Book Title: Jain Satyaprakash 1937 05 SrNo 22
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521521/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્ષ ૨] ભજન સત્ય પ્રકાશ જૈન તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન કળા અને જૈન ઇતિહાસના વિષયા ચતુ, શ્રી જૈનધમાં સસ્ત્યપ્રકાશક સમિતિનું પ્રતિકાર વિષયક માસિક મુખપત્ર. તંત્રી : શાહ ચીમનલાલ ગોકળદાસ ક્રમાંક ૨૨ ACHARYA SRI KAILASSAGARSURI GYANNANG SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA kona Gandhinagar-382 07. 79) 23/76252, 23276204-05 ___723276789 Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only [અંક ૧૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन सत्य प्रकाश ( માસિ% પત્ર ) विषय-दर्शन १ श्री सरस्वती विशिका : आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी २ समीक्षाम्रमाविष्करण R : ભાવાર્થ મઢારાવ શ્રીમદ્ વિનયથાવગ્રસૂરિની : ૧ ३ श्रीशंखेश्वरपार्श्वनाथ स्तोत्रम् : मुनिराज श्री वाचस्पतिविजयजी ४ दिगंबर शास्त्र कैसे बने ? : मुनिराज श्री दर्शनविजयजी ५ सर्वमान्य धर्न : आचार्य महाराज श्रीमद् सागरानन्दसूरिजी ૬ સહેટ મહેર : મુનિરાજ શ્રી દશનવિજયજી : પર ૬ ૭ બાડમેરુ : સ્વ. મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી : પર૭. ૮ ગુજરાતની જૈનાશિત કળા : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ૫ ૩ ૧ ૯ ‘જૈનદર્શન”ને ઉત્તર : આચાર્ય મહારાજ શ્રી મદ્ સાગરાનંદસૂરિજી : ૫૭૫ ૧૦ અક્ષય તૃતીયા : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપક્વમૂરિ૦: ૫૩૯ ૧૦ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય પ્ર ચીન લેખ સંગ્રહ : મુનિરાજ શ્રી જયંતવિજજી : ૫૪૩ १२ लप्तप्रायः जेनग्रन्थों की सूचि : श्रीयुत अगरचन्दजी नाहटा : ૪ ૭ મુ મોચાર : પૃષ્ઠ ૫૫૦ ની સામે - સૂચતા-પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને દિગ'બરોની ઉત્પત્તિ” શીર્ષક ચાલુ લેખ, તથા પરમ પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજના “ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન” શીર્ષક ચાલુ લેખ આ અંકમાં આપી શકાયા નથી. : વિજ્ઞો તું : વાર્ષિક લવાજમ: - ? જોઈએ છે . જે પૂજય મુનિરાજોને “ શ્રી શ્રી જૈન સત્ય પ્રકાશ ” જન સત્ય પ્રકાશ” મેકલવા માં સ્થાનિ કે ૧-૮- ' ના પ્રથમ વર્ષના ૨, આવે છે, તેઓએ પોતાના વિહારાદિકના કારણે બદલાતું બહારગામનું ૩, ૭, ૮, એ કેની જરૂર સરનામું દરેક મહિનાની - - ) છે. જેમાં તે મોકલશે સદી ત્રીજ પહેલાં અમને તના સા ભાર સ્વીકાર કરીને લખી જણાવવા કૃપા કરવી, બદલામાં તેટલા અકે 1 થી માસિક ગેરવલ્લે ન 0--o જતાં, વખતસર મળી શકે. મજ રે આ પવામાં આzશે. મુદ્રક અને પ્રકાશક : ચીમનલાલ ગોકળ ાસ શાહુ, મણ મુદ્રણા લય, - કાળુપુર, ખજુરીની પાળ, અમદાવાદ, 'પ્રકાશન સ્થાન : શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ' ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. છુટક અક For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુસ્તક ૨ વિક્રમ સંવત્ ૧૯૯૩ : વૈશાખ શુકલા પચમી www.kobatirth.org मोत्थु णं भगवओ महावीरस्स सिरि रायनयर मज्झे संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं ममयं विषयं ॥ १ ॥ = શ્રી જૈન સત્ય પ્રકાશ दोसत्थमणा कुव्वंति जे धम्मिए, अक्वेवे खलु तेसिमागमगयं ढ़ाउं विसिद्रुत्तर || सोउं तिथ्थयरागमत्थविसए चे भेsहिलासा तया, बाइजा पवरं पसिद्धजणं सच्चप्पयासं मुया ॥ २ ॥ વીર સ’વત્ ૨૪૧૩ શનિવાર 9 श्री सरस्वती वंशिका कर्ता - आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी ( आर्यावृत्तम् ) सिरिकेसरियाणा, थुणिअ गुरुं पुज्जणेमिसूरिवरं || सज्झायमोयदक्ख पणेमि सिरिसारयात्तं ।। १ । Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only અક ૧૦ जिणवइवयणणिवासा, दुरियविणासा तिलोयकयथवणा ॥ सुगुणरयणमंजूसा, देउ मई सारया विजलं || २ || सिरिगोयमपयभत्ता, पत्रयणभत्तं गिभिव्वणिवहस्स || विरघुडावणसीला, देउ मई सारया विउलं || ३ || मुक्कज्झयणुस्साहा, हयासया देवि ! तं विहाणेणं ॥ सरिऊण पीभावा, कुणंति पढणं महुस्साहा ॥ ४ ॥ दिव्याहरणविहूसा, पसण्णवयणा विसुद्धसम्मत्ता || सुयसंघसंतिकरणा, देउ मई सारया विसयं ॥ ५ ॥ n n " n 0 П U A :સન ૧૯૩૭ 0 મે ૧૫ " " 6 U n 0 0 " 0 cccccccccc Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ५१२ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ for झाणं विमलं, थिरचित्तेणं कुणंति सूरिवरा || पत्थाणसरणकाले, वरया सा सारया होउ ।। ६ ॥ सिरिमायाबीक्खर - मयरूविस्सरियदाणमुहलक्खे ॥ जगमाइ ! घण्णमणुया, सइ पहाए सरंति मुया ॥ ७ ॥ वय वय मह हियजणणि ! मियक्खरेहिं मए किवं किच्चा || सक्केमि कव्वरयणं, काउं जेण प्पकालंमि ॥ ८ ॥ कुण साहज्जमणुदिणं, सुयसायरपारप त्तिकजंमि || णविणा दिrयरकिरणे, कमलवियासो कया हुज्जा ॥ ९ ॥ तुज्झ नमो तुज्झणमो, तुम प्पसाएण चविहो संघो ॥ सुयणाणज्जणसीलो, परबोहणपचलो होइ ।। १० ।। disha गंथयारा, गंथाई णवेअ तुह चरणे ॥ साहति सज्झसिद्धी, अणग्गलो ते पहावोऽत्त ॥। ११ ॥ गीयरइतियसवइणो, तरसा मिस्स पट्टराणीए || देवी सरस्सईए, विइया अणेगणामाई ।। १२ ।। सुदेवं पहुसमया, हिाइग मेव भारई भासं || णि सरस्सई तह, थुणंतु मुहु सारयं वाणीं ॥ १३ ॥ भत्ती पयाण तुहं, हंसोऽवि जए सुभ विवेइत्ति || तेसि किं पुण जेसिं, तुम चरणा सुमरिआ हियए ॥ १४ ॥ वामेयरपाणीहिं, धरई वरपोम्मपुत्थियं समयं । इयरेहिं तह वीण, क्खमालियं सेयवासहरिं ॥ १५ ॥ वयई णियमुहकमला, एयक्खरमालियं पणवपूयं ॥ संसुद्धबंभवइया, किरियाफलजोगवंचगया || १६ | वासरि विणेया, मणुया झाअंति मंतवण्णेहिं || जे ते पराजिणेंते, बिहफ विमलधिसणाए || १७ ॥ तब गुणसईअ जणणि ! जाय भव्वाण कय निसणाए । आणंदबुद्धिबुड्ढी, कल्लाणं रम्मरिद्धिजसं ।। १८ ।। For Private And Personal Use Only વૈશાખ (अपूर्ण) Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .niu . niromisinominantannian-nirmananesaminations .. ... .................................... ++ T .. hhhhhhhutt Tum... ... ......................... ++ .... ... ... ++ ... समीक्षाभ्रमाविष्करण [याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बरमतसमीक्षा"मां __आळेखेल प्रश्ननो प्रत्युत्तर] लेखक-आचार्य महाराज श्रीमद् विजयलावण्यसूरिजी HERE (गतांकथी चालु ) साधु आहारपान कितने वार करे ? आगळ चालतां लेखक जणावे छे के - " मुनिसंघ में सब से अधिक बड़े और ज्ञानधारी होने के कारण ही क्या आचार्य उपाध्याय दो वार आहार करें ? क्या महाव्रतधारियों में भी महत्त्वशाली पुरुष को अनेक वार आहार करने सरीखी सदोष छूट है ?" आ लखाणमांथी नीचीने बाबतो तरी आवे छे. १. आचार्य तथा उपाध्याय बे वार आहार लई शके छे तेमां शु तेओ पदवीमां मोटा छे अने ज्ञानादिक गुणथी अधिक छे ते कारण ! २. बे वार आहार करवो ते सदोष वस्तु छे । ३. महात्रतधारीमा महत्त्वशाली पुरुषने अनेक वार आहार करवानी छूट शास्त्र आपी शके ! अर्थात्-आपे छे ते अनुचित छे । प्रथमना जवाबमां जणाववानुं जे-बे वार आहारने उचित व्यक्तिओनां नामो जे कल्पसूत्रना पाठने अवलम्बीने लेखक जगावे छे तेमां नीचे प्रमाणे नामो छे--- १ आचार्य, २ उपाध्याय, ३ तपस्वी, ४ ग्लान, ५ वेयावच्चकरनार, ६ क्षुल्लक, अने ७ क्षुल्लिका, छतां पण बोजां नामोने अन्धारामा राखीने आचार्य तथा उपाध्यायनां ज नाम आपी आ बे मोटा अने ज्ञानधारी छे माटे बे वार खावानी छुट अपाणी हशे ? आवी हास्य क्रीडाी लेखके पोतानी मनोभावनाने खरखर प्रदर्शित करी । बे वार आहारमा कांई आचार्य अने उपाध्यायनां ज नाम नथी आपेलां, के जेने अंगे लेखकने लखवानो प्रसंग रहे । श्वेताम्बर दर्शनमा तथा दिगम्बर मतमां जे कारणे एक वार आहारनी छूट मनाय छे, ते कारण ज्यां एक वार आहारथी न सचवाई शकतुं होय त्यां ते कारणने अनुलक्षीने अनेक आहार छे। आ अनुगमने लेखके जो ध्यानमा राखेल होत तो आ लखवानी जरूरत रहेत नहि, अस्तु । धर्मना साधनभूत शरीरथी अग्लान भावे ते ते धर्म साधी शकाय तेटला माटे एक वार अथवा अनेक वार आहार छे । For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૪ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ न हि प्रयोजनमन्तरेण मन्दोऽपि प्रवर्तते किंपुनः मूत्रकृतो भगवन्तः । __ प्रयोजन सिवाय मन्द माणस पण प्रवृत्ति नथी करतो तो सूत्रकार भगवान् तो करेज शानी ? अर्थात् तेमनी प्रवृत्ति तो जरूर प्रयोजन वाळी ज होय, माटे उपर्युक्त व्यक्तिने बे वार आहार जणाववामां शुं प्रयोजन समायेल छे तेनो आपणे विचार करीए प्रथग आचार्य भगवान् के जेओ शासनना राजा छे, जेमना पर शासनसाम्राज्यनी धुरा निर्भर छे, तेओश्रीने इतरदर्शनना आक्रमणथी जैनेन्द्रशासनने अबाधित राखी विश्वव्यापी बनाव, राजादि विद्वान् वर्गने जैनधर्मनां अमोलां सुभाषितो समजावी तेमने वीतराग शासन प्रत्ये प्रेमाळु बनाववा, संवनी धार्मिक परिस्थिति जाळववी, मुनिगगने वांचना आपवी, सारणा वारणादि करवां वगैरे वगेरे अनेक प्रकारनो शारीरिक अने मानसिक बोजो होय छे । आ बोजाने अंगे तेओश्रीना शरीरने वधारे घसारो पहेांचवानो सम्भव छे, अने तेमना शोर पर धार्मिक जनता अने धार्मिक कार्यनो आधार छे । हवे एक वार ज आहार करवाथी आ शरीर ग्लानि पामतुं होय तो बे वार पण आहार करीने शासनधुरा अग्लान भावे वहन करे, आटला माटे बे वार आहारनी जरूरतमां तेओश्रीनुं नाम आपेल छे। आमां पण कोई विशिष्ट संघयणवाळा होय अथवा विशेष बोजो न होय अने एकवारना आहारथी निर्वाह चलावी शकता होय तो एक बार वापरीने पण चलावी ले, पण आचार्यने बे वार वापरतुं ज जोईए एम काई शास्त्रकार भगवान् फरमावता नथी । बीजा उपाध्यायजी महाराज के जेओ शासनसम्राट् आचार्यना युवराज स्थानापन्न छे, भावि आचार्य पदने योग्य छे, जेओ आचार्य स्थाननी तालीम लई रह्या छे, तेओने पण मुनि समुदायने सूत्रो भणाववां वगेरे अनेक कार्यनो बोजो होय छे, जेने अंगे तेमन पण आचार्यनी जेम बे वारमा नाम आपवामां आवेल छ । आमां पण एकवारथी जो निर्वाह थतो होय तो एकवारथी पण चलावी ले । त्रीजा तपस्वी के जेओने विशेष तपस्याने अंगे जठराग्नि मन्द थाय ते म्वाभाविक छे. अने मन्द जठराग्निमां एको साथे वापरेलो आहार कदाच विकृत थइने ताव, झाडा, उलटी के वातप्रकोप वगेरेने करे, जेथी एकी साथे नहि वापरता प्रथम थोडं वापरी जठराने प्रगतिमा लावीने पछीथी वापरे । आवां कारणोने अंगे तपस्वीनु पण बे वारमा नाम आपेल छे, आमां पण कोई एक वारथी निर्वाह चलावी शकता होय तो एक वार पण वापरे । चोथा ग्लान के जेओ रोगथी ग्रस्त छे, अने रोगी अवस्थामां जठराग्नि मन्द होय ए स्वाभाविक छे । आ मन्द जठराग्निमां सर्वथा आहारनो त्याग कराय तो ते विशेष मन्द थाय अने शरीर विशेष क्षीण थई जवाथी धर्मध्यान साचवQ मुक्केल थई पड़े, कदाच एक ज वार थोडो आहार लेवाय तो आखो दिवस ते चाली शके नहि, अने क्षुधाथी For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ સમીક્ષાભ્રમાવિષ્કરણ ૫૧૫ पीडित थाय | कदाच एकी वखते ज बधो आहार लेवाय तो ते विकृत थईने अनेक जातना दोषो पैदा करे, अने बेवार लघु भोजन करवामां आवे तो उपर्युक्त दोष नहि श्रुता गुण पैदा था, आवा मुद्दाथी ग्लानने बे वारसां गणान्या छे । आमां पण कोई एकवार आहारथी उपर्युक्त दोषन परिहार करी शके तो एकवार वापरीने पण चलावी ले । पांचमा वेयावच्च करनार के जेने आचार्य, उपाध्याय, तपस्वी अने ग्लान वगेरेनी वेयावच करवानी होय छे । जेने अंगे शारीरिक परिश्रम विशेष पडे ते स्वाभाविक छे। अने विशेष शारीरिक परिश्रमवाळाने खाधेल आहार जलड़ी पची जाय अने पाछी क्षुधा आवीने उपस्थित थाय ए पण अनुभवसिद्ध है । आझुवानी निवृत्तिने अर्थं बीजी चार आहार लईने पण क्षुधा वेदनीयनी शान्ति करीने वेयावचने साधे, आवा मुद्दाथी वेयावच्च करनारनुं नाम बे वारमा आपवामां आबेल छे । आमां पण कोई विशिष्ट संघपण वाला होय अने एकवारथी चलावी शकता होय तो एकवारथी पण चलावी ले, अन्यथा बेवर पण आहार ले । आ बाबतमां जुओ टीकाकार महाराजनां वचनो 1 66 97 ते तु एकवारं भुक्तेन वैयावृत्त्यं कर्तुं न शक्नुवन्ति तदा द्विरपि भुञ्जते भावार्थ यावच करनारा एकवार खाघेला आहारथी वैयावच करवा समर्थ न थकता होय तो बेवार पण आहार वापरे । छठा क्षुल्लक अने सातमी क्षुल्लिका अर्थात्- बाल साधु अने बाल साध्वी । जेम जेम शरीरना बांधानी विशेष मजबुतता तेम तेम आहारना कालनुं विशेष अन्तर, अने जेम जेम शरीरनी शिथिलता तेम तेम आहारना कालनुं अल्प अन्तर होय छे। आ नियमे वैक्रिय शरीरने पग छोड्यां नथी । वैकिय शरीरधारी देवगणमां सौथी वधारे मजबुताई बाळु शरीर अनुत्तरवासी देवोने होय छे, के जेने तेत्री सागरोपम जेवा लांबा काल सुधी एक ज स्थितिए शरीर राखवा छतां पण लेशमात्र परिश्रम लागतो नथी । आ अनुत्तर देवाने नीचेना देवो करता आहारना ( लोमाहारना ) कालनुं विशेष अन्तर होय छे, अने नीचे नीचेना देवोने तेना करतां अल्प अन्तर होय छे, अर्थात् वेलो वेलो आहार लेवो पडे छे । आवी रीते प्रथम आराना युगलियाने शरीरनुं विशिष्ट बन्धारण होवाथी ऋण त्रण दिवसने आंतरे आहार लेवाना होय छे, अने बीजा आराना युगलियाने तेना करतां काई मजबुताईवालुं शरीर होय छे तेथी बब्बे दिवसने आंतर आहार लेवानो होय छे। आवा ते ऋषभदेव भगवानना समयमा तपस्याने अंगे १२ मासनुं आहारनुं अन्तर त्यारे बावीश जिनना साधुने ८ मासनुं अने महावीर प्रभुना तीर्थमां ६ मासनुं होय छे, कारण के अवसर्पिणी कालना अनुभावने लईने शारीरिक बांधो हीन थतो जाय छे । प्रस्तुतमां बाल साधु साध्वी के जेना शरीर बगीचाना उगता कोमळ छोडवा जेवां छे, जेने स्वयोग्य For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ शरीरना बंधारणमां पण घी अधुराश छे, जेने अंगे बन्धारणनी विशिष्टता जणावनार दाढीना, मूछना, काखना के बस्तिना रुंबाटां पण आव्यां होतां नथी । जेम बगीचाना कोमळ छोडवा वर्षाद मात्रना पाणीथी नभी शकता नथी परन्तु अवारनवार बीजा पाणीनी अपेक्षा राखे छे तेम आ क्षुल्लक अने क्षुल्लिका एकवारना आहारथी नभी शकतां नथी एटला माटे बे वारमा तेमनां नामा आप्यां छे, आमां पण कोई विशिष्ट शरीरने अंगे एक वारथी नभावी शके तो एक वारथी पण चलावो ले । (अपूर्ण) श्री शंखेश्वरपार्श्वनाथ-स्तोत्रम् कर्ता--मुनिराज श्री वाचस्पतिविजयजी [पंचचामरवृत्तम् ] सरोजलीननीलिमप्रभाप्रभावुकाम्बुद-च्छटाकटालिवैद्युतप्रकाशनीलकङ्कणम् ।। सुवर्णकर्णिकाम्बुजच्छटाविसारिकधुरं, स्तवीमि पार्श्वनाथमुञ्चमुक्तिसद्मदायकम् ।। १ ।। सहस्रवत्सरायितं व्यशीतिवर्षपूर्वकं, सुनागराजयुग्मकैस्सुरालये च पूजितम् ।। कलङ्कमुक्तचन्द्रवन्मयूखमस्ति निर्मलं, स्तवीमि पार्श्वनाथमुच्चमुक्तिसमदायकम् ।। २॥ अमर्त्यमेघवाहनालिकोत्करेण चुम्बितं, अशेषशेषमस्तकावतसपीठलालितम् ।। सुरासुरेशसेवितं भवच्छिदांघ्रिपङ्कजं, स्तवीमि पार्श्वनाथमुच्चमुक्तिसमदायकम् ॥३॥ स्मृतीन्दुचन्द्रिकायितं क्षणेऽपि सिद्धिदायिनं, भवार्णवे पतत्प्रजासुतारणे हि नौसमम् ।। सदेह यस्य सप्तके भुवां क्रमाम्बुजद्वयं, स्तवीमि पार्श्वनाथमुच्चभुक्तिसमदायकम् ।।४।। पुरा जरां निवारितुं मुरारिराजवन्दितं, यशः शिशुक्षपाकरोव वृद्धिमान्यतां गतम् ।। मुशंखतीर्थपत्तने प्रभावुकेऽधुनोषितं, स्तवीमि पार्श्वनाथमुच्चमुक्तिसद्मदायकम् ।।५।। नृशंससंशयावलीतमोभिदाब्जभास्कर, सुवर्णरत्नकुटिमप्रभोत्करेणभासितम् ।। विसारिसारिपर्षदि प्रकृष्टबोधिरत्नदं, स्तवीमि पार्श्वनाथमुञ्चमुक्तिसद्मदायकम् ॥६॥ पयोऽब्धिवारिनैष्किकपकम्बुकण्ठनिर्गतै-रनेकतीर्थपूतकैर्महाभिषेचनो विधिः ।। सुवर्णशैलशेखरेऽमरेश्वरैर्मुदाकृतः, स्तवीमि पाश्वनाथमुचमुक्तिसद्मदायकम् ॥७॥ जटाकटाब्धिनिर्गता पवित्रिताऽपि जाह्नवी,सदा सुमेखलागता विभाति भाति विस्तृता।। वराणसी तदेशिताश्वसेनराजनन्दनं, स्तवीमि पार्श्वनाथमुच्चमुक्तिसद्मदायकम् ।। ८ ।। ॥ प्रशस्ति ॥ (पृथ्वी छन्दः) सदा सरसि मानसे मुरगणोऽपि यं सेवते, पिबन्ति वचनामृतं सुमतिमाश्रयन्ते परे ।। सलोकसुरसेविते मुनिप्रचारिशंखेश्वरे, व्यरीरचदमुं मुंदा जनहिताय वाचस्पति ॥१॥ ॥ श्री शंखेश्वरपार्श्वनाथ स्तोत्रं सम्पूर्णम् ॥ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - -- -- - - - - दिगम्बर शास्त्र कैसे बने? लेखक-मुनिराज श्री दर्शनविजयजी - - - - - - (गतांक से क्रमशः) प्रकरण ११-आ० श्री मानतुंगसूरि भगवान् महावीरस्वामी की शिष्य परंपरा में १६ आ. श्री सामन्तभद्रसूरिजी के पश्चात् क्रमश: १७-वीर नि० सं० ५९५ में कोरन्टा में प्रतिष्ठाकारक आ० श्री० वृद्धदेवमूरि, १८-आ० श्री प्रद्योतनसूरि, १९-आ० श्री मानदेवसूरि और २०-आ० श्री मानतुंगसूरि पट्टधर हुए। आ० श्री मानतुंगसूरि गणधर सुधर्मास्वामी से २० वें और वनवासी गच्छ के चौथे आचार्य थे । महाकवि बाण और मयूर आपके समकालीन पंडित थे। जब आपने भक्तामर स्तोत्र बनाकर राजा को प्रतिबोध किया तब उनकी विद्या के चमत्कार से राजा उन्हें अधिक मानने लगा, आपने नमिऊण नामक महाभयहर स्तोत्र बनाकर नागराज को भी अपने वश किया था। इनके अलावा भक्तिभर इत्यादि अनेक स्तोत्र आपने बनाये हैं। इन सब स्तोत्रों को पढकर कोई भी विद्वान् आपके श्वेतांबर होने का दावा कर सकता है । इसके लिए लोकप्रसिद्ध भक्तामर स्तोत्र के कतिपय काव्य देखिए काव्य २५ में और और देवों के नाम से तीर्थंकर भगवान की तारीफ की है। इसमें बाह्य औपचारिक उपमा है। दिगम्बर सम्प्रदाय में बाह्य उपचार इष्ट नहीं है। काव्य २९ में तीर्थंकर भगवान् को सिंहासन में रहे हुए बतलाये हैं (कल्याणमन्दिर स्तोत्र काव्य २३ में भी यही निर्देष है) । दिगम्बर समाज भगवान को सिंहासन से भिन्न उपर रहे हुए मानता है, जब इस काव्य में प्रभु और सिंहासन का सम्बन्ध बताया गया है । काव्य २८, २९, ३०, ३१ में प्रभु की देवकृत विभूतियां- अशोक वृक्ष, सिंहासन, छत्र और चामर का वर्णन है । तीर्थंकर की स्तुति में इस निकटवर्ती विभूति का वर्णन इष्ट माना गया है। श्री पार्श्वनाथ भगवान के उपर शेषनाग की फणा की जाती है, सो भी अंगत विभूति है। जैसे इन विभूतियों के होने पर भी तीर्थकर वोतराग है, वैसे ही For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૧૮ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ अभिषेक, पुष्पमाल, आंगीरचना, रक्षारोहण आर करोडों रुपये के मन्दिर वगैरह विभूति के होने पर भी वीतराग तो वीतराग ही है । दिगम्बर सम्प्रदाय इन बातों से सहमत Acharya Shri Kailassagarsuri Gyanmandir इस स्तोत्र में वस्तुतः महिमादर्शक दूरवर्ति विभूति जैसी कि पुष्पवृष्टि, दिव्यध्वनि, भामण्डल और दुन्दुभि का वर्णन किया नहीं है । उस वर्णन का अभाव और निकटवर्ती विभूति के सद्भाव से • अंगपूजा " का पक्ष सप्रमाग हो जाता है । यह दिगम्बर विद्वानों को खटका और उन्होंने नये ४ काव्य बना कर इस स्तोत्र में जोड दिये । असल में भक्तामर स्तोत्र के ४४ काव्य हैं, विक्रम की बारहवीं शताब्दी के भक्तामर - वृत्तिकार ने ४४ काव्य की वृत्ति की है। और आज भी श्वेतांबर समाज ४४ काव्य को प्रमाण मानता हे | परन्तु दिगम्बर समाज ४८ काव्यों को मानता है 1 काव्य २९ में प्रभु के भूमि पर चरणस्थापन और देवकृत कमलरचना का वर्णन है । दिगम्बर समाज योजन प्रमाग उच्च कमलों पर प्रभु का विहार मानता है । काव्य ३३ में निकटवर्ति विभूतियों की तारीफ है । दिगम्बर समाज निकटवर्ति विभूति - महिमादर्शक क्रिया - अंग पूजा को वीतराग के दूषणरूप मानता है । काव्य ३४ में भयभेदकत्व वर्णित किया है । काव्य ४४ में माला धारण करने का निर्देश है। दिगम्बर समाज इससे भी इतराज करता है | इन सब काव्यों से आ० मानतुंगसूरि का श्वेताम्बर होना सिद्ध होता है । दिगम्बर समाज आपके भक्तामर स्तोत्र से मुग्ध होकर उसे शास्त्र की श्रेणी में दाखिल करके आपको दिगम्बर आचार्य मानलेता है । दिगम्बर आचार्यों ने आपकी जीवनी स्वीकारी है, सिर्फ उसमें से आपके गच्छ, गुरु, शिष्य और दूसरी ग्रन्थरचना को उड़ा दिया है । महापुरुष के अच्छे ग्रन्थ को अपनाना वो न्याय है किन्तु उनके ऊपर अपने सम्प्रदाय की महोरछाप लगा देना तो किसी तरह उचित नहीं है |+ और आपको व (क्रमशः ) सारांश यह है कि --आ० मानतुंगसूरि श्वेतांबर आचार्य हैं, आपके भक्तामर स्तोत्र को दिगम्बर सम्प्रदाय ने स्वीकारा है । * अनी हितुस्तीर्थकृतोऽपि विभूतयः जयन्ति । -- पूज्यपाद शोभनमुनिजी ने पू० श्री + पं० धनपाल कवि ने " तिलकमंजरी " बनाई है । श्वेतां यदन की चूलिकास्तुतिरूप " चतुर्विशिका" बनाई है । ये दोनों श्वेताम्बर हैं । चतुर्विशति का दिगम्बरीय किसी भी धर्म विधि के साथ सम्बन्ध नहीं है, फिर भी " चतुर्विंशति से आकर्षित होकर दिगम्बर समाज शोभनमुनिजी को दिगम्बर ही मानता है । "" For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सर्वमान्य धर्म परम पूज्य आचार्य महाराज श्रीमत् सागरानंदसूरीश्वरजी महाराज का सर्वधर्म परिषद् में भेजा हुआ वक्तव्य । ध्यायामि ज्योतिरहन गतनिधनमलं ज्ञानसच्छमयुक्तं, मायामुक्तं प्रकृत्याभिरहितमनघं कर्मदोषैविहीनम् । शास्त्रोद्यं सर्वधर्मप्रचयमनुगतं विश्वजन्तूद्धरं यत्, भव्यानां मोक्षमागेप्रणयनरुचिरं शक्रन्दोपसेव्यम् ॥ १॥ सजन गण ! आप लोगों ने अखिल धर्म का रहस्य श्रवण करने की प्रणालिका का जो आरम्भ किया है वह आर्य देशकी प्रजा के लिए बड़ा ही सौभाग्य सूचक है। जो कुछ मैं इस विषय में कहूंगा वह सर्व धर्म की अनुकूलता का ख्याल करके कहुंगा। इससे इस निबंध में जैनधर्म का पारिभाषिक और रूढ पदार्थों का समावेश न हो उसकी त्रुटी नहीं गिनेंगे। सर्व धर्म का ध्येय-आर्य प्रजा में धर्म के विषय में यद्यपि सेंकडों मतमतांतर हैं, लेकिन हरेक धर्म का रास्ता अलग अलग होने पर भी सर्व धर्म का परम ध्येय अपवर्ग की प्राप्ति ही है। इस वजह से ही यावत् धर्मशास्त्रकारों ने यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः याने जिससे स्वर्गादि सुख और मोक्ष हो उसको धर्म माना है । अभ्युदय धर्म का अनन्तर फल है और निःश्रेयश याने मोक्ष की प्राप्ति होना यह सर्व धर्म के हिसाब से परम्पर फल है। अनाज के वपन में जैसे तृणादि की प्राप्ति अनन्तर फल है; लेकिन धान्य की प्राप्ति ही परम्पर फल है इसी सबब से मोक्ष ही धर्म का प्रकृष्ट फल हैं । यह बात सर्व आस्तिक ने मंजूर को हुई है । यद्यपि निःश्रेयस याने मोक्ष मुख्य और ध्येय फल है, लेकिन धर्म से अभ्युदय की प्राप्ति ही पेहतर होती है । इसीसे निःश्रेयस शब्द पेस्तर नहि धरके अभ्युदय पद धरा गया है। मोक्ष का रास्ता-सर्व आस्तिक धर्मशास्त्रकारों ने मोक्ष को ही धर्म का परम फल माना है, तो धर्म एक ऐसी ही वस्तु होनी चाहिए कि जो फौरन या देर से भी मोक्ष को प्राप्त करानेवाली हो । याने धर्म का आचरण करनेवाले को उसी जन्म में मोक्ष की प्राप्ति करादे या भवांतर में ही मोक्ष की प्राप्ति करादे ऐसा ही धर्म मोक्ष का साधन बन सकता है। यद्यपि मोक्ष के स्वरूप में मतमतांतरों की संख्या कम नहीं है तथापि सच्चा मोक्ष का रास्ता मिलजानेपर सच्चा मोक्ष आपोआप ही मिल जाता है। इसी For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈશાખ ५२० શ્રી જૈન સત્ય પ્રકાશ वजह से बहुत से आर्य धर्म के शास्त्रकारों ने मोक्षपदार्थ का आदि में.स्फोट न करके मोक्ष के कारणभूत धर्म का ही स्थान स्थान पर स्फोट किया है । जैसे जैनशास्त्रकार भगवान् उमास्वाति वाचकजी ने तत्त्वार्थसूत्र के आरम्भ में ही सम्यगदर्शन-ज्ञान चारित्राणि मोक्षमार्गः ऐसा सूत्र बना के सच्ची मान्यता, सच्चा बोध और सुन्दर वर्तन रूप मोक्ष का रास्ता ही दिखाया। न तो उस मोक्ष का स्वरूप दिखाया न मोक्ष की समृद्धता ही दिखाई । यावत् मोक्ष की परम ध्येयता भी दिखाई नहीं । जगत् में भी अपन देख सकते हैं कि नगर के रास्ते पर चलनेवाला इन्सान उस नगर का सच्चा स्वरूप भी नहीं पहिचानता हो या उलटा ही पहिचानता हो; तब भी वह सच्चे नगर को पाता ही है । इसी तरह से मोक्ष का जो रास्ता है, उसपर चलनेवाला आदमी मोक्ष को पूरी तौर से पहिचाने या नहीं भी पहिचाने तब भी वह अवश्य मोक्ष को पाता है। इसी बात को इधर भी ख्याल रख के मौक्ष के स्वरूप में जो मतमतांतर हैं उनका कुछ भी विवेचन करने में नहीं आयगा । क्या स्वर्ग और मोक्ष धर्म का लक्ष्यार्थ नहीं हैं ? -कितनेक साक्षरगण, आस्तिक शास्त्रों में धर्म के फलरूप से फरमाये हुए स्वर्ग को तथा मोक्ष को सिर्फ वान्यार्थ में ही ले जाते हैं, और सांसारिक इहभविक सुखों की सिद्धि को ही धर्म के लक्ष्यार्थ में लेते हैं; याने हिंसा, झूठ, चोरी, स्त्रीगमन, परिग्रह, गुस्सा, अभिमान, प्रपंच और लोभ को छोड़ने से शास्त्रकारों ने जो स्वर्ग और मोक्ष की प्राप्ति दिखाई है, वह सिर्फ वाच्यार्थ याने शब्दों का हो अर्थ है; ऐसा मानते हैं। याने आखिर में न कोई स्वर्ग जैसी चीज है, न कोई मोक्ष जैसी चीज है, लेकिन स्वर्ग और मोक्ष शब्द आगे धरने से हिंसादिक का करना रुक जाय तो जगत में बलवान् इनसान दुर्बल को सताने से दूर रहे, झूठ नहीं बोलके सत्य ही बोलनेवाला होने से प्रामाणिक बन जाय, किसी की कोई भी चोज बिना हक लेने की चाहना न करे, शरीर की रक्षा अच्छी तरह से करे, संग्रहशील न बनके प्राप्त हुई लक्ष्मी का व्यय दुःखी जीवों के उद्धार के लिए करे और क्रोधादिक विकारों के अधीन बन के निर्विचार दशा या दुर्विचार दशा में न जा पडे । यह धर्म शास्त्रकारों का मतलब है। और जिससे इहभविक किसी भी आपत्ति को वह न पाये, इतना ही नहीं लेकिन अपने कुटुम्ब और सारे संसार को, वह हिंसादिक को नहीं करनेवाला आदमी, इस तरह से परम सुखमय कर सके इसी लक्ष्यार्थ से शास्त्रकांगं ने स्वर्ग मोक्ष के कारण के नाम से धर्म दिखाया है। ऐसा यह सब कथन जो इन्सान पुनर्जन्म या भवांतरा नहीं माननेवाला है वैसे के ही मुख में शोभा दे सकता है । परन्तु जो इन्सान अपने को हिन्दु जाति में ही दाखल करना चाहता हो वह स्वर्ग--मोक्ष को वाच्यार्थ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ste3 સર્વમાન્ય ધર્મ और लक्ष्यार्थ दोनों तरह से मानने में कभी नहीं हिचकायगा । हिन्दुजाति को मतलब ही यही है कि आत्मा को एक भव से दूसरे भव, दूसरे भव से तीसरे भव, इस तरह से घुमनेवाला ही माने । हिन्ड् धातु धुमने के अर्थ में है, और घुमनेवाला ही यह आत्मा होने से शास्त्रकाराने आत्मा को हिन्दु माना है और इस तरह से हिन्दु आत्मा को माननेवाले ही हिन्दु गिने गये हैं । ख्याल रखने की जरूरत है कि जिस मजहब के नेता ने एक ही पुनर्जन्म मान के बार बार पुनर्जन्म रूप भवान्तर नहीं माना उन लोगों ने ही हिन्दु जाति को काफर शब्द से पुकारा है । इस स्थान में सर्व धर्म का विचार होने से विशेष विचार न करके 'वास्तविक रीति से स्वर्ग-मोक्ष को देनेवाला धर्म है', यह बात हिन्दु जाति को सभी तरह से मान्य है, ऐसा समज के धर्म के हो विषय में कुछ कहने में आयगा । सभी हिन्दुशास्त्र इस विषय में एक मत को धारण करते हैं कि धर्म का नतीजा स्वर्ग और मोक्ष ही है। याने कोई भी हिन्दु स्वर्ग या मोक्ष को असत् पदार्थ नहीं मानता है कि जिससे स्वर्ग और मोक्ष को सिर्फ वाच्यार्थ में रखके इहलौकिक फल को लक्ष्यार्थ की तौर से गिनले । सामान्य शास्त्रीय नियम भी आप लोगों के ख्याल में है कि वाच्यार्थ का बाध होने से ही वाच्यार्थ को छोड के उससे भिन्न ही लक्ष्यार्थ लेना । यहां तो स्वर्ग और मोक्ष ये दोनों पदार्थ अनुमान और शास्त्र से सिद्ध हैं, इससे इधर किसी तरह से वाच्यार्थ का बाध नहीं है । ऐसा यथास्थित स्वर्ग और मोक्ष का कारण धर्म ही हो सकता है। सिवाय धर्म के यदि स्वर्ग और मोक्ष हो जाता हो तो इस जगत में वनस्पति आदि एकेन्द्रिय वगैरह जीवों का अधम जाति में ठहरना और रुलना होता ही नहीं । जैसे अल्प ही संख्या के आदमी पुण्य का कार्य करनेवाले और पुण्य की धारणा रखनेवाले होते हैं, वैसे ही जगत में धन, धान्य, कुटुम्ब, शरीर आदि सब तरह का आनन्दपानेवाले लोक भी अल्प ही होते हैं । इसी नियम से समझ सकते हैं कि धर्म और पुण्य का फल ही समृद्धि और आनन्द है। और मनुष्य-जन्म में जो कुछ ज्यादा धर्म और पुण्य किया जाय उसके फलरूप आनन्द और समृद्धि भुगतने का स्थान स्वर्ग जरूर ही हेतुवाले को मानना ही होगा। पर्यन्त में जैसे शान्त आदमी प्रसन्नता से दुनिया के वाह्य पदार्थ का संयोग नहीं होने पर भी असीम आनन्द को भुगतता है उसी तरह से सर्व अदृष्ट या कर्म से रहित हुआ स्व स्वरूप में अवस्थित हुआ आत्मा भी निर्वचनीय आनन्द का अनुभव करे उसमें कुछ भी ताजुवी नहीं है । और वैसी दशा को ही शास्त्रकारों ने मोक्ष मनाया है। उससे मोक्ष का असम्भव मानना शास्त्रानुसारियों और युक्ति के अनुसारियों के लिए कभी लाजिम नहीं है । For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશાખ શ્રી જૈન સત્ય પ્રકાશ धर्म का स्वरूप-उपर दिखाया हुआ धर्म स्वर्ग और मोक्ष का कारण है यह बात सभी आस्तिक लोक मंजूर करते हैं । लेकिन धर्म किसको कहना इसमें ही बडा विवाद है । कितनेक भद्रिक लोक तो धर्म का अलग अलग रास्ता सुनके ही धर्म के उन भेदों के नाम से ही धर्म से अलग हो जाते हैं; लेकिन उन लोगों को सोचना चाहिए कि रजत, सुवर्ण, हीरा, मणि, मोती, पन्ना, वगैरह जगतभर की जो जो किमती चीजें गिनी जाती हैं वे सभी परीक्षा की दरकार रखती हैं, क्योंकि विना परीक्षा किए कोई भी इन्सान इन चीजों को नहीं ले सकता । तब धर्म जैसी चीज जो इस जिन्दगी को सुखमय बनाने के साथ आयन्दा जिन्दगी की मनोहरता करने के साथ शाश्वत ज्ञान और आनन्दमय ऐसे अव्याबाध पद को देनेवाली होने से अनमोल है वह परिश्रम और परीक्षा किए बिना कैसे सच्ची तरह से पहिचान सकते और पा सकते हैं। सुज्ञ महाशय को इस बात पर गौर करने की जरूरत है कि जगत में जिस चीज से जो चीज मिल जाती है उस चीज से वह चीज कम किमतवाली ही होती है । इसी तरह खान, पान, शरीर, इन्द्रियां, वाचा, विचार, कुटुम्ब, धन, धान्य, वगैरह सभी चीजें धर्म याने पुण्य से ही मिलती हैं । इससे स्पष्ट ही कहना चाहिए कि धर्म यह अणमोल चीज है। इस वास्ते उसकी परीक्षा अवश्य होनी ही चाहिए । ख्याल करने की जरूरत है कि तरकारी लेने में गडवड हो जाय तो आधे आने की नुकसानी होवे, कपडा खरीदने में अकल का उपयोग नहीं करे तो दो चार आने का हरजा हो, चांदी के गहने में दो चार रुपयों का हरजा होवे, सोने के गहने में पचीस पचास का हरजा होवे, हीरा मोती के खरीदने में हजार दो हजार का घाटा होवे । लेकिन परीक्षा किये बिना धर्म के लेने में तो इस जिन्दगी और आयन्दा जिन्दगी की बरबादी होने के साथ संसारचक्र में जीव का रुलना ही हो जाय । इससे धर्म की खास परीक्षा करने की जरूरत है। परीक्षा करके ही लिया हुआ धर्म बहुत करके सच्चा मिल सकता है। धर्म की परीक्षाः-जगत में जिस पदार्थ को अपन देखते हैं उसकी परीक्षा अपन फौरन कर सकते हैं, क्योंकि जगत के बाह्य पदार्थों की परीक्षा उनके स्पर्श, रस, वर्ण, गंध, संस्थान, आकृति वगैरह से हो सकती है, लेकिन यह धर्म ऐसो चीज है कि जिसकी परीक्षा स्पर्श वगैरह से कभी नहीं हो सकती । इससे ही धर्म के विषय में ज्यादा मतमतांतर भी हैं और परीक्षा करना मुश्किल भी है । स्पर्शादिक से जिस वस्तु को परीक्षा हो जाती है उसमें विवाद का स्थान ही नहीं रहता। जैसे मृदु और कर्कश स्पर्श, मीठा और तीखा रस, सुगंध और दुर्गव, सुरूप और कुरूप वगैरह में किसी तरह से किसी का For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨૩ સમાન્ય ધમ પર૩ / भी विवाद होता हो नहीं; लेकिन धर्म ही ऐसी चीज है जो न तो व्यवहार का विषय है और न तो स्पर्शादि से परीक्षा करने के लायक है। इतना होने पर भी धर्म को परीक्षा किसी तरह से नहीं हो सकती है, ऐसा नहीं है । जैसे आत्मा, बुद्धि आदि पदार्थ व्यवहार और स्पर्शादि का विषय नहीं हैं तब भी उन आत्मादिक पदार्थों को अकलमंद आदमी अनुमान से पहिचान सकता है उसी तरह धर्म की परीक्षा भी अकलमंद आदमी दिमाग से कर सकता है । व्यापक धर्मकी स्थितिः - जगत के सभी अकलमंद आदमियों को इस बात का तो पूरा निश्चय ही है कि किसी को भी सताना, झूठ बोलना, किसी की चीज को छीन लेना, औरत पर खराब निगाह करना और सभी तरह से संग्रहशील बनना, ये सब कार्य बुरे माने गये हैं । याने इन सताना आदि कार्यों को रोकने से ही धर्म हो इस बात में कोई भी आदमी उजर नहीं कर सकता। लेकिन समझदार मनुष्य वर्ताव की जितनी कीमत करे उससे ज्यादा कीमत अच्छे विचार की करते हैं । इसीसे ही महर्षि फरमाते हैं कि हरेक धार्मिक आदमी को चाहिए कि अपने वर्तन को सुधारने के साथ साथ विचारशीलता को भी उन्नत बनावे | सामान्य रूप से सभी मनुष्य उन्नत विचार की ही चाहना करते हैं, लेकिन कितनेक मनुष्यों को उन्नत विचार किसको कहना उसका भी ख्याल नहीं होता है । और कितनेक आदमी ख्याल होने परभी उन्नत विचार का परिशीलन करने में ही मंद रहते हैं । लेकिन यह बात निश्चित है कि - जिस आदमी को उन्नत विचार का ख्याल होगा वही उन्नत विचार का परिशीलन कर सकेगा । इससे धर्म का असली स्वरूप जो विचार का औन्नत्य है उस पर गौर करने की जरूरत है । " विचार औन्नत्य के भेदः - आदमी को धर्म में प्रवृत्त होने के साथ विचार औन्नत्य आवश्यक है यह बात सभी दर्शनवाले को मंजूर करना ही होगा । किसी दर्शनवाले ने यह नहीं कहा है कि विचार की अधमता के साथ धर्म के अनुष्टान धर्मरूप में गिने जाय । चाहे तो किसी को दान दें, सवर्त्तन रक्खें, अनेक तरह की तपस्या करके कष्ट उठावें, या संसार की माया से दूर होने का चित्त करें । लेकिन जब तक विचार का औन्नत्य न हो तब तक उन दानादिक को कोई भी दर्शनवाला धर्म नहीं मान सकता है । यह बात भी ख्याल करने के योग्य है कि जैसे दानादिक की प्रवृत्ति करने पर भी विचार का औन्नत्य नहीं होवे तब सच्चा धर्म नहीं हो सकता है, उसी तरह से विचार का औन्नत्य होने पर अवश्य दानादिक की प्रवृत्ति न भी हो, तब For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५२४ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ भी विचार औन्नत्य को धारण करनेवाला अवश्य ही धर्मवाला होता है। यदि ऐसा नहीं मानने में आवे तो एक भी दफे आदमी निर्धन हो गया तो उस जन्म में या अन्य जन्म में उसको दानादि धर्म होने का सम्भव ही नहीं है। ऐसा मानने से नतीजा यह आ गया कि निर्धन को दानादि नहीं होने से (सर्वथा ) स्वतः धर्म नहीं होगा, और धनवान के धन का दुरुपयोग और अनुपयोग ज्यादा होने से धर्म का सम्भव बहुत कम होगा । इससे आहिस्ते आहिस्ते धर्म का अभाव ही हो जायगा । इन बातों का विचार करने से सज्जनगण सहज ही समझ सकेंगे कि धर्म की असली जड विचार का औन्नत्य ही है। इस विचार औन्नत्य को चार भाग में अपन विभक्त कर सकेंगे: १ जगत् भरके सब जन्तु चाहें तो स्थावर हो चाहे तो चल हों, चाहे तो समझदार हों, चाहे तो बिन समझदार हों, स्वदेशी हां, या विदेशी हां, स्वजन हे या परजन हों, मित्र हो या शत्रु हों, हिंसक हो या दयालु हो, चाहे जैसे ; लेकिन किसी जन्तु पर वैर विरोध की भावना न होवे याने 'अपराध की माफो लेनी और देनी' इस सिद्धांत को आगे रखके 'मैत्र्यस्तु तेषु सर्वेषु' याने सभी जीवों को फायदा पहुंचानेवाला होना यह मेरा असली कर्तव्य है, ऐसा विचार कर इस मैत्रीभाव के सिद्धांत से ही जैन शास्त्र धर्म को फरमाता है। उसी से जैनधर्म के सत्ताकाल में किसी जैन राजा या समाज ने किसी अन्य धर्म के मन्दिर, धर्मस्थान या गुरुस्थान को हडप करने के लिए न तो उद्यम किया है और न हडप किया है । यद्यपि इस मैत्री भावना को संपार की मौज में मचे हुवे आदमी निर्बलता और कायरता के नाम से पुकारते हों, लेकिन सजनगण तो स्वयं ही समझ सकते हैं कि जगत में ऐसा एक भी सद्गुण नहीं है कि जिसको दुर्जनों ने दूषित न किया हो; इस बात को सोचके जनसमुदाय को खोटो बहकावट से कोई भी सञ्जनगण माफी देने के साथ के इस मैत्री गुण को कभी दूर न करेंगे। यह मैत्री भावनावाला ही धर्म विश्वधर्म हो सकता है। जिस धर्म में वैर और विरोधरूप अग्नि जाज्वल्यमान करने का आदेश हो वह धर्म कभी विश्वधर्म होनेके लिये लायक नही बन सक्ता । २ जिस तरह सर्व प्राणिओं के हित को चाहना करने की धर्मनिष्ठ प्राणि के लिये जरूरत है, उसी तरह (खुदसे ) ज्यादा गुणवान आदमी की ओर बड़ा सत्कार सन्मान करने की इच्छा प्रदीप्त होना ही चाहिये । जो आदमी गुणवान को पहिचानता नहीं है, और गुगवान का आदरसत्कार सन्मान करने के लिये हरदम अभिरूचिवाला नहीं रहेता, वह आदमी कभी धर्मनिष्ट नहीं हो सकता। अनादि काल से अज्ञान से भरे हुए आत्मा को नये नये गुणों की For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५३५ સર્વમાન્ય ધર્મ प्राप्ति करने का एक ही रास्ता है, वह यह है कि गुणवान् महात्मा की याने सत्पुरुषों के सन्मान की ओर हरदम झुकता रहे । कोई भी आदमी गुण और गुणवान का सन्मान किये बिना कभी गुणवान नहीं बन सकता है, और इसी से ही शास्त्रकारों ने संतकी स्तुति की बडी ही महिमा दिखाई है। यह विचार औन्नत्य का दूसरा भेद है । ३ जिस तरह अपराध की माफी लेने देने के साथ सर्व जीवों के हित का सोचना और सत्पुरुषों की सेवा के लिये हरदम भावना-युक्त होना कहा है उसी तरह शारीरिक या आत्मिक तकलीफ से हैरान होनेवाले जो कोई भी जन्तु हां उन सबकी तकलीफ मिटाने का विचार होवे, यह विचार औन्नत्य का तीसरा भेद है । ख्याल करने की जरूरत है कि जिस जन्तु ने पाप बांधा है वह तकलीफ पाता है; लेकिन तकलीफ पानेवाले प्राणी की तकलीफ दूर करने से तकलीफ दूर करनेवाले को बड़ा ही लाभ है । जैन शास्त्र के हिसाब से पाप का फल अकेली तकलीफ भुगतने से ही भुगता जाता है ऐसा नहीं है; किन्तु जैसे केले के अजीर्ण में इलाइची या आम के अजीर्ण में सुंठ देने से विकार दूर हो जाता है, लेकिन वह केले और आम की वस्तु उड नहीं जाती है, उसी तरह बंधा हुआ पाप का रस टूट जाय और कम हो जाय इससे, उस दुःखी प्राणि का दुःख कम हो जाता है । दवाई देने से जैसे बीमार की तकलीफ मिट जाती है, उसी तरह दयालु महाशयों के प्रयत्न से दुःखी प्राणियों का दुःख भी दूर हो सकता है । इससे दुःखी प्राणियों के दुःख को दूर करने का जो विचार होवे वह विचार - औन्नत्य का तीसरा भेद है। ___४ जगत में कितनेक प्राणी ऐसे होते हैं कि जिनके हित के लिए प्रयत्न करें, दुःख दूर करने के लिये कटिबद्ध होवें, तब भी उन प्राणियों के कर्म का (पाप का ) उदय विचित्र होने से या चित्तवृत्ति अधम होने उनका हित न होवे । इतना ही नहीं लेकिन वह अपने आप अहित में ही या दुःख के कारण में ही मस्त हो जाय । वैसे प्रसंग में किसी तरह से भी उस हित करनेवाले आदमी को उस जन्तु पर द्वेष नहीं करना, लेकिन कर्म और उनके फलों को सोचके उदासीन वृत्ति में रहना यह विचार-औन्नत्य का चौथा भेद है। . उपसंहारः-इन चारों ही तरह से विचार के औन्नत्य को धारण करनेवाला प्राणी धर्मनिष्ट या धर्मपरायण हो सकता है। इससे हरेक आदमी को दानादि धर्मपरायणता ग्रहण करने के साथ इस विचार-औनत्य को धारण करना चाहिए । आप सञ्जन गण का ज्यादे वक्त नहीं लेके मे रे वक्तव्य के खतम करते इतना ही कहूंगा कि सच्चिदानन्द आत्मा को खोजने के लिए कटिबद्ध होनेवाले सज्जनों को उपर्युक्त मार्ग में आना ही चाहिये। For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સંભવનાથ ભગવાનની કલ્યાણક ભૂમિ સહેટ મહેટ લેખક-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજ અવધ પ્રાંતમાં, બલરામપુર રાજ્યમાંના ગેડ અને બહરાયચ જિલ્લાની સીમા પર ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાનનાં ચાર કલ્યાણકેથી પવિત્ર થયેલી શ્રી શ્રાવતી નગરી આવેલી છે. જ્યાં પ્રભુશ્રી વીર પણ વિચર્યા હતા. એ નગરી અત્યારે “સહેટ મહેટ” ના નામથી ઓળખાય છે. ત્યાં એક પ્રાચીન જિનાલય ખંડર રૂપે ઉભું છે. અત્યારે એ ઠેકાણે બે મેટા ટીલા (કરા) છે. અને બન્ને વચ્ચે બે ફલાંગનું અંતર છે. અહીં ભગ્ન અવસ્થામાં પડેલું એક પ્રાચીન મંદિર છે જે શ્રી સંભવનાથના મંદિર તરીકે ઓળખાય છે. અહીં જૈન યાત્રિકો પણ આવે છે ખરા ! બૌદ્ધોનું પણ ત્યાં કંઈક સ્થાન છે એટલે બૌદ્ધો પણ યાત્રાએ આવે છે. બૌદ્ધોની એક ધર્મશાળા પણ છે. જૈનને ઉતરવાનું કહ્યું સ્થળ નથી, એટલે યાત્રાળુઓ ફીરોજપુર રોકાઈને ત્યાંથી સહેટ મહેટની યાત્રા કરી પાછા ફરે છે. આ સહેટ મહેટ – શ્રાવસ્તીના મંદિરની પ્રાચીન જૈન મૂતિઓ અત્યારે ફીરોજપુરના મુઝિયમમાં છે. અત્યારે આ તીર્થ તરફ જૈન સંધનું જરા પણ ધ્યાન નથી. પણ એ તરફ ધ્યાન આપવાની ઘણી જ અગત્ય છે, જેથી એનું યોગ્ય રક્ષણ થઈ શકે. આશા રાખીએ કે આપણા સમાજના શ્રીમંત અને આપણી આગેવાન જૈન સંસ્થાઓ એ જરૂરી વસ્તુ તરફ અવશ્ય લક્ષ આપશે અને ત્યાં જિનમંદિર અને ધર્મશાળા તૈયાર કરાવીને એક પ્રાચીન તીર્થને ઉદ્ધાર કરાવશે. સાથે સાથે એ પ્રાચીન તીર્થને લગતી શોધખોળ પણ કરાવશે. નોંધ – સાંભળવા પ્રમાણે આ તીર્થ માટે એ તરફના શ્વેતાંબર ભાઈ એ તરફથી પ્રયાસ થઈ રહ્યો છે. અમે શ્વેતાંબર સંઘના આગેવાનોને આ માટે એગ્ય તપાસ કરવા અને બહુ ડું થાય તે પહેલાં એ તીર્થને ઉદ્ધાર કરવાની આગ્રહ પૂર્વક ભલામણ કરીએ છીએ. – તંત્રી For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારવાડનુ એક પ્રાચીન નગર બાહડમેરુ લેખક સ્વર્ગસ્થ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી, ન્યાય-કાવ્યતીથ (ગતાંકની પૂર્ણ) આ લેખના વિદ્વાન લેખક અને પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય : પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી હિમાંશુવિજયજી મહારાજ, ન્યાય-સાહિત્ય-તીથ, તૉલકારને, ૩૨-૩૩ વર્ષની નાની વયે, એકાએક સ્વર્ગવાસ થયાના દુ:ખભર્યા સમાચાર નોંધતાં અમને અત્યંત શાક થાય છે. શ્રી જૈન સત્ય પ્રકાશ”ને સમૃદ્ધ બનાવવામાં અમને તેઓશ્રીની વિદ્વત્તાના અનેક વખત લાભ મળ્યો છે. તેઓશ્રીના આત્માને શાંતિ —તંત્રી મળે ! Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાઉડમેરના શાસક : અ'તરાવ સાંખલા : અહીં તપાસ કરતાં કેટલાક દુહા અને વાર્તાથી એમ જણાય છે પહેલાં “ અંતરાવ સાંખલા ” રાજ્ય કરતા હતા. મને લાગે એ પરમાર રાજપુતાની એક શાખા છે. આ અંતરાવ સાંખલેો આવન રાત્નએ અહીંના રાજાની આજ્ઞામાં રહેતા હતા. તેતેા ભયભીત બનાવતા હતા. કે અહીંયા For Private And Personal Use Only .. છે કે — “ સાંખલા પ્રતાપી રાજા હતા. પ્રતાપ શત્રુઓને ગિરનારના રાજા કવાટ કહેવાય છે કે - મ'ગલ નામને એક બારોટ એક વખત પાસે પહોંચ્યા. ભારાટે કરેલી સ્તુતિથી રાજા પ્રસન્ન થયા. અને બારેટને ઈનામ માગવાનું કહ્યું. એટલે તેણે રાનની પાઘડીની માગણી કરી. રાજાએ એને સમજાવવા પ્રયત્ન કર્યો કે “ હે બારાટ, તમે તે બધાને નમસ્કાર કરનારા રહ્યા, અને મારી પાઘડી એવી રીતે નમતી રહે એ કેમ પાલવે? માટે તમે ખીજી' જે કંઈ ઈષ્ટ હોય તે માગે ! પણ બારેાટ એકના બે ન થયા અને એ પાઘડી પહેરીને કાઈ તે પણ પેાતાનું મસ્તક નહિ નમાવવાની શરતે તેણે પાઘડી દાનમાં-ભેટ-લીધી. ત્યાંથી ક્રૂરતા કરતા એ બારેાટ બાહડમેરના રાળ અંતરાવ સાંખલા પાસે આવ્યા, અને પેલી પાઘડી હાથમાં રાખીને એણે રાજાને પ્રણામ કર્યા. ક્રોધિત થયેલા રાજાએ એમ કરવાનું કારણ પૂછતાં એણે બધી હકિકત કહી સંભળાવી. ગુજરાતના રાજાની આવી પ્રીતિ અંતરાવ સાંખલાને અસહ્ય થઇ પડી. એણે આજ્ઞા કરીતે પેાતાના સુજાન મહેતા નામના દિવાનની માત કપટ અને કુશળતાથી કવાટને બાંધી અણુાળ્યે, અને તેને સિંહની માફક એક પાંજરામાં પૂરીને સ્ત્રીએ જ્યાંથી પાણી ભરવા જતી ત્યાં એ પાંજરૂ રાખ્યું. જતી આવતી સ્ત્રીએ તેને ઉપહાસ કરતી. Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૮ શ્રી જન સત્ય પ્રકાશ વૈશાખ આ વખતે બાહડમેરમાં ' અમીયા' નામની એક કાઠિયાવાડી બાઈ રહેતી હતી.* તે પિતાના રાજાનો આ ઉપહાસ સહન ન કરી શકી. પણ એકલી બાઈ અને તે પણ સુકુરના પરદેશમાં શું કરી શકે ? છતાં તેને આવી અપમાનજનક સ્થિતિમાંથી કવાટના છૂટકારાને વિશ્વાસ તો હતો જ ! કારણ કે કવાટ અને ઉગડાના પરાક્રમથી તે સુપરિચિત હતી. કવાટના પાંજરે પુરાયાના વર્તમાનથી કાઠિયાવાડના વીર ખૂબ આવેશમાં આવી ગયા. આ બાજૂ અંતરાવ સાંખલો પણ કઈ રીતે ઓછો ઉતરે એ ન હતો. સિંધ જેવા દૂરના દેશના રાજાને હરાવવો એ સહેલું ન હતું. આ પ્રસંગ માટે મેવડી થવા માટે પણ કોઈ તૈયાર ન હતું. છેવટે કવાટના ભાણેજ ઉગડાએ એ કામ માથે લીધું. સિંધમાં એકંદરે વરસાદ ઓછો પડે છે અને તેથી ત્યાં ઘણીવાર દુકાળ પડે છે. તે વખતે ત્યાં દુકાળ પ્રવર્તતો હતો અને જાનવરો માટે ઘાસની બહુ જ તંગી જણાતી હતી. આ પરિસ્થિતિનો પિતાના માટે લાભ લેવાને ઉગડાએ વિચાર કર્યો. તેણે પાંચસો ગાડાં ઘાસનાં ભર્યા અને એ દરેક ગાડામાં ઘાસની અંદર પિતાના સુભટને સંતાડી રાખ્યા. અને તે બધાં ગાડાં લઈને બાડમેરમાં આવી પહોંચ્યો. અણીને વખત આવી મળેલા આટલાં બધાં ઘાસનાં ગાડાંથી લેકે ઘણા રાજી થયા. ઉગડાએ તેમાંથી છુટક ઘાસ વેચવાની ના કહી અને રાજા અને બધા અમલદારે એક સ્થાને ભેગા મળીને જે ભાવ નકકી કરે તે ભાવે બધુંયે ઘાસ એકી સાથે વેચવાનું કહ્યું. લોકોને ઘાસની ઘણી જ જરૂર હતી એટલે એની શરત કબુલ રાખવામાં આવી અને રાજા અને બધાય અમલદારે ભાવ-તાલ નકકી કરવા માટે ભેગા થયા. પિતાને જોઈને લાગ આવી પહોંચેલ જોઇને ઉગડાએ પોતાની સાથળ ઉપર ત્રણ થાપ મારીને સકેત કર્યો એટલે હથિયારથી સુસજજ થયેલા બધાય સુભટો બહાર કુદી પડ્યા અને શત્રુ ઉપર તૂટી પડ્યા. રાજા કે તેના માણસો શસ્ત્રહીન હતા એટલે તેઓ આ સાવ અકલ્પિત આક્રમણનો પ્રતીકાર ન કરી શક્યા. જોતજોતામાં સાતસો સાંખલા રાજપુતે અને બીજા ૧૫૦૦ રાજકર્મચારિયે ખપી ગયા. આવેશમાં આવેલું સૈન્ય જ્યારે રાજાની પાછળ પડયું ત્યારે તેની રાણીઓ ઉગડાને વિનવવા લાગી કે – સાત તે મા નાંઢા, પર છે પરધારા एक मत मारे मारा अंतराव सांखला, तजे ऊगेजेरी आण ॥ [હે ઉગડા, તેં સાતસે સાંખલા રાજપુત અને ૧૫૦૦ અમદલારોને મારી નાખ્યા છે. હવે તું એક મારા અંતરાવ સાંખલાને ન મારીશ! તને સૂરજદેવની આણુ છે.] આથી ઉગડાએ અંતરાવને માર્યો નહીં, પણ બાંધી લીધે. કાઠીઆવાડી વીરેનું આ પરાક્રમ જોઈને પેલી અમીયા બીજી બાઈઓને સંબોધતી બેલી ઉઠી – * કોઈ કહે છે કે તે રાજા કવાટની બહેન થતી હતી. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ ૫૨૬ બારમેરુ जुवो जोवणहारीओ, गोखे काढा गात। अमीया कहेतो हेांसथी, उगडी आयो आज ॥ [ હે યૌવનવતી સ્ત્રીઓ, ગંખમાંથી બહાર મોટું કાઢીને આજે ઉગડો આવ્યો છે તેને (જરા ) નીહાળો ! ] छाती उपर छेलडा. सर उपर वाट । कवाट उठ मुजरा करे, ते। लाजे गढगिरनार ।। [ કવાટને નમાવવા માટે તેની છાતી ઉપર મણીલું મૂક્યું અને માથા ઉપર થઈને લોકે જવા આવવા લાગ્યા. છતાં જે કવાટ ઉઠીને પ્રણામ કરે તો ગિરનારને ગઢ લાજી મરે!] सूरज पच्छीम उगसी, भायंगम न झेले भार । कवाट उठ मुजरो करे, तो लाजे गढगिरनार ॥ [ કવાટ જો ઉઠીને પ્રણામ કરે તો ગઢગિરનાર લાજી મરે, તે સૂર્ય પશ્ચિમમાં ઉગે અને તે શેષનાગ પોતાને ભાર ઉપાડવો બંધ કરે (પૃથ્વી રસાતલ જાય).]. શત્રનું બળ જોઈને છેવટે અંતરાવે નમતું આપ્યું અને કવાટે તેને બંધન-મુક્ત કર્યો. પછીથી પણ અંતરાવે કવાટને નમાવવા ઘણા ફાંફાં માર્યા પણ એ વીર અણનમ જ રહ્યો, આ કથાનક, અમે “ જૂના માં રહેતા જુદા જુદા લોકોના મોઢેથી સાંભળ્યું હતું તેવું અહીં ઉતાર્યું છે. આમાંને સત્યાંશ તે બારીક શોધખોળ પછી જ મળી શકે. છતાં આ પ્રદેશમાંના જૈન, બ્રાહ્મણ, રાજપુત, જાટ, ભીલ વગેરે જાતિના નાના મોટાં લોકોમાં આ કથા પ્રચલિત છે એ વાત તે સ્વીકારવી જ જોઈએ. એટલે એમાં અમુક અંશે ઐતિહાસિકતા જરૂર છે. કાઠીઆવાડની વીરગાથા સમી આ કથાની શોધ થાય તે જરૂર ઘણું જાણવાનું મળી શકે ! અતુ. X - જૂના બાડમેરથી લગભગ ૧૦ માઇલ અને સિંધ તરફ જતી જોધપુર રેહવેના ખડીન (Khadin ) સ્ટેશનથી લગભગ ૩ માઈલની દૂરીપર, અત્યારના ‘હાથમા’ ગામની પાડોશમાં એક કિરડૂ નામનું પ્રાચીન ગામ છે. આ જોવા માટે અમે (હું અને ઈતિહાસપ્રેમી શ્રી જયન્તવિજયજી મહારાજ આદિ) તારિખ ૭-૩-૧૭ના દિવસે ગયા હતા. અહીં સુંદર શિલ્પકળાને નમુનાસમાં પાંચ આલીશાન મંદિર છે. તેમાંનું મોટું મંદિર -જે મહાદેવનું મંદિર છે--તેમાં રંગમંડપમાં પેસતાં ઉત્તર દક્ષિણમાં ચાર શિલાલેખો છે ૪ આ શિલાલેખ ઉપરથી જાણી શકાય છે કે ત્યાં રાજા મહારાજા કુમારપાળની આજ્ઞામાં હતા. આમાં ગુજરાતના કેટલાક સોલંકી વંશના રાજાઓનાં, મહારાજા કુમારપાળ સુધીનાં નામે પણ આપેલાં છે. તે વખતે ગિરનારનું રાજય પણ કુમારપાળની સત્તા નીચે હતું* * આ મંદિર અને શિલાલેખ વિષે સમય મળતાં હું જૂદો લેખ લખવા પ્રયત્ન કરીશ. આ માટે જુઓ “સિદ્ધરાજ જયસિંહે શું કર્યું ” શીર્ષક મારો લેખ, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ પ૩૦ પરમારાની પડતી : જૂના બાહુડમેરમાં પરમારા (સાંખલા તેની પાકી માહીતી આપણને મળતી નથી. ચૌહાણેાએ તેના ઉપર પોતાની સત્તા જમાવી. કે મુંડાજી થયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ) નુ રાજ્ય ક્યાંથી ક્યાં સુધી રહ્યું હતું, પરમારાનું બળ ઓછું થતાં તેમને હરાવીને બાડમેરને પહેલે ચૌહાણ રાજા મુદ્દાજી વૈશાખ રાવળ મલ્લીનાથજી એક વીર ક્ષત્રિય હતા. તેમના પુત્ર માંડલિકજીની દૃષ્ટિ બાહડમેર ઉપર પડી. લાગમળતાં મુદ્દાજીને મારીને માંડલિકજીએ બાડમેરા કબજો લીધા. પણ રાજગાદી ઉપર પાતે ન બેસતાં પેાતાના ભાઈ રાવત લુકાછને બેસાર્યા. કહેવાય છે ક મુડાજી અને માંડલિકજી સાળેા બનેવી થતા હતા. બાહુડમેરનો નાશ સદાય ઉન્નત દશા કાની કાયમ રહી છે? બાડમેરુ ઘણાય કાળ ખૂબ જાહેાજલાલીભરી દશામાં રહ્યું. આ નહેાજહાલી દરમ્યાન તેના વિનાશને નાતરે એવા કેટલાય દેષો ધીમે ધીમે સ્પંચત થતા જતા હતા. ધીમે ધીમે કુસંપ, અભિમાન અને ઈર્ષ્યાના અંકુરા દેખા દેવા લાગ્યા. છતાં દુનિયાના કહેવા પ્રમાણે તેા જાણે કાર્ય અકળ દૈવી કારણે જ બાડમેરનું પતન થયું હેાય એમ લાગે છે. કહેવાય છે કે ધંધુલીમલ નામના એક સાધુ પોતાના શિષ્ય સાથે એટલમાં રહેતા હતા અને જૂના બાહડમેર અને કિરતવસન (કિર ુ) ગામમાંથી ભિક્ષા લાવીને પેાતાના નિર્વાહ કરતા હતા. આમ રાજ રાજ ભિક્ષા આપતાં લેાકેા કંટાળવા લાગ્યાં. ધીમે ધીમે ભિક્ષા બંધ થવા લાગી. માત્ર એક કુંભારે જ ભિક્ષા આપવાનું જારી રાખ્યું. આ વાતની ખબર પડતાં ધુંધુલીમલના ગુસ્સા વધી ગયા અને તેણે શ્રાપ આપ્યો કે જૂના સવ મુના | પવૃત્ત સવ ટ્ટન | આ શ્રાપથી જૂના બાહડમેર અને તેથી દસ માઈલની દુરી પર આવેલું કિરાડુ જે તે વખતે શહેર હાવાથી પટ્ટન (પત્તન) કહેવાતું હતું તે બન્ને ગામ તારાજ થઈ ગયાં. For Private And Personal Use Only * ભારતનાં અનેક ગામાના નાશની પાછળ આવી જ કૅકલીય દંતકથાઓ અને દૈવી કલ્પનાએ સાંભળવામાં આવે છે. પણ અત્યારને યુગ તેને માનવા તૈયાર નથી. વળી વલ્લભીપુરના નાશની પણ આવી જ દંતકથા પ્રસિદ્ધ છે. શું ધુંધુલીમલ જેવા માણસે ગામના નાશ કરવાના જ ધધો લઈ ખેસતા હશે ! વળી ઉપરના વાક્યમાં ‘‘જૂના ’’ આપેલ છે જેને અર્થ બાહુડમેર કરવામાં આવે છે. પણ પેાતાની આબાદીના કાળમાં બાડમેર “ જૂના ” તરીકે કેવી રીતે પ્રસિદ્ધ થઈ શકે? જૂના ”એ તે। નવાનૈ આપેક્ષિક શબ્દ છે, એટલે નવું બાહડમેર થયાં પહેલાં એના અસ્તિત્વની કલ્પના કરવી એ પણ હાસ્યાસ્પદ છે. આ દંતકથામાં જૂના ” ( બાડમેર ) અને પટ્ટન ( કિરાડુ ) ની વાત!હકીકતા-એટલી બધી સેળભેળ કરી દેવામાં આવી છે કે તે। વિવેક કરવાનું કાર્યું દુષ્કર છે. ઇતિહાસના ઊંડા અભ્યાસીએ આ બાબત યોગ્ય શોધ કરે તા જ કઈ બુદ્ધિગમ્ય વાત મળી આવે! 6 પ્રાચીન બાડમેર વિષે આટલું જ લખી હવે નવા બાડમેર વર્તમાન બારમેર વિષે કંઈક લખવા પ્રયત્ન કરાશે. (સૌંપૂર્ણ) Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતની જૈનાશિત કળા: લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ આ નિબંધને “ગુજરાતની જનાશ્રિત કળા” નું નામ આપવાનો ઉદ્દેશ દેશની એકતાને સ્થાને સાંપ્રદાયિક તત્વ ઉપર ભાર મૂકવાનું નથી. ભારતવર્ષની સમગ્ર કલામાં ભાવના અને ઉદ્દેશનું અમુક પ્રકારનું ઐક્ય છે; છતાં તેના સમયયુગોની દષ્ટિએ, રાજ્યકર્તા પ્રજાની દૃષ્ટિએ, ધાર્મિક સંપ્રદાયની દૃષ્ટિએ, આશ્રયદાતાઓની દષ્ટિએ ભેદ પાડી પ્રકારે બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે હિંદુ કલા, ઇસ્લામી કલા, રાજપુત કલા, મુગલ કલા, બૌદ્ધ કલા ઇત્યાદિ. આવી ભેદ-દષ્ટિએ તે તે કૃતિઓના સમુદાયની સમજણ અને તેને સારવાર આપવામાં સમર્થક બને તે તે કલામીમાંસામાં અસ્થાને છે તેમ નહિ ગણાય. અત્યાર સુધી કલાના જે પ્રકારો પાડવામાં આવ્યા છે તે આ દષ્ટિએ કેટલા એગ્ય છે તે ભારતીય કલાના વિવેચકેએ વિચારવા જેવો પ્રશ્ન છે આ કલાકૃતિઓના સમુદાયને ઉપરના નામથી અંકિત કરું છું તેનાં કારણો નીચે પ્રમાણે છેઃ (૧) આ કલાકૃતિઓનાં નિર્માણ તથા સંગ્રહ ગુજરાત (પ્રાચીન વ્યાપક અર્થ) માં થએલાં છે અને તેના કલાકારો મોટા ભાગે ગુજરાતના વતની હતા. (૨) એને જૈનાશ્રિત એટલા માટે કહી કે આ કૃતિઓમાં આવેલા વિષય જન ધર્મના કથા પ્રસંગમાંથી લીધેલા છે, તેમનું નિર્માણ કરાવનાર આશ્રયદાતાઓ જન ધમાં હતા અને આ કૃતિઓની સાચવણ પણ જેનોએ સ્થાપેલા ગ્રંથભંડારમાં જ થએલી છે. માત્ર એ કલાકારે પોતે કયા ધર્મના હતા તેને ચોક્કસ નિર્ણય કરી શકાતો નથી; કેટલાક વૃદ્ધ યતિઓ અને જૈન સાધુઓ આજે પણ સારી અને સુંદર ચિત્રાકૃતિઓનું નિર્માણ કરતા જોવામાં આવે છે તેથી માનવાને કારણ રહે છે કે એ કલાકારે મોટા ભાગે જો હશે; અને કેટલાક જનેતરે પણું હશે. તેથી જો કે કલાકારની દષ્ટિએ આ કલામાં રહેલું શિ૯૫ ગુજરાતી શિલ્પ છે. છતાં આ શિલ્પ જે રૂ૫ ગ્રહણ કર્યું છે તેમાં જૈનધર્મના વિષયે અને જૈન આશ્રયદાતાઓની રુચિ નિયામક બન્યાં છે. આ કલાને બરાબર સમજવામાં તથા તેનો આસ્વાદ લેવામાં જૈન વિષને લગતી તથા તેને આશ્રયદાતાઓ વિષેની માહિતી ઉપકારક થઈ પડે છે. એમ પણ કહી શકાય કે આ વિના આ કલાની સમજણ બહુ જ અધૂરી રહે. પણ ઉપર કહ્યું તેમ શિલ્પ તે ગુજરાતી જ છે એ વિસરવાનું નથી; કેમકે ઈતર સંપ્રદાયના વિષે નિરૂપતી જે થોડીક કૃતિઓ મળી છે તેમાં પણ એ શિલ્પ જ રમી રહેલું છે. સંગ્રહ–ઇતર ધર્મી પરદેશીઓ આક્રમણમાં મળેલા વિજયના મદથી ઉન્મત્ત થઈ ભારતીય સંસ્કૃતિના સ્મારકરૂપ શિલ્પ અને સાહિત્યભર્યા ગ્રન્થોનો નાશ કરતા, * બારમી ગુજરાતી સાહિત્ય પરિષદુ તરફથી સ્વીકારાએલો નિબંધ, For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ ૨ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ ત્યારે જૈન મહાજનોએ આ શિ૯૫ અને સાહિત્ય બચાવવા સમર્થ પ્રયત્નો કર્યા હતા. તેના પરિણામે આજે ઘણું સાહિત્ય (કેવળ જૈને જ નહિ એવું) બચવા પામ્યું છે. મુંબઈ ઇલાકાની તેમજ યૂરોપ અમેરિકાનાં સંગ્રહસ્થાનોમાં અત્યારે એકત્રિત થએલી. ભારતની હસ્તલિખિત પ્રતિઓની તપાસ કરવામાં આવે તો જણાશે કે તેમાં સારે હિસ્સ ગુજરાતમાંથી ગએલો છે, અને તેમાંયે જન તિઓ પાસેથી મળેલું ઘણું હશે. બ્યુર. પીટર્સન અને ભાડારકર ઇત્યાદિ સારો ફાલ મેળવવા આ તરફ સવિશેષ દૃષ્ટિ રાખતા. આ ઉપરાંત હજી પણ જેસલમીર, પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા, છાણી, સુરત ઈત્યાદિ સ્થળોમાં અમૂલ્ય ગ્રન્થરનો સચવાઈ રહેલાં છે; અને અત્યારે એ મળવાં દુર્લભ થયાં છે તેનું કારણ જેટલે અંશે એ સાચવનારાઓની સાંપ્રદાયિક સંકુચિતતા છે તેનાથી વિશેષ એ સંકુચિતતાને સ્થાન આપનાર કેટલાક પ્રત સંધરનારા અને તેને વેચી નાખનારા વિદ્વાનોની અપ્રામાણિકતા છે. આવી અપ્રામાણિકતાના દાખલા લોભી જન યતિઓના જ છે એમ નથી; આધુનિક કેળવણી પામેલા કેટલાક કહેવાતા વિદ્વાનોએ પણ આ ધંધે કર્યો છે. આઠમા સૈકાથી અજંતાની ચિત્રકળાની ગંગા કાળસાગરમાં લુપ્ત થયા બાદ ભારતવર્ષમાં ચિત્રકળાના અંકાડા ક્યાંયે પણ મળી આવતા હોય તો તે અંગયારમાથી અઢારમા સૈકા સુધી સાહિત્ય સંસ્કૃતિ અને ધર્મના ઘેરા રંગે ફુલતીફાલતી રહેલી, તાડપત્ર અને કાગળની હસ્તલિખિત પ્રતોમાં સચવાતી આ તી, જૈનધર્મના ધાર્મિક કથાપ્રસંગેની ચિત્રકળામાં છે. ભારતના મધ્યકાળના ઇતિહાસમાં ગુજરાત અનુપમ સ્થાન ભગવનું હતું તે વખતે તેની ભાગ્યલક્ષ્મીના સ્વામીઓ, ગૂર્જર નરેશ અને જૈન મુત્સદીઓ હતા; એટલે તેમણે સ્થાપત્ય અને ઈતર લાઓને સમાદર કરી ઈતિહાસમાં અમર પગલાં પાડ્યાં છે. ૧ ચિત્રકળાનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાય કે ઈતર સંપ્રદાયોએ શો ફાળો આપે હતો તેને ઈતિહાસ સુલભ થયો નથી. પરંતુ જૈનોતેમાં પણ વેતામ્બર જેને એ કેવો અને કેટલું મહત્ત્વનો ફાળો આપ્યો છે તેને અને ટૂંકમાં પરિચય કરાવ્યો છે. - ગ્રંથસ્થ જન ચિત્રકળા-ગુજરાતની જૈનાશ્ચિત કળા જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી છે. મુખ્યત્વે કરીને તે જૈન મંદિરના સ્થાપત્યમાં તથા જૈનધર્મના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે. આ બે અંગે પિકી સ્થાપત્યકળાને પ્રદેશ બહુ જ વિસ્તૃત હોવાથી તે વિષય ભવિષ્ય ઉપર રાખીને પ્રસ્તુત નિબંધમાં તેના એ બે મહત્ત્વના અંગે પૈકીના એક અંગ તેના ધર્મગ્રન્થોની કળાનો મળી શકતા ઈતિહાસ આપવાનો મારો ઉદ્દેશ છે. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈન પ્રિન્યભંડાર મથેની ચિત્રવાળી હસ્તપ્રતોના અભ્યાસ અને બારીક અવલોકનના પરિણામે જે મારી જાણમાં આવ્યું છે તેનું ટૂંક વર્ણન અત્રે રજુ કરવા મેં પ્રયત્ન કરેલ છે. ૧ રવિશંકર રાવળ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ ગુજરાતની નાશ્રિત કળા ૫૩૩ ભારતની રાજપુત અને મુગલ કળાની પહેલાં, એટલે કે સેાળમી સદીના છેલ્લા સમય પહેલાં લઘુ પ્રમાણનાં છબિચિત્રાની બે જાતની ચિત્રકળા મળી આવે છે. આ મે જાતમાંથી એક જાત, નેપાળ અને ઉત્તર અંગાલ તરફની અગિયારમી સદીના સમયની મળી આવે છે; અને બીજી ગુજરાત, કાઠિયાવાડ અને રાજપુતાના આજીની અગિયારમી સદીના અંત સમયથી મળી આવે છે. આ ખતે જાતની કળાઓમાં એકબીજાનું અનુકરણ કાઈ રીતે થયું હાય, એટલે કે એક બીજી કળાને સીધે! સબંધ હ્રાય એમ લાગતું નથી; પરંતુ તે અને કળાએ પ્રાચીન ભારતવાસીએએ પોતાની મેળે ~~ સ્વતંત્ર રીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતની ચિત્રકળા મુખ્યત્વે બૌદ્ધધર્મના ગ્રન્થામાં અને પશ્ચિમ ભારતની ચિત્રકળા મુખ્યત્વે શ્વેતામ્બર જૈતાના હસ્તલિખિત ધર્મગ્રન્થામાં મળી આવે છે. આ ચિત્રકળાને ત્રણ વિભાગમાં વહેંચી નાખવી જાઈએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન સમયની આ ચિત્રકળા તાડપત્રની હસ્તપ્રતમાં મળી આવે છે અને તાડપત્રની એ ચિત્રકળા બે વિભાગમાં વહે'ચાએલી છે. પહેલા વિભાગની શરૂઆત માલકી રાજ્યના ઉદયથી થાય છે. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્યકાળની શરૂઆતમાં જ વિ. સં. ૧૧૫૭ (ઈ.સ. ૧૧૦૮ ) માં ગુજરાતના પ્રાચીન ખંદર ભૃગુકચ્છ (હાલનું ભરૂચ ) માં લખાયેલી નિશીથસૂÇિની પ્રત હજી વિદ્યમાન છે, જે પાટણના સંધવીના પાડાના ભંડારમાં આવેલી છે. જેના ઉપર તારીખ લખેલી છે તેવી આજ દિન સુધીમાં મળી આવેલી ‘ગુજરાતની જૈતાશ્રિત કળા ' ની સૌથી જૂનામાં જૂની ચિત્રવાળી પ્રત આ એક જ છે. પહેલા વિભાગના અંત પણ એ જ ભંડારની વિ. સં ૧૩૪૫ (ઈ. સ. ૧૨૮૮ ) ની સાલમાં લખાએલી જુદી જુદી પ્રાકૃત કથાની તાડપત્રની પ્રતમાંનાં ચિત્રોથી આવે છે; કારણ કે વિ. સં. ૧૩૫૬ (ઈ. સ. ૧૨૯૯ ) ની સાલ પછીનાં ચિત્રાની ચિત્રકળામાં બહારની બીજી કળાનું મિશ્રણ થેણે અંશે જણાઈ આવે છે. તાડપત્ર પરનાં ચિત્રાના ખીન્ન વિભાગની રશરૂઆત વિ. સં. ૧૩૫૬ (ઈ. સ. ૧૩૦૦ ) થી થાય છે અને તેને અંત લગભગ વિ. સં ૧૫૦૦ (ઈ. સ. ૧૪૪૩ ) ની આસપાસમાં આવે છે. આ ખગ્ન વિભાગના સમય દરમ્યાનની તાડપત્રની ચિત્રાવાળી ત્રણ રસ્તપ્રતે મારા જાણવામાં ખાવેલી છે. ‘ ગુજરાતની જૈનાશ્રિત કળા ' ના સર્વોત્તમ સુંદર નમૂના આ ત્રણ હસ્તપ્રતમાં મળી આવે છે. આ ત્રણ હસ્તપ્રતો પૈકીની એક જ પ્રત ઉપર વિ.સં ૧૪૨૭ (ઈ.સ. ૧૩૭૦) ની તારીખ તૈાંધાએલી છે અને તે અમદાવાદની ઉજમ ફાઈની ધર્માંશાળાના ગ્રન્થ-ભંડારમાં આવેલી છે. બીજી એ પ્રતા પૈકીની એક પ્રત પાટણનો તપાગચ્છ સંધના ભડારમાં આવેલી છે અને બીજી પ્રત ઇડરતી આણંદજી મંગળજીની પેઢીના ગ્રન્થ ભડારમાં આવેલી છે. આખા વિભાગના સમય દરમ્યાનનાં કેટલાંક ચિત્રા તે લાકડાંની પાટલી જે તાડપત્રી હસ્તપ્રતોના સંરક્ષણુ સારૂ ઉપર નીચે બાંધવામાં આવતી હતી તેના ઉપર For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૩૪ વૈશાખ શ્રી જૈન સત્ય પ્રકાશ તથા કપડાં ઉપર પણ મલી આવે છે. લાકડાની એવી એક પાટલી વિ. સં. ૧૪૨૫ ( ઇ. સ. ૧૩૬૮ )માં ચીતરાએલી તારીખની નેાંધવાળા મળી આવેલી છે, અને કપડાં ઉપરનાં ચિત્રા વિ. સં. ૧૪૧૦ (ઈ. સ. ૧૩૫૩ )થી મળી આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રીજા વિભાગનાં ચિત્રા મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રતામાં મળી આવે છે. તેની શરૂઆત ઇ. સ. ની પંદરમી સદીની શરૂઆતથી થાય છે અને વિક્રમની સેાળમી સદીના છેવટનાં વર્ષોમાં તેને અંત આવે છે, જે વેળા ‘ગુજરાતની જૈનાશ્રિત કળા' મુગલ કળા અને પછી રાજપુત કળાની અસર નીચે આવી ગઈ હતી. ‘ ગુજરાતતી જૈનાશ્રિત ફળા ' તેમાં સંપૂર્ણ પણે સમાઇ ગઇ. ' આ ત્રીજા વિભાગના સમય દરમ્યાનનાં જૈન સિવાયનાં ખીજા... ચિત્રા વૈષ્ણવ સ...પ્રદાયના ગણ્યાગાંઠ્યા ધર્મગ્રંથામાં મળી આવે છે. પરંતુ પ ંદરમી સદી પહેલાંના ગ્રંથસ્થ ચિત્રા જૈન શ્વેતામ્બર સંપ્રદાયના ધર્મગ્રંથામાં જ મળી આવે છે, અને આ જ કારણથી આ કળાને કેટલીક વખત જૈન '' અગર શ્વેતામ્બર જૈન ’ નામથી સાધવામાં આવેલી છે. ** કળાના 33 શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આ કળાને “ ગુજરાતી કળા”ના નામથી ઓળખાવે છે. પરંતુ મારા તરફથી તાજેતરમાં જ પ્રસિદ્ધ કરવામાં આવેલ “ શ્રી જૈન ચિત્રકલ્પમ નામના ગ્રંથમાં રજુ કરેલા પુરાવા ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આ કળાને વિકાસ એકલા ગુજરાતમાં જ નહિ પણ પશ્ચિમ ભારતના દરેક પ્રદેશોમાં થએલા હતા. ઉદાહરણ તરીકે સ્વસ્થ મુનિમહારાજ શ્રી હંસવિજયજીના વડાદરાના આત્મારામ જ્ઞાનમંદિરમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી અપ્રતિમ સુશાભનકળાના નમૂનાવાળી પ્રત વિ. સં. ૧૫૨૨ રાજપુતાનામાં આવેલા યવનપુર ( હાલનું જોનપુર )માં લખાએલી છે. બીજી એક સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર-કાલકકથાની પ્રત વડોદરામાં યેાવૃદ્ધ ગુરુદેવ પ્રવર્તક કાંતિવિજયજીના સંગ્રહમાં છે. તે તથા ત્રીજી એક પ્રત ઉત્તરાધ્યયન સૂત્રની સુવર્ણાક્ષરી તથા સુરોભનકળાવાળી વિ. સં. ૧૫૨૯માં માળવામાં આવેલા મડપદુગ ( માંડલગઢ )માં લખાએલી, અમદાવાદના દેવસાના પાડાના ઉપાશ્રયમાં આવેલા શ્રી યાવિમલ શાસ્ત્રસંગ્રહમાંથી મળી આવી છે. આ તથા બીજા પુરેાવાએ ઉપરથી આ કળાને “ ગુજરાતી કળા ”ને બદલે આપણે અગાઉ જણાવી ગયા તેમ “ ગુજરાતની કળા ( ૫ચીન વ્યાપક અર્થાંમાં ) તરીકે સખેાધવી વધારે વાસ્તવિક છે. આ કળાને પ્રચાર આખા પશ્ચિમ ભારતમાં થવાનું એક કારણ એ પણ હોય કે પ્રાચીન ગુજરાતના સ્વતંત્ર હિંદુ રાજવીએના અજેય બાહુબળના પ્રતાપે તે મુલકે ગુજરાત પ્રદેશની છાયા નીચે હાવાથી સંભિવત છે કે ગુજરાતના ચિત્રકારે ત્યાં જવાને લીધે આ કળાને પ્રચાર પ્રશ્ચિમ ભારતના સઘળા પ્રદેશોમાં થયે। હાય. ખીજું કારણ એ છે કે આ કળાના પ્રાચીન સમયના તાડપત્રના જે નમૂનાએ મળી આવ્યા છે તે સઘળા જ મુખ્યત્વે કરીને ગુજરાતના પ્રાચીન પાટનગર અણહિલપુર પાટણ તથા તે વખતના પ્રખ્યાત બંદર ભૃગુકચ્છ ( ભરૂચ )ના છે. " '' For Private And Personal Use Only C અપૂર્ણ Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra “જૈનદર્શન ”ને ઉત્તર www.kobatirth.org 64 લેખક આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાનન્દ્વ સૂરિજી. દિગમ્બ ગમ્બર તરફથી નીકળતા જૈનદર્શન' નામના માસિકના ચેાથા વર્ષોંના આઠમા અંકમાં જે કંઈ લખાણ્ ગેરસમજથી કહેવામાં આવ્યું છે તેને અંગે સુધારા કરવાની જરૂર હાવાથી આ લેખ લખાય છે. પ્રથમ ‘ આધુનિક દશા ’ નામના લેખમાં દશા અને અગ્રવાલની બાબતમાં સમાધાન આપવાનું આગળ ઉપર રાખી, વમાનમાં પચવાલ જાતિને અંગે પ્રધાનપદ આપેલું હાવાથી તેના ઉત્તરને સ્થાન આપવામાં આવે છે. (આ લેખમાં કોઈ લેખકનું નામ નહિં હાવાથી સંભવ છે ૩-આા લેખ ચૈનસુખદાસ વગેરે મુખ પૃષ્ઠ ઉપર જણાવેલ ત્રણમાંથી કાઈ પણ એક લેખકના હશે ) આધુનિક શા શીક લેખ તે લેખક મહાશયે પલ્લિવાલે દિગમ્બર છે એમ માનીને શ્વેતામ્બરાની સમાજ અને તેના ધર્મગુરૂ ઉપર મન માનતા હલ્લા કરેલા છે. પણ આશ્ચર્યની વાત છે કે પલ્લીવાલ જ્ઞાતિ અસલથી દિગમ્બર છે આ વાતને સાબીત કરવા માટે એક પણ પુરાવા તેઓ તરફથી દેવામાં આવ્યે નથી. પોતાના લેખ લાંએ હાવા છતાં તેમાં પક્ષીવાલના દિગમ્બરપણાની સાબિતિ માટે એક પણ પુરાવા આપે નહિં તે એછું આશ્ચર્યજનક નથી. લેખક ધારે છે ત્યાં સુધી તેઓએ પલ્લીવાલને દિગમ્બર ઠરાવવા માટે પુરાવા એકઠા કરવા ઘણા પ્રયત્ન કર્યો હશે, પણ જ્યારે તેએને પલ્લીવાલ જાતિને દિગમ્બર કરાવવાને એક પણ પુરાવા નહીં મળ્યા હૈાય ત્યારે જ આવી રીતે અનડબગડ લખવું પડયું હશે. ( Acharya Shri Kailassagarsuri Gyanmandir સહૃદય ભાવે તે લેખકને હજી પણ મારી સૂચના છે કે તેઓએ પહેલી તકે તેવા પુરાવા હેર કરવા કે જેથી નિવિવાદપણે સાબીત થાય કે અમુક દિગમ્બરાચાયૅ, અમુક વખતે, અમુક સ્થાને પલ્લીવાલ તિની સ્થાપના કરી. જેથી તે નિર્વિવાદપણે માની શકાય. મને જે કંઈ પુરાવા મળે છે. તે ઉપરથી તે ચોકખુ થાય છે કે પલ્લીવાલ જ્ઞાતિ અસલથી શ્વેતામ્બર જ છે અને તેથી વેતામ્બર સંધ તરફથી પલીવાલ ભાઈઓને ધમાં દૃઢ રાખવા તથા પ્રવર્તાવવા જે મદદ આપવામાં આવે છે તે સંપૂર્ણપણે ચેાગ્ય જ છે. અને પલ્લીવાલ જ્ઞાતિના ભાઈએ પણ જે શ્વેતામ્બરના રીતરિવાજમાં ઉદ્યમ કરે છે, તે તેના કુળને ઉચિત જ છે, પલ્લીવાલ ભાઈઓએ ધ્યાન રાખવું કે આ દિગમ્બરભાઈ હમેશાં શ્વેતામ્બરાનાં તી, શાસ્ત્ર આદિ ઉપર આક્રમણ કરતા આવ્યા છે. અને તેથી તેએ આ વખતે પેાતાના રાષ ઠાલવવામાં બાકી નહી' જ રાખે, પણ તમે તમારા મૂલ ધર્મને દૃઢપણે વળગે અને તે રાષવાળી લેખણાથી અંશ પણ ચલાયમાન ન થાઓ. પક્ષીવાલ ભાઈઓએ . ખાતરી રાખવી જોઈએ કે તેઓ અસલથી જ શ્વેતામ્બર છે, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩. શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ પલ્લીવાલ ભાઈઓએ ધ્યાનમાં રાખવું કે-તેમની જ્ઞાતિના અંગે તે તામ્બર સમુદાયનો પલ્લીવાલ નામને ગચ્છ પ્રવર્તે છે. પલ્લીવાલ ભાઈઓએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે–સાત સો સાત સો વર્ષ પહેલાંથી તેઓ વેતામ્બર ધર્મ પ્રમાણે પ્રતિમાઓ ભરાવતા અને પૂજા કરતા આવ્યા - છે, તે માટે કોઈ પણ પ્રકારે દિગમ્બરોના આ જૈનદર્શન' જેવાં લખાણને અંગે અંશે પણ દેરાશો નહિ. તમારી વેતામ્બરપણાની સાબિતિ માટે પ્રતિમાના લેખે સ્પષ્ટ છે. - પલ્લીવાલ ભાઈઓએ અને જૈનદર્શનના લેખકે-ધ્યાનમાં રાખવું કે- પલ્લીવાલ લોકોની ઉત્પત્તિ પલ્લી નામના પાર્શ્વનાથના તીર્થથી થએલી છે. જુઓ – जीरापल्लिपुरे फलर्द्धिनगरे वाणारसीस्वामिने, श्रीशखेश्वरनाणके च मथुरासेरोसके स्तंभने । श्रीमदाहडपल्लिलंपितटयो गस्वरे श्रीपुरे, भालज्ये करहेटके जिनपतिश्रीपार्श्वनाथं स्तुवे ॥१॥ આ કાવ્ય જામનગરની હરછજૈનશાળાની નાની પરચુરણ સ્તોત્રની જુની પ્રત-પા-૪માં છે. આ કાવ્યથી સ્પષ્ટ સમજી શકાય છે કે પશ્ચિવાલની ઉત્પત્તિ દાહડપલ્લિ કે જરાપદ્ધિ પાર્શ્વનાથના તીર્થને અંગે થયેલી હોય. ઉપર જણાવેલ સિવાય પલ્લીવાલ ગચ્છની આખી પટ્ટાવલી આત્માનંદ શતાબ્દિના સ્મરણકમાં પ્રસિદ્ધ થઈ ગએલી છે તે તથા ઘણાય ગ્રંથ તે ગ૭ના આચાર્યોએ કરેલાની ને તેમાં આપેલી છે. અને મૂર્તિના લેખે પણ તેમાં સૂચવેલા છે. એ બધું જોઈને જૈનદર્શનકારે પલ્લીવાલે દિગમ્બર છે, એ કહેવાની ભૂલ ન કરવી તે જ યોગ્ય છે. 1. (१) ॥ द. ॥ आषाढादि संवत् १६८१ वर्षे चैत्रवदि ३ दिने सेामवारे हस्तनक्षत्रे वीरमपुरे राउल श्रीजगमालजी विजयराज्ये श्रीपल्लीपालगच्छे भट्टारक श्रीयशोदेवसूरिजी विज [ यमा ]ने श्रीपार्श्वनाथजी चैत्ये श्रीपल्लीगच्छसंघेन गवाक्षत्रय (२) ..सहिता सुशोभना निर्गमचतुष्किका कारापिता उपाध्याय श्रीहरशेखराणां पदृप्रभाकरोपाध्याय श्रीकनकशेखर तत्पट्टालंकारोपाध्याय श्री देवशेखरैः स्वर्गतैः उपाध्याय कनकशेखर हस्तदीक्षितेने उपाध्याय श्री सुमतिशेखरेण स्वहस्तेन ૨. જુઓ પ્રાચીન સેવ સંપ્રઢ મા. ૧. પ્રકાશક યશોવિજય જૈન ગ્રંથમાળા. (१) संवत् १५०० वर्षे फागुण वदि ३ दिने श्रीपल्लीवालगच्छे उपकेशधाकडगोत्रे सा. नाल्हा पु. साह करण भा. बाइ टहकू पुत्रशिवराजसहितेन पित्रो [6] श्रेयसे श्रीनमिनाथबिंब कारित (तं) प्रतिष्टि (ष्ठि) तं श्रीयशोदेवसूरिभिः (२) संवत् १३९७ माघ शु. १० शनी पल्लीता(वा) लज्ञातीय ट. छाडा भा. नायकिसुत श्रेयसे श्रीमहावीरबिंबं कारितं प्र. श्रीधर्मघोषगच्छे श्रीमानतुङ्गसूरिशिष्यः श्रीहंसराजसूरिभिः (३) सं. १५२९ वर्ष फागु. वदि ३ शुक्रे पल्लीवालज्ञातीय मं. मंडलिकभार्या शाणी पुत्र लालाकेन भार्या रंगीमुख्य कुटुंबयुतेन श्रीअंचलगच्छेश श्रीजयकेसरीसूरीणामुपदेशेन श्री चंद्रप्रभ बिंबं कारितं For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનદર્શન'ને ઉત્તર ૫૩૭ દિગમ્બર ભાઈઓએ વેતામ્બરનાં કેસરીયાજી જેવાં તીર્થો તેમજ કાર્યાદિ ગ્રંથેને જેમ હડફ કર્યા છે તેમ પલ્લીવાલની કામને પણ તે હડફ કરવા માગે છે. ચોરી, કરનારો પણ જાહેર રીતે અને બલાત્કાર પૂર્વક ચરી કરે તે તેને—ધાડપાડું કે લૂંટાર કહેવો પડે છે–માટે–એ શબ્દો પિતાના ઉપર લાગુ ન થાય તે વાતનું દિગમ્બર ભાઈ ઓએ પૂરતી રીતે ધ્યાન રાખવું. જેમ ચેરી કરનારા લૂંટારૂને ચોરેલે અને લૂંટેલે માલ પાછો જય, તે વખતે હાયપીટ કરવી પડે છે તેવી રીતે દિગમ્બરે હાયપીટ કરી પલ્લીવાલે માટે રોદણાં રૂવે તે કેવળ અન્યાય સિવાય બીજું કંઈ છે જ નહિ. વેતાંબરીય આગમ' શીર્ષક લેખ જૈનદર્શનના એ જ અંકમાં પલ્લીવાલ ભાઈઓને જુદી રીતે ભરમાવવા માટે તાખરીય આગમનના મથાળેથી જે લેખ લખવામાં આવ્યો છે તે કેવલ પલીવાલ ભાઈઓને ફસાવવા માટે છે. પ્રથમ તો તે લેખમાં કઈ પણ પ્રકારે આગમના ઉત્થાન સંબંધી કંઈ પણ હકીકત જ નથી. ભદ્રબાહુજી જે શ્રુતકેવલી હતા તેમને દુષ્કાળની વખતે નિવાસ નેપાલ દેશમાં જ હતા. તે વખતે તેઓ કર્ણાટક તરફ ગએલા જ નથી અને તે દુષ્કાળમાં ચૌદ પૂર્વો જેટલું સંપૂર્ણ મૃત જળવાઈ રહેલું જ હતું, માટે શ્રવણબેલગોલા ભદ્રબાહુ શ્રુતકેવલિ છે જ નહિ. (શ્રવણ બેલગોળાના લેખની-પશ્વિમતા અને કલ્પિતતા માટે શ્રીમાનું દર્શનવિજયજીના “વિવર રાત્ર વરસે વરે ' એ વગેરે લેખ જોઈ લેવા. *વેતામ્બરીય આગમ નામના લેખને લખનારાએ અનાયાસે એમ તો કબુલી લીધું છે જ કે-વેતામ્બર–દિગમ્બર તરીકેના વિભાગમાં માલવાને દેશ કેન્દ્ર તરીકે છે અને તેથી વેતામ્બર આગમ જે રથવીર પોથી, સહસ્ત્ર મલ દ્વારા દિગમ્બરની ઉત્પત્તિ જણાવે છે તે સત્ય સાબીત થાય છે. વધારે આશ્ચર્યની વાત તે એ છે કે તેઓ વસ્ત્ર, પાત્ર અને કોળી આદિ ઉપકરણોને વેતામ્બરોએ દુષ્કાળને લીધે રાખ્યાં, એવું હડહડતું જુઠું અને યુક્તિથી પણ શન્ય ખેલે છે. વળી આ ભાઈ લખે છે કે દુષ્કાળને લીધે એક ઘેરે સાધુઓએ ખાવું છોડી દીધું. આ ભાઈને એટલી પણ ખબર નથી કે સાધુઓને માટે વપરાતા ભિક્ષુ શબ્દ જ અનેક ઘરેથી ભજન લેવાનું સ્પષ્ટ સૂચવે છે. માટે સાચી હકીકત એ છે કે–દિગમ્બરોએ પાત્ર વગેરે ઉપકરણ છોડી દીધું તેથી તેઓને ભિક્ષાવૃત્તિ છેડી દઈ એક જ ઘેર ભોજન લેવું પડયું. એવું છતાં વેતામ્બરની ભિક્ષાવૃત્તિ પર દોષ દેળવે તે કેવલ પક્ષમાહ જ છે. એટલું જ નહિ પણ વસ્તુઓનું રાખવું, જે દુષ્કાળને અંગે શ્વેતામ્બરોએ કર્યું એમ જે જણાવે છે તે કેવળ કહેનારનું હાસ્યાસ્પદ કથન જ છે કેમકે દુષ્કાળની વખતે વસ્ત્રની હાજત નવી ઉભી કરે એ તો દિગમ્બરોના જ મગજ માં શેભે. લેખકે ધ્યાન રાખવું કે શ્વેતામ્બરના કોઈ પણ ગ્રન્થમાં ભદ્રબાહુ શ્રુતકેવલી મહારાજ. દુષ્કાળમાં કર્ણાકટ ગયા એવું લખાયું છે જ નહિ અને તે લેખકના જોવામાં આવ્યું હોય તો તેમણે પહેલી જ તકે જાહેર કરવું. આવાં આવાં જુઠાં લખાણો કરીને શ્વેતામ્બરોને ભરમાવવા અને ફસાવવા એ કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - ૫૩૮ શ્રી જન સત્ય પ્રકાશ વૈશાખ શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુજીના વખતે જિનકલ્પનો વ્યુચ્છેદ થયો એમ કેઈ પણ જૈન આગમ કહેતું નથી અને શ્વેતામ્બરો માનતા પણ નથી. શ્વેતામ્બર આગમો જિનકલ્પને બુચ્છેદ શ્રી જસુસ્વામી ભગવાનના નિર્વાણ પછીથી માને છે. જુઓ, વિશેષ આવશ્યક અને પ્રવચન સારોદ્ધાર – માપ રદ પુસ્ત્રાપs fથા. એ ગાથામાં જિનકલ્પને સુચ્છેદ સ્પષ્ટપણે જંબુસ્વામીથી જ જણાવ્યું છે. તે વેતામ્બરીય આગમ નામના લેખને લખનારે એટલું પણ ધ્યાન નથી રાખ્યું કે ખુદ પિતાની માનેલી તવાર્થ ટીકામાં જ માત્ર ભાવલિંગનું જ એકતિકપણું છે અને દ્રવ્યલિંગની ભજના છે તેમ જ પથ્યાભૂત વગેરેમાં પણ બાહ્ય લિંગની અને કાન્તિકતા જણાવેલી છે તે ઉપરથી અન્યલિંગે અને ગૃહિલિંગે મેક્ષ જવાનું થાય તે શાસ્ત્રકારને ઈષ્ટ છે, એ હકીકત પણ જોવામાં આવી નહિ. ખરી રીતે તે દિગમ્બર લકોને નગ્ન રહેવા ઉપર વધારે આગ્રહ થયો અને તેથી જ અન્યલિંગ અને ગૃહિલિંગથી સિદ્ધ થવાના ભેદ ઉડાડી દેવા પડ્યા. (આ ઉપરથી જે લોકે દિગમ્બર અને વેતામ્બરમાં માત્ર ક્રિયાને જ ભેદ છે પણ તત્વ સુદ્ધાને ભેદ નથી એમ માનતા હોય તેઓએ આંખ ખેલવાની જરૂર છે.) વળી તે લેખક, સ્ત્રી અને નપુંસકના મેક્ષને માટે જે કપિતપણું જણાવે છે તે પણ ખોટું જ છે, કારણ કે દિગમ્બર એ જ પિતાના ગોમટસારમાં સ્ત્રોને મેક્ષ જવાની સંખ્યાઓ જણાવી છે, અને યાપનીય સંધવાલાઓ તે સ્ત્રીને મોક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. ખરી વાત તો એ છે કે દિગમ્બરોએ નમ્રપણું ઉપર આગ્રહ રાખ્યો અને સ્ત્રીઓ સર્વથા નમ રહી શકે તેવું તેમને લાગ્યું નહિ. અને તેથી સ્ત્રીને ચારિત્રની મનાઈ કરવી પડી અને તે જ કારણથી સ્ત્રીને મોક્ષ નિષેધવા પડ્યા. અને તે પ્રસંગે નપુંસકને મેક્ષ નિષેધ્યો. આવી સીધી હકીકત પણ દિગમ્બર ભાઈઓ ને તમને એ નવાઈ જેવું છે. (ધ્યાનમાં રાખવું કે અન્ય મતમાં જોગણીઓ વસ્ત્ર વગરની હેય.) તે લેખક જે જણાવે છે કે વેતામ્બર જૈનધર્મના અનુયાયી અને અર્જુન માર્ગના અનુયાયીને મોક્ષ થવાનું માન્યું છે, તે સર્વથા ખોટું છે, કેમકે કોઈ પણ વેતામ્બર આગમ સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભાવમાર્ગ કે જેનું નામ જ જૈનત્વ છે તે સિવાય કેવળજ્ઞાન કે મોક્ષ કહેતે જ નથી. આ લેખકને કુરગડુની કથા માટે મૂલ સ્થાન આવશ્યકની ટીકા જવાનું ન ગમ્યું, નંદીસત્રની મલયગિરિ ટીકા જવાનું ન ગમ્યું, પણ કેવળ, સુત્ર અને અર્થોને ફેરવનારા અને ઓળવનારા એવા એક સામાન્ય મનુષ્યનું કરેલું જુદું ભાષાંતર કર્યું. પણ તે ઉપરથી શ્વેતામ્બર આગમો કે “વેતામ્બર મતની સમીક્ષા કે તુલના કરવી એ ગ્ય હેઈ શકે નહિ. વેતામ્બર આગમમાં તે નથી તે તપસ્વી અને કુરગડુ વચ્ચે ગુરૂ ચેલાને સંબંધ, કે નથી તો તેણે થુંકવાળું ભોજન ખાધું. વેતામ્બર શાસ્ત્રોએ ક્ષમાની પરાકાષ્ટાને માટે એ કુરગડુનું આપેલું દૃષ્ટાન્ત દિગમ્બરોને ન રૂચે તે તે સ્વાભાવિક જ છે. લેખકે ધ્યાન રાખવાની જરૂર છે કે શુકલ ધ્યાન મુદ્રની અંદર અંદર જ હોય છે અને તે અંતમુહૂર્ત કળ, કોઈ પણ જાતની પહેલાની ક્રિયા થતી હોય તેમાં પણ (જુઓ ૫૪ ૫૪૬) For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક્ષય તૃતીયા લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી. અનાદિ કાલીન જૈનદર્શનમાં ગણાવેલા સર્વમાન્ય પર્વોમાં અક્ષય તૃતીયા (ઈક્ષ તૃતીયા=અખાત્રીજ) પણ એક પર્વ ગણેલું છે. આ દિવસને પર્વ દિન તરીકે કયા હેતુથી માનવામાં આવે છે? આ (પ્ર) ને ખુલાસો ટુંકમાં આ પ્રમાણે જાણ – યુગાદિ પ્રભુશ્રી ઋષભદેવના પારણાને અંગે આ દિવસ પર્વ તરીકે મનાય છે, તેથી ઋષભદેવ ભગવંતની બીના જણાવવી, એ અસ્થાને ન જ ગણાય. उसहस्सय पारणए, इखुरसा आसि लोगनाहस्स । सेसाणं परमन्नं दिव्वाई पंच होज्ज तया॥१॥ रिसहेससमं पत्तं, निरवजमिक्खुरससमं दाणं । सिन्जंससमा भावो, जइ हो-जा वंछियं णियमा ॥२॥ પ્રથમ તીર્થકરનો જીવ તેર ભવોમાંના પશ્ચાનુપૂર્વીક્રમે ત્રીજા ભવમાં જિનનામકર્મને, વીસે સ્થાનની આરાધના કરીને નિકાચિત બનાવી બારમા ભવે, સર્વાર્થસિદ્ધવિમાન - જે અનુત્તર વિમાનનાં પાંચ વિમાનની મધ્યમાં રહેલ છે, અને જ્યાં સમ્યગ્દર્શન પૂર્વક ચારિત્ર સાધનાથી જ મનુષ્યો જઈ શકે, તથા જ્યાં રહેલા દેવો એકાવતાર હોય છે, અને તે ત્રીશ સાગરોપમ પ્રમાણ અજઘન્યોત્કૃષ્ટ આયુવાલા હોય છે–તેનાં વિનશ્વર દિવ્ય સુખ ૩ સાગરોપમ સુધી ભોગવીને, અષાડ વદિ ચોથે સાત કુલકરીમાંના વિનીતા નગરીના રાજા શ્રી નાભિ રાજાની મરૂદેવી માતાની કુક્ષિમાં પધાર્યા. નવ માસ અને ૪ દિવસ વીત્યાબાદ– સાથળમાં વૃષભ લંછનવાળા શ્રી પ્રથમ તીર્થકર ધન રાશિ – ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચૈત્ર વદિ આઠમે અર્ધરાત્રીએ જન્મ પામ્યા. પાંચસે ધનુષ્યની સુવર્ણવણી કાયાના ધારક પ્રભુદેવ અનુક્રમે મોટા થયા. ૨૦ લાખ પૂર્વ કાળ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ઈદે વિનીતા નગરી વસાવી રાજ્યાભિષેક કર્યો. ૧૩ લાખ પૂર્વે સુધી રાજાપણું ભોગવ્યું. પ્રભુને સુમંગલા અને સુનંદા નામની બે રાણી હતી. ભરતાદિ પુત્રો અને સૂર્યયશા આદિ પૌત્રો હતા. ચૈત્ર વદિ આઠમે ૪૦૦૦ હજાણ પરિવારની સાથે છઠ્ઠ તપ કરી વડના ઝાડની નીચે પિતાની જન્મ નગરી (અયોધ્યા ) માં સંયમપદ પામ્યા. તે વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉપર્યું. ઇદ્ર સ્થાપન કરેલ દેવદૂષ્યધારક, ચઉનાણિ, ભગવાન રૂષભદેવે તપસ્વી રૂપે પૃથ્વી ઉપર વિહાર કર્યો. આ અવસરે હસ્તિનાગપુર (ગજપુર) માં બાહુબલિના પુત્ર સોમયશા રાજાને શ્રેયાંસ નામને પુત્ર હતો. (જેનું વર્ણન આગળ જણાવીશું.) પૂર્વ ભવમાં બાંધેલા લાભાન્તરાય કર્મના ઉદયથી પ્રભુને નિર્દોષ આહાર લગભગ બાર મહિના સુધી મલી ન શકે. આ સ્થિતિમાં પ્રભુ જ્યારે હસ્તિનાગપુર પધાર્યા, તે દિવસની રાત્રિએ શ્રેયાંસકુમાર અને સમયશા પિતા તથા સુબુદ્ધિ નામને (નગર) શેઠને આ પ્રમાણે સ્વપ્નમાં આવ્યાં: 1. પહેલા અને છેલ્લા તીર્થકરે વીસે સ્થાનની આરાધના કરી છે, અને બાકીના બાવીસ તીથ"કરાએ એકાદિ સ્થાનકની સાધના કરી છે. આની સવિસ્તર બીના ત્રિષડીય ચરિત્ર, શ્રી વિશતિ સ્થાનામત સંગ્રહ – આદિથી જાણી લેવી. ૨. હવે તીર્થકરનો મધ્ય રાતે જ જન્મ થાય, For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈશાખ શ્રી જન સત્ય પ્રકાશ (૧) શ્યામ બનેલા મેરૂ પર્વતને જોઈને મેં ઉજજવલ બનાવ્યો–આ પ્રમાણે શ્રેયાંસને સ્વપ્ન આવ્યું. (૨) સૂર્ય બિંબથી ખરી પડેલાં કાર કિરણોને શ્રેયાંસકુમારે સૂર્ય બિંબમાં જોડી દીધાં – એવું સુબુદ્ધિશેઠને સ્વપ્ન આવ્યું. (૩) એક શૂરવીર પુરૂષને ઘણા શત્રુઓએ ઘેરી લીધે હતો, તે શુરપુરૂષ શ્રેયાંસકુમારની મદદથી વિજય પામે–એ પ્રમાણે સોમયશા રાજાને સ્વપ્ન આવ્યું. સવારે ત્રણે જણા રાજકચેરીમાં એકઠા થયા. સ્વપ્નની બીન જાણીને રાજા વગેરે બધાએ કહ્યું કે—“આજે શ્રેયાંસકુમારને કેઈ અપૂર્વ લાભ થવો જોઈએ.” ભાગ્યોદયે બન્યું પણ તેવું જ. પ્રભુદેવ ફરતા ફરતા શ્રેયાંસકુમારના મહેલ તરફ આવી રહ્યા હતા. ઝરૂખામાં બેઠેલા શ્રેયાંસકુમાર પ્રભુદેવને જોઈને ઘણું જ ખૂશી થયા. આ વખતની પરિસ્થિતિ એવી હતી કે–લોકોએ કોઈ દિવસ સાધુને જોયેલા નહિ, વળી યુગલિકપણાનો વિચ્છેદ થયાને પણ અલ્પ વખત જ થયે હતો. તેથી તેમને “કઈ રીતે સાધુને દાન દેવાય.’ એ બાબતનો અનુભવ પણ ક્યાંથી હોય? આ જ કારણથી તેઓ પ્રભુને જોઈને મણિ, સેનું, હાથી, ઘેડા વગેરે દેવાને તૈયાર થતા, પરંતુ જ્યારે પ્રભુ કંઈ પણ ન લેતાં ત્યારે “અમારી ઉપર પ્રભુ નારાજ થયા છે,'' એવું અનુમાન કરી ઘણો ઘોંઘાટ મચાવતા હતા. આ રીતે લગભગ એક વર્ષ વીત્યા બાદ પ્રભુ અહીં (શ્રેયાંસકુમારના મહેલ તરફ) પધાર્યા. શ્રેયાંસકુમારે પ્રભુને જોઈને વિચાર કર્યો કે –“અહો ! પૂર્વે મેં આવા સાધુવેષ જોયા છે,” વગેરે વિશેષ વિચાર કરતાં શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થય. [ જાતિ સ્મરણ એ મતિજ્ઞાનનો પ્રકાર છે. એનાથી વધારેમાં વધારે પાછલી સંખ્યાતા ભવોની બીન જાણી શકાય, એમ આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયને પહેલા ઉદેશામાં કહ્યું છે.] આ જાતિ સ્મરણના પ્રતાપે શ્રેયાંસકુમારે પોતાની સાથે પ્રભુનો નવ ભવને પરિચય આ પ્રમાણે જાણ્યો. સમ્યકત્વ પામ્યા પછી ભવની ગણત્રી ગણવાની અપેક્ષાએ પ્રભુ પહેલા ભવમાં ધનસાર્થવાહ હતા. બીજા ભવમાં યુગલિયા હતા. ત્રીજા ભવમાં દેવતા હતા. ચોથા ભવમાં મહાબલરાજા હતા. પાંચમે ભવે લલિતાંગનામે દેવ થયા. (અહીંથી શ્રેયાંસના સંબંધની બીના શરૂ થઈ.) અહીં શ્રેયાંસને જીવ પહેલાં ધાર્મિણી નામની સ્ત્રીના ભવમાં નિયાણું કરીને તે (શ્રેયાંસને જીવ) લાલતાંગદેવની સ્વયંપ્રભા નામે દેવી થઈ હતી. છઠ્ઠા ભવમાં લલિતાંગ (પ્રભુ) ને જીવ વસુંધર રાજા થયો, શ્રેયાંસને જીવ તેમની શ્રીમતી નામે રાણી થયો. સાતમે ભવે બંને યુગલિયા થયા. આઠમે ભવે હેલા સૌધર્મ દેવ કે બંને દેવતા થયા. નવમે ભવે પ્રભુને જીવ છવાનન્દ નામે વૈદ્ય થયો, ત્યારે શ્રેયાંસનો જીવ તેમનો પરમ મિત્ર કેશવ નામે શ્રેષ્ઠિ પુત્ર હ. દશમા ભવે બારમા અચુત દેવ લોકે બેઉ જણે મિત્ર દેવ થયા. અગિયારમા ભાવે પ્રભુ ચક્રવતિ થયા ત્યારે શ્રેયાંસનો જીવ તેમને સારથિ હતા. બારમા ભવે બંને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ હતા. અને તેરમા ભાવે પ્રભુ તીર્થંકર થયા અને શ્રેયાંસનો જીવ તેમનો પ્રયાસ નામે પ્રપૌત્ર થયું. એમ ન ભવને સંબંધ જાતિસ્મરણ જ્ઞાનથી શ્રેયાંસે જાણો. પોતે પહેલાં સાધુપણું અનુભવેલું હતું, તેથી શ્રેયાએ વિચાર્યું કે આ (હાથી આદિનું દાન દેના) લોકે બીનસમજણથી એગ્ય દાનને જાણતા નથી. જે પ્રભુએ ત્રણે ( ૧ અન્યત્ર આઠ ભને પરિચય નો એમ કહ્યું છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬૩ --- અક્ષય તૃતીયા ૫૪૧ "" જીવનના રાજ્યને ત્યાગ કરી સયમજીવનને આદર્યું છે, તે પ્રભુ - રાગદ્વેષ વગેરે અનેક અનના કારણભૂત ણિ આદિ પરિશ્રહને શી રીત લ્યે ? જાતિસ્મરણથી હું દાનવિધ જાણું છું, માટે તે પ્રમાણે કરી બતાવું, ” એમ વિચારી શ્રેયાંસકુમારે ગેાખમાંથી જ્યાં પ્રભુ ઉભા હતા ત્યાં આવીને ત્રણ પ્રદક્ષિણા દેઈ, એ હાથ જોડી, નમસ્કાર કરી, આગલ ઉભા રહી, ઉલ્લાસપૂર્વક આ પ્રમાણે વીનંતિ કરી કે ‘હે કૃપાસમુદ્ર, અઢાર કાડાકઘડી સાગરોપમ જેટલા કાલ સુધી વિચ્છેદ્ઘ પામેલ સાધુને નિર્દોષ આહાર લેવાને વિધિ પ્રકટ કરા, અને મારે ઘેર શેલડીના રસના જે ૧૦૮ વડાએ ભેટ આવેલા છે તે પ્રાસુક આહારને કૃપા કરી વ્હોરી ( ગ્રહણકરી ) મારા ભવસમુદ્રથી નિસ્તાર કરે ! આપનાં દર્શીનના પ્રભાવે જ મને પ્રગટ થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી હું સમજી શકું છું કે ~~ શીલ, તપ અને ભાવનાથી ચૂકેલ ભવ્ય જીવે દાનરૂપી પાટિયા વિના ભવસમુદ્ર ન જ તરી શકે. પરમ પુણ્યાયે ઉત્તમ ચિત્ત, વિત્ત અને પાત્રને મને સમાગમ થયા છે, માટે કૃપા કરી મારે હાથે દાન ગ્રહણ કરી મતે ભવસમુદ્રને પાર પમાડે. ” આ વન'તીનાં વચન સાંભળી ચતુર્ગાની પ્રભુએ ઇક્ષ્રસને નિર્દોષ જાણી બંને હાથ ભેગા કરી આગળ ધર્યા ત્યારે શ્રેયાંસે — આનંદનાં આંસુ લાવીને, રામરાય વિકસ્વર થઈ ને, “ આજે હું ધન્ય છું, કૃતા છું,” એમ બહુમાન અને અનુમેાદના ગતિ વચને ખેલવાપૂર્વક શૅલડીનેા રસ વ્હારાવ્યા. શ્રેયાંસે દાનના પાંચે દૂષણો દૂર કરી પાંચે ભૂષણો સાચવ્યાં હતાં. તે આ પ્રમાણે — अनादरा विलंबध, वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पंचामी, सदानं दूषयंत्यमी ॥ १ ॥ आनन्दाश्रूणि रामञ्चः, बहुमानं प्रियं वचः । किंचानुमोदना पात्र - दानभूषणपंचकम् ॥ २ ॥ ત્રણે કાલના તીર્થંકરાની માફક શ્રી ઋષભદેવ પણ કરપાત્રધ્ધિવંત લેાકેાત્તર પુરૂષ હતા તેથી પ્રભુએ ૧૦૮ ઘડાપ્રમાણ રસ વ્હાર્યા છતાં લબ્ધિના પ્રભાવે એક બિંદુ પણ નીચે ન પડયૂં. દાન-મહિમા પણ જુએ ! લેનાર – પ્રભુના હાથ નીચે, અને દેનાર — ભવ્યના હાથ ઉપર આવે. દાન એ ગ્રાહક, દાયક અને અનુમાદક ( એ ત્રણે )ને તારનાર હોવાથી ચાર પ્રકારના ધર્મમાં દાનને પ્રથમ કહેલ છે. રત્નપાત્ર સમા પ્રભુને દાન દેતાં શ્રેયાંસકુમારના હતા પાર ન રહ્યો. આ પ્રસંગે દેવા પણ ભક્તિને પ્રસંગ સાચવવા રૂપ વિવેકને ભૂલતા નથી. તેએ પંચ દિવ્ય પ્રગટ કરે છે, તે આ પ્રમાણે ૧ અહાદાન ! અહેાદાન ! એવી ઉદ્ઘોષણા કરે છે, ૨ દુંદુભિ વગાડે છે, ક તીથંકર પ્રભુના પ્રથમ પારણે સાડાબાર લાખ કરોડ અને તે પછીના પારણાએામાં સાડાબાર લાખ સાનૈયા રત્નની વૃષ્ટિ થાય છે, એ નિયમ પ્રમાણે તિતૃ ભગદેવાએ ૧૨૫ કરોડ સેાનૈયા રત્નની વૃષ્ટિ કરી. ૪ દેવાએ દેવતાઈ વાજિંત્રો વગાડયાં. દેવા એકઠા થયા અને વસ્ત્ર, સુગધીજલ, પુષ્પાદિની વૃષ્ટિ કરી. શ્રેયાંસનું ઘર સુવર્ણાદિથી ભરાઈ ગયું, અને ત્રણે ભુવનમાં ધાન્યાદિની નિષ્પત્તિ થઈ. પ્રભુને હાથ રસથી ભરાયા અને ત્રણે ભુવનમાં શ્રેયાંસને યશ ફેલાયે।. શ્રેયાંસ કુમારી નિરૂપમ સુખના ભાજત બન્યા, કશું પણ છે કે ૧ શાસ્ત્રમાં-રત્નપાત્ર સમાન તીયકર અને સાભિલાષ હાવાથી મુનિવરીને સુવર્ણપાત્ર સમાનતથા શ્રાવકોને રૂપ્યપાત્ર સમાન કથા છે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ भवणं धणेण भुवणं, जसेण भयवं रसेण पडिहत्था । अप्पा निरुवमसुक्खं, सुपत्तदाणं महाग्घवियं ॥१॥ સુવર્ણપાત્ર સમાન મુનિવરોને દાન દેતાં અનેક રીતે દ્વિવિધ લાભ થાય છે – તો પછી રત્નપાત્ર સમાન તીર્થકરને દાન દેનારો ભવ્ય જીવ વિશેષ લાભ પામે, એમાં નવાઈ શી? દાયકના છ મહિનના રોગો દૂર થાય, અને તે ભવમાં અથવા જરૂર ત્રીજે ભવે તે દાયક ભવ્ય મુક્તિ પામે જ. શ્રેયાંસકુમારે આ પ્રકારનું મહાપ્રભાવશાલિ સુપાત્ર દાન દીધું જેથી તે અક્ષય સુખ પામ્યા. આ મુદ્દાથી એને સામાન્ય ત્રોજ ને કહેતાં અક્ષય ત્રીજ કહેવામાં આવે છે. પ્રભુએ આ દિવસે ઈક્ષરસનું પારણું કર્યું તેથી તે ઈક્ષતૃતીયા પણ કહેવાય છે. પ્રશ્ન-કંઈક અધિક એક વર્ષ સુધી પ્રભુને નિર્દોષ આહાર ન મળે, તેનું શું કારણ ઉત્તર–પાછલા ભવમાં ખેલાવામાં એકઠા કરેલા ધાન્યને બળદ ખાતા હતા, એટલે ખેડુતો મારતા હતા, ત્યારે પ્રભુના જીવે ખેડુતોને કહ્યું કે –“ મેઢે છીંકુ બાંધવાથી તેઓ ધાન્ય નહિ ખાઈ શકે”. ખેડુતોએ કહ્યું કે, અમને છીંકુ બાંધતાં નથી આવડતું, ત્યારે પ્રભુએ બળદોના મટે છીંકું બાંધ્યું તેથી બળદેએ ક૬૦ નીસાસા મૂક્યા. એમ બળદોને દુ:ખ દેવાથી જે લાભાંતરાય કર્મ બાંધ્યું તેને અબાધા કા વીત્યા બાદ દીક્ષાના દિવસે ઉદય થયે, અને સાધિક વર્ષ સુધી તે ઉદય ચાલુ રહ્યો. કર્મક્ષીણ થયા બાદ પ્રભુને આહાર મળ્યો. આ આહાર દેવાના પ્રભાવે શ્રેયાંસકુમાર મુક્તિપક પામ્યા. બાકીના તીર્થકરોએ પરમાન્ન (ખીર) થી પારણું કર્યું હતું. પ્રથમ પારણું કર્યા બાદ પ્રભુ ૧૦૦૦ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચર્યા. ત્યારબાદ અમના તપમાં રહેલા પ્રભુને ફાગણ વદિ અગિયારસે પુરિમતાલ નગરે ક્ષપકશ્રેણિમાં ચઢતાં ધ્યાનાન્તરીયકાલે લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવે તીર્થની સ્થાપના કરી. તેમના શ્રી પુંડરીકાદિ ૮૪ ગણુધરે, ૨૦૬૦૦ વૈક્રિયલબ્ધિવાલા મુનિઓ, ૧૨૬૫૦ વાદિમુનિઓ, ૨૦૦૦૦ કેવલી મુનિઓ, ૧૨૭૫૦ ચઉનાણિ મુનિવરો, ૯૦.૧ અવધિજ્ઞાની, ૪૫૦ ચૌદપૂવઓ, ૮૪૦૦૦ સાધુઓ, બ્રાહ્મી આદિ ૩૦૦૦૦૦ સાધ્વીઓ, ૩૦૫૦૦૦ શ્રાવકે, ૫૫૪૦૦૦ શ્રાવિકાઓ – એ પ્રમાણે પરિવાર હતો. પદ્માસને છ ઉપવાસ કરી મહા વદ તેરસે અષ્ટાપદ પર્વતની ઉપર પ્રભુ સિદ્ધિ પદ પામ્યા. આસન્નસિદ્ધિક ભવ્ય છે આ બીનાને ધ્યાનમાં લઈને વર્ષીતપ કરે છે. તેનો સંક્ષિપ્ત વિધિ ( તપાવલીમાં કહ્યા મુજબ) આ પ્રમાણે જાણો. એકાંતરે ઉપવાસ કરવા, પારણે બેઆસણું, બે વખત પ્રતિક્રમણ તથા પૂજા વગેરે. ‘rગતિનાથાવ નમ:' આ પદની વીસ નકારવાલી ગણવી, સાથિયા, પ્રદક્ષિણા, ખમાસણ બાર બાર, ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ. ફાગણ વદિ આઠમથી શરૂઆત કરાય છે. ત્રણ ચોમાસીના છ૬ વગેરે અને વૈશાખ સુદ ત્રીજે છટ્ઠ આદિ યથાશક્તિ તપ કરી પારણું કરે. ઠામચઉવિહાર કરે. આની સવિસ્તર બીના તરત્ન મહોદધિ આદિ ગ્રંથેથી જાણી લેવી. એ પ્રમાણે ભવ્ય જીવો અખાત્રીજનું રહસ્ય જાણવા ઉપરાંત વર્ષીતપની, સુપાત્રદાનની, લાભાન્તરાયાદિ કર્મબંધની બીના જાણ કર્મના બંધથી બચી સુપાત્રદાનને લાભ લેવા પૂર્વક શીલ, તપ, ભાવનાની નિર્મલ સાધના કરી અક્ષય સુખમય મુક્તિપદને પામે એ જ હાદિક ભાવના ! For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય પ્રાચીન લેખ સંગ્રહ (ત્રણ લેખ) સંપાદક:– મુનિરાજ શ્રી જયન્તવિજયજી (૪૧)૩૦ सं. ११६३ जेष्ट ( ज्येष्ठ) सुदि १० श्री संडेरक गच्छे लंप्रमई देव्या जया च श्रेयसे २ पत्न्या जिनमत्या कारितः ॥ સં ૧૧૬ કના જેઠ સુદ ૧૦ને દિવસે, શ્રી સંડેરક ગ૭ના, ૩૧ શેઠ પ્રમંદ અને તેની પ્રથમ ભાર્યા જયા દેવીના શ્રેય માટે, તેની બીજી ભાર્યા જિનમતીએ આ૩૨ મૂર્તિ ભરાવી. संवत् १२८८ वर्षे ज्येष्ठ सुदि १३ बुधे श्री खं(पं)डेरक गच्छे श्रीयशोभद्रसूरिसंताने दुःसाधश्री उदयसिंहपुत्रेण मंत्रिश्रीयशोवोरण स्वमातुः श्रीउदयश्रियः श्रेयसे मादडीग्रामचै ये जिनयुगलं कारितं प्रतिष्टितं च श्रीशान्तिसूरिभिः ॥ સવંત ૧૨૮૮ ના જેઠ સુદિ ૧૩ને બુધવારે; શ્રી સંડેરકગછ અને શ્રી યશભદ્રસૂરિની અસ્નાયવાળા, “દુઃસાધ' બિરૂદધારક શ્રી ઉદયસિંહના પુત્ર મંત્રી ૩૦, નં. ૪૧ અને ૪રના લેખે; “જોધપુર સ્ટેટના ' જાલોર' પરગણાના ગુડા (બાલોતરા) નામના ગામની બહાર અર માઈલ દૂર આવેલ યતિવર્ય શ્રી રાજ વિજયજીની સુંદર બગીચીના ઘર દેરાસરમાંની બે જિનમૂત્તિઓના છે. તેમને પહે લેખ, મૃ. ના. છની ડાબી બાજુની બેઠી મૂર્તિની બેઠક પર અને બીજો લેખ તેની પાસેની સુંદર મૂર્તિ (કાઉસગ્ગીયા) ની ગાદી પર બેદેલો છે. મારવાડમાં “એરણપુરા (શિવગંજ)' થી લગભગ પશ્ચિમમાં વીશ માઈલ દૂર ગુડા” નામનું ગામ આવેલું છે; તે “બાલોત' જાતના રાજપૂતોની જાગીરીનું હોવાથી ‘બાલોતરા” એવા ઉપનામથી ઓળખાય છે. “ગુડા’ માં હાલ ભવ્ય જિનમંદિરે ૩, શ્રાવકેનાં ઘર લગભગ ૩૦૦, ધર્મશાળા, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો અને શ્રીજીવદયા જ્ઞાન પ્રચારક મંડલ આદિ છે. ચાર થઈ અને ત્રણ ઈ એમ કટ્ટર બે પક્ષે છે કે જે એક બીજાના ઉપાશ્રયમાં જતા નથી. ૩૧ “અણહિલપુર પાટણ” ની નજીકમાં આવેલા “સારા” નામક ગામના નામ ઉપરથી સડે૨ગરનિકળ્યો હોય એમ જણાય છે. આ ગામનું પહેલાં ‘સંડેરકપુર” નામ હતું, અને પૂર્વકાલમાં ત્યાં સારા ધનાઢય શ્રાવકેની વસ્તી હતી. ૩૨ વિશેષતા : પદ્માસનવાળી અને શ્રી તીર્થકર ભગવાનની મૂર્તિની જેવી આ મૂર્તિના જમણા ખંભા ઉપર મુહપત્તિની આકૃતિ બનેલી છે. એટલે આ કઈ પ. ગણધર ભગવાનની મૂર્તિ હોય તેમ જણાય છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૪ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ શ્રી યશવીરે, પિતાની માતા શ્રી ઉદયશ્રીના શ્રેય માટે “માદડી' ગામના જિન મંદિરમાં પધરાવવા માટે જિનયુગલ ( કાઉસ્સગ્ગીયાનું જેલું ૩૩ કરાવ્યું અને તેની શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૪૩)૩૪ ॐ श्रीखं(पं)डेरकगच्छसूरिचरणोपास्तिप्रवीणान्वये । दुःसाधोदयसिंहसूनुरखिलझ्माचक्रजाग्रद्यशाः । बिंबं शांतिविभोश्चकार स यशोवीरो गुरुमंत्रिगा। मातुः श्रीउदयश्रियः शिवकृते चैत्ये स्वयं कारिते ॥ १ जेष्ट(ष्ठ) शुक्लत्रयोदश्यां वसुवस्वर्कवत्सरे । प्रतिष्टा (ष्टा) मादडीग्रामे चक्रे श्रीशांतिसूरिभिः ।। सं० १२८८ वर्षे ज्येष्ट (8) सुदि १३ बुधे । ૩૩ આની જોડીના બીજા કાઉસ્સગ્ગીયા આ જ દેરાસરમાં મૂ. ના. છની જમણી બાજુમાં વિરાજમાન છે. તેની ગાદી પર પણ એ જ સંવત-મિતિ અને એ જ હકીકતવાળો લેખ છે. પરંતુ એ આ લેખની સાથે બરાબર મળતો હોવાથી તે લેખ અહીં આપવામાં આવ્યો નથી. આ બન્ને કાઉસ્સગ્ગીયા અને બીજી ત્રણ બેઠી જિનમૂર્તાિઓ; લગભગ વીસેક વરસ પહેલાં, “ગુડાથી ત્રણ માઈલ દૂર આવેલા “માદડી' નામના ગામના સીમાડાની જમીન માંથી પ્રગટ થયેલ. ગુડા નિવાસી તિવાર્ય રાજવિજયજીએ તે વખતે પ્રયાસ કરી એ પાંચે મૂર્તિઓ ત્યાંથી અહીં લાવી, સુરતમાં જ પોતાની બગીચીમાં ઘગદેરાસર કરાવીને તેમાં પધરાવેલ છે. ૩૪ ફુટનટ ૩૦ માં જણાવેલ “ગુડા” નામના ગામથી લગભગ ત્રણ માઈલ દૂર “માદડી” નામનું ગામ આવેલું છે. તેના સીમાડામાંના “આંગણાવો' નામના અરટ (ફેંટ)ની પાસેના સારણેશ્વર મહાદેવના દેરાની ભમતીના આંગણામાં સુંદર નકશી યુક્ત આરસની પરિકરની ગાદી અને પરિકરકનો ઉપરનો ભાગ એમ બે નંગ પડેલા છે; તેમાંની પરિકરની ગાદી પર આ લેખ ખેલે છે. પરિકરની ગાદીની લંબાઈ ૨૪ ઈચ, ઊંચાઈ ૧૨ ઈંચ છે અને – પરિકરના ઉપરના ભાગની લંબાઈ ૩૨ ઈંચ, ઊંચાઈ ૧૬ ઈંચ છે. આ “માદડી”, જોધપુર સ્ટેટની જાલેર હકુમતનું ગામ છે, પણ તે “પાવઠા' ના ઠાકરની જાગીરીનું ગામ છે. “માદડી” માં હાલમાં એક શ્રાવકનું ઘર, જિનમંદિર કે ઉપાશ્રય નથી. સાંભળવા પ્રમાણે અહીંના શ્રાવકો પહેલાં જાગીરદારની સાથે અણબનાવ થવાથી ગધેયો (ગાધેતરે) ઘાલી ઉછાળા ભરીને ચાલ્યા ગયા છે. ત્યારથી આજ સુધી કોઈ પણ જન ત્યાં રહેવા ગયેલ નથી. આ પરિકરના બે ભાગે, થોડાં વર્ષો અગાઉ “માદડી' ગામના સીમાડામાંની જમીનમાંથી નિકળ્યા હતા. ત્યાંથી લાવીને આ શિવાલયમાં રાખેલા છે. સાંભળવા પ્રમાણે “ગુડા” ના શ્રાવકોએ ઉપર્યુક્ત પરિકર મેળવવા માટે ઘણા પ્રયત્ન કર્યો, પરંતુ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય ૫૪૫ શ્રી સંડેરગચ્છના આચાર્યોનાં ચરણની સેવા કરવામાં પ્રવીણતાવાળા કુળમાં ઉત્પન્ન થયેલ (તેના ભક્ત), ‘દુઃસાધ' બિરૂદધારક મંત્રી ૩ ઉદયસિંહના પુત્ર અને તમામ રાજાઓના સમૂહમાં જેમની કીતિ પ્રસરેલી છે, એવા મહામંત્રી ૩૪ શ્રી પાવઠાના ઠાકોર તે આપતા નથી. સાંભળવા પ્રમાણે માદડી ગામમાં બીજી ઘણી જિનમૂર્તિએ જમીનમાં છે. તેમાંની થોડીક લોકેના દેખાવામાં આવી હતી, પરંતુ જાગીરદાર ઠાકરે તે પાછી જમીનમાં છુપાવી દીધી છે, અને કોઇ પણ જૈન સાધુ કે શ્રાવકને તે સ્થાન દેખાડવાની તેમ તે સંબંધી વાત કરવાની પણ મનાઈ કરી દીધી છે. અમે ‘ગુડા” થી તે સ્થળ જોવા માટે “માદડી' ગયા હતા, પરંતુ ત્યાંના કોઈ પણ માણસે તે સ્થાન બતાવ્યું નહિં. જે કે તે સ્થાનમાં હાલ જમીન ઉપર કાંઈ પણ દેખાય તેમ નથી. ઠાકોરની મંજુરી લઈ જમીન ખેરવામાં આવે તે મૂર્તિઓ જરૂર મળી આવવાની સંભાવના છે. માટે લાગવગ ધરાવનારાઓએ આ માટે અવશ્ય કેશિષ કરવી જોઈએ. ૩૫ આ મંત્રી “ ઉદયસિંહ' “ધકટગોત્ર’ અને ‘સંડેરકગછ ની આખાયવાળા શ્રેષ્ઠ શ્રાવક હતા. તેની ધર્મપત્નીનું નામ “ઉદયશ્રી” હતું. મંત્રી “ઉદયસિંહ” બહુ ધનાઢય, મહાદાનેશ્વરી, શુરવીર અને ધર્મવીર હતો. તેણે અનેક વખત યુદ્ધ કરી લાખો શત્રુઓને પરાસ્ત કર્યા હતા. તેની શૂરવીરતાને જોઈને રાજાઓએ તેને “દુઃસાધ” એવું બીરૂદ આપ્યું હતું. તેણે અનેક તીર્થોની મહોત્સવ પૂર્વક યાત્રાઓ કરી હતી અને સંરકગ'ના આચાર્યોને તે ભક્ત હતો. ઘણું કરીને તે “ જાલોર '(જાવાલિપુર) ને રહેવાશી હતા. તેને સાસરું માદડી” ગામમાં હતું. ૩૬ મહામંત્રી યશવીર ઉપર્યુક્ત “દુઃસાધ ઉદયસિંહ અને ઉદયશ્રીને મુખ્ય મંત્રી હતો. મંત્રી યશવીર', બહુ બુદ્ધિશાળી અને રાજનીતિને જાણનાર હોવાથી તેને મંત્રિગુરુ”, તથા વિદ્વાનોને આશ્રયદાતા હોવાથી “કવીન્દ્રબંધુ ” આવાં બિરૂદ મળેલાં હતાં. તે ઘણા વિદ્વાન તેમજ ધનવાન પણ હતો. તેને મહામાત્મ ‘વસ્તુપાલ-તેજપાલ” સાથે ગાઢ મિત્રાચારી હતી. મંત્રી વસ્તુપાલન પૂછવાથી તેણે મહામાત્ય તેજપાલે આબુ ઉપર “દેલવાડા માં બંધાવેલ અપૂર્વ કારીગરીવાળા શ્રી “ લુણવસહી” નામક મંદિરની શિલ્પ સંબંધી ભૂલ બતાવી હતી. શ્રી “જિનહર્ષગણિ” વિરચિત શ્રી “ વસ્તુપાલ ચરિત્ર'માં મંત્રી યશવીરના સંબંધમાં કેટલુંક વર્ણન કરેલું છે. તેણે પોતાનાં ૧ માતા, ૨ પિતા અને ૩ પોતાના કલ્યાણ માટે ' આબુ-દેલવાડા ના “ વિમલવસહી અને લુણવસહી ” નામના મંદિરોમાં સુંદર કારણીવાળી ત્રણ દેવકુલિકા - દેરીઓ કરાવીને તેમાં જિનમૂર્તાિઓ વિ. સં. ૧૨૪૫ અને ૧૨૯૧માં પધરાવી હતી. તેમજ તેણે પિતાના મોસાળમાં (માદડી ગામમાં ) પિતાની માતાના કલ્યાણ માટે ભવ્ય જિનાલય કરાવીને તેની વિ. સં. ૧૨૮૮માં પ્રતિષ્ઠા કરાવી હતી. પછીથી કાળક્રમે કોઈ વેળા કઈ કારણથી તે મંદિરનો નાશ થયો હશે, અને તેમાંની મૂર્તિ એ ભૂમિમાં ભંડારવામાં આવી હશે. પાછો ઉદયકાળ થતાં તેમની પાંચ મૂત્તિ એ જમીનમાંથી પ્રગટ થઈ કે જે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ યશાવીરે પોતે પેાતાની માતુશ્રી ઉદયશ્રી ' ના કલ્યાણ માટે ‘માડી ગામમાં કરાવેલા જિન મંદિરમાં પધરાવવા માટે, શ્રી શાંતિનાથ ભગવાનની સપરિકર મૂર્તિ ૩૦ કરાવી. ॥ ૧ ॥ તેની ‘ માદડી’ ગામમાં શ્રી શાંતિસૂરિજીએ વિ. સ. સુદિ ૧૩ ને બુધવારે પ્રતિષ્ઠા કરી છે. ॥ ૨॥ . ૧૨૮૮ ના જેઠ સં. ૧૨૮૮ ના જેઠ સુદ ૧૩ ને બુધવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ ‘ ગુડા 'ની અગીચીના દેરાસરમાં પધરાવવામાં આવી છે. તેમાંની એ ઉભી મૂત્તિએ ( કાઉસ્સગ્ગીયા )માંની એકપરને લેખ અહીં' લેખાંક ૪૧ માં પ્રગટ કરવામાં આવ્યા છે. * ૩૭ ગુડા થી એ માઈલ દૂર ‘ દયાળપુરા ગામના ઝાંપામાં આવેલ ‘ માદડી ’ ગામના તાબાના એક અરટ (રેંટ )ના ખેતરના એક ખુણામાં શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્ત્તિનું ખંડિત ધડ પડયું છે. તેની બેઠકપર લેખ નથી, પરંતુ હરણનું લંછન છે. એટલે મ`ત્રી ‘ યશેાવીરે ’ ભરાવેલી સપરિકર શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્ત્તિ કદાચ આ જ હોય અને જમીનમાંથી નિકળ્યા પછી આમ જ રખડતી રહેવાથી ખંડિત થઈ ગઈ હાય. ( પૃષ્ઠ ૫૩૮ થી ચાલુ ) શરૂ થઈ જાય તે વાતમાં કાઇથી ના પાડી શકાશે નહિ. જપ, તપ, ધ્યાન, ગુરૂવંદન, વૈયાવચ્ચ આદિ ક્રિયાઓમાં જેમ તે ધ્યાન આવી શકે છે, તેવી રીતે ક્ષમાના વિચારામાં તે ધ્યાન આવી શકે તેમાં નવાઈ શી ? લેખકે તે અમુલખ ઋષિના લખાણમાં પણ જો મન દીધું હેાત અને શ્રૃતામ્બર આગમેાને ખાટી રીતે વગેાવવા અને પલ્લિવાલેાને ભડકાવવામાં તે લેખક મસ્ત ન અનેેલે હાત તે તે જ લેખમાં ‘òિવિત્ મ ોધ નહીં દિયા' આવું જોસદાર વાક્ય જે આખી કથાના સારરૂપ છે તે દેખ્યા વગર રહેત જ નહિ. તે ઉપરથી ક્ષમાના મુદ્દાને જો સમજત તે લેખકને સાચા એવા શ્વેતામ્બરાની નિદા કરવી ન પડત. “ સભ્યાદકીય ટિપ્પણિયાં’’માંની ‘“ સચેત હેાજાએ’' શીષ ક નોંધ સંપાદકીય ટીપ્પણીમાં શ્રીમાન્ મીરૃનલાલજીના નામની જે ટીકા કરવામાં આવી છે તે કેટલી બધી ખાટી છે તે હકીકત તે પત્ર (કે જેની નકલ ત્યાં જ આપવામાં આવી છે તે) વાંચવાથી સમજી શકાય તેમ છે. કેમકે તે પત્રમાં કેવળ પુસ્તકને મેકલતાં પુસ્તકને ઉપયોગ માત્ર જણાવેલા છે. દિગમ્બર પ્રતિમાઓને ખસેડવી કે શ્વેતામ્બર પ્રતિમાને લાવવી, અગર દિગમ્બર વસ્તુઓને ખસેડવી અને શ્વેતામ્બર વસ્તુએને લાવવી તે વાતની ગધ પણ નથી. એ બધા કરતાં તે ચંદનગાવતી સાથે જે સંબંધ જોડાએલેા છે તે તે લેખકની ચારી બુદ્ધિતે જ જાહેર કરી રહ્યો છે. પણ આવા લેખોથી કે આવી ફૂટ નીતિથી ધર્માંસ્થાના કે તીર્થી આપણાં કરી લેવાતાં નથી તેમ જ કાઈ પણુ ન્યાય સમજનારે એમાં કલ્યાણુને સમજે પણ નહિ. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir लुप्तप्रायः जैन ग्रन्थों की सूचि कर्ता-श्रीयुत अगरचंरजी नाहटा, कलकत्ता कई वष पूर्व दिगम्बर पंडित जुगलकिशोरजी मुख्तार सम्पादित “अनेकान्त' पत्र पढने का सुअवसर मिला था। उसमें लुप्तप्रायः दिगम्बर जैन ग्रन्थों को सप्रमाण सूचि और उन अलभ्य ग्रन्थों का खोजनिकालनेवालों का पुरस्कार देने की योजना प्रगट हुई थी। उसे पढकर श्वेताम्बर समाज के भी सेंकडे ग्रन्थ जिनके होने के मात्र उल्लेख ही पाये जाते हैं पर उनकी प्रतियां नहीं मिलती-उनकी सूचि बनाने की सहज इच्छा जागृत हुई, परन्तु साधनाभाव से उसे शीघ्र ही कार्यरूप में परिणत नहीं कर सका। गत वर्ष जब मैं कलकत्ते में था उस समय इस सम्बन्ध में लेख लिखकर साहित्यसेवी विद्वानों का ध्यान आकर्षित करने के विचार से, जैनधर्म प्रचारक सभा भावनगर के स्वर्ण ज्युबीली महोत्सव के उपलक्ष में “जैनधर्म प्रकाश" का विशेषांक निकलनेवाला था उसमें प्रकाशनार्थ "अलभ्य ग्रन्थों की खोज" शीर्षक एक लेख भेजा। परन्तु लेग्य विलम्ब से पहुंचने से उक्त अंक में प्रकाशित न हो सका। अतः उसको "जैन" पत्र में प्रकाशनार्थ भेजा । उसमें उस लेख का कुछ हिस्सा प्रकाशित होने के पश्चात् आगे उसका प्रकाशन नहीं किया गया, और वह अधुरा ही रहा। इसके पश्चात् जब मैं बिकानेर गया, इस विषय में विशेष रूप से खोज करना प्रारम्भ किया, और उसके फल स्वरूप जितनो सामग्री संग्रह कर सका उसकी एक सप्रमाण (उल्लेखवाले ग्रन्थों के नामसह ) मूचि तैयार की। पर उसे किसी गम्भीर जैन साहित्यसेवी विद्वान् मुनिमहाराज को दिखाये बिना प्रकाशित करना उचित नहीं समझकर, पाटणस्थ पूज्य मुनिराज श्री पुण्यविजयजी महाराज को वह सूचि अबलोकनार्थ भेजी और उन्होंने संशोधनानुसार उसे व्यवस्थित की, जो यहां प्रकाशित की जाती है। इस सूचि में नांधित ग्रन्थों में के कई तो सैंकडे वर्षों से ही अनुपलब्ध मैं पर कई तो अभी १००-२०० वर्षों में ही लूप्त हो गये हैं। भंडारों में खोज करने से उनके मिल जाने की पूर्ण सम्भावना है। अभी तक जैन समाज में साहित्य प्रेम जैसा चाहिए उसका १६मा भाग भी नहीं है। इसीसे सैंकडों जगह हस्तलिखित ग्रन्थों के भंडार हैं पर अधिकांश भंडारों के तो ताले ह। लगे रहते हैं। न तो उनकी सूचि ही बनी है न समय पर किसी साहित्य प्रेमी के निवेदन करने पर भी वे ग्रन्थ देखने मिलते हैं। इसी कारण हमारे भंडारों में हजारां साहित्य-पुष्प के होने पर भी साधारण साहित्य-प्रेमी की तो बात ही क्या, बडे बडे विद्वानों को भी उनकी सुवास लेने का सुअवसर नहीं मिलता। घर में अनेक रत्नों के होने पर भी हमें उनके लिये For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir % 3D% 3D શ્રી જન સત્ય પ્રકાશ - વૈશાખ बाहर भटकना पड़ता है। आशा है अब भी हम सत्य को समझकर हमारे ग्रन्थरत्नों की खोज में लग जायेंगे। नंदीसूत्र उल्लिखित अलभ्य ग्रन्थः-- उत्कालिक श्रुतः-१ कल्पाकल्प । २ चुल्ल (क्षुल्क !) कल्प । ३ महाकल्प । ४ महाप्रज्ञापना । ५ प्रमादाप्रमाद । ६ पोरसी मंडल । ७ मंडल प्रवेश । ८ विद्या चारण विनिश्चय । ९ आत्मविभक्ति (विशुद्धि)। १० ध्यान विभक्ति । ११ संलेखनाश्रुत । १२ वीतरागश्रुत । १३ विहार कल्प । १४ चरणविधि ( विशुद्धि )। कालिक श्रुत-१६ क्षुल्लक विमान प्रविभक्ति। १६ महाविमान प्रविभक्ति । १७ अंगचूलिका । १८ वर्गचूलिका । १९ विवाहचूलिका । २० अरुणोपपात। २१ वरुणोपपात । २२ गरूडोपपात । २३ धरणोपपात । २४ वेश्रमणोपपात । २५ वेलंघरोपपात । २६ देवन्द्रोपपात । २७ उत्थानश्रुत । २८ समुत्थानश्रुत । २९ नागपरिज्ञावलिका । पाक्षिक सूत्र उल्लिखित अलभ्य ग्रन्थः- - ३० आसीविष भावना । ३१ दृष्टिविष भावना । ३२ महास्वप्न भावना । ३३ चारणस्वप्न भावना । ३४ तैजस निसगीं। ३५ नरक विशुद्धि (जे. सा. सं. इ.)। प्राभृत ग्रन्थः योनि प्रामृत-धारसने कृत (सं. १३०) प्र.८०० (बृहत टिप्पनिका उल्लिखित)। सिद्धि प्रामृत । निमित्त प्रामृत । विद्या प्राभृत । प्रतिष्ठा प्रामृत । कर्मप्राभृत (कर्मग्रन्थ उल्लिखित ) विज्ञानप्रामृत । कल्पप्रामृत (विविध तीर्थ कल्प उल्लिखित )। स्वर प्राभृत (ठागांग टोका उल्लिखित ) । नाट्यविधि प्रामृत (रायपसेणी टोका उल्लिखित)। नियुक्तिय: कर्ता उल्लेख सूत्रप्रज्ञप्ति नियुक्ति भद्रबाहु आवश्यक नियुक्ति ऋषिभापित नियुक्ति अनुयोग:--- लोकानुयोग कालिकाचार्य पंचकल्पभाष्य प्रथमानुयोग , जैनप्रभा, वर्ष १, पृ. १३० संहिता: कालकसंहिता १. बृहत्कल्प की किसी किसी हस्तलिखित प्रति में उसीका नाम महाकल्पसूत्र लिखा है । पर ये भिन्न भिन्न ज्ञात होते हैं । २. उपलब्ध अंगचुलिया बंगचुलिया संभवतः पीछे के बने हुए हैं, उनकी प्राचीन से प्राचीन लिखित प्रति कब की मिली है इसकी खोज करना आवश्यक है। नन्दी की विषय विचारणा से रायपसेणी सूत्र भी उपलब्ध रायप्रसेगी से भिन्न हाना चाहिये । दृष्टिबाद भी अलभ्य है पर वह बहुत पूर्व ही नष्ठ हो चुका था अतः सूचिमें नहीं लिखा गया. । " For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લુપ્તપ્રાયઃ જનચાં કી સુચી ५४८ سه कर्ता “जैन साहित्यनो संक्षिप्त इतिहास" में उल्लिखितः ग्रन्थ कर्ता उल्लेख की पृष्ठ संख्या १ पंचकल्प २ ज्योतिषकरंड टीका पादलिप्तसूरि ३ हरिवंश चरित्र विमलसूरि टि. १२४ ४ नयचक्र मल्लवादि ५ मानमुद्रा भंजन नाटक देवचंद्रगणि २८० ६ प्रबन्ध शत रामचंद्रसूरि ३२२ ७ नैषधकालवृत्ति मुनिचंद्रसूरि २४३ ८ नाममाला धनपाल १९९ श्री कल्याणविजय जी कृत "आपणां प्राभृतो" लेख में:-(जैनयुग, वर्ष १, पृ. ८७) गोविन्द नियुक्ति । सिद्धिविनिश्चय ( निषोथचूर्णि) । तरंगपती । मलयवती । मगधमेना । चेटकचरित्र (निषोथर्गि ) । अशोकवती । ग्रंथ उल्लेख चूडामणि श्लो. ९६००० द्राविड देश के दुर्विनीत राजा कृत वाबनप्रबंध तागगणादि बप्पभट्टिसूरि प्रभावक चरित्र वसुदेव चरित्र भद्रबाहु देवेन्द्रसूरिकृत शान्तिनाथ चरित्र दवार तत्त्वार्थ भाष्य टीका मलयगिरि तत्त्वार्थ प्रस्तावना पृ. ४७ आचारंगविवरण गन्धहस्ति! आत्मानुशासन जिनेश्वरसूरि जै. सा. संशोधक, खंड १ अं.१ श्रावकप्रज्ञप्ति उमास्वाति गण. शा. श० बृहद वृत्ति आचार वल्लभ प्रवचन परीक्षा प्रतिष्टा कल्प सकलचंद्र कृत प्रतिष्ठा कल्प संसारदावानल वृत्ति हरिश्चंद गणि प्रश्नोत्तर पद्धति प्रभावक चरित्र पल्लीवालगच्छीय आमदेवसूरि पाटणमतपत्र विधिकरणशतक , शांतिसूरि २५ प्रश्नोत्तर ग्रन्थ समाचारी अभयदेवसूरि शि. परमानंद रहस्य कल्पद्रुम जिनप्रभसूरि बीकानेर भंडारस्थ प्रति बत्रीसी अंतर्गत ११ सिद्धसेन ( ३२ में २१ प्राप्त ) सप्तसन्धान काव्य हेमचंद्रसरि मेघविजयकृत सप्तसन्धान वादानुशासन For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ५५० શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ कुशलशत्सइ कुशलचंद्र हिन्दी जैन साहित्य इतिहास अलंकार प्रबोध अमरचंद्रसूरि काव्यकल्पलतावृत्ति ठाणांगवृति जिनराजसूरि श्री सारकृत जिनराज सूरिंगस श्री हरिभद्रसरिकृत अलभ्य ग्रन्थ : ___ गणधरसार्द्धशतक बृहदृत्ति उल्लिखित ग्रन्थ----अर्हत् चुडामणि । क्षेत्र समासवृत्ति । जीवाभिगमलघुवृत्ति । संग्रहणीवृत्ति । हरिभद्रचरित्र उल्लिखित ...- अनेकान्तप्रघट्ट । चैत्यवन्दन माला (संस्कृत)। धर्मलाभसिदि । परलोकसिद्धि । प्रतिष्ठाकल्प । बृन्मिथ्यात्वमथन । लग्नशुद्धि । लोकबिन्दु । वीरस्तव । वीरांगद कथा । वेदबाह्यता निराकरण । व्यवहारकल्प । श्रावकप्रज्ञप्ति वृत्ति । श्रावकधर्मतंत्र । षदर्शनी । संक्तिपंचिसी (?) । संपंचासित्तरी । ___ अन्यान्य ग्रन्थ-कर्मस्तववृत्ति । कुलक । क्षमावलीबीज। जंबुद्वीपप्रज्ञप्ति टीका। ज्ञानपंचक विवरण (गाथासहस्री उल्लिखित )। तत्वार्थलघुवृत्ति । धर्मसारमूल टीका (प्रज्ञापना टीका उल्लिखित ) । धर्मसंग्रहणी ( स्याद्वादमंजरी उल्लिखित ) धूख्यिान । न्यायविनिश्चय । न्यायावतारवृत्ति (प्रबंधकोष उल्लिखित )। पंचस्थानक (मध्यान्ह व्याख्यान उल्लिखित ) । मुनिपतिचरित्र । यतिदिनकल्प । यशोधर चरित्र । लघुक्षेत्रसमास । संस्कृता'मानु । सर्वज्ञसिद्धि-सटीक । स्याद्वादकुचोद्य परिहार । संबोच प्रकरण । भव्यवर पुंडरीक (प्रश्नोत्तरपद्धति उल्लिखित । श्रीमद् यशोविजयजी कृत अलभ्य ग्रन्थरे १ अध्यात्मबिन्दु। २ अध्यात्मोपदेश । ३ अलङ्कार चूडामणि टीका । * ४ आकर * । ५ आत्मख्याति । ६ काव्यप्रकाश टीका । ७ छंद चूडामणि टीका । ८ ज्ञानसार चूर्णि। ९ तत्त्वालोक विवरण। १० त्रिसूत्र्या लोकविधि* । ११ द्रव्यालोक* । १२ प्रमारहस्य * । १३ मङ्गलबाद* । १४ लताद्वयम् । १५ वादमाला*। १६ वादरहस्य *। १७ विधिवाद* । १८ वीरस्तवटीका । १९ वेदान्तनिर्णय । २० वेदान्त विवेक सर्वस्वम् । २१ वैगम्यरतिः । २२ शठ प्रकरणम् । २३ सिद्धान्त तर्क परिष्कार । २४ सिद्धान्तमञ्जरी टीका । २५ स्याबाद मंजूषा । (स्यादवाद मंजरी टीका ) । २६ स्यादवाद रहस्य । २७ कृपदृष्टांत विशदीकरण* : २८ ज्ञानार्णव* ( अपूर्ण काडायभंडार )। (क्रमशः ) १. यह रास हमारी ओर सेप्रकाशित " ऐतिहासिक जैन काव्य संग्रह' में छप चुका है। २. जैनस्त्रोत्र सन्दोह प्रस्तावना पृ. ९८ में अलभ्य २७ ग्रन्थो की नांध है उसमें मुनिवर्य श्री पुण्यविजयजी के सूचनानुसार विचार बिन्दु उपलब्ध है अतः न० २६ तक के ग्रन्थ उक्त प्रस्तावना एवं न. २७-२८ जनसाहित्यनो संक्षिप्त इतिहास के आधार से सूचि की गइ है । * श्रीमद् के स्वयं रचित ग्रन्थो में इनका उल्लेख है । For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પદવી પ્રદાનe આચાર્ય પદવી આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી લક્ષણવિજયજી તથા ઉપાધ્યાય મહારાજ શ્રી ગંભીરવિજયજીને સીહાર મુકામે ચત્ર વદી પાંચમના દિવસે આચાર્ય પદવી આપવામાં આવી છે. | પ્રવર્તક પદ-મુનિરાજ શ્રી દુર્લભવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજીને, આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રતાપસૂરિજીના શિષ્ય મુનિરાજ શ્રી માણેકવિજયજીને તથા આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજીના શિષ્ય મુનિરાજ શ્રી ચંદનવિજયજીને ધાધા મુકામે ચૈત્ર સુદ પાંચમના દિવસે પ્રવર્તક પદ આપવા માં આવ્યું છે. કાળધમ આચાર્ય મહારાજ શ્રી વિજયદાનસૂરિશ્વરજી મહારાજના વયોવૃદ્ધ શિષ્યરત્ન મુનિરાજ શ્રી નાયકવિજયજી મહારાજ પાટણ મુકામે ચૈત્રવેદી ચોથના દિવસે કાળધમ પામ્યા છે. | મુનિમહારાજ શ્રી વિદ્યાવિજય 10 મહારાજના રિાષ્ય મુનિમહારાજ શ્રી હિમાંશુવિજચ09 મહારાજ સિંધ-કરાંચી તરફ વિચાર કરતા હાલા (સિંધ) મુકામે ચૈત્ર વદી છડના દિવસે કાળધર્મ પામ્યા છે. નવું પેપર ગઈ મહાવીર જયંતીના સમ રણ રૂ ૫ પુના માંથી “ મહારાષ્ટ્ર જૈન ” નામનું પાક્ષિક પત્ર નીકળવાના સમાચાર મળ્યા છે. નવી આર્ટ્સ કોલેજ-- - અમદાવાદ માં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલ માઈ એ રૂા. બે લાખ ની કરેલી મખાવતના પરિણામે આ પતા જુન મહિનાથી શેઠ લાલ ભાઈ દલપતભાઈ આર્ટ્સ કોલેજ શરૂ થશે. કેસની મુદત શૌરીપુર તીર્થના અંગે તાંબર અને દિગમ્બર વચ્ચે ચાલતા કેસના અંગેની આગળની તારીખ નવમી ઑગસ્ટની રાખવામાં આવી છે. સર્વ ધર્મ પરિષદુ | તાજેતરમાં ધુળીયા (પશ્ચિમ ખાનદેશ ) મુકામે મળેલી સર્વ ધર્મ પરિષદ માં 'જેનધ મ સંબંધી આચાર્ય મહારાજ શ્રી સાગરાન" દસૂરીશ્વરજી મહારાજ તરફથી હિન્દી ભાષાના નિર્મધ મોકલવામાં આવ્યા હતા. બે ફેસર સુરૂ તથા હુઅટવેરને અંગ્રેજી ભાષામાં જનધર્મ નું Hધી નિ બંધા મા કહ્યા હતા. તથા મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ન્યાયતીર્થ ) એ ત્યાં હાજર રહીને જૈનધર્મ સંબંધી પોતાના હિન્દી ભાષાના નિબંધ વાંચી સંભળાવ્યા હતા. ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મહારાજે પણ ત્યાં જનધર્મ સંબધી ભાષણ કર્યું હતું. For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 આજે જ મગાવો ! श्री जैन सत्य प्रकाश श्री महावीर निर्वाण विशेषांक પ્રભુ શ્રી મહાવીર દેવના જીન્નન સંબંધી ભન્નભિન્ન વિદ્વાને એ લખેલા અનેક લેબના સ ગ્રહ. મૃત્યુ : રુપાલ ખર્ચ સાથે 0 13-0 બે રૂપિયા આપી, ગ્રાહક થનારને ચાલુ અક તરીકે મળશે. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ. જેસિંગભાઇ ની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજ* ન ) . For Private And Personal use only