SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધતી કલ્પાન્તર્ગત પ્રતિષ્ઠાનપુરના સ્વામી સાતવાહન રાજાનું ચરિત્ર અનુવાદક-શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ્ર શાહે વ્યાકરણતી હવે પ્રસ’ગવશ બીજા દર્શનના લેાકાને પ્રસિદ્ધ એવું સાતવાહનનું બાકીનું ચિત્ર પણ કઇંક કહેવાય છે. શ્રી સાતવાહન રાજા પૃથ્વીનું પાલન કરતા હતા તે વખતે પચાસ વીરે નગરની અંદર વસતા હતા; અને તે પચાસે નગરની બહાર ( રહેતા હતા. ) આ તરફ તે જ નગરમાં એક બ્રાહ્મણને ગર્વિષ્ટ ‘શુદ્રક' નામના પુત્ર થયેા. ગર્વથી યુદ્ધમાં યત્ન કરતા તેને પિતાએ ‘પેાતાના કુળને આ ઉચિત નથી, ' એ પ્રકારે નિષેધ કર્યો છતાં ન રહ્યો. કાઇ દિવસે સાતવાહન રાજા વાપલા-ખૂદલા વગે૨ે નગરમાં રહેનારા પચાસ વીરા સહિત પચીસ હાથ પ્રમાણવાળી શીલાને યત્ન માટે ઉંચકતા હતા તેને, પિતાની સાથે જતા બાર વર્ષની ઉંમરવાળા કે જોયા. કાઇ વીરે ચાર આંગળ, કાઈ એ છ આંગળ અને કાઈ એ આઠ આંગળ ભૂમિથી (ઉંચે) શિલા ઉપાડી, રાજાએ તે ઢીચણુ સુધી ઉપાડી. એ પ્રમાણે જોઇને કે સ્ફુરાયમાન બળપૂર્વક કહ્યું-રે ! રે ! તમારામાંથી કાઇ આ પત્થરને માથા સુધી ઉંચા કરવાને શક્તિમાન છે ? તે પણ ઇર્ષ્યા સહિત માલ્યા ક—“ જો તું પેાતાને એકલાને જ શક્તિશાળી માનતા હેાય તેા તુંજ ઉપાડ. કે તે સાંભળીને તે પત્થર આકાશમાં એવી રીતે ઉછાળ્યા કે તે દૂર ઉંચે ગયેા. 29 આ પડતા પથ્થરને રેકા. ભયથી તેને જ અનુગ્રહ પૂર્વક કહ્યું કે ફરી શકે કહ્યું “ તમારામાંથી જે શક્તિશાળી હેાય તે વ્યાકુલ થયેલી આંખેાવાળા સાતવાહન વગેરે વીરાએ હું મહાશક્તિશાળી ! અમારા પ્રાણાની રક્ષા કરેા, રક્ષા કરા! એ પ્રમાણે તેણે વળી તે પડતા પથ્થરને તેવી રીતે મુઠીને પ્રહાર કર્યો જેથી તેના ત્રણ ટુકડા થઈ ગયા. તેમાંથી એક ટુકડા ત્રણ યાજન ઉપર જઇને પડયેા, બીજો ટુકડા નાગહુદી [ નાગરાજના સરેાવરમાં અથવા નાગપુર ]માં પડયે। અને ત્રીજો કાટના દરવાજામાં ચૌટા વચ્ચે આજ પણ તેવી જ રીતે પડેલા છે જેને મનુષ્યા જુએ છે. તેના બળના વિલાસ (રમત)થી આશ્ચર્યાન્વિત ચિત્તવાળા રાજાએ ચંદ્રકને સત્કાર કરીને નગરના રક્ષક બનાવ્યેા. ખીજા શસ્ત્રોને પ્રતિષેધ કરીને રાજાએ તેને કેવળ દડરૂપ શસ્ત્રની અનુજ્ઞા કરી. તે કે અનનુ નિવારણ કરવા માટે બહાર ફરતા વીર પુરૂષાને નગરમાં પ્રવેશ કરવા પણ ન દીધા. કાઈ વખતે પેાતાના મહેલના ઉપરના ભાગમાં સુનારા સાતવાહન રાજા રાત્રિના મધ્યભાગમાં શરીર ચિંતા ( શૌચક્રિયા ) માટે ઉઠયા. નગર બહારની નજીકમાં કરુણ રુદન સાંભળીને, પારકાના દુઃખથી દુઃખી હૃદયવાળા હાવાથી તે વૃત્તાંતને પ્રાપ્ત કરવા માટે ( જોવા માટે ) હાથમાં તરવાર લઇને તે ઘરથી બહાર નીકળ્યું. વચમાં કે જોઇને તેને વિનયસહિત નમસ્કાર કર્યા; અને મહારાત્રે બહાર જવાનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યુ’-જે આ નગરની બહાર નજીકમાં કરૂણ રૂદનને અવાજ કાનરૂપી મા માં * વિવિધતી કલ્પાન્તર્ગત પ્રતિષ્ઠાનપુર શ્પનું ભાષાન્તર “શ્રી જૈન સન્ય પ્રકાશ”ના ગયા અંકમાં આપવામાં આવ્યુ છે. For Private And Personal Use Only
SR No.521556
Book TitleJain Satyaprakash 1940 04 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy