Page #1
--------------------------------------------------------------------------
________________
अनं जपनुशास:
lu,
illuuuuuuu
પુસ્તક ૨ જુ.]
શ્રાવણુ: વીર સંવત ૨૪૬૮.
[ અંક ૧૦.
તંત્રી : લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ,
પ્રકાશક : ભોગીલાલ સાંકળચંદ શેઠ.
Page #2
--------------------------------------------------------------------------
________________
લેખક.
વાર.
૩૦૧
|તિથિ.
- ૩ ૦૫
ર૭.
| ૪ શનિ રહી
૩૧૧
૩૧૩
૨)
સપટેમ્બર, સને ૧૯૪ર. જૈન ધર્મવિકાસ. વીર સં. ૨૪૬૮, પંચાંગ.
વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, અઢી. વદિ ૧ ક્ષય વદિ ૬ બે શ્રાવણ-ભાદર, વિ. સં. ૧૯૯૮. સુદિ ૯ ક્ષય વિષય.
પૃષ્ઠ. પન્યાસશ્રી ભાવવિજયજી જયંતિ ગીત. ભેગીલાલ રતનચંદ વી.
श्री आदिनाथ चरित्र पद्य. जैनाचार्य श्री जयसिंहसूरीजी. ૩૦૨ / શીટમ્ I
जैनाचार्य श्री विजयपमसूरीजी. શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના. જૈનાચાર્ય શ્રી વિજયપદ્યસૂરીછે. 3०७ શુક્ર ર૮] ત્યાગ વૃત્તિ ”
દુલ ભજી ગુલાબચંદ મહેતા. ૩૦૯ પ્રશ્નોતર કલ્પલતા.”
જૈનાચાર્ય શ્રી વિજયપત્રસૂરીજી. સંસાર ચિતાર અને મુક્તિના સુખ. મુનિશ્રી રામવિજયજી.. મંગળ x૧/ ધુમ્ય વિચાર.” ઉપાધ્યાયશ્રી સિદ્ધિ મુનિજી.
૩૧૪ ૭ને બુધ ૮ ગુરૂ | શાસ્ત્ર સમ્પત માનવ ઘર્મ શૌર મૂર્તિપૂજ્ઞા.
મુનિશ્રી મનોવિજ્ઞાની (નાટાઢકી) ૩૧૭ - “ તીર્થ-સ્તુતિએ.”
મુનિશ્રી સુશિલવિજયજી. મનસાગરનાં મોજાં:”
સધાણી બાપુલાલ કાળીદાસ રાજનીશીનું પાનું ”
उ२२ ૧ મંગળ અનેકાંતવાદ.”
બાપુલાલ કાળીદાસ સંધાણી. 6) ગુરૂ ૧૦ અહેત દર્શન અને ઈશ્વર. મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી, ૩૨૬, “શ્રી સંધને ચણે” કવી ભોગીલાલ રતનચંદ
૩૨૮ “ કલમનાં નખરાં ” શ્રીમાન વિજયપ્રકાસ,
૩૨૯ “ પરાજીતનું ગાન.”
શ્રીમાન ઉંધી ખોપરી. ૫. ભાવવિજયજી ગણિ જયંતિ ઉત્સવ. તેત્રીસ્થાનેથી. વત માન સમાચાર, વદિ ૭ બુધ, શ્રીશાંતિનાથ અવનદિન, અને || સુદિ ૧ શુક્ર, મહાવીર જન્મ વાંચનદિન | શ્રી ચંદ્રપ્રભુ મેક્ષ દિન.
સુદિ ૨ શનિ તેલાધર દિન.
સુદિ ૪ સેમ, સવસરી, પર્યુષણ પર્વ વદિ ૮ ગુરૂ, શ્રી સુપાર્શ્વનાથ ચ્યવન સંપૂર્ણ દિન. | દિન, અને રોહિણી દિન.
સુદિ ૮ શુક્ર, દુબળી આઠમ દિન. ૧૪ મુધ ર૩
સુદિ ૧૦ શનિ, શ્રીસુવિધિનાથ માક્ષનિ. E] વદિ ૧૨ સેમ, પર્યુષણ પર્વ પ્રારંભદિન.
સુદિ ૧૧ રવિ, શ્રી હિરવિજયસૂરિ મહાવદિ ૦)) ગુરૂ, શ્રી ક૯૫ધર દિન.
રાજ જયંતિ દિન. ૪ સપ્ટે. ૩૦ | દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ.
“ હ હ હ 6 F G % - - ૪
૩૧૯
३२०
સદર.
૧૪ો બુધ |
૩૨૩
કે
૩૩૧
૫ મંગળ
332 33४
સર.
& R & ઇ કે ? A ૯ ખ દ જ
I૧ર સામ ર૧ ૧૩મંગળ પર
૧૫ ગુરૂ ૨૪ો
Page #3
--------------------------------------------------------------------------
________________
જનધર્મવિકાસ.
પુસ્તક ર છું. શ્રાવણ, સં. ૧૯૮. અંક ૧૦મે. શ્રી ગુરૂદેવ શ્રી ૧૦૦૮ શ્રીભાવવિજ્યજી મહારાજશ્રીની
જ્યન્તીમાં ગવાયલું. (ગીત) રચયિતા –ભેગીલાલ રતનચંદ કવિ.
રાગ (આશાની ઢબ) ગુરૂ જયતિ આજ, પ્રેમે નમુ, ભાવ ગુરૂ શીરતાજ. જન્મભૂમિ શોભે શહેર પાટણની, ઇતિહાસકારેએ ભૂમી વખાણું.
જ્યાં વૈભવ શેભે અપાર, પ્રેમે નમું. ૧ વિક્રમ સંવત ઓગણીશ સાલ, જ્ઞાતિ જૈન વિશાશ્રીમાલ
ઉચ્ચ કુળમાં જન્મ સહાય, પ્રેમે નમું. ૨ પિતા સવાઈચંદ, માતા જીવીબાઈ ૨હસ્થ કુટુંબની અતિ જોગવાઈ.
નામ પાડયુ ભીખાલાલ, પ્રેમે નમું. ૩ નામ ભીખાભાઈ ઉમરે વધતા, સંયમ સાદાઈ શાને ચડતા.
જાણ્યા સંસારમાં નહિ સાર, પ્રેમે નમું. ૪ સંત સમાગમ સાઘતા સાચે, મન હૃદયમાં સંયમ રા.
ન રહેવું હવે સંસાર, પ્રેમે નમું. ૫ ત્રીશ વર્ષની ઉમર શેભે, બાળ બ્રહ્મચારી આત્મા ચોપે.
લીધો (૧૯) સાલ બત્રીશે વૈરાગ્ય,પ્રેમે નમું. ૬ માગ શુકલ બીજ હતી સર્વોત્તમ, ચાલ્યા ઉચ્ચ કેટીના ઉત્તમ
કીધો વૈભવ સઘળે ત્યાગ, પ્રેમે નમું. ૭ મેરૂ સમો ગુરૂ સંયમ પાળે, ક્રિયા કાંડમાં અતિ સંભાળે.
ધરે અતિ મર્યાદ, પ્રેમે નમું. ૮ વડી દીક્ષા પણ એજ સાલે લીધી, ઉગ્રવિહાર વળી તપશ્યાએ કીધી.
બુઝાવ્યા છે અપાર, પ્રેમે નમું, ૯
Page #4
--------------------------------------------------------------------------
________________
૩૦૨
જેનધમ વિકાસ.
આત્મ જોતી અતિ ચમકાવી, શાસન દવજને રહ્યા ફરકાવી.
કરતા પર ઉપકાર, પ્રેમે નમું. ૧૦ પન્યાશ પદવી સાલ અઠાવન, કાર્તીક કૃષ્ણ દ્વીજ કરી પાવન.
પદવી સંધ સમસ્ત દેવાય, પ્રેમે નમું. ૧૧ અનેક કષ્ટમાં આનંદ માને, ક્રોધ, કષાય ન અભિમાન જાણે
પાળે સંયમ ખાંડાની ધાર, પ્રેમે નમું. ૧૨ ભાવવીજય નામ ભાવના સાચી, શાસન ભાવના હદયમાં રાચી.
રહેતા મસ્તી આનંદે સદાય, પ્રેમે નમું. ૧૩ શીષ્ય મંડળ હતું અતિ ગુણવાન, સુજ્ઞ, નિતિ,ગંભીર, ચારિત્ર જાણ,
દયાવિજય સુખકાર, પ્રેમે નમું. ૧૪ ગુરૂ આશા નીત્ય શીરેમાન્ય માને, સંયમ નિયમ વિશ્વ વખાણે.
' કરતા જગ કલ્યાણ, પ્રેમે નમુ. ૧૫ શીષ્ય નીતિની ભયભીતી ટાળી, પદ આચાર્ય દીધું સંભાળી.
શેભે ઓગણી છોતેરે સાલ, પ્રમે નમું. ૧૬ જીવન મુસાફરી શહેલજ સાધી, કાળ વિકાળથી આકરી બાંધી.
ગાત્ર શરીર રંગ બદલાય, પ્રમે નમું. ૧૭ ઓગણીસું સાલ અગણ્યાએંસી,શ્રાવણ શુકલ ત્રીજ થઈ જ ઉદાસી.
સ્વર્ગવાસ ગુરૂજી સધાય, પ્રમે નમું. ૧૮ સંયમ ગુરૂએ સુંદર શોભાવ્યો, મહાવીર શાસન ઇવજ ફરકાવ્યો,
ગુરૂ ચણે નમે (ભેગીલાલ), પ્રમે નમું. ૧૯ : સંવત ૧૮ શ્રાવણ શુક્લ ત્રીજ
1 શ્રી શરિના ચરિત્ર થ ા
(जैनाचार्य श्री जियसिंहसूरीजी तरफथी मळेलु.)
(ગતાંક ૫૪ ૨૫૫ થી અનુસંધાન.) भक्ति भाव मुनि वंदन कीनी, जिन वाणी सुनली रस भीनी । :: धर्मदेसना मुनि ही बखाणी, विषय दुख की जिवि जड़ जानी ॥ છે જવા દૂત #ા પહં પલાળા, તાપ વેઠ પcત મા વાના - तिमि भोगी दुखका अधिकारी, भटकत फिरत अनेक दुखारी ।।
Page #5
--------------------------------------------------------------------------
________________
આદિનાથ ચરિત્ર
जग परिवार रेन कर वासा, अंत प्रातः सब होत विनासा। जो जगजीव सत्य कर माना, ते भव दुख पावत विधि नाना॥ दुरक्पावत सब निज २ कर्मा, याते जीव करहु सब धर्मा।
धर्म देसणा सुनहिं इम, निनार्मीका सुख पाय ।
करजोडत पुनि यूं कहा, सुनहुं देव गुरु राय ॥ समदर्शी तुम देव कृपाला, मों सम दुखी नहीं जग जाला ॥ यह सुनि मुनि बोले मृदुबानी, चतुर गति दुख कहहुं बखानी । पाप कर्म फल भोगत प्राणी, तोस पिलत नर्क गति घाणी॥ कइ एक देह छेदते दूता, कइ एक गरदन चके करुता। कइ एक ओषधिसम कुट जोव, कइ एक सल सेज पर दावे ॥ का एक पत्थर पटक पछारा, कह एक खंड खंड कर डारा । वक्रिय देह होय तिन प्राणी, कटत जात पुनी होय जुड़ानी ॥ पुनि दुख देत धर्म कर दूता, इमिदुख पावत जीव कपूता । तृखा होय सीसा पिलवावे, ते दुख जीव बहुत चिल्लावे ।।
बहुत त्रास पावे तहां, कर्म विधर्मी जीव । जिन वरण नत दुख होतहे, अय वाला धरु धीर । नारकियों की बात, अय बच्ची दूरे रही।
प्रत्यक्ष ही दिखलात, सो सब सुनले धीर धर॥ जलचर जलमें करत निवासा, एक एक कर करत विनासा। मास चर्म प्रेमी तिन मारे, निदर्य तासे खाल उपारे॥ थल चरका भी है यह हाला, कइ एक करे शिकार नृपाला। घोड़े बेल अति हि दुख पावे, भूख प्यास मे भार दुवावे ॥ यहि दुख के नभचर अधिकारी, मार भून कर खाय शिकारी। कर. एक पकड पीजरा डाले, अति दुख मय निज जीवन पाले॥ यहि विधि फल सब भोगत प्राणी, पूर्व कर्म नहीं छूटत जानी। नर भव पाय वृथा होजावे, पूर्व जन्म कर पाप भुलावे॥ फिर भी नर नही करत विचारा, दुख मय काटे जीवन सारा। दुनियां में दुख का नहीं पारा, जिमि सागर जल जंतु अगारा॥ मंत्र प्रभाव नास कर नारा, रहता भूत प्रेत कर द्वारा। यहि विधि भवसागर माही, जैन धर्म प्रति कार बसाही ॥.....
Page #6
--------------------------------------------------------------------------
________________
3०४
જનધર્મ વિકાસ
नाव बूर पावत अति भारा, तिमि हिंसक डूबत मजधारा । झूठ ठगी चोरी पर नारी, करत प्रेम दुखपावत भारी ॥ जो नर इनका रखे खयाला, ते होवे सुख सम्पति वाला ।
केवलि गुरु की देसना, सुन निनार्मी सुख पाय । मन वैराग्य जगाय कर, सम्यक्त्व लिया उठाय ॥ परमगती की व्याधि, पांच अणुवृत धारिया।
पुनि मुनि शीस नवाय, काठ भार लेकर चली ।। भवन आय करके वह बाला, नानाविधि तप करत सुवाला ॥ पूर्ण युवति होगइ वह बाला, हुआ विवाह नहीं तेहि काला । कटुक तूंवी त्याग अधिकारी, तिमि निनार्मीकि दशा विचारी ॥ अनसन वृत पाले वह बाला, करे युगंधर मुनि ढिग काला ।
सुनहु देव ललितांग तुम, जाओ मुनि वर पास ।
बाला को देकर दरस, पूरो उसकी आस ॥ अंत समय जो इच्छा होवे, वहि गति तिन प्राणी होवे ॥ तु मोहे देख त्यागे वह देहो, पूर्व जन्म तुम वरे सनेही । यह सुन ललितदेवं तहं आवा, निनार्मीका को दरस दिखावा । पूर्व जन्म कर प्राती गाढ़ी, पति दर्शन कर अति ही बाढ़ी। देह त्याग पूर्व कर रुपा, पाया तुरत निनार्मी अनूपा ॥ पूर्व जन्म कर नाम सुहावा, ताहि पाय देव सुख पावा । ललितदेव भोग कर नाना, जेहि अति घाम छाह सुख जाना ॥ बहुत समय बीना इहि भांती, ललित भोग कीना अति शांती । पुनि चन्यन के चिन्ह पिछाना, ललित देव तब अति भय माना ।। तुरत स्वभाव पलट हो जावा, प्यारी नारी को तब विसरावा। बहु विधि अशकुन देखन लागा, तवहि ताहि मन जगा विरागा ॥ परिवर्तन को देख कर, कहे रानी कर जोर ।
छोड़ाहे मुझ प्रेमको, कहिये दोष किम मोर ।। यह सुन ललित देव इमि बोला, सुन्दर बदनीछूट यह चोळा । पूर्वजन्म कर खुटी कमाई, तासे चव्यन चिन्ह दिखाई ॥ पूर्वजन्म विद्याधर राजा, थामें हीन धर्म कर काजा । विषय भोग करत दिन राता, यामें अपनी उमर बिताला ॥
Page #7
--------------------------------------------------------------------------
________________
ageभ.
304
स्वंबुद्ध एक मंत्री मेरा, दिया याद धर्म कर हेरा। . तबहि तुरत यह बाता मानी, जैन धर्म महिमा पहिचानी। अल्प कालमें धर्म प्रभावा, मिलामोहि यह राज्य सुहावा । पर अब चव्यन चिन्ह दिखाई, पलमें यह नखर हो जाई ॥ तेहि अवसर आवा एक देवा, चलिये करन जिनंदपद सेवा। द्रधर्माः तब ललित पिछाना, ताहि वचन सीस घर माना ।
नंदिश्वरजी द्वीपमे, कीना तुरत पयान ।
स्वयंप्रभा कर संगमे, धरा हृदय में ध्यान ॥ अरिहंतपद पूजन मन लागा, बढ़त प्रेम दुखहिं सब भागा। पुनि मन तीर्थ करन मन धारा, पुनि पयान तीरथ कर प्यारा ॥ चव्यन हुआ चलत मग माहीं, शुद्ध भावसे नृप घर पाही।
जंबुद्वीपमें सिंधु तट, पूर्व विदेह सुहाय । लोहा गल नृपके भवन, ललित जीव जन्माय ॥ ॥ तीसरा भव समास ॥
(अपूर्ण) ॥शीलकुलकम् ॥ रचयिताः-जैनाचार्य श्री विजयपद्मसूरिजी.
(dis Y४ २५७ था मनुस धान.)
-
जियसम्माउहरीओ-दसण फासाइणा सया रमणी ॥ वट्टावेए तासे-विविहे सच्छंदया गारी ॥८५॥ पड़ बाहुरुहिरपाणं-विहियं सुकुमालियाइ तम्मसं ॥ मक्खिय मेवं खित्तो-सामी गंगापवाहम्मि ।।८।। विग्धयरी सुहमग्गे-नारी णञ्चाविओ सिवो सिग्छ । रमणीइ पवईए-विस्सामित्तो वि कामवसो ॥८॥ मेणय महदणं-जाओ नारीप्पसंगपन्भट्ठा । आसाढदारणिया-रमणीचाओ महालाहो ॥८॥
चिंतेइ क्कलचिरी-करणाहेहिं पिया मए पानी॥ १गचा तायसयासं-सपसम्णिदू णमइ वायं ॥८९॥
Page #8
--------------------------------------------------------------------------
________________
38
જૈનધર્મ વિકાસ
जाइस्सरणं पत्तो-उवगरणपमजणं पकुव्वंतो॥ जाणइ पुव्वभवीयं-चत्तं चरणं ति कामाओ ॥१०॥ इय चितंतो जाओ-सव्वण्णू सोमचंद मुवइ सए ॥ तो से समणो जाओ-सीलं रक्विज णचे वं ॥११॥ लोहंधाईहितो-कामंधस्सा हियत्त मादिद्वं॥ रमणीजणणीभेओ-ण जस्स चित्तम्मि लेसाओ ॥१२॥ वेरग्गभावजणगं-कुवेरदत्ताइयाण मक्खाणं ॥ संपत्ता सीलवई-सीलाओ भसग्गसुहं ।।९३॥ अहिणववाहू लद्धा-कलावईए सुसीलमाहप्पा ॥ मलयागिरीइ पत्तो-विउत्तपइसुयजुयलसंगो ॥१४॥ नारीए लाहढे-परोप्परं सिहइ मरण मिह णचा ॥ एला सुओ विमोही-नाणी जाओ सुहणिमित्ता ॥९५॥ उवइसए रायाई-पुन्वित्थी मह नडी सजाइमया ॥ तण्णेहा हं राई-जाइस्सरणं नडी पत्ता ॥१६॥ केवलिणी संजाया-सुइभावेहिं नडी निवइ रमणी ॥ कंखियनडीपसंग-भूवं तजेइ सुहभावा ॥९॥ केवलनाणं पत्ता-निंदियपावो निवो सुहसहावो ॥ सव्वष्णू संपण्णो-एवं सीलं वियारिजा ॥९८॥ मेहुणो गुणणासो-दिलुतो सचई विसयरागा॥ मरणं निरए पीडा-इक्कारसमो मओ रुद्दो ॥१९॥ से मित्तस्स णुराआ-कुद्धो भूवाइयं च तजंतो ॥ मेहुणयलिंगपूयं-पयडीअ तयचणं तत्तो ॥१०॥ कालत्तयचणाए-समजियं तेण तित्थयरणामं ॥ सिरिसुव्वयतित्थयरो-इगदसमो सच्चई होही ॥१०॥ नारीकूडं ण बुहा-कलंति नेउरबुहीनिदरिसणओ॥ चिच्चा निवाइअतिगं-अडविं निवकामिणी भमए ॥१०२॥ बहुपावं विसएसुं-मइभेओ मण्णए दुहं सुक्खं ॥ जंज कामी पासइ-तं तं रमणिं समहिलसए ॥१०३।।
- (अपूर्ण.)
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના.
૩૦૭
શ્રીસિદ્ધચકની તાત્વિક ભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રી વિજ્યપદ્રસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૨૬૧ થી અનુસંધાન. ) - પ્રશ્ન–શ્રી આવશ્યક સૂત્રની ચૂણિમાં પ્રભુ મહાવીરદેવના સમવસરણના વર્ણનમાં તે એમ કહ્યું છે કે “સરોવર પાયે વિના સુન્નતા વાસT સોવિશ્વત્તિeઇદ્ર જીનેશ્વર મહાવીર પ્રભુની ઉંચાઈથી બાર ગણે ઊંચે અશોક વૃક્ષ બનાવ્યું. અને પહેલાં તે આ પ્રભુના અશોક વૃક્ષની ઊંચાઈ બત્રીશ ધનુષ્યની કીધી, એ કઈ અપેક્ષાએ સમજવી? ઉત્તર-આવશ્યક ચૂર્ણિમાં તે અશોક વૃક્ષની જ બાર ગુણી ઉંચાઈ જણાવી છે. બત્રીશ ધનુષ્યની જે ઉંચાઈ કીધી છે, તેમાં શાલ વૃક્ષની ઉંચાઈ પણ ભેગી આવી જાય છે. એટલે મહાવીરસ્વામીના શરીરની ઉંચાઈ ૭ હાથની છે. તેને બાર ગુણી કરતાં ૮૪ થયા. ૪ હાથને ધનુષ્ય થાય માટે ૮૪ ને ચારે(૪) ભાગવાથી ૨૦ ધનુષ્ય આવ્યા, એટલી ઉંચાઈ વીર પ્રભુના અશોક વૃક્ષની છે. એમ આવશ્યક સૂણિ ફરમાવે છે. પરંતુ જે તેની ઉપર રહેલા શાલ વૃક્ષની ૧૧ ધનુષ્ય પ્રમાણ ઉંચાઈ ૨૧ માં ભેળવીએ તે ૩૨ ધનુષ્ય થાય, માટે બંને વૃક્ષની ઉંચાઈ ભેગી કરીને ૩૨ ધનુષ્ય કીધા એમ સમજવું. અને જ્યાં ૨૧ ધનુષ્ય જણાવ્યા છે, ત્યાં કેવલ અશોક વૃક્ષની ઉંચાઈ સમજવી. આ બાબત વિશેષ ખુલાસો શ્રી પ્રવચન સારોદ્ધારની ટીકા વિગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. ૧૦ જ્યાં જ્યાં અરિહંત પ્રભુ વિચારે ત્યાં ત્યાં કાંટાઓ અધમુખ (ઉંધા) થઈ જાય છે. એટલે માર્ગમાં રહેલા કાંટાએની અણીઓ ઉંધી થઈ જાય છે. ૧૧ અરિહંત પ્રભુના વિહારના સમયેવૃક્ષે જાણે પ્રણામ કરતા હોય તેમ નીચા નમે છે. ૧૨ તથા આકાશમાં દેવ દુભિ વાગ્યા કરે છે. ૧૩ સંવર્તક જાતિને વાયુ એક યોજન પ્રમાણે પૃથ્વીને સાફ કરીને ધીમે ધીમે અનુકૂળપણે વાય છે. તે વાયુ–સુગંધિ-સુખદાયિ પશુવાળો અને શીતલ હોય છે. તેથી સર્વને આનન્દ ઉપજાવે છે. આ બાબત શ્રી. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે–તે આ પ્રમાણે –“ જાણે કુમળા મારા નાથ સંપત્તિ રિ–આ પાઠને અર્થ ઉપર આવી. ગ છે. ૧૪ વિહારના ટાઈમમાં ચાસ-મોર-પિપટ વગેરે પક્ષિયે પ્રભુને. પ્રદક્ષિણા દે છે. ૧૫. જે સ્થળે પ્રભુ બીરાજે છે, ત્યાં ધૂલ શમાવવા માટે મેવું. કુમાર દે સુગંધિ પાણીની વૃષ્ટિ કરે છે. ૧૬ દેવે સમવસરણની એક જન પ્રમાણ ભૂમિમાં ગુલાબ વિગેરે લાલ-લીલા–પીળાં-કાળાં–ાળા એમ પંચરંગી
ની ઢીંચણ સુધી વૃષ્ટિ કરે છે. પ્રશ્ન-ઢીંચણ સુધી ફૂલેથી વ્યાપેલી ચેજન
Page #10
--------------------------------------------------------------------------
________________
'
જેને ધર્મ વિકાસ
પ્રમાણ સમવસરણની ભૂમિમાં સાધુઓ કેવી રીતે બેસી શકે? તેમજ જવા આવવાની ક્રિયા પણ કેમ કરી શકે? કારણ તેઓ નિમલ દયાને પાલતા હોવાથી છ છવ નિકામાંના કેઈ પણ જીવને હણવાને સંકલ્પ પણ કરતા નથી. અને આવવું, બેસવું, તથા જવું વિગેરે ક્રિયા કરવાથી તે ફલેના
ને જરૂર પીડા વગેરે થાય. ઉત્તર-ઉપર જણાવેલા પ્રશ્નને કેટલાએક ઠંદ્રક મતને અનુસરનારા લકે એ જવાબ આપે છે કે તે ફૂલે દેએ વિકવેલા હોવાથી સચિત્ત હોતા નથી એટલે અચિત્ત હોય છે. માટે સાધુઓને ગમનાદિ કરતા જીવેને વિઘાત કેવી રીતે લાગુ પડે ?” પરંતુ એ જવાબ વ્યાજબી હોય એમ સંભવતું નથી, કારણકે જમીન ઉપર પાથરેલા બધા ફલો દેએ વિફર્વેલા એટલે વૈક્રિય શક્તિથી બનાવેલા જ છે. એમ ન કહી શકાય અને જે તેમજ હેય તે આગમના વચનને બાધ આવે છે. આગમ એટલે અરિહંતનું પ્રવચન એમ કહે છે કે દેવે જલમાં ઉપજેલા ફની અને સ્થલમાં ઉપજેલા ફૂલની પણ વૃષ્ટિ કરે છે. જુઓ તે પાઠ આ પ્રમાણે छ. बिटट्ठाईवि सुरभि, जलथलयं दिव्व कुसुम नीहारिं ॥ पकिरति समंतेण, જાદવજી હુકુમારૂં શા ભાવાર્થ-દેવો-સમવસરણમાં-સર્વપ્રદેશમાં નીચા ડિટીયાવાળાં-સુગંધવાળાં અને જલ તથા સ્થલમાં નીપજેલા એવા પંચવણી” મનહર પુપની અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરે છે. આ બાબતમાં કેટલાએક એવી કલ્પના કરે છે કે- જે સ્થલે સાધુઓ બેસે છે, તે સ્થલે દે ફેલેની વૃષ્ટિ કરતા નથી.” પણ આ કલ્પના વ્યાજબી નથી. કારણકે-સાધુઓ જે જગ્યાએ બેઠા હોય, ત્યાં જ કાષ્ટની માફક તેઓએ સ્થિર બેસી જ રહેવું જોઈએ, એ કાંઈ નિયમ નથી. પરંતુ કારણ પડયે તેઓનું જવું આવવું પણ સંભવે છે. માટે આ બાબતમાં આવશ્યક નિર્યક્તિની મલયગિરિજીની બનાવેલી ટીકા કે જેમાં આ પ્રસ્તુત બાબતને ચૂણિનો પાઠ આપી સ્પષ્ટ કરેલ છે. તે ટીકામાં દશાવેલ સર્વ ગીતાર્થોને માન્ય ઉત્તર એ છે કે જેમ મહા મહિમાશાલિ અરિહંત પ્રભુના જ અતિશય, પુણ્યના પસાયથી જ એક જન જેટલી સમવસરણની ભૂમિમાં પણ અપરિમિત (ન ગણી શકાય એટલા) ચારે નિકાયના દે, મનુષ્ય અને તિર્યંને પરસ્પર સંકડાશ છતાં પણ કેઈ પણ જાતની ઈજા થતી નથી, તેવી જ રીતે ઉપર જણાવેલા કારણથી ઢીંચણ પ્રમાણ પથરાયેલા
ની ઉપર અનેક જી ચાલે છે, બેસે છે છતાં પણ ફૂલોના જીવને કાંઈ પણ ઈજા થતી નથી. પરંતુ જાણે અમૃત રસથી સિંચાયા (છંટાયા) ન હોય, તેમ તે કલો અત્યંત પ્રકૃલિત દેખાય છે. અહીં કેટલાએક કહે છે કે-સમવરણમાં કોઈ સ્થલે જાલિબંધ હોય છે. અને કેટલાએક કહે છે કે-ક્યારારૂપે ફલે પાથરે છે. પણ સિદ્ધાન્તોમાં કોઈ પણ ઠેકાણે એ ઉલ્લેખ નહિ હેવાથી વ્યાજબી
Page #11
--------------------------------------------------------------------------
________________
ત્યાગ વૃત્તિ
ન કહેવાય. ૧૭. અરિહંત પ્રભુને મસ્તકના કેશ (વાળ) તથા દાઢી-મૂછઅને હાથ પગના નખ વધતા નથી (નિરંતર એકજ સ્થિતિમાં રહે છે.) ૧૮. અરિહંત પ્રભુની સેવામાં ઓછામાં ઓછા ચાર નિકાયના કરેડ દેવે તે જરૂર હાજર રહે છે. ૧૯. અરિહંત પ્રભુ-જે સ્થલે વિચરતા હોય, ત્યાં નિરંતર વસંત વિગેરે છએ ઋતુનાં મનહર ફૂલ ફળ વિગેરે પ્રકટ થાય છે. એટલે હતુઓ પણ બધી અનુકૂલપણે વર્તે છે. એ પ્રમાણે દેવોએ કરેલા ૧૯ અતિશનું સ્વરૂપ જણાવ્યું, સર્વ મલી જન્મથી ૪, ઘાતિ કર્મોને ક્ષય થવાથી ૧૧, દેવકૃત ૧૯ એમ ૩૪ અતિશ જાણવા. આ અતિશને શ્રી સમવાયાંગ સૂત્રમાં કહેલા અંતિશયોની સાથે સરખાવતાં કઈ કઈ ઠેકાણે કાંઈ કાંઈ ફેરફાર જોવામાં આવે છે. પણ તે (ફેરફાર) મતાન્તરની અપેક્ષા એ છે એમ સમજવું, અને તે મતાન્તરનું કારણ સર્વજ્ઞ પ્રભુ જ જાણી શકે.
(અપૂર્ણ)
“ત્યાગ વૃત્તિ.”
લેખક–દુર્લભજી ગુલાબચંદ મહેતા (વાળા) (કયાંથી આ સંભળાય, મધૂર સ્વર, કયાંથી આ સંભળાય. એ રાગ)
ત્યાગવૃત્તિ મુશ્કેલ, જગત માંહે, ત્યાગવૃત્તિ મુશ્કેલ, કાળ અનાદિના મેહથી બચવું, એ તે નથી કાંઈ સહેલ.
જગત મહિ૦ એ આંકણું. (૧) ચક્રવૃર્તિ સંચમ સીરીવરીયા, ષટ ખંડ રિદ્ધિ વરેલ, છોડવી ન ગમેજર જરે કંથા, જુઓ જગતના ખેલ. જગત(૨) દુઃખ દારિદ્ર પ્રતિકૂળ સંગે, વશ હાય સપડાએલ, સહન કરત સંકટ અતિ ચેતન, મન તૃષ્ણએ ભરેલ જગત (૩) ચારિત્ર પદ આરાધન પૂર, ભાગ્યવશાત્ બનેલ, આવી હૃદયમાં એ ભવિ જીવના, અલ્પ સંસાર કરેલ. જગત () કર્મવશાત કેઈ ત્યાગ સ્વીકારી, હાય શીથીલ બનેલ, કે
તપણુનિન્દવા ગ્ય ન મુનિવર, લાવી મનમાં મેલ. જગત (૨) ૧ છ ખંડની સાહીબી પામેલ. ૨ ફાટલી ગોદડી. ૩ પાછલા ભવે છે ,
Page #12
--------------------------------------------------------------------------
________________
* ૧૦
જૈનધર્મ વિકાસ
ધમે શૂરા કમે શૂરા, કરમીતે ઉચ્ચરેલ, માત્ર ત્યાગ વૃત્તિના પ્રભાવે, કઈક જ ઉદ્ધરેલ. જગત. (૬) રાય રંક સુખીયા કે દુખીયા, જાણે ન ભેદ ભરેલ. અનુમોદન કરવા લાયક છે, ત્યાગ વૃત્તિ પામેલ. જગત. (૭) ધન્ય ભૂમિ આ “વલ્લભીપુરની, પુસ્તકારૂઢ થયેલ, કપૂર ભક્તિ સિદ્ધિ, ભદ્રકાન્તી, જયંતવિજય નીકળેલ. જ0 (૮) ૧૧ભાસ્કર રત્નાકર મુનિ અહિંતા, ૧૩લાવણ્યવિજયનીકળેલ, વતની વળાનીઝ સાધ્વીએ નવ, એ શુભ પંથે ચડેલ જગત (૯) ૧૫ઓગણ અઠ્ઠાણું વિકમમાં, માંગલિકય પ્રસંગ બનેલ, પામી હિતશ્રીજી ગુરૂ ચરણ, ભાગ્યવશાત્ મળેલ. જગત. (૧૦)
માવજીભાઈ સુત ભૂપતની વહુ, ત્યાગ વૃત્તી પામેલ, ફાગણ શુદિ પાંચમ શુકવારે, તજી સંસારની જેલ. જગત (૧૧) ખિી અનુમોદન કરે અહિંને, સઘળે સંઘ મળેલ, દિર્ધાયુશ રહિ કાર્ય શુભ આ, સફળ કરો આદરેલ. જગત. (૧૨) નિપૃહિ બાળબ્રહ્મચારી વળાના, જયંતવિજ્યજી મળેલ, દિક્ષાગ્રહિત સહાથ વખત’આ, સફળ કર્યો સાંપડેલ. જગત (૧૩) ધન્ય ધન્ય થઈ ત્યાગ વૃત્તિ, જસ મેહ પિશાચ હણેલ, કાળ અનાદિના જન્મ મરણથી, એ ભવી એ બચેલ. જગત. (૧૪)
સર્વવિરતિ કે દેશવિરતિમાં, જે ભવિ જ રહેલ, સફળ થાય “દુર્લભ નર ભવ તસ, તીર્થપતિ ઉચ્ચરેલ. જગત. (૧૫)
૪ વલ્લભીપુર જ્યાં વર્તમાન સમયે વળા ગામ છે. ૫ સન્મિત્ર કપૂરવિજયજી. ૬ ભક્તિવિજયજી. ૭ પન્યાસ સિદ્ધિવિજયજી. ૮ ભદ્રવિજયજી. ૮ કાન્તિવિજયજી, ૧૦ શાંતમૂર્તિ બાળબ્રહ્મચારી યંતવિજયજી. એ મુનિરાજ આ વળા ગામના જ વતની નીકળ્યા છે. ૧૧ ભાસ્કરવિ . ૧૨ રત્નાકરવિજ્ય. ૧૩ લાવણ્યવિજય, એમ વળાનાં. ૯ મુનિરાજે છે. ૧૪ વળાની વતની સાધ્વીઓ દીક્ષિત છે. ૧૫ સંવત ૧૯૯૮ માં. ૧૬ ઓસવાળ જ્ઞાતિના શાહ માવજી નરશીના દિકરા મહૂમ ભૂપતની વહુ લીલાવંતી ત્યાગ વૃત્તિ પામ્યા અને તેમનું નામ સુબોધશ્રીની શિષ્યા તરીકે લાવણ્યશ્રીજી પાડ્યું ૧૭ જયંતવિજયજીના હાથે દીક્ષા અપાયેલ છે. ૧૮ સાધુપણું. ૧૯ શ્રાવકનાં બારવ્રત અંગીકાર કરવા આદિ વીધ ધર્મ. ૨૦ તીર્થપતિતીર્થકર ઉચ્ચારી ગયા છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર કપલેતા.
૩૧૧
મિયા માત્ર કાતર જ
શ્રી જૈનાગમ પ્રશ્નમાલા યાને પ્રોત્તર કલ્પલતા
લેખક-આચાર્યશ્રી વિજયપઘસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૨૬૩ થી અનુસંધાન) ૭. પ્રશ્ન-આગમ એટલે શું?
ઉત્તર–જેનાથી પદાર્થ તત્વ સ્યાદ્વાદશૈલી પ્રમાણે જાણી શકાય, તે આગમ કહેવાય. કહ્યું છે કે “ભારે રિઝિયરે વડુતરા ને વાવામ” જેનાગમ શિવાયના આગમો એકાંત માર્ગની પ્રરૂપણ કરે છે, તેથી તે અપ્રમાણ છે. શ્રી જનાગમના (૧) આત્માગમ (૨) અનંતરાગમ. (૩) પરંપરા ગમ. આ મુખ્ય ત્રણ ભેદ છે. તે ત્રણે ભેદે અર્થ પ્રરૂપણામાં અને સૂત્ર વાચનામાં આ પ્રમાણે ઘટાવવા-(૧) અર્થની અપેક્ષાએ શ્રી તીર્થંકર દેવને આત્માગમ હોય. કારણકે પ્રભુદેવ પિતે કેવલજ્ઞાન પામીને અર્થની દેશના આપે છે. અને (૨) શ્રી ગૌતમાદિ ગણધર દેવેને અનંતરાગમ કહેવાય. કારણકે શ્રી તીર્થંકરદેવની પાસેથી વ્યવધાન રહિતપણે તેમણે ત્રિપદીને અર્થ ગ્રહણ કર્યો છે. (૩) પ્રભુ શ્રી મહાવીર દેવથી ત્રીજી પાટે થયેલા શ્રી અંબૂ સ્વામિ વિગેરેને પરંપરાગમ કહેવાય. કારણકે પ્રભુ શ્રી મહાવીરદેવની અને શ્રી જંબૂસ્વામીની વચમાં ગણધરોએ અર્થને ગ્રહણ કર્યો છે. આ રીતે આગમના ત્રણ ભેદે અર્થ દેશનામાં ઘટાવ્યા છે. હવે સૂત્રની અપેક્ષાએ ત્રણ ભેદ આ પ્રમાણે ઘટાવવા. ૧. ગણધરે બીજ બુદ્ધિના પ્રતાપે પોતે જ સૂત્રની રચના કરે છે, તેથી તેમને આત્માગમ કહેવાય. ૨. શ્રી ગણધરના જંબુસ્વામી વિગેરે શિષ્યોને અનંતરાગમ અને પ્રશિષ્યાદિને પરંપરાગમ કહેવાય. વિશેષ બીના શ્રી અનુગદ્વાર સૂત્ર તથા દેશનાચિંતામણિ અને શ્રી સિદ્ધચક્ર તેત્ર સદોહાદિમાં જણાવેલ છે.
૮. પ્રશ્ન–શ્રી જૈનાગમના પર્યાય વાચક શબ્દ કયા કયા સમજવા? - ઉત્તર–વ્યવહારમાં જેમ-ઇંદ્રપદના-શક્ર-હરિ–શચીપતિ વગેરે શબ્દો પર્યાય વાચક છે. એટલે એક અર્થને જણાવે છે, તેવી રીતે શ્રી જૈનાગમના નિર્ગથ પ્રવચન-જિનશાસન-જૈન શાસ્ત્ર-જિનપ્રવચન-જિનશ્રુત-અનેકાંતાગમસ્યાદ્વાદાગમ-અનેકાંતકૃત–સ્યાદ્વાદશ્રુત-અનેકાંતશાસ્ત્ર-સ્યાદ્વાદશાસ્ત્ર વગેરે એક સરખા અર્થને જણાવનારા પર્યાયવાચક શબ્દો છે. સૂત્રનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિમાં જેવી રીતે તત્વ (દરેક પદાર્થનું સ્વરૂપ) અને ભેદ (પદાર્થના પ્રકાર) ને ગણ્યા છે, તેવી રીતે પર્યાયવાચક શબ્દને પણ ગણ્યા છે. આ મુદ્દાથી પર્યાય શબ્દોને પણ જરૂર જાણવા જોઈએ.
૯ પ્રશ્ન–સૂત્રની પંચાંગીના પાંચ અંગે ક્યા ક્યા સમજવા?
Page #14
--------------------------------------------------------------------------
________________
૩૧૨:
કોનધર્મ વિકાસ,
ઉત્તર–૧. સૂત્ર-૨. નિતિ –૩. ભાષ્ય-૪. ચણિ-૫. ટીકા-આ રીતે સુત્રાદિ પાંચે અંગે પંચાંગી શબ્દથી જણાવ્યા છે.
૧૦. પ્રશ્ન–સૂત્રાદિ પાંચેનું સ્વરૂપ શું સમજવું?
ઉત્તર–૧–સૂત્ર સ્યાદ્વાદશિલીએ થેડા અક્ષરોમાં ઘણો અર્થ જણાવે, તે સૂત્ર કહેવાય. કહ્યું છે કે “બક્ષે જૂગતીતિ ” તેના-ઉત્સર્ગાદિ પ્રકારે શાસ્ત્રોમાં જણાવ્યા છે. ૨. નિર્યુક્તિ-અર્થ સંકલનાની અપેક્ષાએ કયુપદ ક્યાપદની સાથે સંબંધ ધરાવે છે, આ જણાવવાનું કામ નિર્યુક્તિ કરે છે. એટલે નિયુક્તિ સૂત્રને અર્થની સાથે સંબંધ જોડી આપે છે. તે જણાવે છે કે-આ સૂત્રને આ અર્થની સાથે સંબંધ છે. (૧) શ્રી દશવૈકાલિક ૨. ઉત્તરાધ્યયન. ૩. દશાશ્રુત સ્કંધ ૪. બૃહત્કલ્પ. પ. વ્યવહાર સૂત્ર. ૬. આવશ્યકસૂત્ર ૭. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮. આચારાંગ સૂત્ર. ૯. સૂત્રકૃતાંગ સૂત્ર. ૧૦. કષિભાષિત સૂત્ર, આ દશ સૂત્રોની ઉપર ચૌદ પૂર્વેના જ્ઞાનને ધારણ કરનાર શ્રી ભદ્રબાહ સ્વામિ મહારાજે નિકિતઓ રચી છે. તથા તેમણે મૂલ સૂત્ર બે બનાવ્યા છે. ૧. કલ્પસૂત્ર. ૨. વ્યવહારસૂત્ર. નિર્યુક્તિની રચના કરવાને અધિકાર ચૌદ પૂર્વધરેને જ હોય છે. તે ગાથાબદ્ધ હોય છે. ૩. ભાગ્ય-નિર્યુક્તિનું સ્પષ્ટીકરણ ભાષ્યમાં હોય છે. એટલે ભાષ્ય-નિયક્તિના અર્થને કંઈક સમજાવે છે. જેમ કે-નિશીથ ભાષ્યબહત્કલ્પ ભાષ્ય-વ્યવહાર ભાષ્ય-પંચકલ્પ ભાષ્ય-વિગેરે તેના રચનારા આચાર્ય ભગવંતે મહા જ્ઞાની હોય છે. ભાષ્ય-પ્રાકૃત ગાથાબદ્ધ હોય છે. અપવાદ તરીકે તત્વાર્થ ભાષ્ય-ગદ્ય સંસ્કૃતમાં પણ છે કમિતે સૂત્રનું નામ સામાયિક સૂત્ર છે. તે છ (૬) આવશ્યકને ભેદ હેવાથી વિશેષાવશ્યક કહેવાય છે. તેની ઉપર શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણે ભાષ્યની રચના કરી છે.
૪. ચૂણિ–ભાષ્યની બીનાને કંઈક વિસ્તારથી સમજાવનાર ચૂર્ણિ ગ્રંથછે. આવશ્યક-નંદી–અનુયોગ દ્વાર–ઉત્તરાધ્યયન-ભગવતી-દશવૈકાલિક-જતકલ્પ વગેરે સૂત્રોની ચણિ મળી શકે છે–તે ચૂર્ણિએના રચનાર પ્રાયે કરીને જિનદાસ ગણિ મહતર વિગેરે પૂર્વાચાર્ય ભગવંત છે. ચૂણિમાં-પ્રાકૃત ભાષાની અધિકતા હોય છે. આ ગદ્ય રચનામાં કઈ કઈ સ્થલે સંસ્કૃત ભાષાને પણ પ્રયોગ થયેલે જણાય છે.
પ. ટીકા–ટીકા ગ્રંથ નિર્યુક્તિ આદિને સંપૂર્ણ વિસ્તારથી સમજાવે છે.
પ્રભુદેવ શ્રી તીર્થકર ભગવંતના મુખ્ય શિષ્ય-ગણધર મહારાજા-પિતે અર્થ સ્વરૂપ મેળવેલી ત્રિપદીને વિસ્તારથી સમજાવવાનું સૂત્રની રચના કરે છે. એટલે બાર અંગ સૂત્રની રચના કરે છે. જેવી રીતે તીર્થકર દેવ–કેવલ જ્ઞાન પામે, ત્યારે પિતાને કલ્પ જાણીને પ્રથમ દેશના આપે છે, તેવી રીતે દરેક ગણધર મહારાજા–પિતાને કલ્પ(આચાર) સમજીને સૂત્રની રચના કરે છે. તેનું યથાર્થ રહસ્ય સમજવાને માટે વિધિપૂર્વક નિર્યુક્તિ વગેરેને અભ્યાસ કરે જોઈએ.
(અપૂર્ણ)
Page #15
--------------------------------------------------------------------------
________________
સંસાર સીતાર. સંસાર ચીતાર અને મુક્તિનાં સુખ
પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરના પ્રશિષ્ય. લેખક-મુનિશ્રી શામવિજયજી. ખંભાત.
( પુ. ૨ અંક ૨ ના પૃષ્ઠ પ૧ થી અનુસંધાન. ) સપ્ત નયને ચાર નિક્ષેપા, સપ્તભંગી દ્વિવિધ પ્રમાણ. ભાવથી વ્યંજન મધુર રસથી, તૃપ્તિ પામે કેવળનાણ. ગુણસ્થાને મુખ વાસે સારા, દ્રવ્ય ભાવ અન્નપાક જ સાથ. ગુણ શ્રેણી પાને ચાવતા, મુક્તિ સુંદરીને પકડે હાથ. (૧૫) મિથ્યાત્વ જવરથી સુંદર ભેજન, જીન્હા અમીરસ ન ધરે અગ. સ્વાદ અનુભવ ન લહે આતમ, કર્મવશથી ચિતડા વ્યગ્ર. મૃગ કસ્તુરિયા નાભિ સ્થાને, કસ્તુરીને વૃદ અનુપ. હુંઢત ઢંઢત પર્વત ખીણ, મુરખ ન લહે સત્ય સ્વરૂપ. (૧૬) એક દિને કર્મ પરિણામી રાજા, જાએ સાર્વભોમ મંદિર. શાસન સમ્રાટ શાસન ધારી, ધર્મ મહારાજા મહા વડવીર. સુણે મહારાજા કરૂં નિવેદન, જગમાં આશ્ચર્યોની વાત. ખોટાં સુખો ભ્રમ ભ્રાંતિથી, માને છે તે દિન ને રાત. (૧૭) સુંદર ખાનપાન વળી આખ્યા, આપ્યા તબેલ મન ધરી ખંત. આવાસ શય્યા નાટક ના, સુખને દુઃખજ ગણે છે સંત. કાચ કામળા રેગી લેકે, દેખે વેતને પીળે વર્ણ. મન ક્રાંતિથી ભ્રમણા પ્રગટે, સુણે સજીને એકજ કર્ણ. સાંભળી અરજી ઉરમાં ધરતા, આજ્ઞા કરે છે. ધર્મ ભૂપાળ. સાંભળે મંડલિક રાજા પ્રેમ, વાત તણે તમે કરજો ખ્યાલ. અલ્પ પણ તમે તાત્વિક ભેજન, આપો પકડી મુખ મોઝાર. સ્વાદ જ લેતાં લહેજત પામે, માગશે ભેજન હર્ષ અપાર. (૧) ધર્મ રાયની આણું માની, સર્વ પ્રપંચે કરે છે ભૂપ. બ્રાંતિજાતાં સાચા સુખડા, પાંચે લે છે ભાવ અનૂપ. મિથ્યાત્વ જવર દેશવટાને, પામ્યા ભયથી દૂર જાય. અન્ન અરૂચી જાય ત્વરાથી, રૂચી પ્રગટે સત્ય સ્વરૂપ. (૨૦) યથા પ્રવૃત્તિકરણે, ભોજન આપ્યું, પ્રથમ જ વધતે ભાવ. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણે, ભેજન આપ્યા પામી પ્રસ્તાવ
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૧૪
જેનષમ વિકાસ
અંતર કરણના પ્રથમ જ કવલે, પામે સમકિત જીવ જરૂર. અનંત પુદગલ પરાવર્તનના, અધે અટે આવે હજુર. (૨૧) દેશવિરતિને સર્વવિરતિના, ગુણસ્થાનકે પામે ધીર. મન વચન ને કાયા યોગે, રૂઘે શુકલે તવે વીર. ઘનઘાતી વાદળના ચૂથ, પ્રચંડ વાયરે કરે સંહાર. જળહળતે રવિ પ્રગટે અંતર, અજ્ઞાનતિ મીર જાયે દૂર. (૨૨) આઘાતી કર્મ બળેલા દેરા, અડતા રક્ષા થાય જરૂર. અષ્ટવિધ કર્મો ધરે જાતાં, મુક્તિ રમણ આવે હાર. સાદિ અનંતે સિદ્ધી સેહે, અંતિમ ધ્યેય પ્રગટે પૂર. જન્મ મરણના ત્રાસે જાવે, તૈલપાત્રથી થાય ચતુર. (૨૩) ઉપનય સારા તત્વદષ્ટિથી, મનમંદિરે પ્રગટયે દીપ.
વીસ શિખા કડીએ સ્થાને, હું વર્ણવું છું ગુણના ધિપ. મહા મંગલના મંગલિક ઠામે, આસો માસના દિવસો આજ. ઉપનય ભાવી દિલડે ઠાવી, મન મંદિર મહારાજ. ગુરૂગમ દ્વારા ઉપનય સારા, સમજે તત્વ ગષક બુદ્ધ. સંસાર ચિતાર મુક્તિ સુખના, આદર્શથી લેવે શુદ્ધ. ગોધરા ગામે શાંતિ પસાથે, કવિજન ગાવે કંઠ મધુર. તેમિ અમૃત રામ હૃદયમાં, સિદ્ધચક્ર ભક્તિ ભરપુર (૨૫)
(ઈતિ સંપૂર્ણમ)
ધર્મે વિચાર
લેખક-ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી.
(ગતાંક પૃષ્ઠ ૨૫ થી અનુસંધાન.) એક નીતિને લાત મારનાર અને ગમે તેવા પ્રેમની પાછળ મરી પડનાર કવિ પિતાની બહેનને ઉદ્દેશી ગાય છે કે, “સૈભાગ્ય કરતાં વૈધવ્ય વધારે ભલું ને સમુજજવલ છે. શા માટે આમ ગવાયું છે તેનું હાર્દ તે કવિ કરતાં પણ વધારે વિવેકથી વિચારવું જોઈએ. કેણ કહી શકશે કે, એક કરાર પૂર્વકની મીઠી યાદની સાથે ધર્મમય જીવન ગુજારવામાં નિરસતા છે. વિધવાનાં મીઠાં સંભાર
Page #17
--------------------------------------------------------------------------
________________
ધર્મે વિચાર.
૩૧૫
ણના આંસુ સાથે પ્રભુ તરફન, સદ્દગુરૂ તરફને, જગતના સર્વ જી તરફ, નિર્મળ પ્રેમ જે સરસતા ઉપજાવે છે, તેવી સરસતા આ દુનિયામાં અન્ય પ્રકારને પ્રેમ ભાગ્યે જ ઉપજાવી શકે. સાધ્વીઓના સરસ જીવનના અંશે આ વિધવા જીવનમાં રહેલા હોય છે. તેથી તેઓને કંટાળાભરી નિરસતા કર્યાથી ઉપજે? કવચિત્ જે કંટાળો અને નિરસતા આવતી દેખાય છે, તે આ બૂરા સંસારે તેમને, વિધવાઓને ન ઘટતી એવી કેટલીક બાબતે શીખવી રાખેલી હેય છે તેનું જ પરિણામ છે. ઘરની અમર્યાદાઓ, વિષયની વાતનો પ્રસંગ,
કરે અને આવતા જતા પરજનોનો અયોગ્ય પરિચય, ચારિત્ર્યગી ઉપદેશકેને સમાગમ, ચારિત્ર્યહીન સ્ત્રીઓને સહવાસ કે સખ્ય, સાદાઈનો ત્યાગ, ઉત્તેજક ભેજનની લાલસા, અયોગ્ય પુસ્તકોનું વાંચન, જીવનને ગ્ય જરૂરાતની તંગાશ, દબાતી રાખવાની ખાતર ઉપજાવી કાઢી દેવાયેલાં આળકલાકે, બાલ્યાવસ્થાનાં કે સધવાપણાનાં ઘર કરી રહેલાં ઊંડાં અજ્ઞાન, સમાજનાં મિથ્યાભિમાને, સમાજ તરફથી કરાતે તિરસ્કાર, પ્રસંગે બેપ્રસંગે કુટુંબમાં કે સ્વજનોમાં થતું અનાદર, નીતિ ધર્મ વિહીન શિક્ષણ, ધાર્મિક ભાવનાને અભાવ, સંબંધીઓના અનાચાર, પુરૂષની વ્યભિચારી છેતરપીંડી, ધર્મનીતિને દુરૂપયેગ; વગેરે વગેરે અનેક કારણે વિધવાઓનું પતન કરાવવાનું કારણ બને છે. આ બધાને ઠેસ મારી કેક પુનીત બહેને નિજ પવિત્રતા સાચવવાને અત્યાગ્રહ અને જમ્બર લાગણીથી પ્રયત્ન કરે છે, મથે છે, અને તેનું પાલણ પણ કરે છે. સમાજ જે તેમને અધિકાધિક વ્યવસ્થા કરી આપે તે આ ધન્યવર્ગ કેવો દેવી બની રહે! એમનાં ઉજળાં જીવને આર્યદેશને ઉજામી ક્યા ક્યા લાભ ન સમપે? એમને
ગ્ય જોઈતું બધુંય આપવું જોઈએ. વિષયને પોષે, હૃદયને બહેકાવે, ધર્મ ને નીતિને વિસરાવે એવું કાંઈ પણ મિથ્યા દયાથી કે મમતાથી તેમને આપવું એ ખરેખર જબરું, શિયળનું જીવલેણ કુપથ્ય છે.
વિધવા વિગેરેના જીવનને ભ્રષ્ટ કરનારે ક વર્ગ સંભવિત છે એ પરિપાર્શ્વવતીઓએ લક્ષ્યમાં રાખવું જોઈએ. ઘણા ભાગે તેમના પતિનો–દયા દર્શાવનાર કે ટાંપુટયુ કરનાર કહેવાતે મિત્ર, જ્ઞાન અપાવવાના હેતુએ શેકેલો અપરિણીત, અઠરેલ માસ્તર કે ઉપદેશક, તેના પતિનો અતિ નજીકને કાંઈ કાંઈ જરૂરીયાતની ચીજ લાવી દેતા સગે, દુષ્ટ લજજાહીન કે અકુલીન પાડોશી, સધવાપણામાંને ટેળટીખળી મજાક ઉપજાવતે મહેબતી કે અનુચિત સંસર્ગશીલ, “બહેન”નું કલ્પિત શબ્દચ્ચારણ કરી પ્રસંગે અપ્રસંગે અવરજવર કરનારે, ઘરનો રસઈયે, ઘરનાં કે પેઢીનાં કામકાજ કરનાર નોકર કે ગુમાસ્તા, વગેરે વગેરે વિધવાના જીવનમાં કલંક ઉપજાવનાર નીવડે છે. સવડની ખાતર કોચમેન કે ડાઈવર પણ આમાં જોડાય છે કે કારણ બને છે. આવા લોકેના વધતા જતા સંસર્ગથી ઇંગિતાકારના અભ્યાસી બની વડીલોએ વિધવાદિને બચાવવાં જોઈએ.
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ
વિધવાદિએ પણ આ લોકેથી વધારે સાવચેતીપૂર્વક વર્તવું જોઈએ. આવા
કેમાં વાસ્તવિક પ્રેમને છોટે ય હેતું નથી. તેઓ ફક્ત હડકાયા કુતરાની જેમ કે દારૂ પીધેલાની જેમ આવી વળગે છે અને અવસરે ખસી જઈ વિધવાદિના જીવનની ધૂળધાણી કરી મેલે છે. આમની સાથે પ્રસંગે બોલતાં હસવાની, તેઓની હાજરીમાં વચ્ચે બદલવાની કે સ્નાન કરવાની અથવા કેશ સમારવિની કે ઉઘાડા અંગે બેસવાની બહુ જ સાવચેતી રાખવી જોઈએ તેમની આગળ પિતાના ભૂતસંસારની કે અગવડની અથવા પિયર સાસરીયાં તરફની છુપી વાતની બાબત કદિપણ ભૂલેચુકે ન ઉકેલવી. તેઓ તેમાંથી કોઈના કોઈ છિદ્રો શોધી મિથ્યા દબાણ વગેરેથી ફસાવે કે ફસાવવાને પ્રયત્ન કરે, માટે આવાં આવાં કારણેથી સદા સાવધ રહેવાની ખાસ આવશ્યક્તા છે. પવિત્ર સમજાયેલામાંથી પણ કામના દુનિવારપણાથી પાછળ કયારેક અપવિત્રતા દેખાઈ આવે છે. માટે એકાંત ન કરવી કે ન થવા દેવી, વ્યંગ્યમાં કે અનુચિત કુશીલભાવ શીધ તરી આવે એવા શબ્દાર્થમાં કદિ કેઈ સ્ત્રીએ પુરૂષની સાથે વાત ન કરવી કે અમથી પણ ન બોલવી, તેમની સ્ત્રીઓ કે તેમનાં વિવાહ લગ્નાદિ સંબંધી કાંઈ પણ ન બોલવું, તેના વર્તનની તરફ ગૃહકાર્યની હાનિના ઉપયોગ સિવાય નજર જ ન નાખવી, એમની સાથે જેટલે પ્રસંગ પાડવાની ખાસ જરૂરીયાત હોય તેથી જરી પણ અધિક પ્રસંગ પાડવા તેઓ ચાહે, તે ત્યાંથી વિચારપૂર્વક તેને તેલ કરી અવગણના સાથે ખસી જવું કે તેઓને ખસેડી દેવા. મુખ્ય રીતે વિધવાઓને માટે લખાયેલું આ બધું સધવીઓને તથા “પુરૂષ શું છે એ સમજનારી બાળાઓ-કન્યાઓને પણ સંપૂર્ણ લક્ષ્યમાં લેવા જેવું છે. તેમને પણ વિધવા જેટલી જ શીલપગિતા છે. મુખ્ય રીતે વિધવાઓ આ લેખનું લક્ષ્ય છે તેનું કારણ એ છે કે, ઉપક પરિચયમાં રહેનારા વર્ગમાંથી કેઈક હલકટ મનવૃત્તિવાળો હોય કે થાય તે, તે વિધવાને ન ધણીયાતી હોવાના કારણે વિકારશીલ કલ્પી તેને આકર્ષવાનાં કારણો ઉપજાવે છે. વિધવાએ ભાઈ, બાપ, પુત્ર સિવાય અન્ય પુરૂષના સ્પર્શને સદાય ટાળવું જોઈએ. ભાઇ, બાપ વિગેરેની સાથે પણ એકાંત કરવાને નીતિ ના પાડે છે, તે પછી બીજાની સાથેની એકાંત વિષે તે કહેવું જ શું ? જગતમાં જેને સારી રીતે અને ઉત્તમ રીતે જીવવું છે તેને અવશ્યમેવ બંધન અને પરાધીનતા જોઈએ જ.
(અપૂર્ણ) સાધુ સાધ્વી ગણને વિજ્ઞપ્તિ. ચાતુર્માસના જે સાધુ સાધ્વીઓએ અમારી ઓફીસે ઠેકાણા ન મેકલ્યા હોય તેને સત્વર મેકલવા વિજ્ઞપ્તિ છે. કે જેથી માસિક દ્વારા જાહેર કરી શકીએ.
-તંત્રી.
Page #19
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા.
३१७
शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. लेखक:-पू. मु. श्रीप्रमोदविजयजी महाराज. (पन्नालालजी)
(गतां१४ २१७ थी मनुस धान.) कदाचित् मुसलमान लोग मसजिद में मूर्ति की स्थापना करना पसंद नहीं करते हों तथापि यह मानने में कदापि संकोच नही करना चाहिये कि उनकी सारी मसजिदें और कबरें ही मूर्तिमय है । सारों मसजिद की एक एक इंट को वे पवित्र मूर्तिवत समझते है और उसके निमित्त जीवन सर्वस्व अर्पण करने के लिये भी सतत कटिवद्ध रहते है । इसके अनेक उदाहरण प्रत्यक्ष समाचार पत्रों में दृष्टि गोचर होते ही है । मुसलमान तो क्या किन्तु क्रिश्चियन भि मूर्तीपूजा से वंचित नहीं रह सके है । ये लोग अपने मुंहसे बोलकर भलेही उसका निषेध करदें किंतु उनकी अन्तरात्मा उसको कदापि स्वीकार न करेगी क्रिश्चियन लोगो में भी दो मत है एक मूर्ती को महत्व देने वाला और द्वितीय मूर्तिपूजाका निषेध करने वाला । भूर्ती को महत्व देने वालों में रोमन कैथोलिक हैं और उसका निषेध करने वालों में प्रोटेस्टेण्ट हैं। प्रोटेस्टेण्ट क्रिश्चियन ईशक्राइस्टको शली पर लटकती हुई आकृति सूचक क्रॉस चिन्हको महत्व और पूज्य दृष्टिसे देखते हैं उसके सामने प्रार्थना करनेमें गौरव समझते हैं। उसका किंचित भी अपमान नहीं सहन कर सकते हैं। क्रिश्चियनोंका कॉस चिह्न ही मूर्ति है। जव वे मूर्ति को स्पष्ट स्वीकार करते हैं तो उसका निषेध कैसे कर सकते हैं इतना ही नहीं वे अपने प्रसिद्ध तीर्थस्थान जेरुसलम में यात्रार्थ जाके और भक्तिपूर्वक तत्र स्थापित क्रॉस चिह्नका चुम्बन करते है ये सब प्रकार प्रकारांतर से मूर्तिपूजा के साधक ही हैं। हम देखते हैं कि अनेक गिर्जाघरों में ईसामसीहका चित्र लगा रहता हैं वे लोग उसको उच्चासन पर स्थापित करते हैं उसके सामने सुगंधित द्रव्य से धूप देते हैं मोमवती जलाते हैं पुष्पहार चढाते हैं और प्रार्थना भी करते हैं क्या यह भि मूर्तिपूजा नही है ? मानव हृदय भी आज तक मूर्तिपूजक रहा है और अन्त तक रहेगा। कोई भी सभ्य समाज इसका खण्डन नहीं कर सकता है। जिस इसामसीहने मूर्तिपूजा के विरुद्ध सिर उठायाथा और उसके लिये पूर्ण प्रयत्नसे प्रचार भी किया था किंतु आज उसीके अनुयायी उसी की मूर्ति को और तदा कृति संकेतित क्रॉस की पूजा करते है। उसे आदर देते हैं। इतना ही नहीं उसके शिष्य समुदाय में से सोक्रेटीज (शुक्र रात) ने तो अनेक प्रसंगो से और प्रमाणों द्वारा मूर्तिपूजा के महत्व को वहुत बढाया है और उसकी सिद्धि तथा मंडन भी किया है। वर्तमान में भी अपने को ईशूक्राइष्ट की संतति या वंशज कहनेवाले अनेक क्रिश्चियन लोक पर्याय भेद से मूर्ति के अवलंबन से ही काम ले रहे हैं और मूर्ति के अवलंबन द्वारा ही उसका प्रचार कर रहे हैं। मुसलमानों और क्रिश्चियनों के अतिरिक्त यहूदी और पारसी लोक भी मूर्तिपूजक
Page #20
--------------------------------------------------------------------------
________________
३१८
જેનધર્મ વિકાસ.
ही हैं। पारसी लोग अग्नि देवका बहुत आदर सत्कार करते हैं अपने पैगम्बर जरथोत्र का सुंदर फोटो (चित्र) भी रखते हैं साथही सूर्यदेव की भी पूजा करते हैं क्या मूर्तिपूजा इन से कोई भिन्न पदार्थ है ? किसी भी साकार पदार्थ की या इष्ट देवकी प्रतिमाकी पूजा मूर्ति की पूजा ही है। मूर्ति पूजा इतने से संकुचित क्षेत्र में ही सीमित न रह सकी किंतु उसने अपना आधिपत्य सारे यूरोप पर भी जमा लिया था जिसके प्रमाण में आज भी भूगर्भ से विविध २ प्रान्तों और राष्ट्रों में विविध प्राचीन जैन मूर्तियां निकलती हैं । आष्ट्रीया, बुडापेस्ट, अमेरिका, श्याम, इजिप्ट, (मिश्र) देश, ग्रीस, रोम, इङ्गलैण्ड, आयर्लेण्ड, स्काटलेण्ड, फ्रांस, तुर्कस्थान, अरबस्थान, जावा, सुमात्रा, सीलोन, काबुल, जापान, लंका, ईरान, स्पेन, मेड्रिड, नोर्वे, स्वीडन, मेक्सिको और चीन आदि राष्ट्रो में भी मूर्तिपूजा प्राचीन काल में थी और वर्तमान में भी है उक्त सर्व देशो में कोई अग्नि की, कोई सूर्य की, कोई लींग की, तो कोई विष्णु की पूजा करते हैं तात्पर्य यह है कि कोई किसीकी भी पूजा क्यों न करे किंतु मूर्तिपूजा को सारा संसार ही आदर की दृष्टि से देखता है। यूरोप के भिन्न २ भागों में भिन्न २ विधि विधानों से मूर्तिपूजा की जाती है । यूरोप की मूर्तिपूजा में तो किसी को संदेह भी नहीं हो सकता है। न केवल यूरोप ही मूर्ति को महत्व देता था किंतु अखंड भारत भी मूर्ति पूजक ही था। कबीर पंथी और नानक पंथी जिसले मूर्ति पूजा के विरोधी माने जाते है वे भी अपने पवित्र धर्मस्थान में अपने पूज्य पुरुषों की समाधियां बनाकर उनकी विविध द्रव्य सामग्री से पूजा करते हैं। अनेक श्रद्धालुजन अपने स्मरणीय स्मारकों के दर्शनार्थ आते है सिक्ख एवं कबीर पंथी लोग न केवल समाधियां ही बनाते हैं किंतु अपने पूज्य पुरुषों की पादुका को स्थापन कर वंदन करते हैं। शास्त्रको उच्चासन पर स्थापित कर उसको मूर्ति वत् पूजा करते हैं अब बताइये कि ये सब प्रयत्न मूर्तिपूजा के ही उत्तेजक और द्योतक नहीं तो और क्या है ? पादुका और समाधियों को जो वंदन करते हैं वे पूज्य बुद्धि से करते हैं या केवल पत्थर समझकर ही ? मस्तक जो नमाया जाता है वह गुरु बुद्धिसे ही नमाया जाता है। यदि पत्थर समझकर कोई मस्तक नमाता है तो यह उसका श्रममात्र ही है। सिक्खो और कवीर पंथियों के अतिरिक्त आर्य समाजी भी मूर्तिपूजा की विरोध रुपा कलंक कालिमा से वंचित नहीं रह सके हैं इन पर भी उक्त विरोधियों का प्रभाव अवश्य पडा है ऐसा स्पष्ट झलकता है किंतु क्या ये वास्तव में मूर्तिपूजा के विरोधि ही हैं या उसके अनुमोदन भी हैं ? मेरा प्रत्यक्ष अनुभव एवं अनुमान तो यही है कि ये मूर्ति पूजा के विरोधक न होकर उसके अनुमोदक ही हैं कारण अनेक जाहिर पब्लिक व्याख्यानो में, सभा सोसाइटियों में, जयंत्युत्सवों में और तत्संबंधित जुलूसों में स्वामी दयानंद सरस्वती के फोटो(चीत्र) को सुंदर पुष्प हारों से पूजित एवं शृंगारित करके उसे उच्च पदासीन कर पालखी और सवारी आदि में रख शहर में चारोकोर फिराते हैं।
Page #21
--------------------------------------------------------------------------
________________
तीर्थ-स्तुतिमा.
૩૧૯ क्या इस प्रकार करने में उनका यह उद्देश्य नहीं रहता कि सब लोग हमारे पूज्य पुरुष के मंतव्यों का अनुकरण करें ? यदि इस प्रकारकी कोई भावना ही नही रहती है तो उनका इतना प्रयत्न ही श्रममात्र है। क्या आर्य समाजियों की अन्तरात्मा इस बातकी साक्षी दे सकती है कि दयानंद सरस्वती के चित्र का इतना मान सन्मान करना मूर्तिपूजा का प्राकारान्तर नहीं है ? कहना ओर वस्तु हैं और तदनुसार आचरण करना और वस्तु है। कहने में और करनेमें दिन रात का अंतर है। कहना जितना सरल है करना उतनाही कठिन है। कहने में समय नहीं लगता किंतु करने में युग के युग व्यतीत होते है। इनके बाह्म कृत्यों से स्पष्टसिद्ध होता है कि ये लोग वास्तव में मूर्तिपूजा की उपासना करते हुए भी अपने दुराग्रह वश उसका विरोध करना नहीं छोड़ते। चित्रको पूज्यभाव से उच्चपदासीन कर गांव में चारोंओर फेरना, सभा में जयंत्युत्सव पर उसका सन्मान करना, अपने २ घरों में स्वामीजीके फोटोको लगाकर प्रतिदिन प्रातःकाल उनके दर्शन करना उनकी पूजा करना ए क्या मूर्तिपूजा नहीं है ? आर्यसमाजी ही मूर्तिपूजक नहीं किंतु स्थानकवासी भी जो कि अपनेको मूर्तिके कट्टरविरोधी बतलाते हैं मूर्तिपूजाके अनुमोदक ही हैं । स्थानकवासियोंके स्थानकोंमें कितनेही साधु साध्वियोंके फोटो लगे हुए नजर आते हैं। फोटोही नहीं किंतु मारवाड, मेरठ, पंजाब, मेवाड आदि भिन्न २ प्रांतोंके ग्रामों में स्थानकवासी साधुओंकी समाधियां, पादुकाएं, मूर्तियां और चित्र आदि बनाकर उनकी द्रव्य भावसे पूजा की जाती है जिसके प्रमाण अद्यावधिभी विद्यमान है। इन समाधियों और पादुकाओंके दर्शनार्थ अनेक श्रद्धालु एवं भक्त लोग दूर२ से आते हैं। क्या उक्त दर्शनार्थी पूज्यबुद्धिसे नहीं आते हैं ? ऐसा कौन अभागी होगा जिसको अपने धर्म के प्रतिष्ठित व्यक्ति के प्रति श्रद्धांजलि, पूज्य बुद्धि और भक्तिभाव न होगा ? अरे! पूज्य पुरुषों के चित्र बनाने व मूर्तियां बनाने का उद्देश्य और तात्पर्य यही रहता है कि हम भी इन पूज्य पुरुषों की मूर्तियों को देखकर अपने हृदयको निर्मल बना इन्हींके समान निर्मल गुणों का पालन करसकें।
भपूर्ण.
तीर्थ-स्तुतिमा. રચયિતા–મુનિરાજ શ્રી સુશીલવિજ્યજી. (છાણ)
गित मां. [શ્રી અષ્ટાપદ તીર્થની સ્તુતિ જ્યાં રત્નમય, સમાન ચોવીશ, બિબ સોહે જિન તણું,
થયું મોક્ષ કલ્યાણક તીહાં, સુત નાભિ રાજેન્દ્ર તણા; જિન નામ બાંધ્યું રાવણે, ગૌતમ તસ્ય યાત્રા કરી,
ते तीर्थ साह प्रमात, हाय मति Al.
[१]
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૦
જૈનધર્મ વિકાસ.
[શ્રી સિદ્ધગિરિ તીર્થની સ્તુતિ] મેટું જગતમાં વિમલગિરિનું, તીર્થ સેહે શાશ્વતું,
કળીકાળમાં પણ એજ તીર્થ, જગત માહે જાગતું; અણસણ કરી મુનિવર અનંતા, સિદ્ધ પદ જ્યાં પામતા,
તે સિદ્ધગિરિ તીર્થને, પ્રણમે સદા રાજી થતા. ( [૨]
શ્રી રૈવતગિરિ તીર્થની સ્તુતિ] ચારિત્ર-કેવલ-મેક્ષ, ત્રણ કલ્યાણકે પ્રભુ નેમિનાં,
- જ્યાં પદ્મનાભાદિક જિનવર, સાધશે સુખ મુક્તિનાં, મહિમા અનુત્તર તેહને, ત્રણે ભુવન માંહી ગવાય છે,
રૈવતગિરિ તે વંદતા, મુજ હૃદય અતિ વિકસાય છે. ૩]
[શ્રી સમેતશિખર તીર્થની સ્તુતિ] જ્યાં આવી વીશ તીર્થકરે, વર્તમાન ચોવીશી તણ,
અણસણ કરી શિવપુરીએ, સિધાવીયા સર્વે જણ - પ્રભુ પાદુકાઓ અને સામળા–પાર્થ, મંદીર હાલ ત્યાં,
સમેતશિખરે તીર્થે સેહે, નમન હેજે હારા ત્યાં. [૪]
[શ્રી કદમ્બગિરિ તીર્થની સ્તુતિ] ગઈ ચોવીશીમાં સંપ્રતિ પ્રભુના, કદમ્બ ગણીશ્વરા,
મુનિ એક કેડી સાથ પામ્યા, મુક્તિના સુખડી ખરા; તેહ કારણ કમ્બ નામે, શોભતે જ કદમ્બ આ, ગિરિને તિહાંના બિંબ પ્રણ, પ્રેમથી ભવિ પ્રાણિઓ. [૫]
મનસાગરનાં મોજાં, લેખક–બાપુલાલ કાળીદાસ સધાણી.
(ગતાંક પૂ૪ ૨૬૯ થી અનુસંધાન.) એક રાજા, અમલદાર કે શ્રીમંત અમુક બાબતમાં બેલ્યા પછી ફરી જાય તો તે વ્યવહારશ, બહેશ, અને મુસદ્દી ગણાય અને એક અભણ ખેડુત કે નોકર તેજ બાબતમાં બોલ્યા પછી ફરે બુટલ, બદમાસ ગણાય, એમ શા માટે? આનું કારણ એ છે કે, જ્યારે વર્ગ લેભને લીધે અથવા બીજા કેઈ કારણે ફરે છે. ત્યારે દાંભિકવૃત્તિ ધારણ કરી વાણુની છટાથી પિતાના દોષને જાણતા હોવા છતાં બચાવ કરવા નીકળે છે. ત્યારે નાને વર્ગ ના છુટકે કરે છે. પણ એ પિતાના દોષને વાણી વિલાસથી છુપાવવાનો પ્રયત્ન નહિ કરતાં દીનવદને ઉભું રહે છે. એટલે દુનિયા એને બદમાસ, ખુટલના ખિતાબ
Page #23
--------------------------------------------------------------------------
________________
મનસાગરનાં મજા.
એનાયત કરે છે. આથી જ “બેલે એનાં બાર વેચાય અને ન બોલે એની કેરીયે ન વેચાય”ની કહેવત અત્રે લાગુ પડે છે. પણ ખરી રીતે તે માટે વર્ગ ખુટલાઈથી જ ખુટે છે. અને વળી એને બચાવ કરે છે. એટલે એ ખરેખર ખુટલ, લુચ્ચે અને દાંભિક છે. ત્યારે નાને વર્ગ ઘણેભાગે પિતાની કંગાલીયતથી જ ખુટે છે. અને ઢાંકપીછોડો કરતું નથી. એટલે તે ખરેખર નિર્દોષ અને માણસાઈ ભર્યો છે. પણ તે કેટલીકવાર ઘણે અન્યાય ગુલામી માનસને લીધે જ સહન કરે છે, એટલે તેને ગુલામ કહેવું પડે છે. છતાંય તે લુચ્ચાઈ અને દાંભિકતાથી બહેતર સારૂ છે. .
વ્યવહાર સાચવે એ ઘણી મુશ્કેલ બાબતોમાંની એક છે. કેટલીકવાર તેનું કેકડું એવું ગુંચવાઈ જાય છે કે તેને ઉકેલવાને ભલાભલા મુસદ્દી થાપ ખાઈ બેસે છે. અને “તું ન સમજે” એવા શબ્દો તેને સાંભળવા પડે છે.
વ્યવહાર સાચવવામાં કેટલીકવાર છડેચેક પ્રમાણિકતા, નીતિને સત્યને ભંગ કરે પડે છે. કેટલીકવાર દેખીતું નુકશાન વેઠી લેવું પડે છે.
વ્યવહાર સાચવવા ઈચ્છનારે જીભ ઉપર ખાસ કાબુ મેળવો જ જોઈએ, જીભથી અવિચાર્યો બોલાઈ ગયેલે એકાદ શબ્દ જ કલેશની હેળી સળગાવી મુકે છે. એક બીજાને ખાવાપીવાને ઠીક પણ બેલવાનેય સંબંધ રહેતું નથી. ભલે કઈ પ્રમાણિકતા, નીતિ સાચવીને જ વ્યવહાર સાચવવાની ટેકવાળો હોય તે પણ તેણે કદી પિતાનું મનધાર્યું કરવા છતાં જીભમાં કડવાસ ન આવવા દેવી. મધુરભાષીજ વ્યવહાર સાચવવામાં સફળ નીવડે છે. પ્રમાણિક અને સત્યવાદી વ્યવહાર સાચવી શકશે, પણ વગર વિચાર્યું બોલનાર વ્યવહારમાં ઝેર ભેળવશે. આપણા કૃત્ય–પગલા કરતાં આપણે બેલ વ્યવહારમાં વધુ કડવાસ ઉભી કરે છે, અને એ બોલ કરતાંયે વધુ ઝેર ઉત્પન્ન કરે છે કાગળ ઉપર લખેલા શબ્દ, માટે વ્યવહાર સાચવવા ઈચ્છનારે કદી પણ કાગળ ઉપર રણક્ષેત્ર ન માંડવું. બેલાતા શબ્દની અસર કરવામાં મુખચેષ્ટા અગત્યનો ભાગ ભજવે છે. પણ કાંઈ ભાવ ન બતાવી શકતા કાગળ ઉપરના શબ્દો વધુ અસર કરે છે. માટે કાગળ ઉપર શબ્દ ઉતારતાં ખાસ વિચાર કરવો.
વ્યવહારમાં વધુ તાણવાથી તુટી જાય છે. એ સમજી લેવું–અરે એક બીજાની ગોળીનાં પાણી હરામ થાય છે. અને એને બદલો બનેને ખાસ કરીને તાણનારને ભેગવવો પડે છે. સત્તાને મદ કેટલીકવાર વ્યવહારને ભુલી જાય છે. તે તેને એટલે સત્તાશાલીને પણ વ્યવહારમાં તેનું પરિણામ બરાબર જોગવવું પડે છે. લીંબડીના નગરશેઠે વ્યવહારની અવગણના સત્તા મદમાં કરી તે તેના ઘરની ઉતરી કન્યા તેના નગરમાં જ ઘેલાશાના મેરૂભા સાથે પરણ, અને બીજીવાર ઘણું તાણવાથી ઘેલાશાએ તેની લીંબડીમાંથી જ જાન જોડી અને ભરબજારમાં ગોખ મુકાવી તે કન્યાને દાતણ કરવા બેસાડતે. [અપૂર્ણ
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૨૨
જૈન ધર્મ વિકાસ.
રજનીશીનું પાનું. લેખક-બાપુલાલ કાલિદાસ સધાણી “વીરબાલ” સત્ય આપણે ઉચ્ચારી કે આચરી શકતા નથી એનું કારણ આપણે નિર્બળ છીએ, વધુમાં આપણને સત્ય ઉપર વિશ્વાસ નથી અને વિશ્વાસ નથી એટલે પ્રેમ પણ નથી.
સત્ય આચરતાં માનવી ભિખારી થઈ જાય છે, હડધુત થઈ જાય છે, અને કદાચ મૃત્યુ પણ પામે છે, અને એને આપણે સત્યની હાર દૂર દૂર બેઠા લેખીએ છીએ, પણ આપણને ક્યાં ખબર છે કે મૃત્યુ વગેરે તે સત્યને કરેલી નજીવી ભેટે છે, સત્યને વિજયે જીવન મૃત્યુથી પર છે.
સત્યને વિજય મૃત્યુમાં હોય, સતી શીયળને ખાતર જીભ કચરીને મરે એ સત્યને વિજય મૃત્યુમાંજ છે ને? સત્યને વિજય નળ દમયંતિના વનવાસ રઝળવામાં છે. સત્યને વિજય નરસિંહ મહેતાના હડધુતપણામાં નથી શું? સત્યને વિજય એટલે પુનઃ લેગ વિલાસનાં સાધનની પ્રાપ્તિ જ નહિ. પણ સત્ય આચરનારના હૃદયનું ખડખડાટ હાસ્ય! સત્યની કિંમત પારખી એને પિતાનું કરનારને એની એટલી બધી કિમત છે કે સુખ, પિસા ને માન ભેગ આપ એ એને મન નજીવી બાબત છે. એને મન સત્ય એ સર્વસ્વ છે. અને સુખ, પિસે, માન એ પરિગ્રહ છે, ત્યાગવા લાગ્યા છે. સત્ય એ બધુ તેજાવે છે, એમ કહીએ તે પણ કશું ખોટું નથી જ! આચરણ વખતે સત્યને, ઉપાસક એટલા એક થઈ જાય છે કે એ બધું કેણ કરે છે એમ જુદુ નામ પાડવું એ મુખોઈ ભર્યું લાગે. - સત્યને સીમાડા નથી. એટલું એ વિશાળ છે, છતાં એને એક અપેક્ષાએ મર્યાદા છે. અને તે મર્યાદા સત્યના ઉપાસકના વ્યક્તિગત વિકાસને અનુલક્ષીનેજ છે. સત્ય ગમે એટલું વિશાળ છતાં એના ઉપાસકને પોતાના વિકાસકમ પ્રમાણે એની મર્યાદા બાંધવી પડે છે. જાણે અજાણે બંધાઈ જાય છે. એટલું ખરું કે સત્યને સાચો ઉપાસક એ મર્યાદાઓને સાધન માની જરૂરિયાતે ઉભાં કરેલાં
ડાં માની એને નાશ કરવામાં, પિતાને માટે અસત્ય લેખવામાં પાપ માનતે નથી. અને આગળને આગળ દોડયે જાય છે, તેમજ નવી નવી મર્યાદાઓ બાંધતે, તડતે વિશાળ વિકાસને સાધી વિશાળ સત્યમાં સમાઈ જાય છે. સત્યના ઉપાસકને આજનું સેવવા ગ્ય, આવતી કાલે ત્યાગવા ગ્ય, આજનું અવ્યવહાર આવતી કાલે આચરવા યોગ્ય આમ એના આચરણમાં, મંથનમાં સદા કાળ ચાલ્યા કરે!
Page #25
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ.
૩૨૩
કર
અનેકાંત–વાદ. લેખક –બાપુલાલ કાળીદાસ સધાણી.
(ગતાંક પૃષ્ઠ ૨૯૭ થી અનુસંધાન.) આટલી સ્પષ્ટતામાં આપણે એ જોયું કે અનેકાંતવાદને ઉપયોગ કરનાર વ્યક્તિ વિકાસમાર્ગની મુસાફિર હવા ઉપરાંત એ વિકાસમાર્ગને સત્યપણે સમજી શકેલી હોવી જોઈએ, આમાં જે વ્યક્તિઓ અમુક વિધિ નિષેધ અને અમુક યંત્રવત્ ધર્મક્રિયાઓમાં જ પ્રગતિ જીવનની પરાકાષ્ટા માને છે, તેમને સ્થાન નથી કારણ કે જીવન અને ધર્મ જુદાં છે. એવી માન્યતાને સાચા અધ્યાત્મક્ષેત્રમાં મુદલે જગ્યા નથી. ધર્મ તે જીવનના એકેએક કૃત્યની, વિચારની અને પળેપળની દિવાદાંડી છે. જ્યારે આવી વ્યક્તિઓ આવી દિવાદાંડી સામે પૂંઠ ફેરવી ક્રિયાઓ અને નિષેધને વળગી રહે છે. એક માણસ એક ચીજ વાપરતે હોય અને બીજે એ ના વાપરતો હોય તે માત્ર એટલાજ ભેદ ખાતર ગમે એટલું અન્ય સત્ય છતાં બંને પરસ્પર “ધર્મભ્રષ્ટ’ ‘મિથ્યાત્વી” શબ્દની માંડણનીતિનો ઉપયોગ કર્યા સિવાય રહી શકતા નથી. આવા ગૌણ મતભેદ કે આચારેને ખાતર પાસે ના ઉભી શકનાર ઉપાસકેને અનેકાંતવાદને શો ઉપ
ગ? તેઓ પોતાના આગ્રહને કેરે રાખી અન્યના હૃદયને–સત્યને કઈ રીતે ન્યાય આપી શકે? વિશાળતામાં રાચનારે અનેકાંતવાદ આવાં સંકુચિત હદમાં પિતાને સમાસ કેમ કરે?
અનેકાંતવાદને ઉપયોગ આમ છે પરસ્પરના દિલને સમજવાને ! ઉપાસકે, ઉપાસકે વચ્ચે જામતા ઝગડા સમાવવાને! ઉપાસક સમાગમમાં આવતા અનેક ઉપાસકેની જુદી જુદી રસમ નિહાળી ઘણા રાખવાને બદલે તેની સાથે શાંતિથી વાત કરે, સામેના માણસને સ્થિતિ અંગે જાણી લે, હેતુ અને વિચારે માપી લે, શક્તિ મર્યાદા પિછાણી લે તો પછી એને રસ પ્રત્યે છોછ ના રહે, ઉલટું નિજ હૃદય વિશાળ બને, જીવન જીવન વચ્ચેના ઝીણુ ભેદ સમજી શકાય, પિતાના માર્ગમાં વધુ પ્રકાશ સાંપડે. અને એટલા નિરીક્ષણ પછી કોઈને કાંઈ કહેવા જેવું લાગે ને તે કહેવામાં આવે તે પરસ્પરને ઉપયોગી થઈ શકે, આવી રીતે અનેકાંતવાદને નહિ સમજનારો-એને ઉપગ નહિ કરનારો ગુરૂ થવાને તે લાયકજ નથી ! ગુરૂ અનેક ઉપાસકેના જીવનને દરક છે. તે જે આ સૂક્ષ્મ ભેદે નહિ સમજતાં બધાઓને એક લાકડીએ હાંકે તે એ એમના જીવનને કરમાવી નાંખે છે. અનેકાંતવાદને રસી ઉપાસકજ આગળ વધતાં ગુરૂ થવાની લાયકાત પ્રાપ્ત કરી શકે.
ઉપાસક, ઉપાસક વચ્ચે તેવી રીતે ધર્મ, ધર્મ વચ્ચે, સંપ્રદાય, સંપ્રદાય
Page #26
--------------------------------------------------------------------------
________________
ફ૨૪
જનધર્મ વિકાસ.
વચ્ચેના ટંટાઓ મીટાવવાને અનેકાંતવાદને ઉદેશ છે. ઉપર જે વિવેચન થયું તે લગભગ સરખી જ રીતે ધર્મ, ધર્મ વચ્ચેના સંપ્રદાય, સંપ્રદાય વચ્ચેના ઝગડાઓને લાગુ પડે છે, છતાં આમાં કાંઈ વિશેષ રીતે વિચારવાનું રહે છે તે જોઈએ.
વ્યામોહને એક બાજુ રાખી જોઈ શકીએ તે જુદા જુદા ધર્મ, જુદા જુદા સંપ્રદાય એ પ્રાકૃત પ્રલાપ જ હોઈ શકે, જેને જુદા ધર્મો કહેવામાં આવે છે તે જુદા ધર્મો નથી, પણ જુદા જુદા સ્થિતિ સંગેમાં માનવ પ્રગતિના ગુંચવાઈ ગયેલા પ્રશ્નોના તે તે યુગના યુગ પુરૂષોએ બાહોશીથી કાઢેલા ઉકેલ છે. તે આગળ પાછળ થયેલા ઉકેલોને આપણે સામસામા ઉભા રાખી જુદા જુદા નામ આપી આપણું કલેશ વૃતિના ભોગ બનાવ્યા છે. આપણને તો એ જુદી જુદી પરિસ્થીતિઓમાંથી માર્ગ કાઢવા માનવ કલ્યાણને એક માત્ર ઉદ્દેશથી થયેલા ઉકેલે ચિંતન, મનન માટે વારસા તરીકે મલે છે, કે જેથી આપણે પ્રેરણા મેળવી જીવનમાં અને સમાજમાં ડગલે પગલે ઉઠતા પ્રશ્નોને નિકાલ લાવી શકીએ. સત્ય આ હોવા છતાં અમુક ઉકેલ લાવનારને ઉપાસક હું અને અમુક ઉકેલ લાવનારને ઉપાસક તું આવી ખેંચતાણ શીદને? આપણે સૌ એક જ માનવ ધર્મનાં ઉપાસક છીએ, જુદા જુદા ધર્મનાં ઉપાસક તરીકેનું ઓળખાણ એ સંકુચિત વૃતિનું દર્શન છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આદિએ અપેલા ઉકેલો સૌને પ્રેરણા મેળવી આગળ વધવા માટેનું અણમોલ વારસો છે. આટલી વિશાળ ભાવનાથી આપણે જ્યારે આગળ વધશું. ત્યારે જ ધર્મને સાચો મર્મ સમજ્યા ગણાઈએ, અને જ્યાં સત્ય હોય ત્યાં પહોંચી જવા હુર્તિ અનુભવવી એજ અનેકાંતવાદની ઉત્કટતા છે. કદાચ આ વિશાળ ભાવના સમાજ સહન ના પણ કરી શકે તે ખેર ! જુદા જુદા નામથી ઓળખાતા પરસ્પરને પીછાણતાં શીખે અને નિંદતાં અટકે તેયે અનેકાંતવાદ કૃતાર્થતા અનુભવશે.
જુદા જુદા નામે ઓળખાઈ સામસામા લડી મરનાર ધમિણોએ આ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે સમાજમાં જ્યારે અંધાધુંધી પ્રવર્તે છે, સિદ્ધાંતના આઠે વિકૃત અર્થો ઉપજાવી પતનને બચાવ કરવામાં આવે–અધ:પતનના રસ્તે જવાય છે. ત્યારે એજ સમાજમાંથી કેટલાક યુવાને નીકળી પડે છે, કે જેઓ એ અનાચારો સાંખી શક્તા નથી. તેઓની જ શાણિતનું ટીપું ટીપું નવી આપી પ્રગતિમાંથી અટકી પડેલા સમાજને ફરીથી પ્રગતિ પંથ ચડાવતાં ખાતર બની જાય છે. એ ખાતર બની જનારા યુવાનને જે પરિસ્થીતિમાંથી માગ કાઢ પડ હોય છે, તે અનુસાર તેમને ઉકેલ હોય છે. ત્યાગની ઘેલછામાં ગૃહસ્થાશ્રમ રેળા હોય ત્યાં ગૃહસ્થાશ્રમને પ્રાધાન્ય આપવું પડે, ઈશ્વરના નામે જનતા પારકી આશા ઉપર પુરૂષાર્થહિન બનતી હોય ત્યારે ઈશ્વરવાદને આત્મવાદમાં પલટ પડે, અહિંસાને એઠે સમાજ અશક્તિ છુપાવત
Page #27
--------------------------------------------------------------------------
________________
અનેકાંત–વાદ.
૩૨૫
હોય તે અહિંસાને ન અર્થ કર્યા સિવાય છુટકે ના થાય. આ રીતે ધર્મ, ધર્મ વચ્ચેના ભેદાંતર નીરખવાં હોય તે એના મુળમાં તટસ્થ દ્રષ્ટિએ નીરખવું જોઈએ. આ દ્રષ્ટિએ જોવામાં ખુબ મજા આવશે, જીવનની પ્રગતિમાં–હદયની વિશાળતામાં એ સારી માત્રા બની શકે. એ ભેદાંતરે માટે વાદવિવાદમાં ઉતરવું, શ્રેષના મેરા માંડવા એ મુર્ખાઈ છે. કારણ કે ભેદે તાત્ત્વિક નથી પણ સ્થિતિ સગો અનુસાર થયેલ શાબ્દિક ફેરફાર છે. પછી આ સાચું ને તે ખોટું એ વાદવિવાદ શ? અનેકાંતવાદ ધર્મ, ધર્મ વચ્ચેના ઝગડા સમાવવા આ દ્રષ્ટિ ખીલવવાનું કહે છે.
અનેકાંતવાદ અને સહિષ્ણુતા એ પર્યાયવાચી શબ્દ છે, એમ કેટલાકનું માનવું છે. જો કે અનેકાંતવાદ અને સહિષ્ણુતાને ઉદ્દેશ તે એક દિશાએ વહે છે. પણ તે બનને વચ્ચે પ્રમાણે ભેદ મટે છે. સહિષ્ણુતાનું કહેવું છે કે, સામેના મતને સહન કરવો એની સામે કજિયામાં નહિ ઉતરવું. જ્યારે અનેકાંતવાદ એ એવો સિદ્ધાંત છે કે સામેના મતમાંના સત્યને પિછાનવું, સામેના મતના સત્યને પારખવાથી જે હૃદયની વિશાળતાને અને પરસ્પરને ઉપયોગી થવાનો ' લાભ થાય છે, તે એકલા માત્ર સહન કરવાથી પ્રાપ્ત થતી નથી. સમજ્યા વગરનું સહન કરવું ઈચ્છનીય નથી, કારણ કે એથી ભલે કંકાસ ન થાય પણ પરસ્પર ખુલ્લા દિલથી મળી શકતા નથી અને હૃદયને છુપે. ખુણે પરમત ભણું સુગ રહ્યા કરે છે. સત્યને સમજવા તરફ બે દરકારી રાખવાથી એ બદલે મળે છે. વિકાસના માગીએ પરસ્પર મેજ ના ઉડાવી શકે, એ સમું અયોગ્ય શું? આને એક દાખલે લઈ સ્પષ્ટ કરીએ, લગભગ સૌએ મનશુદ્ધિ સાથે શારીરિક શુદ્ધિ ઉપર ભાર મુક્યો છે. આપણે સ્નાનાદિ સ્વીકાર્યા તેમ મુસ્લીમોએ સુન્નત ક્રિયા ઉપર ભાર મૂકયે, આ વિધિથી કાયમ માટે સરસ રીતે પેશાબથી કપડાં અપવિત્ર થતાં અટકી શકે, આ ક્રિયા આપણે સ્વીકારી ના શકીએ, એ જુદી વાત છે. પણ સુગ ત્યજી વિચારપૂર્વક એટલું સમજી શકીએ કે એથી પણ સાચતા જાળવી શકાય છે, તે ઈસ્લામીઓની એ ક્રિયા ભણું આપણાં મન વાણી જે અશ્લીલતા સંગ્રહી રાખે છે, તે જલદી છુટી જાય. સહિષ્ણુતાથી જે સગ જતી નથી તે આમ અનેકાંતવાદથી જાય છે, અનેકાંતવાદી આમ દરેક પ્રસંગે સામેના હેતુઓના ઉડાણમાં ઉતરે છે.
જેનફિલસૂફીમાં આ અનેકાંતવાદને મહત્વનું સ્થાન છે. એનું બીજું નામ સ્યાદ્વાદવાદ છે, એ બધાને પિતાનું કરવા ચાહે છે. કારણ કે પિતે સત્ય છે તે પછી બીજા સત્યની સાથે દુશ્મનાવટ હોઈ શકે જ નહિ. જીવન એ સત્યના અંશો છે. પછી એ પરસ્પર મીલન કરી સત્યનાં અહો ગાન ગાવાને બદલે શીદ સત્યના તેજને લડી ઝગડી ઓછું કરે? હરેક ઉપાસકે અનેકાંતવાદ સમજી સત્યની વિશાળતા પારખવાની ખાસ આવશ્યકતા છે. સ્વપરને એ અનંત કલ્યાણકારી છે.
(અપૂણ)
Page #28
--------------------------------------------------------------------------
________________
૩૨૬
જૈન ધર્મ વિકાસ.
અહંત દર્શન અને ઈવર.
લેખક-મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી (જામનગર)
(ગતાંક પૃષ્ઠ ૨૭૩ થી અનુસંધાન.) આ વાતને પાશ્ચાત્ય નીરિશ્વરવાદીઓની થઈ, પણ આપણે તૈયાયિકેને પુછી શકીયે છીયે તે પણ પ્રર્મળ કમલ માર્તડકારનાં જ શબ્દોમાં કહીએ તે नहि करुणावताम् यातना शरीरोत्पादक च्यवेन प्राणिनां दुःखात्पादक त्वम् युक्तम्
ઈશ્વર કરૂણાળુ છે તે જીવને કેટલીક (ભયંકર) યાતનાઓ ભેગવવી પડે, તેવું શરીર બનાવવાનું કારણ શું? અને જગતને કર્તા જે ઈશ્વર છે તો પછી આ જગતના માણસે મહાન દુઃખ જે ભેગવી રહેલ છે, તેની જવાબદારી પણ તેની જ માની શકાય એમ કેમ નહિ કહેવાય. આવી ન્યાયપૂર્ણ દલીલથી “ પિતાના રક્ષણ માટે સૃષ્ટીકર્તા ઇશ્વરને માનનારો વર્ગ જણાવે છે. જે જે દુઃખાને અનુભવ કરે છે તેના જવાબદાર ઈશ્વર નથી પણ પિતાના વાવેલા બીજ (કર્મો) છે, અને તેથી તે કર્મોને કર્તા પિતે હોવાથી તેઓ કમને કરનારો વર્ગ પોતે જ જવાબદાર ગણાય. આ દલીલને થઈઝમ મંડળ પણ સ્વીકારે છે કે ઈશ્વર તે કરૂણાળુ છે. તે દુઃખ નથી આપતા.
અર્હત્ દર્શન ઉપરની માન્યતા ધરાવનાર વર્ગનું લક્ષ ખેંચે છે કે જ્યારે ઈશ્વર કરૂણાળુ છે, જગતને કર્તા છે એમ તમારું માનવું છે, તે પછી જીવને દુઃખી શામાટે કરે છે? અને જો તમે એમ કહેશો કે જો પિતાના વાવેલા બીજ (ક)થી દુઃખી થાય છે, તે પછી ઈશ્વરને કર્તા-સુણા એમ માનવાની શું જરૂર રહે છે. કારણકે જીવો પોતે કર્મ કરે છે અને તે કર્મના પરિણામે અનાદિકાળથી જન્મ મરણ કરે છે, અને કર્મના ફળ ભેગવે છે એમજ માનવું પડશે અને તેમ માનવાથી વધારે સરળતા પણ થશે. વળી તમે કમને સ્વીકાર કરે છે, કર્મના પરમાણુને પણ સ્વીકારે છે, માત્ર તમારી માન્યતા એવી હોય કે કર્મના પરમાણું અચેતન હોવાથી તેને ઈશ્વરની સહાય તે જરૂર રહેશે, એ માન્યતા ન્યાયથી વેગળી છે. કર્મના પરમાણુમાં, જીવનાં રાગ-દ્વેષનાં પ્રમાણમાં તે કર્મ પગલે પિતે જ જીવમાં આશ્રય પામે છે, અને તેના પરિણામે શરીરાદિની સ્થીતિ છે. તેથી અહંત દર્શનની આ માન્યતા પ્રમાણે આ સકલ વિશ્વ-જીવાદિક નિ એ સર્વ કર્મ તંત્રને ખેલ છે. તેમાં જગન્સ ઈશ્વરની જરૂર નથી.
ન્યાય દર્શન અને પાશ્ચાત્ય થઈઝમને અહંત દર્શને નિર્મળ નિર્ણય આપો, હવે વેદાંતદર્શનને પિતાને નિર્ણય આપે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
અહંતદર્શન અને ઈશ્વર,
૩૨૭
ભારતના વેદાંત દર્શનને લગભગ મળતાં વિચારો ધરાવનારા પાશ્ચાત્ય તત્ત્વો માંહેના સ્પિન્ગનો જે આજે યુરોપનાં વિશ્વદેવવાદના મહાન સૃષ્ટા ગણાય છે. શોપનહેર-હિંગોલ પણ તેજ સિદ્ધાંતનાં અનુયાયીઓ છે. આ સર્વ જર્મનના દાર્શનિકે ગણાય છે. આ તત્વોને વાદ તેને તેઓ પાન-થિ-ઇસ્ટ નામે કહેવરાવે છે. તેઓની માન્યતા એવી છે કે ઈશ્વર અને જીવ તેને જુદા માનવાથી ઈશ્વરનું મહત્ત્વ કાંઈક ઓછું થઈ જાય છે. તેથી ઈશ્વર સિવાય બીજી કેઈ એક સત્તા કે તત્વ હોવાનું તેઓ સ્વીકારે છે.
જુના સમયના ગ્રીક અને ઈલિયાટીક સંપ્રદાયના માન્ય ગણાતા દર્શનેમાં ઉપરના વાદના જેવા જ તો દેખાય છે. તેને સિદ્ધાંત આજે જે નવું સ્વરૂપ ધારણ કરી બહાર આવે તે પણ પાન થી-ઈઝમ જ છે, આ તમામ વાદો ભારતવર્ષનાં અદ્વૈતવાદને લગભગ મળતાં જ છે. આ વાદને ગુજરાતીમાં
વિશ્વદેવવાદ” એ અર્થ નીકળી શકે છે. અને તેને નિર્ણય એ છે કે “જગતમાં જે અજીવ અને જીવે આ બંને પદાર્થો એકાંત સત છે, આ સત્ તે કઈ બીજી વસ્તુ કે પદાર્થ નથી, પણ ઈશ્વરના વિકાસનું એક મૂર્ત સ્વરૂપ છે. પણ વસ્તુતઃ ઈશ્વરના વિના અન્ય દ્રવ્ય કોઈ નથી અને આજે જો ભિન્ન ભિન્નપણે જે દેખાય છે, તે પણ મૂળમાં ઈશ્વર તત્વ જ છે. જગત જે કઈ જુદે પદાર્થ જ નથી.
આ પાશ્ચાત્ય વાદ તે કેવલાદ્વૈત સિદ્ધાંત જ માની શકાય તેમ છે. તે આપણે પ્રથમ કેવલાદ્વૈતવાદીઓને સમાધાન આપીયે કે –તમે આ જગત, આ એકાંત અસત, ને એક માત્ર કલ્પનાને આભાર માને છે? તેમજ જગત જે દષ્ટિએ પડે છે તેથી સત્ જેવું માત્ર દેખાય છે, પણ વસ્તુત: સત્ નથી માત્ર બ્રહ્મ જ સત્ય છે. અને આ જગતને તમારે ઉપરને ખુલાસે તેમજ તમારી દષ્ટિએ માનેલ ઈશ્વર એ વિષે અમે કહીયે છીયે કે, જે તમે દલીલ કરી તે સિદ્ધ કરવાના શાસ્ત્રીય તેમજ બુદ્ધિગ્રાહ્ય પ્રમાણે તમારી પાસે નથી. જ્યારે જગતને એક માત્ર કલ્પનાને આભાસ માનશે તે તમે પોતે પણ જગમાં છે, છતાં તમારી પણ કોઈ પ્રકારની સત્તા રહેશે નહી.
આ જગત અને જગતના વિધવિધ પદાર્થો તેની અનેકવિધ પ્રવૃત્તિમાં આપણુથી જોઈ શકાય છે છતાં ક્યાં પ્રમાણ કે આધારથી જગત કલ્પના માત્ર છે એમ કહી શકાશે? જગત પૂર્વ હતું, આજે વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં પણ હશે. તેમજ બ્રહારૂપ આત્માને જ્યારે તમે સત્ માને છે તે પછી સત્ રૂપે દૃષ્ટિએ પડતા આ જગતને અસત કેમ માની શકશે.
(અપૂર્ણ)
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જૈનધર્મ વિકાસ.
શ્રી સંઘને ચણે. લેખક-કવી ભેગીલાલ રતનચંદ, પાટણવાળા. સમસ્ત શ્રી જૈન સંઘને હાલના વર્તમાનમાં કઈ કઈ પરીસ્થીતી છે તે બાબતને ખ્યાલ આપતા, જૂનાકાળની શ્રી સંઘની સત્તા શું હતી અને કેવી હતી, તેને આછો ખ્યાલ આપું છું. આશા છે કે વાંચક વાંચે, વિચારે અને વીચરે.
જ્યારે પ્રભુ-મહાવીરના શાસનમાં જ્યારે ભદ્રબાહસ્વામી પાટે આવ્યા, તે વખતે અમુક સંજોગોમાં દેશનું વાતાવરણ બદલાયું અને જૈન ધર્મની પરિસ્થીતિ એવા પ્રકારની થઈ કે ઘણાખરા જૈન સીદ્ધાંતને નાશ થઈ ગયે. તેવા સમયમાં સીદ્ધાંત જાણકાર ખાસ કઈ વિદ્વાન મુનીઓ નહોતા, ફક્ત એકજ વિદ્વાન ભદ્રબાહુસ્વામી નેપાલમાં હતા. તે વખતે શ્રી સંઘે સારા સારા સાધુઓને ગુરૂ ભદ્રબાહુસ્વામીને બોલાવા મોકલ્યા, પણ તે વખતે ગુરૂ ધ્યાનમાં હતા. અને તે ધ્યાન બારે વર્ષે પુરૂ થાય તેવા પ્રકારનું હોવાથી, આવેલા મુનીમહારાજને શ્રીગુરૂદેવે કપુરે હાલ મારાથી નહી અવાય, શ્રીસંઘને મારા ધર્મ લાભ કહેજે. અને કહેજો કે હાલ તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં છે, મહારાજ પાછા આવ્યા. શ્રીસંઘને ગુરૂને કહેલ સંદેશે સંભળાવ્યો. શ્રીસંઘે વીચાર કરીને ફરી બીજા મુનીરાજને મોકલ્યા, અને કહાવ્યું કે આપને શ્રીસંઘની આજ્ઞા છે કે આપ પધારે. અને જે તે ન આવી શકે તે કહેજે કે શ્રીસંઘની આજ્ઞા ન માનનારને કઈ જાતની શીક્ષા હોઈ શકે. ત્યારે તેઓ કદાચ એમ કહે કે તે વ્યક્તિને સંઘ બહાર મુકી શકાય. તે તમો કહી દેજે કે શ્રી સંઘે તમને સંઘ બહાર મુક્યા છે. આ શ્રીસંઘની સત્તા અને મહત્તા! અને તેજ પ્રમાણે શ્રીસિદ્ધસેન દિવાકરમાં પણ એમ જ બન્યુ હતું. આવા આવા અનેક દાખલાઓ આજે મોજુદ છે. અને જે શ્રીસંઘે પિતાની મહત્તા એટલે સુધી વિશ્વમાં જમાવી હતી કે ભલભલી સલ્તનતે ધ્રુજતી હતી. આજે એજ શ્રીસંઘ જેને હાક્કાની માળાની ઉપમા અપાય. આજે એજ શ્રી સંઘ કે જેને કોઈ પણ અવાજ ન સંભળાય. આજે આ સંઘ કે સમાજમાં કઈપણ જગાએ એકયતા ન દેખાય, આવી પરિસ્થીતિથી આજે શ્રી સંઘનું બંધારણ એક જીવ વગરના કલેવર જેવું થઈ ગયું છે. કારણકે જેમ સંઘનું બંધારણ શીથીલ થતું ગયું, તેમ સાધુઓનું બંધારણ એથી પણ વધારે બગડતું ગયું. અને એનું પરીણામ આજે એ દેખાય છે કે “ઘરના ભુવા અને ઘરના જતી” જેવી સ્થીતિ પક્ષાપક્ષીથી થઈ રહી છે. તે શુ આજે શ્રી સંઘના આગેવાનોએ પિતાની ચાણક્ય બુદ્ધને શું ગીરવી મુકી છે? કહેવાતા સંઘના આગેવાને પિતાની સત્તા જમાવવા જ શું સંચાલકો થયા છે ? આવી હજારો બાબતને ખ્યાલ કરતા આજે શહેર કે નગર કે ગામડામાં કઈ ન કેમને નાયક કે નેતા છે જ નહિ, કે શુ?
Page #31
--------------------------------------------------------------------------
________________
કલમના નખરાં.
૩૨૯
આવી પરિસ્થીતિથી જૈન કેમની થોડા વખતમાં શું સ્થીતિ પલટાશે, તે તે કઈ જ્ઞાની હોય તો જ કલ્પી શકે, પણ માત્ર મારા વિચારથી આટલું તે ચેકસ છે કે આપણે ખોટી મોટાઈ અને ખોટા આડંબરથી આજે આપણે સમાજની ઘર ખેડી રહ્યા છીયે. આજે જૈન સમાજના સારાએ દેશમાં કરે: રૂપીયાની મીલ્કત અને શીલ્પલાના આલીશાન જૈન મંદિરે શોભી રહ્યા છે, તે મંદિરમાં પણ આજે કલેશ કંકાશ અને ચશમપોશીના વેપારે ચાલી રહ્યા છે. શું આ બધું શ્રી સંઘના કહેવાતા આગેવાને જાણતા નથી, સમજતા નથી, એમ નથી. પણ આગેવાને તે એવા છે કે તેમની જાતને જરા પણ દુખ પડે નહિ. તેમના મોભાને જરા પણ આંચક લાગે નહિ. કઈ પણ વ્યક્તિ સત્ય વસ્તુ કહી શકે નહિ. અને કહે તો તે ટકી શકે નહિ. આવી પરિસ્થીતિના સંચાલકે જ્યાં હોય ત્યાં ભરદરીયે પડેલું નાવ કેણ તારી શકે? તેથી આટલી ચમક શ્રીસંઘને ચરણે ધરું છું, તે સંઘના આગેવાને ચગ્ય ઉપાય યેજી સમાજ કલ્યાણ સાધશો.
કલમનાં નખરાં
લેખક:-વિજયપ્રકાશ
માલેગાવ અય સમીતિ
ખંડન, છળ-કપટ, હંસા-તુસી, મારૂ-તારૂ, પ્રચલીત અનુષ્ઠાને સામે ન બે- માટીમાં મળી જઈને, એકા એક, ચતુરલાય કે ન લખાય.” આ મતલબને વિધ સંઘ, સંભાવની શંયમ દ્રષ્ટી-બ્રતિ ઠરાવ સમાજની રીત રસમ અને કેળવી લેશે? સંસ્કારીક્તા ટકાવવા માટે, મુંબઈમાં છોકરવાદી રમત મળેલ માલેગાંવ શક્ય સમીતિ એ, સુર્ય–ચંદ્ર સર કર્યા જેવી, વાહિયાત કરેલ હતું. અને એ ઠરાવ. આ. શ્રી. વાત વહાવીને, વક્તાઓએ, નથી એમનું વિજયરામચંદ્રસૂરીને ભક્તગણ મારફતેજ કલ્યાણ કર્યું, નથી સમાજનું કલ્યાણ આ ને દબાણ સાથે પસાર થયો હતો. આદર્યું. અને છતાંએ, એ વ્યાસપીઠ મબઈ અને માંગરોળ સભાની વ્યાસપીઠ ઉપરથી, યુવક સંઘે સામે ધૂડ ઉડા
અને એ ઠરાવની વ્યાપક સમજુતી, ડવાની છકરવાદી રમત આદરી હતી. શ્રી. મું. અને માં. સભાની વ્યાસપીઠ તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં વસતા હતા ઉપરથી અપાઈ હતી. ત્યારે જ લાગતું એમ, આ તિથિ પ્રશ્ન સ્પષ્ટ કર્યું છે. હતું કે, આ મહાનુભાવોના શબ્દ અને પ્રચલીત અતૂષ્ઠાનોને ઉઘાડે છોગે ભંગ, કલમના દેખે સમાજ ઉન્નતીના શીખરે શ્રીમાન આચાર્ય મહારાજાઓથી પહોચી જશે! ટંટા-ફસાદ, નિદા- લઈને ભક્તગણ સુધીના, જેઓએ તપા
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૩૦
જૈનધર્મ વિકાસ.
ગચ્છની આચરણ અને ચાલી આવતી પદવીદાનનાં પડઘમ. પરંપરા પ્રમાણે અષાઢ વદ ચૌદશ તા. સ્વ. ના ૬૩ વર્ષને સાધુ જીવન ૧૧-૮-૪૨ ને મંગળવારે ન કરતાં, તા. દરમ્યાન, કાળસાગરનાં ધુંધવાતાં અનેક ૧૦–૮–૪૨ ને સોમવારના દિવશે ચૌદ- તેફાને જાગ્યા. ભૂકંપ આવ્યા. ઈર્ષા, શની આરાધના કરેલ હોય તેઓએ, દ્વેષ, હુંપદ, ને પદવીદાનના જય જયપ્રચલીત અનુષ્ઠાને ને ઉઘાડે છોગે ભંગ કારનાં પડઘમ જોર-શોરથી, અથડાઈ કરેલ છે. છતાં, માલેગાંવ ઐકય સમીતિ ગયાં. છતાંએ. કતવ્યની કેડીએજ એમનાં ના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ અને રા.સા. કદમે ચાલ્યાં જીવનના અંત સુધી. કાન્તીલાલ ઈશ્વરલાલ જે. પી. અને અન્ય
સ્વ. નાં વારસદાર મુ. પુન્યવિજ્ય. સહ કાર્યકરે-સદંતર ચુપ રહેશે?
મુનિશ્રી પુન્યવિજ્યજી, પ્રવર્તકની સે લાખોમાં એક
સાહિત્ય સૃષ્ટીના વારસદાર છે, ત્યાગના પાટણની ધરતી પર જૈન સમાજના
પણ એટલા જ ભાગીદાર છે, ને પરીણામે એક વિરલ સાધુ પ્રવર્તક કાતીવિજયજી
પ્રવર્તકની પાસે જે–અણમેલું ધન હતું મહારાજને સ્વર્ગવાસ અષાડ સુદ ૧૦,
* તે, પુન્યવિજયના હાથમાં સુપ્રત થએલ ગુરૂવાર ને સંધ્યા સમયે થયે, સે
છે. પ્રવર્તકજીની અધુરી રહેલ મજલ લાખમાં એક એવું પ્રવર્તકનું વૈક્તિત્વ
પુન્યવિજ્યજી, પરીપુર્ણ કરશે જ એવી હતું. પ્રવર્તકજીની બુદ્ધીને ચમત્કાર
સૌને શ્રદ્ધા છે. વિશ્વાસ છે. અભૂત હતું. અને દેશ-ધમ–અને સમાજની ઉન્નતી માટેની એમની તમન્ના
પ્રવર્તકજીના સ્મારકની ઝોળી ભરી પણ, એટલીજ અદ્દભૂત હતી. નમ્રતાની પુન્યજીવી પ્રવર્તકજીના સ્મારકનાં પ્રતીમા તરીકે, કાન્તીવીજ્ય જીવી ગયા. મંગળ આંદલને ગતીમાન બન્યાં છે. અને સાહિત્યનું રટણ કરતાં કરતાં તેઓ સૌ પક્ષો સહૃદયતાપુર્વક એ આંદલને આ સંસારમાંથી અદરશ્ય થયા. ને સત્કાર કરે. ફરજ, કૃતવ્ય, સમજ, જગજાહેર પ્રધાન સૂર.
અને ધર્મ બુદ્ધીથી, પ્રસીદ્ધ કરેલી રૂા. સ્વ, પ્રવર્તકજી સુધારક હતા, ધર્મ
એક લાખની સ્મારક માટે ફરતી ઝોળીમાં
પિતાને હિસ્સો ભરી દે. અને એમનાં ધુરંધર હતા, મનવચન-કાયાના યોગી હતા. પણ આ બધા ઉપરાન્ત તેઓ અધુરાં કાયોની મજલ પુરી કરવાનો સૌઉથી વધુ તે એક અણનમ સાહિત્ય ધર્મ બજાવે. ભક્ત તરીકે જ જીવતા હતા. પહેલું અમર રહે; કાન્તીવિજયજીની જવસાહિત્યનું રક્ષણ કેઈપણ રીતે અને સંત સાહિત્ય પ્રવૃતીઓ. કંઈપણ રસ્તેઆ હતે કાન્તીવીજયજીના ઘણું જીવે; વિરલ સાધુની જીવન્ત જીવનને જગ જાહેર પ્રધાન સૂર. ભાવનાની અનંત પળે.
Page #33
--------------------------------------------------------------------------
________________
પરાજીતનું ગાન.
મંજીરા અને કરતાલ સાથે શ્રીકાન્તજી? પરાજીતનું ગાન.
લે. શ્રીમાન ઉધી ખેપરી. રાગ-મન ગમતો.
એકલ
પરાજીતનું
ગાન.
પરાજીતનું ગાન : ગાવ મન પરાજીતનું ગાન;
એકલ પરાજીતનું ગાન.
પરાજીત સેના પતિનાં : પંથ ને મેદાન સૂનાં:
શમ્યા છે સન્માન જુનાં. ગાવ મન પરાજીતનું ગાન. એકલ પરાજીતનું ગાન.
પરાજીત પાછો વળે, સજવાં નવાં આયુદ્ધ, સોનું રૂપુ મળી જશે. તે સર્જાવીશ અવનવા રંગ. ગાવ મન પરાજીતનું ગાન, એકલ પરાજીતનું ગાન.
પાલીતાણાની ગલીએ ગલીએ, ગજવું મારું ગાન,
છતાં, શમ્યા છે માનપાન, કેમ છે દુનીઆનું આવું જ્ઞાન? ગાવ મન પરાજીતનું ગાન. એકલ પરાજીતનું ગાન. * * * પરાજયમાં દુધપાક પુરી, પરાજયમાં નાંણાની ઝોળી, પરાજયમાં કદરદાની, પરાજયમાં પુજા થાય ભારી. ગાવ મન પરાજીતનું ગાન,
પાલીતાણાના વંડામાં, મહાન માનવીઓના વિરાટ ઉત્સવમાં, રાગરાગણીથી પિોતે-શ્રીમાન શ્રીકાન્તજ-કરનાર અને મંજીરાની સાથે એક તાન બની, તાલબદ્ધ સૂર સાથે, તા. ૧૦-૮-૪૨ ને સોમવારી ચૌદશે, ગાતા હતા. એવા સમાચાર–મારી પાંચમી તાર–મારફતના સત્તાવાર હેવાલમાં મળ્યા છે.
પણ કેટલુંક નજરે જોયું ને કાને સાંભળ્યું પણ જુઠું ઠરે છે, છતાં શાસન સુધાકરમાં આ બનાવ, સાચે છે. અને એના શાસ્ત્રીય પૂરાવાઓ સાથે પ્રસિદ્ધ પામે તે આશ્ચર્ય પામશો નહિ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૩૨
જનધર્મ વિકાસ
પૂજ્ય પન્યાસજી મહારાજનો ઉજવાયેલ
જયંતિ–મહત્સવ. ઢવાની પોઢ, અમરાવવ. શ્રાવણ સુદિ ૩ ના રોજ સહવારના નવ વાગે આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીજીના અધ્યક્ષસ્થાને શ્રી નીતિવિજ્ય સેવા સમાજ તરફથી જયંતિ મહોત્સવની ઉજવણીની સભા યે જવામાં આવી હતી. વ્યાખ્યાન હોલ અને પિળના સરિયામને રંગ બેરંગી વાવટાઓથી શુસોભિત બનાવવામાં આવ્યું હતું, અને આ મહોત્સવના અંગે ડેહલાના, વરના, અને સામળાની પિળના ઉપાશ્રયે વ્યાખ્યાને બંધ રાખી મોટા ભાગના મુનિવર્યોએ મહોત્સવમાં હાજરી આપેલ હોવાથી, તેમજ શ્રાવક શ્રાવકાઓ પણ ચારે ઉપાશ્રયના હાજર હોવાથી વ્યાખ્યાન હેલમાં જરા પણ જગ્યા રહી શકી નહોતી, બલકે કેટલાકને ઉપરના મજલે સાંભળવા બેસવું પડ્યું હતું.
પ્રારંભમાં સેવા સમાજના સેક્રેટરીએ આમંત્રણ પત્રિકા વાંચ્યા બાદ, ધરમપુર રાજ્યના રાજકવો ભેગીલાલભાઈએ પૂજ્ય ગુરૂદેવનું ગીત ગાઈ બતાવ્યા, બાદ શા. લક્ષ્મીચંદ પ્રેમચંદે મહૂમના જન્મથી તે સ્વર્ગગમન સુધીની ટુંકાણમાં કારકિદિ અને તેઓશ્રીના કૌટુંબીજનોની ઓળખ કહી બતાવતાં સં. ૧૯૭૦ના તેઓશ્રીને સુભ હસ્તે રાધનપુરમાં થયેલા પ્રદવીપદાન મહોત્સવની વિગતથી સભાજનેને પરિચીત કર્યા હતા. બાદ પન્યાસશ્રી સંપતવિજયજીએ તેઓશ્રીની કીયાકાંડ પ્રત્યેની અનહદ શ્રદ્ધા બાબત, મુનિશ્રી રામવિજયજીએ તેઓશ્રીની ક્રીયા શુદ્ધિ બાબત, મુનિશ્રી મલયવિજયજીએ તેઓશ્રીની ભાગવતી દીક્ષા મહત્સવ પ્રસંગે થયેલા ઉત્સવ બાબત, મુનિશ્રી અશોકવિજયજીએ મહૂમના સ્વભાવની સૌમ્યભાવના બાબત, મુનિશ્રી ચરણવિજયજીએ “થનામાં તથા UTT” અનુસાર યુક્તિ પ્રયુક્તિઓથી નામની સાથે તેઓશ્રીના ગુણને ઘટાવવા બાબત, પન્યાસશ્રી કલ્યાણવિજયજી મહારાજને તેઓશ્રીના જીવનની સેવા કરવાનો મુદય પ્રાપ્ત થયેલ હોવાથી પરિચીત પ્રસંગો બાબત, અને ભોગીલાલ કવીએ તેઓશ્રી પિતાની જ જન્મભૂમિના હોવાથી ગત આત્માના ગુણાદિ બાબત, એમ દરેક વક્તાઓએ પિતાની છટાદાર ભાષામાં સભાજને આકર્ષણ, અને રંજન થાય તેવી રીતે વકત્વ કર્યું હતું. અંતમાં ઉપસંહારમાં પ્રમુખ સ્થાનેથી અમારા દાદાગરૂને સ્વર્ગદિન ઉજવવા અહોભાગ્ય મને આજે સાંપડેલ છે તે બાબત હર્ષ વ્યક્ત કરી, ડેહલાના ઉપાશ્રયની અને તપાગચ્છના થઈ ગયેલા મહાન ગીતાર્થ અને પ્રભાવશાળી મહષિગણની કમવાર પટ્ટાવળી કહી સંભળાવી પૂર્વજોના પગલે ચાલી શાસન સેવા કરવાની ઉદઘોષણા કરી હતી. બાદ સમય વધુ થઈ જવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
Page #35
--------------------------------------------------------------------------
________________
યંતિ મહોત્સવ.
૩૩૩ બપોરના ઉપાશ્રયમાં શેઠ ભગુભાઈ ચુનીલાલભાઈ સુતરીયા તરફથી સ્વર્ગસ્થ નિમીતે પંચકલ્યાણકની પૂજા રાગરાગણીથી ઉમદા ગવૈયાઓએ ભણાવી હતી, તેમજ ઉપાશ્રયની જોડેના દેરાસરે ભભકાદાર આંગી કરાવવામાં આવી હતી. પૂજામાં શેઠશ્રી તરફથી પ્રભાવના કરવામાં આવેલ હતી.
વીરના ૩પ સમાવી. શ્રાવણ સુદિ ૩ ના પૂજ્ય ગુરૂવર્ય પન્યાસશ્રી ભાવવિજયજી ગણિવર્ય મહારાજને સ્વગદિન હોવાથી ઉપાધ્યાય શ્રીદયાવિજ્યજી મહારાજના સદુપદેશથી બપોરના ઉપાશ્રયમાં પૂજા રાગરાગણીથી ગવૈયાઓએ ભણાવી હતી, તેમજ જેઓના દેરાસરમાં પ્રભુજીને અંગરચના ઘણું જ ભભકાદાર કરવામાં આવી હતી. વળી પૂજામાં શ્રીફળની પ્રભાવના રાખવામાં આવી હતી.
તાધનપુર, ગુરૂવર્ય પૂજ્ય પન્યાસશ્રી ભાવવિજયજી ગણિવર્યની શ્રાવણ સુદિ ૩ ના સ્વર્ગ તિથિ હોવાથી તે દિને સાગરના ઉપાશ્રય અને ઉપાશ્રયના સરીયામને ધ્વજ પતાકાઓ અને સુશોભિત બેડૂથી શણગારી પન્યાસશ્રી લાભવિજયજી મહારાજના અધ્યક્ષસ્થાને જયંતિ ઉજવવાની સભા સવારના નવ વાગે રાખવામાં આવી હતી. પ્રારંભમાં મુનિશ્રી પ્રકાશવિજ્યજીએ મહૂમના જીવનની દુકાણમાં કારકિદી સભાજનેને સંભળાવ્યા બાદ મુનિશ્રી રવિવિજયજીએ દાદાગુરૂની પરોપકાર વૃત્તિ, સૌમ્યભાવ, સમાનદ્રષ્ટિ આદિ ઉપર દલીલસર વિવેચન કર્યું હતું. બાદ પ્રમુખસ્થાનેથી ઉપસંહાર કરતાં સં. ૧૯૭૦ ની સાલમાં મહૂમના શુભ હસ્તે રાધનપુરમાં થયેલ પદવી પ્રદાન મહોત્સવનું વર્ણન કરી તેઓશ્રીની સમાનભાવનાના વખાણ કર્યા હતા. તે વખતે દશેક સંઘાડાઓના સાધુ સાધ્વીઓના આસરે પિણે ઉપરાંત મહર્ષિગણને જોગ અનુષ્ઠાન આચારાંગથી તે શ્રીભગવતી સૂત્ર સુધીના કરાવી, ચાતુર્માસના અંતે માગસર માસમાં પાંચ જણાને ગણું અને પન્યાસપદ આપી પદવી પ્રદાન ઉત્સવ રાધનપુરમાં ઘણા જ ઠાઠમાઠથી ઉજવ્યું હતું, જેમાં રાધપુરની જનતાએ આસરે દશેક હજારની રકમને સદવ્યય કર્યો હતો. બાદ સમય થઈ જવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. બપોરના આદેશ્વરજીના દેરાસરે રાગરાગણીથી ચુનંદા ગવૈયાઓએ પંચકલ્યાણકની પૂજા ભણાવવા સાથે પરમાત્માને ભવ્ય અંગરચના સાઠેક રૂપીઆના ખર્ચે કરાવવામાં આવી હતી. તેમજ રાત્રીના ઉપાશ્રયમાં પૂજ્ય ગુરૂદેવના ફેટા સન્મુખ રાત્રી જાગરણ રાખી ઘણા જ ભક્તિ ભાવથી શ્રી આદિકવર જૈન સંગીત મંડળીએ રાગરાગણીથી સ્તવનો ગાઈ ભક્તીને લાભ લીધેલ હતો, અને પેંડાની પ્રભાવના કરવામાં આવી હતી.
નોટ-આ સિવાય જ્યાં જ્યાં પન્યાસજી મહારાજના સમુદાયના સાધુ સાધ્વીઓ હશે, ત્યાં તેઓશ્રીના સ્વગદિને પૂજાઓ, આંગીઓ, અને મેળાવડાઓ થયેલ હશે. પરંતુ તેઓના સમાચાર આવેલ નહિ હોવાથી આપી શકાયેલ નથી.
તંત્રી.
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૪.
જૈન ધર્મ વિકાસ,
વર્તમાન-સમાચાર, ધનપુ. શ્રી જૈન સ્વયંસેવક મંડળ દ્વી વાર્ષિક મહોત્સવને મેળાવડે તા. ૩૧-૭–૪૨ ને શુકના બપોરના ત્રણ વાગે ભેંયરાશેરીને ઉપાશ્રયમાં મી. જેસીંગલાલ ચુનીલાલ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, ઉપશ્રયને દવાઓ, આસોપાલવના તેરણે, કબાને, કુલના કુંડા, આદિથી સણ ગારવામાં આવ્યું હતું. અને સભાજનેને મંડળનું બેન્ડ સત્કાર આપતુ હતું. - પારંભમાં આદિ જિન મંડળીના બાળકેએ મંગળાચરણ કર્યા બાદ વકીલ છોટાલાલની દરખાસ્ત અને પારેખ દલપતભાઈના ટેકાથી પ્રમુખે પ્રમુખસ્થાન સ્વીકાર્યા બાદ સેક્રેટરી મી. બાપુલાલે મંડલના મેળાવડાની ફતેહ ઈચ્છનારા સંદેશાઓ વાંચી સંભળાવ્યા પછી રીપેર્ટ સભા સન્મુખ રજુ કર્યો હતો. બાદ વકીલ બાપુલાલ, મી. સેકતઅલી મુન્સી, મી. ત્રીભવનદાસ કંસારા, આદિ વક્તાઓએ પ્રસંગચિત વકત્વય કર્યા બાદ, મંડળના પ્રમુખ આણંદીલાલે સંસ્થા માંદાની માવજત ખાતુ, તથાનિરાશ્રિત ખાતુ જે દાનવીરે સહાય આપે તે ખેલી સેવા કરવાની ભાવના રાખે છે, તેમ કહી મદદ માટેની અપીલ કરતાં રૂ. ૩૭૦) માંદાની માવજત ખાતે, રૂ. ૨૦૧) મંડળના નિભાવ ખાતે અને રૂ. ૮૨) બેન્ડ ખાતે મળી એકંદર રૂ. ૫૬૧) જુદા જુદા ગૃહસ્થા તરફથી મદદ મળેલ જાહેર કર્યા હતા. બાદ પ્રમુખ મહાસ ઉપસંહારકરતા સંસ્થાના સભ્યોને સેવાના કાર્યને ખૂબ જ ઉત્સાહથી આગળ ધપાવવાનું સૂચવી, આવા ખાતાઓને સહાય આપી કાર્યવાહકેને ઉત્તેજિત કરવાની જનતાને અપીલ કરી હતી. અંતમાં મંડળના પ્રમુખે પધારેલ સંગ્રહસ્થ, પ્રમુખ, અને ઉપાશ્રયના કાર્યવાહકેને ઉપકાર માની બેન્ડની સરેદે વચ્ચે સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
નવિન પંથીઓના અંધભક્તો તરફથી પરમ પૂજ્ય ગીતાર્થ આચાર્યો, પન્યાસો, મુનિવર્યો અને સાધ્વીઓને રાધનપુરમાં ઘડીએ ઘડીએ પજવણીઓ થાય છે.
મોટાભાગે રાધનપુરના સાગરના ઉપાશ્રયે ચાતુમસ કરતા શાસનપક્ષના મહર્ષિગણને સાગરગચ્છના મુખ્ય કાર્યવાહક મસાલીયા જમનાલાલ વમળસીની વલણ નવિનમત પરૂપક મુનિઓ પ્રત્યેની હેવાથી, અન્ય કાર્યવાહકેની અનિચ્છા હોવા છતાં ચાતુર્માસ રાખતી વખતે દુકાન નિભાવવાની ઈચ્છાથી મુનિઓની માગણીઓને જે સ્વીકાર કરે છે, તે પ્રમાણે વર્તવામાં ખૂબ જ બેદરકારી રાખે છે. અને તેમના તેવા વર્તન માટે ઉપાશ્રયમાં આવનારા મુનિગણને અને ધાર્મિક ક્રિયા કરનાર શ્રાવકગણને અત્યંત ઉહાપોહ દેખાય છે.
આવી જ રીતે તેમની આંખ મીચામણી હોવાથી કોતક કે ટીકાની દ્રષ્ટીએ નવિનપંથીઓના ભક્ત વ્યાખ્યાનમાં આવે છે. અને પ્રસંગો મળતા ભર વ્યા
Page #37
--------------------------------------------------------------------------
________________
વર્તમાન સમાચાર,
૩૩૫
ખ્યાનમાં બેટે મને કલ્પીત વિરોધ ઉભું કરી, ઉશ્કેરણી કરી મૂકવા સાથે પૂજ્ય ગીતાર્થોનું આવેશયુક્ત, અસભ્યતાપૂર્વક, અપમાનજનક તોછડાઈ ભાષામાં અપમાન કરવા ઉપરાંત હાથ પકડી ખેંચાખેંચી પણ કરી મૂકે છે. આવી જાતનું અસભ્ય વર્તન પૂજ્ય મુનિવર્યો પ્રત્યે કરવું એ શું નવિનપથી વૃદ્ધ અને યુવાન ભક્તોને તેઓશ્રીના મિશન તરફથી સૂચન હશે કે શું ? કારણકે હરેક જગ્યાએ આવા જ દ્રષ્ય બને છે.
રાધનપુરમાં આવા દ્રષ્યનું મંગળાચરણ પ્રથમ મુનિશ્રી ખાંતિવિજયજીની સ્વર્ગગમનની શોક સભામાં થયેલ, બીજો પ્રસંગ શાન્તમૂર્તિ આચાર્યદેવ શ્રી વિજયલાવણ્યસૂરીજીના ચાતુર્માસમાં જે બનવા પામેલ છે, તે તે રાધનપુરની જૈન કેમ માટે એક કલંક સમાન જ છે. કે જેથી ભવિષ્યમાં કઈ પણ પૌઢ, વિચરક, જ્ઞાનિ અને ગીતાર્થ મુનિ મહારાજ રાધનપુરને ચાતુર્માસ કરીને સોભાવી શકે તેવું રાખેલ જ નથી. છતાં પણ અન્યાસે આવી ચઢેલા તિર્થોદ્ધારક, શાંતમૂર્તિ સમભાવદ્રષ્ટી જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનીતિસૂરીજી મહારાજના સમુદાયના બે સાધુઓ યાત્રાર્થે આવી ચડયા, તેમને જોઈતી બધી વ્યવસ્થા કરી આપવાની કબુલાત આપી, ગુરૂવર્યો પાસે તારદ્વારા આજ્ઞા મંગાવી આપી. આગ્રહપૂર્વક ચાતુર્માસ માટે ગચ્છના મુખ્ય કાર્યવાહકે ક્યા, છતાં ન મળે જોઈતી સગવડ કે ન મળે આવશ્યક સાધન.
ચાતુર્માસ દરમિયાન અસાડ વદિ ૮ ના વ્યાખ્યાન સમયે પૂજ્ય ગુરૂવર્ય પન્યાસશ્રી ભાવવિજયજી ગણિવર્યને સ્વર્ગદિન, શ્રાવણ સુદિ ૩ ને આવતો હેઈ તે દિવસે જયંતિ ઉજવવાની હોવાથી પૂજા, પ્રભાવના આદિ માટે વૃદ્ધ પન્યાસશ્રી લાભવિજયજી ગણિવર્ય સદુપદેશ આપતા, અંતમાં જણાવ્યું કે “આવતી અસાડ વદી ૧૪ મંગળવારની છે માટે પ્રતિક્રમણની ધાર્મિક ક્રિયા મંગળવારના પાંચ વાગે થશે.” આટલી સંઘને સૂચના આપતા જ જાણે કે “આભ ન ફાટે હોય તેવી રીતે નુતનપંથીના ભગતડાઓ કે જેઓ પુખ્ત ઉમ્મરના હતા, તેઓ પૂજ્ય પન્યાસજી મહારાજને ઉદ્દેશીને બકવા લાગ્યા કે આપ આવી રીતે કહી જ કેમ શકે? વ્યાખ્યાન પાટ ઉપર બેસીને આમ બેલી શકાશે જ નહિ, તેમ કહેતા વધુ ઉશ્કેરાયાં. અને પૂજ્ય પન્યાસજી મહારાજ સામે હાથે કરી ઉશ્કેરાટ ભરી ભાષામાં યદ્રા તદ્દા બકવાદ કરતા પરિણામે આવેશમાં આવી પન્યાસજી મહારાજને હાથ પકડી પાટ ઉપરથી ઉતારવા જેવી ખેંચતાણ કરવા લાગ્યા. આ રીતે વાતાવરણની ભયંકરતા વધતાં પારેખ દલપતભાઈ વીરવાડીયા વરધીલાલ આદિએ નુતનપંથી પારેખ નરપતલાલ ઉતમચંદ અને વરધીલાલ કચરાભાઈને કડકાઈથી કહ્યું કે સાધુઓને વ્યાખ્યાન પીઠ ઉપરથી પોતાના ધ્યેયને પ્રતિપાદન કરતા કેઈ અટકાવી શકશે જ નહિ, આટલું કહેતા જ મામલે બગડતા નુતન પિંથીઓ વ્યાખ્યાનમાંથી ચાલ્યા ગયા અને મુનિમંડળને ઉપાશ્રયના અંદરના
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૩૬ "
જૈનધમ વિકાસ.
ભાગમાં લઈ ગયા. બાદ વ્યાખ્યાન હાલમાં બન્ને પક્ષો વચ્ચે ઉશ્કેરાટને અગ્ની ખૂબ જ વધી જાય હતે.
પ્રવર્તક કાતિવિજયજી મહારાજના સ્વર્ગગમનની ભક્તિ માટે ગતાંકમાં સૂચવ્યા મુજબ અષ્ટાદ્વીકા મહોત્સવ માટે ભંડળ કરવા ચાર સદગૃહસ્થની કમિટિ નીમેલ, તે કમિટિએ આસરે રૂા. ૬૨૫)નું ફંડ એકત્ર કરી શ્રાવણ સુદ ૩ થી આદિશ્વરજીના મોટા દેરાસરે ઘણું જ ઠાઠમાઠથી આડંબરયુક્ત ચુનંદા, ગવૈયાઓએ રાગરાગણીઓથી આઠ દિવસ ભારે પૂજાએ ભણવવા સાથે દરરોજ જુદીજુદી કૃતિની આંગીઓ કરાવવામાં આવેલ હતી. સમાપ્તિના અને સ્વર્ગવાસના માસ દિનના દિવસે રૂા. ૧૫૦ ખર્ચીને આંગી તદન બાદલાની કરાવવા ઉપરાંત મૂંગા પશુ પક્ષીઓની વીસેક છત્રીમાં જાર, ખોડાઢેરની પાંજરાપોળના અને ગામના રખડતાં જાનવરોને ઘાસ તેમજ ગરીબ અનાથોને રોટલાઓ વહેંચવા ઉપરાંત આઠે દિવસ શાન્તિનાથ અને ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરે પણ બાદલાની આંગીએ રચવવામાં આવી હતી. દરરોજ સવાર, સાંજ જન સ્વયંસેવક મંડળનું બેન્ડ અને રાતના આદિ જીન મંડળી પિતાની સેવા આપી ભક્તિને લાભ લેતા હતા.
ઘેલા (મારવા!) પન્યાસશ્રી વિકાસવિજયજી અહીં ચાતુર્માસ રેકાયેલા હેવાથી અસાડ સુદિ ૧૦ થી શ્રીભગવતી સૂત્ર વંચાવવાનું સંઘે ઘણી જ આડંબરિક ધામધુમથી શરૂ કરાવેલ છે. તેમજ પૂજ્ય પ્રવર્તકજી મહારાજના અવસાનના સમાચાર આવતા સકળ સંઘની સાથે દેવવંદન કરી અષ્ટાદ્વીકા મહત્સવ કરવાનું સૂચવતાં સંઘે ઉત્સાહથી ભંડોળ કરી અસાડ વદી ૩ થી અષ્ટાદ્વીકા મહોત્સવનો પ્રારંભ કરેલ છે જે વદી ૧૩ ના સમાપ્ત થયેલ છે.
મારા આચાર્યશ્રી વિજયલલિતસૂરીજી આદિ ઠાણું ૪ અત્રે ચાતુર્માસ હોઈ તેઓશ્રીના સદુપદેશથી શ્રાવણ સુદિ ૫ ના સ્નાત્ર મહોત્સવ થયેલ, જેમાં ૧૧૬ સ્નાત્રીઆ થવા સાથે પૂજા કળશ આદિની ઉછામણીના રૂ. ૨૦૦) ઉપજ્યા હતા. વળી શેઠ મણલાલ છગનલાલ તરફથી નવકાર મંત્ર આરાધન તપની તપસ્યા શરૂ કરાવેલ છે. જેમાં આશરે ૧૦૦ વ્યક્તિઓએ પ્રવેશ કરેલ છે, અને નેવે દિવસના એકાસણા જુદા જુદા વ્યક્તિઓ તરફથી નેંધાઈ ગયા છે.
અહિના આયંબિલખાતાને પણ આચાર્યશ્રીના પધારવાથી પૂના જીવન મળેલ છે. અને હાલ આયંબિલ કરનારાઓની સંખ્યા વધે જ જાય છે. તેમજ આર્થિક સહાય પણ પૂજ્ય ગુરૂવર્યના ઉપદેશથી મળે જાય છે. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમા મજીદ સામે-અમદાવાદ પ્રકાશકઃ | ભેગીલાલ સાંકળચંદ શેઠ જૈનધર્મ વિકાસ ઓફિસ જનાચાર્ય
વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ
Page #39
--------------------------------------------------------------------------
________________
X150804electOSHO
વાંચકાને ? માસિકના નમુનાને અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૮-૦ અને બહારગામના (પાસ્ટેજ સાથે) રૂા. ૩-૦-૦ મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે.
લવાજમ મોડામાં મોડા આવતી સુદિ ૧૫ સુધી મોકલી આપશે. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે.
ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહક નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ.
કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમે, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય.
નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે.
% નનન
ગ્રા....હે....કા....ને વિ....ન....વ...ણી. | ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકેને ક્રાઉન ૧૬ પૈજી ૩૪૦ થી વધુ પાનાના છ પુસ્તક ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ ૧૫ સુધિમાં મોકલી મંગાવી લેવા ત્યારબાદ વી. પી. થી મોક્લાશે.
૧ સપ્તતિશતસ્થાન પ્રકરણ, ૨ વાકય પ્રકાશ, ૩ પ્રાકૃત લક્ષણ, ૪ સઝાય સંગ્રહ, ૫ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ૧૨ માં સ્વાર્ગારોહણ મહોત્સવ, ૬ ચાવીસ જીન કલ્યાણુક ચિત્યવંદન.
તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તકે
ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત– તપાગચ્છ પટ્ટાવલી:—સંપાદક, ૫. શ્રી કલ્યાણુવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે. આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષાનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપચોગી સાહિત્ય આપવામાં આવ્યું છે.
ક્રાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શાભિત ફોટાઓ, અને પાક પુ'' (જેકેટ). સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦. પોસ્ટેજ જુદુ.
લખા જૈન ધર્મ વિકાસ ઓફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ, કર% % %ના ઝરર % % %~
રા
Page #40
--------------------------------------------------------------------------
________________ નર ના ર ર રા; Jain Dharma Vikas (Monthly) Regd No. B.449451 91%*****08043ALFORHINOCKOR | રાધનપુર. જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીરસૂરીજી મહારાજની જયંતિ સાગરના ઉપાશ્રયે વ્યાખ્યાન સમયે 5. લાભવિજયજી મહારાજના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવી હતી. મુનિઓ અને અન્યવક્તાઓએ મહું મના ગુણો બાબત પ્રસંગોચિત વિવે ચનો કર્યા બાદ સભા બરખાસ્ત કરવામાં આવી હતી, અપારના આદિશ્વરજીના મહાટા દેરાસરે, શાન્તિનાથજીના દેરાસરે પરમાત્માને અને આચાર્યદેવની મૂતિને | બાદલાની આંગીઓ કરાવવા સાથે રાગરાગણીથી આદિશ્વરજીના દેરાસરે પૂજા ભણાવવામાં આવી હતી. - અસાડ વદી 14 ને મંગળવારના રાધનપુરમાં ઘણાખરા ઉપાશ્રયે પાક્ષિક પ્રતિક્રમણ થયેલ અને જૈન જનતા પૈકીના પાણા ભાગ કરતાં વિશેષ ભાગના સાધુ, સાધ્વી અને શ્રાવક, શ્રાવીકાગણે પં. લાભવિજયજી મહારાજની સૂચના મુજબ ચતુદ°સી તા. 11-8-42 ને મંગળવારની જ આરાધન કરેલ હતી. તેમજ પિસહ, તપ, આદિ સારા પ્રમાણમાં થલા હતા. | સમાવા. વીરના ઉપાશ્રયે ઉપાધ્યાય શ્રી દયાવિજ્યજી મહારાજના સદુપદેશથી અક્ષયનિધિ તપની આરાધના શ્રાવણ વદિ 5 થી શરૂ થયેલ છે, જેમાં આસરે ઍ સી ! વ્યક્તિઓ જોડાયેલી છે. અને સામળાની પાળના. તપાગચ્છના ઉપાશ્રયે પન્યાસશ્રી ફી ઉદયવિજયજી મહારાજના સદુપદેશથી અક્ષ્યનિધિ તપની આરાધના તેજ તારીખે શરૂ થતા, આસરે અઢીસો ઉપરાંત તપસ્વીઓ જોડાયેલા છે. દરરોજ અને ઉપાશ્રયે આનંદપૂર્વક તપની ક્રીયા ઘણાજ ઉત્સાહથી થાય છે. અને દેશકાળની પરિસ્થીતિના લીધે જમણવારોમાં સંકોચ રાખવામાં આવેલ છે. * * પૂજ્ય ગીતાર્થ મુનિવર્યોને વિનવણી. વીક્રમ સં. ૧૯૮૦ની સાલ પૂવે પાંચસો વર્ષ સુધીમાં કોઇ પણ ગચ્છાધિપતી, પદવીધર યા ગીતાર્થ મુનિવર્યોએ કોઈપણ સાલમાં બે પૂર્ણિમા, બે અમાવાસ્યા, કે તો બે ભાદરવા સુદિ 5 કરેલી હોય. અથવા પૂર્ણિમા, અમાવાસ્યા, કે ભાદરવા ) સુદિ 5 ને ક્ષય કરેલ હોય, કે ભાદરવા સુદિ પહેલી 5 ને ખાખા, ફાલતું કે ફોગટ HD 3 તિથિ તરીકે ગણેલી હોય, તો કૃપા કરી સાલ, માસ, પક્ષ અને સૂત્રોના પાઠે છે સહિત નીચેના સરનામે જણાવશે. પન્યાસ શ્રી લાભવિજયજી.. સાગરનો ઉપાશ્રય, રાધનપુર. (ઉ. ગુજરાત) * * છ ક * - fitoreURO3045907OOOOO ટાઈટલ છાપનાર : શ્રી શારદા મુદ્રણાલય, પાનકેાર નાકા. જુમામસીદ સામે-અમદાવાદ.