________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
પ૩૦
પરમારાની પડતી :
જૂના બાહુડમેરમાં પરમારા (સાંખલા તેની પાકી માહીતી આપણને મળતી નથી. ચૌહાણેાએ તેના ઉપર પોતાની સત્તા જમાવી. કે મુંડાજી થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
) નુ રાજ્ય ક્યાંથી ક્યાં સુધી રહ્યું હતું, પરમારાનું બળ ઓછું થતાં તેમને હરાવીને બાડમેરને પહેલે ચૌહાણ રાજા મુદ્દાજી
વૈશાખ
રાવળ મલ્લીનાથજી એક વીર ક્ષત્રિય હતા. તેમના પુત્ર માંડલિકજીની દૃષ્ટિ બાહડમેર ઉપર પડી. લાગમળતાં મુદ્દાજીને મારીને માંડલિકજીએ બાડમેરા કબજો લીધા. પણ રાજગાદી ઉપર પાતે ન બેસતાં પેાતાના ભાઈ રાવત લુકાછને બેસાર્યા. કહેવાય છે ક મુડાજી અને માંડલિકજી સાળેા બનેવી થતા હતા.
બાહુડમેરનો નાશ
સદાય ઉન્નત દશા કાની કાયમ રહી છે? બાડમેરુ ઘણાય કાળ ખૂબ જાહેાજલાલીભરી દશામાં રહ્યું. આ નહેાજહાલી દરમ્યાન તેના વિનાશને નાતરે એવા કેટલાય દેષો ધીમે ધીમે સ્પંચત થતા જતા હતા. ધીમે ધીમે કુસંપ, અભિમાન અને ઈર્ષ્યાના અંકુરા દેખા દેવા લાગ્યા. છતાં દુનિયાના કહેવા પ્રમાણે તેા જાણે કાર્ય અકળ દૈવી કારણે જ બાડમેરનું પતન થયું હેાય એમ લાગે છે. કહેવાય છે કે ધંધુલીમલ નામના એક સાધુ પોતાના શિષ્ય સાથે એટલમાં રહેતા હતા અને જૂના બાહડમેર અને કિરતવસન (કિર ુ) ગામમાંથી ભિક્ષા લાવીને પેાતાના નિર્વાહ કરતા હતા. આમ રાજ રાજ ભિક્ષા આપતાં લેાકેા કંટાળવા લાગ્યાં. ધીમે ધીમે ભિક્ષા બંધ થવા લાગી. માત્ર એક કુંભારે જ ભિક્ષા આપવાનું જારી રાખ્યું. આ વાતની ખબર પડતાં ધુંધુલીમલના ગુસ્સા વધી ગયા અને તેણે શ્રાપ આપ્યો કે જૂના સવ મુના | પવૃત્ત સવ ટ્ટન | આ શ્રાપથી જૂના બાહડમેર અને તેથી દસ માઈલની દુરી પર આવેલું કિરાડુ જે તે વખતે શહેર હાવાથી પટ્ટન (પત્તન) કહેવાતું હતું તે બન્ને ગામ તારાજ થઈ ગયાં.
For Private And Personal Use Only
*
ભારતનાં અનેક ગામાના નાશની પાછળ આવી જ કૅકલીય દંતકથાઓ અને દૈવી કલ્પનાએ સાંભળવામાં આવે છે. પણ અત્યારને યુગ તેને માનવા તૈયાર નથી. વળી વલ્લભીપુરના નાશની પણ આવી જ દંતકથા પ્રસિદ્ધ છે. શું ધુંધુલીમલ જેવા માણસે ગામના નાશ કરવાના જ ધધો લઈ ખેસતા હશે ! વળી ઉપરના વાક્યમાં ‘‘જૂના ’’ આપેલ છે જેને અર્થ બાહુડમેર કરવામાં આવે છે. પણ પેાતાની આબાદીના કાળમાં બાડમેર “ જૂના ” તરીકે કેવી રીતે પ્રસિદ્ધ થઈ શકે? જૂના ”એ તે। નવાનૈ આપેક્ષિક શબ્દ છે, એટલે નવું બાહડમેર થયાં પહેલાં એના અસ્તિત્વની કલ્પના કરવી એ પણ હાસ્યાસ્પદ છે. આ દંતકથામાં જૂના ” ( બાડમેર ) અને પટ્ટન ( કિરાડુ ) ની વાત!હકીકતા-એટલી બધી સેળભેળ કરી દેવામાં આવી છે કે તે। વિવેક કરવાનું કાર્યું દુષ્કર છે. ઇતિહાસના ઊંડા અભ્યાસીએ આ બાબત યોગ્ય શોધ કરે તા જ કઈ બુદ્ધિગમ્ય વાત મળી આવે!
6
પ્રાચીન બાડમેર વિષે આટલું જ લખી હવે નવા બાડમેર વર્તમાન બારમેર વિષે કંઈક લખવા પ્રયત્ન કરાશે.
(સૌંપૂર્ણ)