्दा, माताको व्रत की कठिनताऐं समझाना, पूर्णचन्द्र का उत्तर, माता की अनुमति से गुरुचरणों में समर्पण । तृतीय प्रस्ताव :-श्लो.१-२८-दीक्षार्थ बालक का मुंडन, अश्वारोहणउत्सवादि। २९-४३-दोक्षा नाम रामचंद्र, उनके गुरुबंधु विमलेंदु, अशोकचंद्र हरिसोम, पावचंद्र। ४४-४५-षडग्रीवनिका का अध्ययन, छंद, कथा, नाटक, ज्योतिष, अलंकार, प्रमाण, आगम आदि का अध्ययन । ४६-५१-धवलकपुर में शिवसौख्य ब्राह्मण की पराजय । सत्यपुर में काश्मीर कीरपुर विजय । चित्रकूट में अलाक राजा के सामने मीमांसक वस्तुभूति की पराजय । नरवर मे धीसार और त्रिभुवनगिरि दुर्ग में रक्त For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २८४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ववाले की पराजय । इस प्रकार वाद जय करते पत्तन पहुंचे । ५२ - ६६ - नागपुर गमन, अर्णोराज का स्वागत करना, गुणचन्द्र दिगम्बर से निर्ग्रन्थता विषयक शास्त्रार्थ, जयपत्र प्राप्ति । ६७-७८ - नड्डूलपुर में महार्थकोश का अध्ययन, पत्तन पहुंचना, वहां श्री रामचन्द्र को व्याख्यान देना आरंभ। ७१ - ३५८ - वीरभद्रादि की कथा । ३५९ - ३१ - संघदूत, आचार्यपद के लिये अभ्यर्थना । चतुर्थ प्रस्ताव :- १ - १२ - सिद्धराज के मन्त्री आशु [भू ?] द्वारा आचार्य पद का नंदीउत्सव सं. ११७४ तपोमास शुक्ल १० को सूरिपद । देवसूरि नाम करण । १३-१६ - देवसूरिजी के कुटम्बियों की दीक्षा । १७-४४ - नागपुर के लिये प्रस्थान, मार्ग में आबू के विमालवसही की यात्रा, नागपुर जाते समय [ देवी का ] स्त्रीरूपसे प्रगट होकर वहां जानेक निषेध करना । तुम्हारे गुरु की आयु ८ मास ही शेष है कहना, अम्बिका का तिरोधान । ४५-५५ - गुरु के पास प्रत्यावर्तन और वहीं गुरु के पास ठहरना, श्रीदेवसूरि द्वारा उपदेश, शील-भंजन सुंदरी कथा | इस प्रकार चतुर्थ प्रस्ताव के ५५ श्लोक इस ग्रन्थ के उपलब्ध हैं । यदि इस ग्रन्थ की दूसरी पूर्ण प्रति कहीं से प्राप्त हो जाय तो साहित्य में एक उत्तम वस्तु प्राप्त हो जाय और श्रीवादीदेवसूरि जैसे प्रकाण्ड विद्वान का सम्पूर्ण प्राचीन चरित्र मिल जाय । आशा है विद्वान इस ओर अवश्य ध्यान देंगे और कहीं इस ग्रन्थ की प्रति देखने में आवे तो मुझे उसकी सूचना भेजकर अनुग्रहीत करेंगे । ‘કયાણ’માં જૈનધમ સબંધી લેખા ગેારખપુરથી પ્રસિદ્ધ થતા હિન્દી ભાષાના ‘કલ્યાણ’ માસિકને દરવર્ષે એક દળદાર વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ વર્ષને વિશેષાંક ‘સાધનાંક' તરીકે પ્રસિદ્ધ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આમાં હિંદુ, બૌધ અને જૈનધર્મી સંબંધી અનેક લેખે આપવામાં આવવાના છે. આ અંગે ‘કલ્યાણુ’ના ગયા ફેબ્રુઆરી માસમાં જુદાજુદા વિષયે ની સૂચિ આપવામાં આવી છે. તેમાં જૈનધર્મી સબધી “ ઉપાસક, ગૃહસ્થ તથા મુનિએની સાધના, સિદ્ધશિલા, २त्नत्रय, १४ गुणस्थान, १४ भार्गला आहे उर्भ, नवतत्त्व, मंत्र, प, ध्यान, यतिधर्म આદિ વિયેનાં નામ આપવામાં આવેલ છે. સાથેસાથે એ પણ જણાવવામાં આવ્યું છે - એક જ વિષયના એક કરતાં વધુ લેખે પણ આપી શકાશે. ‘કલ્યાણ’ માસિકની લગભગ ૫૩ હજાર નકલ નીકળે છે. આપણા પૂછ્યું મુનિમહારાજો તથા અન્ય નવિદ્વાને આ વિશેષાંકમાં અનેક સુંદર લેખા મલે એમ ઈચ્છીએ. લેખા મેકલવાનું ઠેકાણું ---ગીતાપ્રેસ, ગારખપુર એ પ્રમાણે કરવું. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભિક્ષા પછીસ સ વર્ષ પહેલાંની આ વાત છે! મગધદેશમાં ત્યારે મહારાજા શ્રેણિકનું રાજ્ય તપતું હતું. મગધદેશની રાજધાની રાજગૃહને શણગારવામાં મહારાજાએ કશી વાતે ખામી નહોતી રહેવા દીધી. એક લાડકવાયી પુત્રી જેટની એ મહારાજાને મન પ્યારી હતી ! મગધની રાજધાની રાજગૃહી અને મગધના મહારાજા શ્રેણુકની ત્યારે દૂર દૂરના દેશ વિદેશમાં ખ્યાતી થયેલી હતી. એના વેપારની ચડતી ભલભલા નગરને શરમાવે એવી હતી. દેશવિદેશમાં ફરીને નિરાશ થયેલા વેપારીઓ ત્યાં આવતા અને મનમાંગ્યા મૂલે મેળવીને ધનવાન થતા. સાચે જ ત્યારે રાજગૃહીમાં ધનના ઓઘ ઉભરાતા હતા. રાજગૃહીના-વૈભવ વિલાસને પણ કશે પાર ન હતો! અને આટલું જ શા માટે? જે નગરીમાં ધન, વૈભવ અને વિલાસના ઓઘ ઉભરાતા હતા તે નગરી તપ, ત્યાગ અને વૈરાગના રંગોમાં પણ જરાય પછાત ન હતી રહી ! વિલાસીઓની વિલાસભૂમિ સમી એ જ રાજગૃહીએ સંયમ અને આત્મસાધનાની તમન્નામાં મસ્ત થયેલા અનેક મહાપુરૂષે જગતને ભેટ આપ્યા હતા ! એવી જોગ અને ત્યાગની જન્મભૂમિરામી નગરીની આ વાત છે! ભગવાન મહાવીરસ્વામીના ધર્મોપદેશે આખા મગધને ઘેલું બનાવ્યું હતું! આત્મસિદ્ધિ સાધીને સંસારને તારવા નીકળેલા એ મહાપ્રભુએ આખાય દેશને અજબ જાદુ કર્યું હતું ! જાણે કઈ મહા વાવંટોળ જાગ્યો હોય એમ સૌના હૈયાં હચમચી ઉઠયાં હતાં અને વિલાસ અને લગની લાગણએનાં વૃક્ષે ટપટપ પડવા લાગ્યાં હતા. એના પગલે પગલે ત્યાગ અને વૈરાગનાં પૂર ઉમડતાં હતાં, એના વચને વચને આત્મસાધનાની ભાવના જાગી ઉઠી હતી! કંઈક વિલાસી અને લેગી આત્માઓને એણે આત્મદર્શનના અભિલાષી બનાવ્યા હતા. એની આત્મસિદ્ધિથી કંઈક લક્ષમીનંદન અને રાજા મહારાજાએ ધનદેલત અને વૈભવનો ત્યાગ કરી ઘર છોડી ચાલી નીકળ્યા હતા ! એ મહાપ્રભુના એક અદના સેવકની આ કથા છે! ધન્ના લીભદ્રના વૈભવની વાત આજે કહેવત જેવી થઈ પડી છે! વાત For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯૬ ]. શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૫ વાતમાં આપણે “ધન્નાશાલીભદ્રની ત્રાદ્ધિ હ”નું ઉચ્ચારણ કરીએ છીએ ! એના વૈભવવિલાસ અને અઢળક ધનસંપત્તિની વાત સૌને મંત્રમુગ્ધ કરી દે છે! આજે રાજગૃહીમાં ઘરે ઘરે એક જ વાત ચર્ચાતી હતી ! અજબ એ કેયડા હતે ! બહુ વિચિત્ર એ વાત હતી ! ન સમજાય એવી એ સમસ્યા હતી ! આ તે કદી બને ખરું?” સૌને મન એ પ્રશ્ન ઉઠતો હતો. રાજગૃહીના મહાકુબેરમા શાળીભદ્ર શેઠ અને મહાલક્ષ્મીનંદનસમાં તેમના બનેવી ઘન્નાશા શેઠ ! એમના ભેગ, વિલાસ અને વૈભવની તરેહ. તરેહની વાત લોકમાં શતમુખે ગવાતી ! એમના વૈભવ-વિલાસ આગળ રાજામહારાજાઓના વૈભો પાણીમૂલાં લેખાતાં ! સાતમાળની મેડી ઉપરથી નીચે ઉતરી જેણે કદી દુનિયાની શકલ સૂરત પણ નહોતી જોઈ ! રાજાણિકને ઓળખવા જેટલી પણ જેને તમન્ના ન હતી ! રાત દિવસ અપાર સંપત્તિમાં જ તે મગ્ન રહેતા હતાજેની અતિ કમળ કાયા ટાઢ તડકાને પિછાનતી પણ ન હતી ! આજે લેકે વાત કરતા હતા કે–એ બેય શ્રીમતે પિતાની અપાર ધનદેલત અને વૈભવનો ત્યાગ કરીને ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવાના હતા. સાચે જ સહજ રીતે ગળે ન ઉતરે એવી આ વાત હતી ! પણ? પણ સ્વપ્નમાં પણ જેની કલ્પના ન આવી હોય તેવી વાત સાચી થતી કયાં નથી અનુભવાતી ? આ વાત પણ એટલી જ સાચી હતી ! “પોતાના માથે પણ પોતાની પાસે જવાબ માગી શકે એવો કેણિક જે સ્વામી હયાત છે, આટ આટલા અપાર ધન અને વૈભવ વચ્ચે પણ પિતે પિતનો માલિક નથી, એ હકીકત શાળીભદ્રના આત્માને સખ્ત ફટકો લગાવ્યો અને એનો સૂતેલો આત્મા. સિહની જેમ, જાગી ઉઠે. પિતાની પરાધીનતાનું ભાન તેને અકળાવવા લાગ્યું. અને એક ધન્યપણે તેણે એ પરાધીનતાના અંચળાને ફગાવી દેવાનો નિશ્ચય કર્યો ! જ્યાં જરાય પરાધીનપણું ન વેઠવું પડતું હોય એવી આત્મસાધનના મા તેણે વિચરવાના નિર્ણય કર્યો! અને એ કર્મચૂર આત્માને ધર્મશૂર થતાં જરાય વાર ન લાગી. તેની સંસારી વાસનાઓ ઝાકળની જેમ પલાયન કરી ગઈ. માતાની અનેક વિનવણુઓ, સ્ત્રીઓની અનેક આરસ્તુઓ અને સંસારની અનેક મોહમતાઓ ! એ એકે એને ઘરે પાછા આવવા ન લલચાવી શકી ! For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] ભિક્ષા [] કાંચળી ઉતાર્યા પછી સાપ એની સામે પણ જોતો નથી તેમ તેના મનમાંથી એ બધી વાતો સરી ગઈ હતી. તે શરીરને ભૂલીને આત્માને ઓળખવા લાગ્યો હતો ! તે જ દિવસે રાજગૃહીનાં નરનારીઓએ સગી આંખે નીહાળ્યું કે શેઠ ધન્નાશા અને શાળીભદ્ર શેઠ મટીને સાધુ બની ગયા હતા ! પરમાત્મા મહાવીર દેવના ચરણમાં તેમણે પોતાનું સ્થાન શોધી લીધું હતું ! પરમાત્મા મહાવીર દેવની મોરલીના નાદે તેમને આત્મા અપાર આનંદ અનુભવતો હતો! આત્માને ઓળખવાની ભાવના આગળ કાયાની કોમળતા ઓસરી ગઈ હતી! દુનિયાને મન-ખાંડાની ધારસમું સંયમ આવા કેમળ શરીરે શી રીતે સાધી શકાશે–એ કોયડો ભલે હોય! એ બે આત્માઓએ તો પિતાને નિશ્ચય કરી લીધું હતો! આત્મબળે શરીરને પરાસ્ત કર્યું હતું. ધન્નાશા અને શાળીભદ્ર સાધુ બની સંયમ આરાધાનમાં લિન બની ગયા ! [૨] શેઠ ધન્નાશા અને શાળીભદ્રજીને દીક્ષા આપ્યા પછી પ્રભુએ તેમને ગ્ય વિરોને સોંપ્યાં. ધનદેલતને પણ રખેવાળાં જોઈતાં હોય તો પછી સંસારવાસનના અનેક ચારે વચ્ચે રહેતા આત્માને પણ રખેવાળાં જોઈએ જ ને! આત્મભાન મેળવવું મુશ્કેલ છે તેના કરતાં મેળવેલું આત્મભાન જાળવી રાખવું અતિ કઠિન છે. ધન્નાશા અને શાળભદ્રની આત્મમુક્તિ ચેરાઈ ન જાય, એમાં વધારે થાય એ જોવાનું કામ સ્થવિરેનું હતું. અને ગઈ કાલે અવિશ્વાસથી ભરેલા એના એ જ જગતે જોયું કે એક વખત વૈભવમાં ખેતી ગયેલા એ બે પ્રબળ આત્માઓ માટે અત્યારે કશુંય અશકય ન હતું! દીક્ષા પછી ધન્નાશા અને શાળીભદ્ર ત્યાગ, તપ અને સંયમમાં પ્રબ આગળ વધવા લાગ્યા. આત્મજ્ઞાન મેળવવાની તેમની લગની અજબ હતી ! તેઓ પિતાની જાતને જાણે ભૂલી ગયા હતા ! તેમની ઉગ્ર તપસ્યા ભલભલાને કંપાવે તેવી હતી ! તેમનું ધ્યાન આત્મયોગીને છાજે તેવું હતું! રાત દિવસ આત્માને ઓળખવા મથ્યા કરવું એ જ એમનું કામ હતું ! આમ સ્થવિરેની છત્રછાયામાં તેમણે બાર બાર વર્ષની આકરી તપસ્યા અને ધ્યાનનું આરાધન કર્યું. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૯૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ સંસારમાં દોલતમંદ ગણાતા એ એ મહાત્માએ આગળ વધી ગયા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૫ આત્મઋદ્ધિમાં પણ ઉગ્ર ત્યાગ, આકરી તપસ્યા અને પાવિહારે એ કાયાની થાય તેટલી કસોટી કરી પણ આત્મશુદ્ધિની ભાવનાના બળે એ કસેાટી પાર કરી હતી. [3] મધ્યાહ્નના સૂર્યનાં કિરણેા રાજગૃહીના માર્ગને ધખાવી રહ્યા હતા. ઊંચે સૂર્યની ગરમી અને નીચે બળબળતી ધરતી! ચારે તરફ ગરમીનું સામ્રાજ્ય ફેલાતું હતું! રાજગૃહીના રાજમાર્ગ વેરાન જેવા લાગતા હતા ! સા કેાઈ વિશ્રાંન્તિમાં પડયા હતા. આ રાજમાર્ગ ઉપર અત્યારે બે ભિક્ષુએ ચાલ્યા જતા હતાં. ઊઘાડુ માથું અને અડવાના પગ, ધામધીખતી ધરતી અને અગ્નિ વરસાવતા સૂરજ ! કેવા અજબ મેળ ! પણ એ ભિક્ષુઓને એની કશી પીડા ન હતી ! એ તા પેાતાના માર્ગે ચાલ્યા જતા હતા ! એ હતા ધનશા અને શાળીભદ્ર મુનિ ! બાર બાર વર્ષ લગી તપશ્ચરણ કર્યા પછી તેએ પ્રભુ મહાવીર પાસે આજે રાજગૃહીમાં આવ્યા હતા. આજે તેમને મહિનાના પાવાસનુ પારણું હતું. પરમાત્મા મહાવીરદેવે શાળીભદ્ર સુનિને કહ્યુ હતું: “ મહાનુભાવ, આજે તમારૂ પારણું તમારી માતાએ વહેારાવેલ વસ્તુથી થશે ! ’ અને એથી પેાતાના અપજ્ઞાનથી એ વચનનું રહસ્ય ન સમજી શકવાથી હું અને મુનિએ શાળીભદ્ર મુનિના ઘર તરક ભામાતા પાસેથી ભિક્ષા લેવા જઇ રહ્યા હતા. રાજગૃહીના શાંત માર્ગેથી તેઓ આગળ વધ્યા ! કાઈ કાઇ આવા મધ્યાહ્ને ક્રૂરતા આ ભિક્ષુએ તરફ જોઈ રહેતું અને તેના મનમાં કંઈકઇ લાગણીઓ જાગી ઉતી. ત્યાગ અને સંયમ તેા વગર મેલ્યા જ બીજાને જગલ છે! મુનિએને તે શરીરને તેનુ ભાડું ચૂકવીને ફ્રી આત્મામાં લિન થઈ જવું હતું. એટલે તેઓ સીધા ભદ્રામાતાના આવાકે પહેાંચ્યા અને પેાતાની સાધુમર્યાદાને છાજે તે રીતે ત્યાં જઇને ઉભા રહ્યા! પણ સમય મધ્યાહ્ન હતા એટલે સૈ જમી પરવારી જંપી ગયા હતા, એટલે તેમને કેઈએ ન જોયા! For Private And Personal Use Only ભિક્ષુએ ક્ષણભર ઊભા રહ્યા, ચારે તરફ જોયું અને કાઇ નજરે ન પડતાં પોતાની સંયમમર્યાદાનું સ્મરણુ કરી ભિક્ષા મેળવ્યા વગર જ પાછા ફર્યો. જે ઘરમાં તેમણે રાજવૈભવને પણુ મ્હાત કરે તેવા વૈભવા માણ્યા હતા, Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮1 [૨૯] જ્યાં અનેક દાસદાસીઓ પડે બોલ ઉઠાવવા સદાય તત્પર રહેતાં હતાં, જે ઘરની એક એક ચીજ ઉપર પિતાના પ્રભુત્વની મહોરછાપ પડી હતી. તે ઘરમાંથી એક મહિનાના ઉપવાસની ઉગ્ર તપસ્યાને અંતે અને આવા બળબળતા મધ્યાહૂને ખાલી હાથે પાછા ફરતાં શાળીભદ્રમુનિને લેશ પણ ખેદ ન થયો ! ઉલટું તેમને તે પોતાના આત્માની કટીનો સુઅવસર સાંપડયો લાગ્યો. આત્માની ત્રાદ્ધિનું માપ સંસારી શું પારખી શકે ! ખાલી હાથે પાછા ફરતાં તેમના મનમાં જરાય શલ્ય ન હતું! તેમના મનમાં અગર કંઈ હતું તો તે ફક્ત પ્રભુએ માતા પાસેથી આહાર મળવાની વાત કહી હતી ત! પ્રભુના આ વચનનું શું રહસ્ય હશે? પ્રભુનું વચન સાચું પડ્યા વગર તો નહીં જ રહે ! પણ તે કઈ રીતે ? એ જ વિચાર તેમના મનમાં ચાલતા હતા. રાજગૃહીએ જોયું કે ભિક્ષા માટે આવેલા આ બંને ભિક્ષુઓ ખાલી હાથે પાછા ફરતા હતા. તેમણે નગર વટાવ્યું. તેઓ જંગલમાં થઈને આગળ વધતા હતા ! પણ અરે, આ શું ? આવા મધ્યાહુને, આવા નિર્જન જેવા જંગલમાં આ બાઈ ક્યાંથી ? અને એના રોમરોમમાં અત્યારે હર્ષને સંચાર શાથી થતો હતો? આવા બે સાવ અજાણ્યા ભિક્ષુઓને જોઈને ન જાણે કેવીય અદમ્ય લાગણીઓ એ બાઈને ઉરમાં ઉભરાતી હતી! એ લાગણનું પૂર ખાળવું અશક્ય હતું ! એ લાગણીઓ પિતાનો માર્ગ કર્યા વગર રહે તેમ ન હતું ! એ હતી એક ગોવાળણ! એના માથે દહીંનું ભાજન હતું ! એ જતી હતી પોતાના માર્ગે ! આ બે મુનિઓને જોઈને તે થંભી ગઈ ! જાણે જન્મજન્મની સંઘરી રાખેલી ભાવના જાગ્રત થતી હોય એમ લાગ્યું. તેનું હૈયું આ બે ભિક્ષુઓમાં જડાઈ ગયું છે તેને થયું–આ બે ભિક્ષુઓની સેવા કરી શકું તો કેવું સારું ! પણ, અત્યારે મારી પાસે એવું શું છે કે જેથી હું આવા મહાત્યાગીની સેવા કરી શકું ! જેના ચરણે આગળ રાજામહારાજાઓનાં મસ્તકે ઢળતાં હોય તેઓને હું રાંક શું આપી શકું? પણ ભક્તિનું પૂર આવી દુન્યવી વાતથી કદી રોકી શકાયું નથી. ક્ષણભરમાં પોતાની દીનતાને ખ્યાલ તેના હૈયામાંથી પલાયન થઈ ગયે અને ભિક્ષુઓ તરફ જોઈને તે બોલી ઊઠી: For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [300] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ “ પ્રભુ, આજે મુજ રાંકનુ ભાગ્ય ઉઘડી ગયું છે ! આપ જેવા ત્યાગી ભિક્ષુઓની સેવા કયાંથી મળે ! આજ તેા મુજ ગરીબની આ ભેટ સ્વીકારી મને કૃતાર્થ કરે ! ” અને તેણે દહીંનુ ભાજન નીચે ઉતારી ભિક્ષુઓના ચરણુ આગળ ધરી દીધું. શાળીભદ્ર મુનિની મુંઝવણુના પાર ન રહ્યો. કયાં ભદ્રામાતાના ઘેરથી પાછા ફરવું, કયાં માતા પાસેથી ભિક્ષા મળવાનુ પ્રભુએ કહેલું વચન અને કયાં આ ગેાવાળણુ ! વળી સાધુને તા નિર્દોષ આહાર મળે તા તે લેવામાં રક્ત શું ? અને આવી નિર્મળ ભક્તિનો ઇન્કાર પણ શી રીતે થઇ શકે? શાળીભદ્રમુનિ ક્ષણ માટે તા અવાક્ થઇ ગયા. પણ તરત જ તેમની મુંઝવણુ એસરી ગઇ. તેમને થયુ–પ્રભુએ તો મતા પાસેથી આહાર મળશે એવી વાત કરી છે, પણ નિર્દોષ આહાર મળતા હાય તા તે લેવાનો ઇન્કાર કયાં કર્યો છે? અને તરત જ તેમણે પેાતાનું પાત્ર આગળ કર્યું . ગાવાળણુના આનંદના પાર ન રહ્યો! તેણે ઉમળકા ભેર તે નિર્દોષ દહી ભિક્ષુકાના પાત્રમાં રેડી દીધું, જાણે પાતાનું હૈયું ન રેડતી હાય એટલેા હર્ષ એમાં ભર્યા હતા ! ખાલી રાખ્યુ લક્ષ્મીન દનાની અલકાપુરી સમી રાજગૃહીએ જે પાત્ર તે આ નિર્જન વનમાં એક અદની ગેાવાળણે ભરી દીધુ. સાધુની ભિક્ષા સફળ થઇ! ગેાવાળણુ પાતાના માર્ગે આગળ વધી ! બન્ને ભિક્ષુઓ પ્રભુ પાસે આવી પહોંચ્યા. તેમના અંતરમાં તે એક જ વાત ઘેાળાતી હતી—માતા પાસેથી ભિક્ષા મળવાની પ્રભુની વાત શું ? ” ઃ અને પ્રભુએ શાળીભદ્ર મુનિને કહ્યું મહાનુભાવ, વિચારમાં ન પડશે ! દહી વહેારાવનાર એ ગેાવારણ તેજ તમારી મા! આ ભવની નહીં, પણ તમારા ગયા ભવની ! ’ ભિક્ષુઓના સંશય દૂર થયા ! મહાતપસ્વીઓએ આનદપૂર્વક પારણું કર્યું. ભિક્ષુઓને તેા પ્રભુએ માતાને એળખાવી હતી, પણ માતાને કાણે કહ્યું હતું કે “માડી, આ તારા દીકરા છે. એને હૈયાભેર ભિક્ષા દેજે ! પણ હૃદયની લાગણીએ આવી આળખાણુની કયાં પરવાહ કરે છે ! માતાનાં હેયાં તે અણુજાણ્યા પુત્રાને પણ પારખી લે છે!” એ ગેાવાળણની ભિક્ષા અમર થઈ ગઈ ! એણે ભિક્ષા લેનાર અને ભિક્ષા દેનાર બન્નેનું કલ્યાણુ કર્યુ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રભુપ્રવેશ " (૧) અમદાવાદમાં સુરદાસ શેઠની પોળમાં ફાગણ શુદિ ૩ ના દિવસે દેરાસરમાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા. (૨) અમદાવાદના પરા કુબેરનગરના દેરાસરમાં ફાગણું શુદિ ૩ ના દિવસે પૂ. આ. વિજ્યઉમંગરિજી મહારાજના હાથે શ્રી શાંતિનાથપ્રભુ પધરાવવામાં આવ્યા. દીક્ષા - (૧) પુનાવાળા, ‘જૈન જીવન’ના તંત્રી શા. મોતીલાલ લાધાજીએ ફાગણ શુદિ ૩ના દિવસે પાલીતણુમાં પૂ. આ. વિજયકનકસૂરિજી મ. પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુ. કેવલવિજ્યજી રાખી તેમને આચાર્ય મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) સાયલામાં શાહ શિવલાલ તલકશીભાઇને ફાગણ શુદિ ૧ ના દિવસે પૂ. મુ. સુંદરવિજયજીએ પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. સિદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. (૩) અમદાવાદમાં ફાગણ શુદિ ૧ ના દિવસે પૂ. આ. વિજયનીતિસૂરિજી મ. મહુવાવાળા ભાઈ જયંતીલાલ વીરચંદને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી, દીક્ષિતનું નામ મુ. જયાનંદવિજયજી રાખવામાં આવ્યું. સ્થાનક્વાસીમાંથી સગીદીક્ષા (૧) વીસનગરમાં ફાગણ શુદિ ૩ ના દિવસે પૂ પં. હરમુનિજીએ સ્થાનકવાસી મુનિશ્રી દેવેન્દ્ર મુનિને સંવેગી દીક્ષા આપી. તેમનું નામ જિનેન્દ્રમુનિ રાખીને તેમને મુ. સુંદરવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) અરણાદ (માલવા) માં પૂ. મુ. ચરણુવિજયજીએ સ્થાનકવાસી મુનિ શ્રી બસ્તીમલજીને પોતાના શિષ્ય તરીકે સંવેગી દીક્ષા આપી. તેમનું નામ મુ. બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. સ્થાનકવાસી મટી સરવેગી બન્યા માળવામાં પૂ. પ્ર. ચંદ્રવિજયજી મહારાજના ઉપદેશથી બખતગઢમાં લગભગ ૪૦ ધર અને પીપલાદામાં લગભગ ૫૫ ઘર સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કરી સંવેગી બન્યા. કાળધમ1 ફ્લેધીમાં ચૈત્ર શુદિ ૪ ના દિવસે પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીના શિષ્ય મુ. સત્યવિજયજી કાળધર્મ પામ્યા. જાહેર તહેવાર કચ્છના મહારાવે આગામી ચૈત્ર શુદિ ૧૩-મહાવીરજન્મદિનને દિવસ-જાહેર તહેવાર તરીકે પાળવાનું જાહેર કર્યું છે. For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg.d No. B. 3801 કિંમતમાં 5 ટકા ઘટાડે આજે જ મંગાવા શ્રી જન સત્ય પ્રકાશ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક สวยได้ ષા વિશેષાંકમાં બગવાન મહાવીરસ્વામીના જીવન - સંબંધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક ઐતિહાસિક લેખે આપવામાં આવ્યા છે. | મૂળ કિંમત બાર આના, પટાડેલી કિંમત છ આના ( ટપાલ ખર્ચ એકે આના ) * કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવ"ગ સુંદર ભગવાન મહાવીરસ્વામી - નું แล้วล้วงงวดทั่วไปจะได้ลง ત્રિરંગી ચિત્ર. ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત - . મુદ્રા અને વીતરાગભાવના, સાક્ષાત્કાર કરાવે છે. 14''*6"- સાઈs, oળાહા ખા’ ' ઉષ સાનેરી એડ સાથે મૂળ કિંમત આઠ આના, ધટાડેલી કિંમત ચાર આના Re ( ટપાલ ખર્ચ” દાઢ ખાને ) શ્રી જૈનધર્મ સત્યમકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટાં, અ મ દા વા દો . Sys@ાથાWWW""" " For Private And Personal Use Only