Book Title: Buddhiprabha 1913 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522047/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. (The Light of Reaso ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । હો સૂર્યનારાપર યુગમાં પણ In વર્ષ ૪ થું. તા. ૧૫ મી ફેબ્રુવારી સન ૧૯૧૨ અંક ૧૧ મા. અનુભવે. રાગ ગાડી. અનુભવ દિલમાં આવ્યું કે, પ્રગટયે આનન્દરસ પૂર. અનુભવ, ત્રિવેણીના ઘાટમારે, ન્યાયી કર્યો મલદર; પ્રભુછ ભેટયા પાસમાંરે, ચઢતે ભાવ સનર– અનુસર, ૧ નામરૂપ ભ્રમણ ટળીરે, ભાયે સ્વયંપ્રકાશ; નામ નહીં અનામીનુંરે, કરતે સહજ વિલાસ અશુભ, ૨ લેક વાસના ન રહીરે, ત્યારે લેક સદાય; હું તે પરમાં નહિ જરારે, આપોઆપ સુહાય અનુભવ. ૩ જે જેનું તે તેહનુંરે, અહંભાવ શું હોય; અન્તરમાં આલેચતાંરે, રાગાદિક નહિ જોય અનુભવ. ૪. વચને સઘળું જગ ભરે, તે પણ પૂર્ણ ન થાય; બુદ્ધિસાગર આત્મનીરે, અકળ કળા કઈ પાય- અનુભવ. ૫ વીર. સં. ર૪૩૯ મૃગશીર્ષ સુદિ ૬, Page #2 -------------------------------------------------------------------------- ________________ રર મુદ્ધિમભા. अध्यात्मज्ञाननी आवश्यकता. આ જગતમાં થ્યાત્મજ્ઞાનની પરિશુતિવિના ચાન્તિનો માર્ગ શોધવામાં આવે તે કદિ ખરી શાન્તિના માર્ગ પ્રાપ્ત થઈ શકે નહિ. પાતાના આત્માને આળખા. પેાતાના આત્મા તરફ લક્ષ રાખા. પાતાના આત્મા શું કહે છે તે સાંભળે પેાતાના આત્મા કેવા છે તેના સબંધી ખૂબ ઉંડા ઉતરીને વિચારે કરે. ગુરૂગમ લેઇને પેાતાના આત્માની ખરીક્ષાન્તિના રસ સ્વાદ. પશ્ચાત્ તમે અધ્યાત્મજ્ઞાનને વારંવાર સ્તવશે, માહુના ખૈરથી અને અજ્ઞાનથી જે ના તેમાં ભૂલ કરેા છે અને અધકારમાં પ્રવેશ કરી છે. પશુમેહની પ્રકૃતિયાને હઠાવી જરા અધ્યાત્મના પ્રકાશમાં આવા અને પશ્ચાત્ તેનાથી સત્યના આપેાત્માપ નિય કરી શકો. મનુષ્ય. સુખનુ સ્વરૂપ સમજ્યા વિના પ્રત્તિમાર્ગના માં બનીને મંછનની પેઠે રાત્રી દિવસ મન વાણી કાયાને સંતપ્ત કરીને દુઃખ ઉભું કરે છે. જેને સુખ થાય છે જેમાં સુખ પ્રકટે છે, જેવડે સુખ પ્રકટે છે, તેને પરિપૂર્ણ વિચાર કરવા નથી અને ગાડરીયા પ્ર વાહની પેઠે બાહ્ય પદાર્થોં ની પ્રાપ્તિની ધમાલમાં ગાવત કરી કરીને સુખ પ્રાપ્ત કરવુ છે અને સુખતે થતું નથી તેા પણ તેમાંને તેમાં સુખમાટે દાવુ છે. એમ કરવાથી ખરી શ્રાન્તિ ખરા માનદ કર્યાથી મળી શકે ? ચારે ખંડના મનુષ્ય તરફ્ દષ્ટિ ફેરવા. પૈસાદાર અને ગરી ઉપર દષ્ટિ ફેરવે. સદાકાળ કાણુ હૃદયથી સુખી છે તેના વિચાર કરી. જેવુ પિડે તેવુ બ્રહ્માંડ જેવુ' તમને બાહ્યથી ક્ષણિક સુખ થાય છે તેવું માખી દુનિયાના જીવાને ખાદ્ય પદાથાથી ક્ષણિક સુખ થાય છે એમ નક્કી માનશે. તમને સહજસુખમાં વિઘ્ન કરનાર મૈત અને અજ્ઞાન છે. માતુ અને અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી નિત્ય સુખ પ્રાપ્તિમાં તે વિઘ્ન કર્યોવિના રહેશે નહુિં એમ ખાત્રીથી માનીને અજ્ઞાન માહુવગેરે દાષાથી બચાવનાર એવા અધ્યાત્મજ્ઞાનના સંગી થશે. અધ્યાત્મજ્ઞાનની પરિતિનું ખળ પ્રતિદિન વધતુ જાય છે અને તે નિત્ય સુખની ખાત્રી કરાવી આપીને આત્માને પોતાના ધર્મની દૃઢ પ્રતીતિ કરાવીને પેાતાની કુ અદા કરે છે તેથી આત્મા પોતાનું પરમાત્મત્વ પ્રકટ કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન અને યાગજ્ઞાનથી પરમાત્માની દશ્ય પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાનથી યાગજ્ઞાન માર્ગ પ્રાપ્ત થાય છે. યાગમા માં દૃઢ સ્થિર રહેવાને માટે અધ્યાત્મજ્ઞાન નેઇએ. અધ્યાત્મજ્ઞાન વિનાના યાગીઓ માના માર્ગમાં ચઢીજાય છે, અને તેઓના હૃદયમાંથી વાસનાનાં સૂક્ષ્મ ખીજા નષ્ટ થતાં નથી. અધ્યાત્મજ્ઞાનવિનાના મમ, નિયમ, તપ, જપ વગેરે ઠંયેગથી આત્મબળ વધો પણ તેના દુરૂપયાગ થઇ જશે. તા. મલી તાપસના મુખ્ય હયાગ હતા. શ્રાપ આપનારા યાગીષ્મનાં ચરિત્ર વાંચીએ છીએ તે પ્રાય:તેઓ હયાગી દેખાય છે. કામણુ હુમચ્છુ મારણુ માન ઉચ્ચાટન~મને સ્તંભન વગેરે મત્ર પ્રયેગા કરનારાએને માટેાભાગ પ્રાયઃ અધ્યાત્મજ્ઞાન વિનાના હૈાય છે. અધ્યાત્મજ્ઞાન એ મેક્ષના રાજ માર્ગ છે અને અધ્યાત્મજ્ઞાન વિનાના એકલે હ્રદયેાગ છે; તે તે આમાં પાસેના પતના દંડી માર્ગ સમાન હોય છે. જો તેપચડતાં પગ ખસી જાય છે તે એવામાં પડાય છે. ખરા જે યાગમાગ છે તેના ભેદ ખરેખર અધ્યાત્મજ્ઞાનથી ખુલ્લા થાય છે, અધ્યાત્મ જ્ઞાન પશ્ચાત્ યુગમાર્ગનું અવલંબન કરવાની જરૂર છે, યાગ મા છે તે ખરેખર ચારિત્ર Page #3 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા. ૩૨૩ માર્ગ છે. જૈન શાસ્ત્રમાં યોગમાર્ગના અસંખ્ય ભેદ બતાવ્યા છે. શ્રાવક અને સાધુના આ ચારે એ ગમાર્ગ છે. સાધુ ધર્મની ક્રિયાઓ એ રોગના માર્ગ છે અને શ્રાવક ધર્મની કિયાઓ એ ભેગના માર્ગ છે. મન વાણી અને કાયાનું બળ ખીલવીને તેવડ મેક્ષની આરાધના કરવી તે યોગને મૂળ ભાવ છે. મોક્ષની પ્રાપ્તિ માટે યોગબળની આવશ્યકતા સ્વીકાર વામાં આવી છે. વજીરૂષભનારાયસંધયણુવિના મેક્ષની પ્રાપ્તિ થતી નથી તેમાં પણ ખાસ યોગનો મહિમા અવાધાય છે. હઠયોગ મંત્રગ ભક્તિયોગ અને લાગ વગેરે એમના ઘણું ભેદે છે તેનું વિશેષ વર્ણન વાયલીપા નામના ગ્રન્થમાંથી વાંચવું. હોમ સંબંધી શ્રીમદ્દ હેમચંદ્ર સૂરિ, શ્રી જિનદત્ત સૂરિ, વગેરે આચાર્યો ઘણું સારું વિવે. ચન કરે છે. જેમાં હઠયોગની પ્રક્રિયા પૂર્વથી ચાલી આવે છે. ઉપધાનની ક્રિયાઓ અને ગોવહનની ક્રિયાઓમાં તેમજ પ્રતિષ્ઠા વગેરેની ક્રિયાઓમાં હઠયોગની ઘણી ક્રિયાઓ જુદા જુદા રૂપે દેખાવ આપે છે. હઠયોગની ક્રિયાઓને પૂર્વના આચાર્યો સાધતા હતા. સં. ૧૭૩૭ ની સાલમાં વિદ્યમાન એવા અને મહાસમર્થ વિદ્વાન હૈમલધુપ્રક્રિયા, કલ્પસૂત્ર સુબાધિકાટીકા અને લોકપ્રકાશ વગેરે અનેક પ્રન્યના કર્તાશ્રીવિનયવિજયજી ઉપાધ્યાય પણ હઠગના સંબંધી ઉંડું જ્ઞાન ધરાવે છે અને તેઓ નીચે પ્રમાણે હઠયોગ સંબંધી પનું ગાન કરે છે. पद पचीशमुं. राग. आशावरी. साधुभाइसोहजैनकारागी, जाकीसुरतमूलधुनळागी॥साधु. ॥ टेक ॥ सोसाधुअष्टकरगसुंजगडे, शूनवांधेधर्मशाला. सोऽहंशब्दकाघागासांधे, जपे अजपामाळा. સાપુમા છે ? गंगायमुनामध्यसरसति, अधरवहेजलधारा करीयस्नानमगनहुइवेठे-तोडयाकर्मदलभारा સાધુ | ૨૫ आपअभ्यंतरज्योतिविराजे, वंकनालग्रहमूला पश्चिमदिसाकीखडकीखोलो, तोवानेअनहदतुरा ago ર . पंचभूतकाभरममिटाया छठामाहिसमाया विनयमभुसुंज्योतिमिलिजब, फिरसंसारनआया સાપુ || ૪ पद १. राग भैरव. योगानंदआदरकरसंतो अरुणयुतिलयलावोरे अन्तरपट्चक्रसोधनकरके वंकनालकरभावो । यो० ॥१॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ BRY સુદ્ધિપ્રભા. चंद्रसूरजमारगजुगतजकर सुपमनपरवाहजानो कुंभकरेचकपूरक मावे प्रत्याहारप्रमाणो धारणाध्यानसमाधिसम्म श्वासरोधकरतानो अनुपम अनहदधुनी अनुयोगे सोऽहंसोऽहंगानो सोऽहं सोऽहं रटनारटतां, नवनिधिसंयमभायो ज्ञानानंदपरमातमरोचि, देखत हरख लहाथो શે | ૨ || મો॰ ॥ ૨ ॥ ચૌ॰ | ૪ || पद चोथुं राग भैरवी. गगन० गयनमंडळगत परमअरुणचिभायोरे ॥ गगन. टेक ॥ चंदकतोचंदननिरखं, तरणिपणन जणायोरे तेलसिखा बिनदीपननिरखुं, जगमग रुचिसुखदायोरे गगन० || १ || घनसमीरपरमुखउपाधि, रहितरुचिरदरसायोरे सबजगव्यापी पांच हजाते, पणनाहिभावरमायोरे पंडितयोगी सघलेथाके, निजहरूपखलपटायोरे गगन० ||R॰ || જ્ || गगन ० आपहिनिरखे आपहिजाने, सहजसमाधिजगायोरे गगन० || ३ || तवघर घर की भरमनामेटी, सहजरुपपरखायोरे गगन० विधिसंयमज्ञानानन्दयोगी ज्योतिनिरखहर खायोरे गगन० ॥ ४ ॥ શ્રીમદ્વિનયવિજયજીના પચીશમા પથી અને જ્ઞાનાનન્દના પહેલા અને ચેથાપદથી જૈનશા એમાં મેગની પ્રક્રિયા કેટલી બધી સરસ છે કે તે વાચક વર્ગ અવયેાધી શકશે, શ્રી વિનય વિજયાપાધ્યાય તા એટલા સુધી કથે છે કે તે સાધુએ ! તેજ જૈનધમ ને! રાગી છે કે જેની સુરતા ખરેખર મૂલદ્દારમાં લાગી છે. આધારચક્રને મૂલદ્દાર થવામાં આવે છે. મૂલદારમાં સુરતા લાગવાથી ચિત્તની મલીનતા ટળે છે. તેવા સાધુ યાગની ચાવડે આત્માની પરમાત્મતા પ્રકટ કરવા માટે અકર્મ અને તેની એકશે અઠ્ઠાવન પ્રકૃતિયાની સાથે યુદ્ધ કરે છે. અને શુન્ય ધર્મશાલા બાંધે છે. શૂન્ય ધર્મશાલાના ભાત્ર એવા નીકળે છે કે જે થામાં રાગ દ્વેષના વિકલ્પ સકલ્પના અભાવ હોય. રાગ દ્વેષના વિકલ્પ સંકલ્પથી શુન્ય એવા ચિત્તને શૂન્ય ધર્મશાળાની ઉપમા યાગની શૈલીએ આપવામાં આવે છે. નિવિકલ્પ દક્ષા એજ શૂન્ય ધર્મશાલા માધવી. શૂન્ય ધર્મશાળા ખાંધવાના ઉપદેશ કરીને એમ જણા વવામાં આવ્યું છે કે યેગી રાગદ્વેષથી શૂન્યચિત્તવડે યાગના માર્ગમાં માગળ વધી મૂકે છે અને તે સસારના માહક પદાર્થોથી લેખાતા વા ખધાતા નથી. મનમાંથી રામદૂષ દર હઠાવીને ખરા સાધુ યાગી સાડહું શબ્દના ધાગા સાંધે છે. યેાણીની એવી ધાગા સાંધવાની રીતિ હાય છે. છઃ એટલે અસ'ખ્યાત પ્રદેશમાં સત્તાએ રહેલુ પરમાત્મપણું તેજ હું છું તે વિના બાકીના સાંસારિક પર્યાય રૂપ હૂં કદી અતિભાવે નથી, સ એટલે પરમા મા તેજ અને એટલે હું છું. હું પોતે પરમાત્મા છું. મારામાં સત્તાએ પજ્ઞાત્મપણ રહ્યું Page #5 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા. ૨૨૫ છે અને વ્યક્ત થઈ શકે તેમ છે માટે તેઓ (પરમમા) છું. હું એટલે હું તે સત્તામાં રહેલા પરમાત્મભાવથી અભિન્ન છું એમ કહેવાથી બાકીનું શરીર–ધન-વગેરે સર્વે હું નથી એવો અર્થ ખુલ્લે પ્રતીત થાય છે. સોડહં શબ્દનો આ પ્રમાણે અર્થ અવધીને કવ્યાર્થિક અને પયયાર્થિક નયની અપેક્ષાએ આત્માનું ધ્યાન ધરવું. દ્રવ્યથી આત્મા અસંખ્ય પ્રારૂપ નિત્ય છે અને જ્ઞાનાદિ પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ નિય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય એવો : એટલે તે આત્મા તેજ છું એટલે હું છું તે વિના અન્ય તે હું નથી. દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવરૂપ અને પર્યાપનયની અપેક્ષાએ વિષાદ અને વાયરૂપ એવો આત્મારૂપ હું છું. એ સાઈ શબ્દનો અર્થ છે. અધિક ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ સત્ અને દ્રવ્ય પરત્ર પરકાશ અને પરભાવની અપેક્ષાએ અસત એવો આત્મા તેજ હું છું એવો સહં શબ્દનો અર્થ છે. દ્રવ્યની અપેક્ષાએ વ્યાપ અને જ્ઞાનાદિપર્યાવની અપેક્ષાએ વ્યાપક એટલે વિભુએવો આત્મારૂપ હું પરમાત્મા છું એવો સેકં શબ્દને અર્થ છે. દ્રવ્યની અપેક્ષાએ ગુણુ અને ગુણથી અભિન્ન અને પર્યાપાર્થિકનયની અપેક્ષાએ કથંચિત્ ભિન્ન એ જ્ઞાન-દર્શન–ચારિત્ર-વીર્યમય હું આત્મા છું એવો સદ્ધ શબ્દનો અર્થ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન તથા ક્ષાયિક ચારિત્ર આદિ જેના ગુણો છે એવો પરમાત્મા તે હું છું એ સહ શબ્દનો અર્થ છે. એ ઉપર્યુક્ત સેલ શબ્દ વાય મારો આત્મા તેજ હું છું. તે વિના બાકીના જડ ધર્મોમાં મારાપણું નથી એ દઢ નિશ્ચય કરીને સાધુ યોગી સેહં શબ્દને ધાગે સાંધે છે અને તેને અજપાજાપ જપે છે. જે જાપ વાણીથી જપ ન પડે અને સ્વાભાવિક રીયા શ્વાસોચ્છવાસથી સડહું તરીકે ઉડે છે, તેને જયા વિનાને જાપ થાય છે માટે તેને અજપાજાપ તરીકે કથે છે. અજપાજાપની વિધિ ગુરૂગયથી ધારવી જોઈએ. ફોનોગ્રાફની પેઠે સુરતાને ત્યાં ઠરાવ્યા વિના અજપાજાપ થાય છે તે કઈ આત્માની સ્થિરતા માટે થતો નથી. અજપાજાપની સાથે સુરતાનો સંબંધ રાખવામાં આવે છે તે ત્રણ ચાર માસમાં ગોળી મનની દશાને ફેરવી નાખે છે અને દિય પ્રદેશમાં પિતાના મનને લઈ જાય છે, તથા ઘણા વિકલ્પ સંકલ્પને શોધવા સમર્થ થાય છે. અજપાજાપથી સાધુયોગી શાતિ પ્રાપ્ત કરે છે અને મનને પોતાના તાબામાં રાખવા સમર્થ થાય છે તથા સંકલ્પની સિદ્ધિ સન્મુખ ગમન કરે છે. સાધુ યોગી અજપાજપની આ પ્રમાણે જપમાલા ગણે અને અન્ય શું કરે તે દર્શાવે છે. ડાબીનાસિકાને ગંગા કળે છે. અને જમણીનાસિકાને યમુના કથે છે. ઈડા અને પિંગલા એ બે નાસિકાઓ સાથે વહે છે તેને સુષુમ્યા કહે છે અને યોગની પરિભાષાએ તે સરસ્વતિ કથાય છે, ઈડા પિંગલા અને સુલુણાની ઉપર જલધારા વહે છે. કોઈ તેને અમૃતધારા કથે છે. ખેચરી મુદ્રા કરનારતે અમૃતબિન્દુઓને ગ્રહણ કરે છે. ડાબી અને જમશી નાસિકાને વાયુ તથા સંખ્યાનો રોધ થતાં સાધુગી બ્રહ્મરમાં પ્રવેશ કરે છે. અર્થાત તે પરમાત્મજ્ઞાનમાં પ્રવેશ કરે છે અને ત્યાં સમતારૂપ અમૃતધારામાં સ્નાન કરીને મગ્ન બને છે. ખરેખર બ્રહ્મરન્દ્રમાં સ્થિરતા થા આનન્દામૃતધારાનો અનુભવ પ્રકટે છે. આત્મબંધુઓ! આત્માના શુદ્ધ ગુણો પૈકી એક ગુણમાં લીન થઈ જાઓ અને પિતાના આત્માના અસંખ્ય પ્રદેશે ખરેખર બ્રહ્મરધ્ધમાં છે તેજ આત્મા હું છું એવા ઉપયોગમાં કલાકોના કલાકે પર્યન્ત સ્થિર થઈ લીન થઈ જાઓ; એટલે અષા વગઢયા છે એને અનુભવ પિતે પ્રાપ્ત કરી Page #6 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ બુદ્ધિપ્રભા. શકશે. ઈડ પિંગલા અને સુષુમણા નાડીમાંથી પ્રાણવાયુને રાધ થાય છે અને બ્રહ્મરધ્ધમાં સમાધિ લાગે છે ત્યારે અમૃતધારાનો અનુભવ આવે છે. આત્માની અન્તરમાં જ્યોતિ હેય છે. વંકનાલથી બ્રહ્મરધ્ધમાં ગમન કરવાને માર્ગ ખુલ્લો થાય છે. બ્રહ્મરધ્ધમાં સ્થિરતા કરવા માટે વંકનાલના મૂલ આધારચક્રથી ચાય છે. આધારચક્રથી બરાડના હાડકાના મધ્ય ભાગ વા પશ્ચિમ દિશાની ખડકીના વા મેરૂદંડના મધ્ય ભાગમાં થઈને પ્રાણવાયુ ઉપર બ્રહ્મરધ્ધમાં ગ મન કરે છે. મેરૂ દંડની આઘમાં આધાર ચક્ર આવેલું છે ત્યાંથી આગળનાં પાંચ ચદનો માર્ગ ખુલ્લો થાય છે. આધારચક્રની પાસે અને સ્વાધિષ્ઠાનચકની પાસે કુંડલી છે. કુંડલીનું ઉથાન થતાં મેરૂદંડમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે અને મેરૂદંડમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે ત્યારે કષક પોતાને ખબર પડે છે અને અનહદ ધવનિનું શ્રવણ થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી વક્ર ભેદાય છે અને બ્રહ્મ દંડવા મેરૂદંડ પર્વતમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી અને કેવલ કુંભકભાવ પ્રાણાયામથી માયારૂપ કુંડલી પેતાનું સ્થાન તજી દે છે અને બ્રહ્મમાર્ગમાં આગળ ગમન કરવા માટે રોધ કરતી નથી. કેવલ કુંભક ભાવ પ્રાણાયામથી આત્માના અમૃતનું માયારૂપ કુંડલી ભક્ષણ કરતી નથી. પશ્ચાતતે આમાના ભાવામૃતને આમાજ ભોક્તા બને છે અને તેથી સ્વયં પરમપ્રસન્ન બને છે. આ ભાની પરમ પ્રસન્નતાની અસર વાણુ મુખ અને આંખદ્વારા બહાર પણ દેખાય છે. શ્રીમદ્ વિનયવિજયોપાધ્યાયે આ દશાને અનુભવ ખરેખર અમુક અંશે લીધે હોય એમ અવબધાય છે. પશ્ચિમ દિશામાં મેરૂદડદ્વારા પ્રાણવાયુને બ્રહ્મરધ્ધમાં સંચાર થતાં હઠ સમાધિની પ્રાપ્તિ થાય છે. હઠયોગ શાસ્ત્રની અન્તિમ દશાનું સાધ્યબિન્દુ હઠ સમાધિ છે. ક્ષયપામભાવની હઠ સમાધિ અમુક અપેક્ષાએ બ્રહ્મરશ્વમાં સ્થિરતા લીનતા એ છતે કહેવાય છે. ક્ષયપ સમભાવ સદાકાલ એકસરખો રહેતું નથી અને સદાકાલ રહેતું નથી. ક્ષયોપશમભાવની સમાધિ માટે પણ તેમ અવધવું. હઠ સમાધિની સાથે ક્ષયપથમભાવની સમાધિને સંબંધ વર્તે છે. કારણ કે કારણ વિના કાર્ય હોતું નથી. દ્રવ્ય વિના ભાવ હેતિ નથી. પ્રા વાયુની સ્થિરતાની સાથે ક્ષયોપમભાવની સમાધિને પણ બ્રહ્મરબમાં આવિર્ભાવ થાય છે. બ્રહ્મરધ્ધમાં સુરતાવડે સ્થિરતા કરવાથી અ૮૫ દિવસોમાં સમાધિની ઝાંખી થાય છે. મનને જ્યાં રાગદ્વેષના વિકલ્પ સંકલ્પ રહિત ખરલય થાય છે ત્યાં સમાધિ ભાવ પ્રકટે છે. ક્ષપશમભાવની સમાધિનો આધાર ખરેખર કારણ સામગ્રી ઉપર છે. શરીર સ્વાસ્થય, મનઃ સ્વાસ્થ, મેગ્ય આહાર, યોગ્ય વિહાર, યોગ્ય સ્થળ વગેરે કારણ સામગ્રીથી સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિ કાળની ઉત્થાન દશામાં જગતની સાથે સંબંધ રહે છે અને સમાધિ કાળમાં તે ધ્યેય વિના અન્ય વસ્તુઓની સાથે ઉપયોગ ભાવે સંબંધ પ્રાય: રહેતું નથી. હઠ યેગની સાથે રાજેશની સમાધિનો ક્ષયોપશમ ભાવમાં સંબંધ હોય છે એમ અમોને અવભાસે છે. સમાધિ કાળમાં પંચભૂતથી પિતાને આમા છો હેપ છે એ ભિન્ન બંધ થાય છે. આવા ભેદ જ્ઞાનથી આમાની શ્રદ્ધા પ્રકટે છે અને આત્માની શ્રદ્ધા પ્રકટવાથી આમાના ગુણ પ્રાપ્ત કરવા ખરેખરી કાળજી પેદા થાય છે અને પશ્ચાત એ ચેલમછાને રંગ લાગ્યો કદિ ટળતો નથી. આવી દશામાં રહેનાર સાધુ પોતાના ગુણની સુરતામાં લય લગાવે છે અને શરીરમાં રહેતા છતે શરીર–વાણી અને મનમાં નહિ પરિણમતા આત્મામાં પોતાના શુદ્ધ ધર્મ વડે પરિણામ પામે છે. આવી પરમાનન્દ દશામાં વિચરનારા સાધુ ગીઓવડે જે દેશની Page #7 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાનની આલસ્યકતા. ૩૨૭ પવિત્ર થાય છે તે ભૂમિ પણ તીરૂપ ગણાય છે. આત્માની સમાધિ પ્રાપ્ત કર્યોથી પરમાત્મ પદની પ્રાપ્તિ થાય છે તેથી આ સસારમાં પુનઃ આવવુ પડતુ નથી. જ્યાં જ્યાં મનની સ્થિરતા થાય છે ત્યાં સમાધિ છે. બ્રહ્મરન્ધ્રમાં સમાધિ થાય છે અને તેથી માઠુની વાસનાઆથી આમાં મુક્ત થઇને અન્તે માક્ષસ્થાનમાં રહે છે. જ્ઞાનાનન્દમેગી યાગ સમાધિમાં બહુ ઉંડા ઉતરીને ગંભીરતાથી સમાધિનું આòહુબ સ્વરૂપ દર્શાવતા છતા ગાયન કરે છે: યેગીએ યેાગમાં ચિત્તરમાવવુ. યાગીએ ત્રિપુટીમાં ધ્યાન ધરવું તેણે ઠંડા પિંગલા અને સરસ્વતિ નાડીનું જ્ઞાન કરવું. રેયક-પૂરક અને કુંભક રૂપમાા, યામનું સેવન કરવું. પ્રત્યાહાર ધારા ધ્યાન અને સમાધિના મંગાતુ શાસ્ત્રના આધારે ગુરૂ ગમ પૂર્વક જ્ઞાન કરવુ, અને સહું શબ્દના મની સાથે સુરતા લગાવીને સમાધિ પ્રાપ્ત ફરી તે સમાધિ એમ જ્ઞાનાનન્દ પોતાના અનુભવને કથે છે. ગગનમ’ડલમાં રહેલા બ્રહ્મસ્થાનમાં સૂર્યની કાન્તિ સમાન પ્રકાશ દેખાય છે. એ પ્રકાશને ચંદ્ર કહું તે ચન્દ્ર નથી તેમજ ચન્દ્રના પ્રકાશ કરતાં પણ જીદ્દા પ્રકારના છે. સૂર્યના પ્રકાશ કરતાં પશુ તે જુદા પ્રકારના છે. દીપક શું પશુ તે દીપક નથી કારણુ કે તેલ અને શિખાસહિત દીપક હાય છે અને બ્રહ્મરન્ધમાં થતા પ્રકાશ તે તેનાથી જુદા પ્રકારના છે. ત્યાં તો ઝગમગ ઝગમગ ઝળહળ ઝળહળ જ્યાતિ વિશ્વસી રહી છે. વાળાં અને વાયુ વિનાની શૂન્ય મંડળમાં(ગગન મંડળમાં)ઝ્યાતિ ઝળકી રહી છે અને તે દેખાય છે; એમ જ્ઞાનાનન્દ યેગી આ પ્રમાણે કથીને એવું દર્શાવે છે કે પાંચ તત્ત્વ આખા જગમાં વ્યાપી રહ્યાં છે તેનાથી ભિન્ન આત્મ તત્ત્વની ન્યાતી ઝળકી રહી છે. પતિ અને હવાદીએ ત્યાં આગળ થાકી જાય છે. તે પેાતાના પક્ષમાં લપટાઇ ઍલા છે. પ્રાથના પડિતાનું અક્ષરાતીત તર્કાતીત એવી આત્મજ્યંતિની આગળ કંઇ ચાલી શકતું નથી અર્થાત્ તે આત્માની ખ્યાતિને પ્રાપ્ત કરવાને શાબ્દ વા તર્ક યાત્રાથી સમર્થ થતા નથી. ગમન મડલમાં આત્માની નિળ જ્યેાતિને આત્મા પોતેજ દેખે છે અને પાતે જાણે છે તેથી તેની અન્યને ( તે દશામાં નહિ આવનારને) સમજણુ આપી શકાતી નથી તેમજ તેને તેની પ્રતીતિ થતી નથી. જેને સમાધિમાં આત્મજ્યંતિનાં દર્શન થાય છે તેજ આત્માના સાક્ષાત્કાર કરી શકે છે અને તેનાથી થતા અનંત ગુણુ સહાનન્દ ભેગવી શકે છે. આત્માની સમાધિમાં માત્માની જ્યેાતિનાં દર્શન થતાં ઘર ધરની સ્માશા ભ્રમણા ટળી જાય છે અને એક પાતાના આત્મામાં દૃઢ વિશ્વાસ રહે છે. ખાદ્યનાં સર્વવાસનાનાં બંધના પાતાની મેળે છૂટી જાય છે. દ્વિમાલયના બરફના ઢગલાને અગ્નિ સળગાવીને પિ'ગાળી શકાય નહિ, પરન્તુ જ્યારે વૈશાખ માસમાં સૂર્યના અત્યંત તાપ પડે છે ત્યારે તે જલ્દી માગળી જાય છે તે પ્રમાણે મામાના અસંખ્ય પ્રદેશમાં સબંધ પામેલી મેાહની વાસનાઓને વ્યાકરણૢથાય વા અન્ય ધર્મશાસ્ત્રના અભ્યાસ સ્વાધ્યાય માત્રથી હઠાવી શકાતી નથી, પણ સમાધિદ્વારા આમાની જ્યંતિનાં નથી અને આત્મ સમાધિમાં વારંવાર રમણતા કરવાથી મેહ અજ્ઞાન. વગેરે કર્મ બંધનના પિત ક્ષય કરી શકાય છે. અને પતાના આત્માને મુક્ત કાને આનદ ખરેખર દેહમાં છતાં મુક્તની પેઠે ભોગવી શકાય છે જ્ઞાનાનન્વયેગી થે છે કે સમાધિમાં આત્મ યેાતિનાં દર્શન કરીને હું તેા હર્ષ પામ્યા છુ. મા પ્રમાણે ઘણા જૈનગીઆએ અધ્યાત્મજ્ઞાનથી યેગમાર્ગ પ્રાપ્ત કરીને ખાત્મજ્ગ્યાતિનાં દર્શન કર્યા છે. અને આત્માના સહુનના ભક્તા થયા છે. મધ્યા Page #8 -------------------------------------------------------------------------- ________________ ક૨૮ બુદ્ધિપ્રભા. ભોનથી યોગમાર્ગમાં પ્રવેશ કરનારાઓ કદિ મિહના સંબંધમાં ફસાતા નથી અને પામેલી ભૂમિકા સ્થિર કરીને આગળ વધવા સમર્થ થાય છે. યોગમાર્ગથી ભ્રષ્ટ થએલે મનુષ્ય પુનઃ અન્યભવમાં યોગમાર્ગને પ્રાપ્ત કરે છે કારણકે તેના હૃદયમાં પડેલા યોગના સંસ્કારે પાછે તેને ના માર્ગ પર લાવી મૂકે છે. તે સંબંધી એક કહેણી છે કે. 1. भक्तबीज पलटे नहि, जावे जुग अनन्त, उंचनीच घर अवतरे, अन्त सन्तः જે રા ભગવદ્ગીતાના ગાધ્યાયમાં કહ્યું છે કે યોગ બ્રણ સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી પવિત્ર લક્ષ્મીમન્ત જ્ઞાનીઓ ગૃહસ્થોના ઘેર ઉત્પન્ન થાય છે અને અને પુનઃ ગમાર્ગનું ગુરૂ અને સામગ્રી પ્રાપ્ત કરીને સર્વ બધનથી મુક્ત થાય છે. આથીવર્તમાં પૂર્વે એગમાર્ગનું દરેક વર્ણ સારી રીતે અવલંબન કરતી હતી. હાલ યોગમાર્ગના સેવન વિના આર્યાવર્તની અગતિ થએલી અવાધાય છે. અધ્યાત્મજ્ઞાન પામીને યોગમાર્ગમાં આ ગળવધી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી યોગપર્વતની બ્રહ્મગુફામાં સહેજે પ્રવેશ થાય છે માટે યોગીઓએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક યોગમાર્ગમાં પ્રવેશ કરે એમ અમારાથી સૂચના કરાય છે. ગમે તેવા રાગ દ્વેષના પ્રસંગોમાં અધ્યાત્મજ્ઞાનથી યેગી પિતાના વિચારોમાં અડગ અને શુદ્ધાવસાય વાળા રહી શકે છે જેમ જેમ શુદ્ધધ્યવસાયની વૃદ્ધિ થાય છે તેમ તેમ અશુભકર્મની નિર્જરા થાય છે અને શુભ કર્મને બધું પડે છે. અધ્યાત્મજ્ઞાનથી હું આત્મા છું એવો અનુભવ થતાં ચારિત્રગમાર્ગમાં પ્રવેશ થાય છે. ચારિત્રયોગની ઉપાસના કરતાં અધ્યાભજ્ઞાનની પરિપકવતા થાય છે. મહામુનિ જણાવે છે કે બાહ્ય અને અત્યંતર ચારિત્ર પામતાં શુદ્ધાત્મજ્ઞાનને રસ પ્રકટે છે. સદાચારો પાળવાથી અધ્યાત્મ જ્ઞાનનો શુદ્ધ ભાવ પ્રકટે છે. આગના શ્રવણ વાચન અને મનનથી સત્યાધ્યાત્મજ્ઞાન પ્રકટે છે પંચ મહાવ્રત ધારી મુનિના હૃદયમાં ખરેખર આવો ઉત્તમ અધ્યાત્મામૃતરસ રેડાય છે અને તેથી તેઓ જગતના જીવને તારવા માટે સમર્થ થાય છે તેમજ પરમાત્મ પદ પામવા માટે સમર્થ થાય છે. ગૃહસ્થત મુનિરાજેની સેવાથી પિતાના અધિકારપ્રમાણે અમુકશે અધાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વ્યવહારનય અને નિશ્ચય નયને જેઓ માને છે તેઓ અધ્યાત્મજ્ઞાનની ખરી દક્ષા પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનથી આમાની ઉજજવલતા વૃદ્ધિ પામે છે. અન્ય દઈ. નીઓ એટલે વેદાન્તજ્ઞાનીઓ વગેરે પણ અધ્યાત્મજ્ઞાનની મહત્તા દર્શાવે છે. તથા आत्मानं रथिनं विद्धि-शरीरं रथ मेव च. बुद्धिं तु सारथिं विद्धि-मनः प्रग्रहमेव च જાય. इन्द्रियाणि हयानाहु विषयास्तेषु गोचरान् । आत्मेन्द्रिय मनोयुक्तं भोक्ते त्याहुर्मनीषिणः ॥ कठ यस्त्वविज्ञानवान् भवत्य युक्तेन मनसा सदा । तस्येन्द्रियाण्यवश्यानि दुष्टाश्वा इव सारथः ॥ कठ. यस्तु विज्ञानवान् भवति युक्तेन मनसा सदा सस्येष्ट्रियाणि वश्यानि सदश्वा इव सारथः ॥ कठ. Page #9 -------------------------------------------------------------------------- ________________ અધામનાનની આલસ્યતા સર ભાવાર્થ-શરીર રૂપી રથ છે અને તેમાં બેસનાર આત્મા રથી છે. બુદ્ધિરૂપી સારધિને જાણ અને મનરૂપ લગામ જાણે. ઈક્રિયારૂપી અો છે અને બાહ્ય પૌલિક વિરૂ૫ પ્રદેશ છે. સુ ઇન્દ્રિય અને મન યુકત આત્માને જોતા કળે છે. જેમ દુષ્ટ અને સારપિને અધીન થતા નથી. તેમ જે મનુષ્ય જ્ઞાની નથી તથા એકાગ્રચિત્ત વૃત્તિમાન નથી તે ઈનિદ્રા ને વશમાં કરી શકતો નથી. જેમ ઉત્તમ અચ્છે પિતાના સારથિના તાબે રહે છે તે પ્રમાણે જે જ્ઞાની છે અને ધ્યેયમાં મન જડે છે તેના તાબામાં ઇન્દ્રિય રહે છે. अशब्दमस्पर्शमरूपमव्ययम् तथाऽरसं नित्यमगन्धवच्च । अनामनन्तं महतःपरं धुवं, निचाय्यतन्मृत्युमुखात्ममुच्यते ॥ कठो ।। तदेजतितन्नेजति तद्वरेतदन्तिके तदन्तरस्यसर्वस्य तदुसर्वस्यास्यबाह्यतः ।। ईश ॥ यस्तुसर्वाणिभूतान्यात्मन्येवानुपश्यति । सर्वभूतेषुचात्मानं ततो न विजुगुप्सते શબ્દ, ૨૫ રૂ૫ રસ ગન્ધ અને વિનાશ રહિત નિત્ય અનાદિ અનત અહંકારથી પર ધ્રુવ એવા આત્માનો અનુભવ કરનાર મનુષ્ય મૃત્યુના મુખમાંથી મૂકાય છે. તે આત્મા ચલ છે. આત્મા ચલ છે અને અચલ છે. અતાનીઓથી દૂર છે અને જ્ઞાનીઓની પાસે છે. તે સવ દેહના અન્તરમાં રહે છે અને બહાર છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા એક શરીર ત્યજીને અન્ય શરીર ધારણ કરે છે તેની અપેક્ષાએ ચલ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ કાર્મણ શરીરની સાથે આત્મા પણ એક ભવમાંથી અન્ય ભવમાં ચાલે છે માટે ચલ કહેવાય છે. આત્માના જ્ઞાનાદિપર્યાયન ઉપાદવય થયા કરે છે તેની અપેક્ષાએ આ ભા ચલ કહેવાય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષા ગ્રહણ કરવામાં ન આવે અને એકલી દ્રવ્યાર્થિક નયની અપેક્ષા ગ્રહણ કરીને કહેવામાં આવે તે આત્મા અચલ છે. દરેક વસ્તુઓ મૂળ દ્રવ્યરૂપે અચલ છે અને દરેક વસ્તુઓ પર્યાયની અપેક્ષાએ અચલ છે. આત્મા, દ્રવ્યપણે અચલ ન માનવામાં આવે તો તે ધુવ કરે નહિ અને ધ્રુવતા વિના આત્મા સત ડરી શકે નહિ. એ ઉપનિષ અનેકાન્ત દષ્ટિથી અર્થ ગ્રહણ કરવામાં આવે તે આત્મામાં ચલાવ અને અચલત્વ સિદ્ધ થાય છે. એકાન્તવાદથી વેદાન્તીઓ પણું એને અર્થ સમ્યમ્ દષ્ટિ વિના બરાબર કરી શકે નહિ. સમ્યદષ્ટિથી અનેકાના પ્રહણ કરનાર વસ્તુને સમ્યમ્ જાણી શકે છે. જે મનુષ્ય સર્વ પ્રાણીઓને પોતાના આત્મામાં દેખે છે અને સર્વ પ્રાણીઓમાં પિતાના આ માને દેખે છે તે જ્ઞાની છે અને તે કોઈને તિરસ્કાર કરી શકતા નથી એ આત્મજ્ઞાની મુક્ત થાય છે. સર્વ પ્રાણીઓને પોતાના આત્માની તુલ્ય સમજનાર જ્ઞાની સર્વ પ્રાણીઓમાં પિતાના આત્માને દેખે છે એમ અવધવું, તેમજ જે પિતાના આત્મા તુલ્ય સર્વ પ્રાણીઓને દેખે છે તે કોઈપણ પ્રાણીને તિરસ્કાર કરવા પ્રેરાતા નથી અને તે કઈ પ્રાણીના તિરસ્કાર પાત્રભૂત બનતા નથી. સર્વ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન આત્માઓ છે. જેવું પિતાના આત્માને સુખદુઃખ થાય છે તેવું અન્ય પ્રાણીઓના આત્માને પણ સુખદુઃખ થાય છે, Page #10 -------------------------------------------------------------------------- ________________ ला. એવું અધ્યાત્મજ્ઞાનથી જાણવામાં આવે છે ત્યારે સર્વ પ્રાણીઓની દયા કરી શકાય છે. સર્વ જીવોની યતના કરી શકાય છે. ઉત્તમ દશા પ્રગટતાં પોતાનું અશુભ ચિંતવનાર ઉપર પણ વિરભાવ પ્રગટતે નથી. અન્ય દર્શનીએ પણ તેમના મત પ્રમાણે અધ્યાત્મજ્ઞાનને માન આપે છે. જેનો સ્યાદ્વાદની અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાનને સ્વીકારે છે. એકાન્ત દૃષ્ટિથી અધ્યાત્મશાસ્ત્રો જે રચાયાં છે તે સમ્યકત્વભાવને ઉત્પન્ન કરવા સમર્થ થતાં નથી. સ્યાદાદદષ્ટિથી રચાયેલાં અને લખાયેલાં અધ્યાત્મશાસ્ત્રથી સમ્યફપણે આત્મતત્ત્વ સમજાય છે અને તેથી વ્યવહાર અને નિશ્ચયનય પ્રમાણે આત્મતત્વનું આરાધન થાય છે. બાહ્યદષ્ટિથી અવલોકતાં જે દુનિયાના પદાર્થો આનન્દમય લાગે છે તેજ પદાર્થો ખરેખર અધ્યાત્મદષ્ટિથી અવલોકતાં નિરસાર લાગે છે. પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ તે અધ્યાત્મ દૃષ્ટિથી અવલોકાય છે. અધ્યાત્મજ્ઞાનથી પિતાના આત્માને મોક્ષમાર્ગ પ્રતિ લઈ શકાય છે. ઉપર પ્રમાણે દર્શાવેલા વિચારો આદિ અનેક શાસ્ત્રીય વિચારોથી અધ્યાત્મજ્ઞાનની આવશ્યક્તા સિદ્ધ થાય છે. શ્રીમદ્ વશેવિજયજી ઉપાધ્યાયના હદયમાંથી નીચે પ્રમાણે અધ્યમકાનની ઉત્તમતાના गा। नाणे छे-अध्यात्मसारे.-- कान्ताधरसुधास्वादा-यूनां यज्जायते सुखं बिन्दुः पार्चेतदध्यात्म-शास्त्रस्वादमुखोदधेः ।। अध्यात्मशास्त्रसंभूत-सन्तोषमुखशालिन: गणयान्तनराजानं न श्रीदं नाऽपिवासवम् ॥१०॥ याकिळाशिक्षिताध्यात्म शास्त्रापाण्डित्यमिच्छति उत्क्षियत्यंगुलीपंगुः सस्वर्दुमफललिप्सयादम्भपर्वतदभोलि सौहार्दीबुधिचन्द्रमाः अध्यात्मशास्त्रमुत्ताल-मोहजालवनानळ:अध्वाधर्मस्यमुस्थास्यात्पापचौरःपलायते अध्यात्पशाखसौराज्ये नस्यात्कश्चिदुपप्लव: येषामध्यात्मशास्त्रार्य-तत्त्वं परिणतं हृदि कषायविषयावेश क्लेशस्तषां न कहिचित् ॥ १४॥ निर्दयः कामचण्डालः पण्डितानपि पीडयेद यदि नाध्यात्मशास्त्रार्थ, बोधयोधकृपाभवेत् विषवल्लिसमा तृष्णा, वर्धमानां मनोवने अध्यात्मशास्त्रदात्रेण छिन्दिन्तिपरमर्षयः Page #11 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા बनेवेश्मनंदोस्थे, तेजोवान्तेजलंमरौ दुरायमाप्यतेधन्य, कलावध्यात्मवाङ्गन्यम् वेदान्यशाखवित्क्लेशं, रसमध्यात्मशास्त्रविद भाग्यभृद्भोगमामोति, बहतेचन्दनखरः છે ૧૮ भुजास्फालनहस्तास्य, विकाराभिनयापरे અથવા સાક્ષાવિજ્ઞાતુ, જ્યારે આ ૧૧ || अध्यात्मशास्त्रहेमाद्रि, मथितादागमोदधेः भूयासिगुणरत्नानि, प्राप्यन्तेविबुधैनकिम् | ૨૦ | रसोभोगावधिःकामे, सद्भक्ष्येभोजनावधिः अध्यात्मशास्त्रसेवाया, रसोनिरवधिपुनः कुतर्कग्रन्थसर्वस्व, गर्ववरविकारिणी एतिहामिलीभाव, मध्यात्मग्रन्धभेषजात् | ૨૧ | धनिनापुत्रदारादि, यथासंसारवृद्धये तयापाण्डित्यदृप्तानां, शास्त्रमध्यात्मवर्जितम् अध्येतव्यंतध्यात्म, शास्त्रेभाव्यंपुनःपुनः अनुष्ठेयस्तदर्थश्च, देयोयोग्यस्यकस्यचित् | ૨૪ || ભાવાર્થ-કાન્તાના અધરામૃતના આસ્વાદથી યુવકેને જે સુખ થાય છે તે સુખ તો અધમથાસ્ત્રસ્વાદથી થનાર સુખરૂપ સમુદ્રની પાસે એક બિન્દુ સમાન છે. અધ્યાત્મ શાસ્ત્રોના વાંચન શ્રવણ મનન અને પરિશીલનથી ઉત્પન્ન થનાર સંતેષ સુખમાં મસ્ત બનેલા મહામાએ રાજ કનદ અને ઈન્દ્રને પણ હિસાબમાં ગણતા નથી. જેમ કોઈ પંગુ ક૬૫વૃક્ષ ફલની ઈચછાએ અગળી ઉંચી કરે છે પણ તે જેમ વયર્થ જાય છે તેમ જે મનુષ્ય અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ કર્યો નથી અને પાંડિત્ય ઇચ્છે છે તે પણ વ્યર્થ થાય છે. દંભ ૩૫ પર્વત ભેદવાને માટે વજ સમાન, મૈત્રીભાવનારૂપ વૃદ્ધિ કરવા ચંદ્રમાન, મોહજાલરૂપ વનને બાળવા અગ્નિસમાન, ખરે ખર અધ્યાત્મશાસ્ત્ર છે. અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થનાર અધ્યાત્મજ્ઞાનને જેટલી ઉપમા આપવામાં આવે તેટલી ન્યૂન છે. અધ્યાત્મશાસ્ત્રનું રાજ્ય પ્રવર્તતે છતે ધર્મનો માર્ગ રવસ્થ થાય છે. ધર્મ માર્ગમાં પ્રવર્તતાં મેહના સુભટોનું પ્રાબ૯૫ ચાલતું નથી અને મેહસુભટો વડે કરાયેલા ઉપદ્રવોનો પણ નાશ થાય છે. પાપરૂપ રિ તે પલાયન કરી જાય છે. જે મનુષ્યના હૃદયમાં અને ધ્યામશાસ્ત્ર પરિણામ પામ્યું છે તેઓને ક્ષાવિષયાવેશકલેથ કદાપિ હેત નથી. આ ધ્યાત્મ શાસ્ત્રનું વાચન શ્રવણ એ એક જુદી વાત છે અને અધ્યાત્મ શાસ્ત્ર પ્રમાણે સુદમનું પણ અધ્યાત્મભાવે પરિણમવું થવું એ એક જુદી વાત છે. અખાત્મ શાસ્ત્રો વાં. Page #12 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ચીને અધ્યાત્મપરિકૃતિવાળું હદય કરવામાં આવે છે તો અષામની મહત્તાને હૃદયમાં અનુભવ આવી શકે છે. અધ્યાત્મ શ્રા ખરેખર હદયમાં અધ્યાત્મ પરિણતિ ઉત્પન્ન કરાવે છે અને જ્યારે હદયમાં અધ્યાત્મ પરિણતિ પ્રગટે છે ત્યારે કવાયો અને વિષયોને આવેશ સંબંધી કલેશ મન્ક પડતો પડતે સર્વથા પ્રકારે લેશ ટળે છે. કષાયો અને વિષયોના આવેશોને ટાળવા હોય તો અધ્યાત્મશાસ્ત્રો કહે છે કે અમારી ઉપાસના કરો અને અને ધ્યાત્મ વિચારેને હદયમાં ભરી દેઈને હૃદયમાં ઉંડા અધ્યાત્મજ્ઞાનના સંસ્કાર પાડે. જે અધ્યાત્મશાસ્ત્રના અર્થ ધરૂપ યોદ્ધાની કૃપા ન હોય તો નિર્દપ કામરૂપ ચંડાલ, એ ખરેખર પંડિતને પણ પડે છે અને તેઓને પોતાના દાસ બનાવે છે. અધ્યાત્મ શાસ્ત્ર એ સૂર્યના પ્રકાશરૂપ છે ત્યાં અંધકારમાં ઉત્પન્ન થનાર કામ ચંડાલ આવી શકતા નથી. અધ્યામશાઅથી હૃદયમાં ઉત્પન્ન થએલી શુદ્ધિ પરિણુતિના બળ આગળ કામના વિચારે ટકી શકતા નથી. મનરૂપ વનમાં વૃદ્ધિ પામનારી તૃષ્ણારૂપ વિષવધિને મહર્ષ, અધ્યાત્મ શાસ્ત્રરૂપ દાતરડાવડે છેદી નાંખે છે. તૃષ્ણારૂપ વિષની વલનું ઉત્પતિ સ્થાન મન છે અને તે અજ્ઞાનરૂપ વાયુથી પિવાય છે. દરેક પ્રાણને અજ્ઞાનાવસ્થામાં અનેક પ્રકારની તૃષ્ણા પ્રગટે છે અને તે પ્રતિક્ષણ વધતી જાય છે. સાગરને અન્ત આવે છે. પણ તૃષ્ણાનો પાર આવતો નથી. તૃષ્ણ એ સંસાર પ્રતિ ચક્રની જનની છે. તૃષ્ણાની વિષવાલિતાં ફળો પણ વિષમય હોય છે અને તેમાંથી વહે એ રસ પણ વિષયરૂપ હોય છે. જેના હૃદયમાં તૃષ્ણારૂપ વિષવધિ નથી એવા મહાપુરૂષના હદયની સ્વછતા જુદા પ્રકારની હોય છે. જેના હૃદયમાં તૃષ્ણારૂપ વિષવધિ નથી તેને કોઈની સ્પૃહા નથી અને તેની આગળ કઈ દુનિયાને ચાવતિ ઈન્દ્ર ચન્દ્ર પણ મહાન નથી. મનુષ્યનું શરીર ધસાય છે. કૃષ્ણ કેશ ટળીને વેત કેશ થાય છે પણ અજ્ઞાન યોગે તૃષ્ણા ટળતી નથી. સતા પદવી ધન વગેરેની તૃષ્ણા એને કદી અન્ત આવતો નથી અને તૃષ્ણ નાશ થયા વિના સંધ પ્રાપ્ત થતો નથી અને સંતોષ વિના ખરા સુખની આશા રાખવી એ બર્થ છે. ગરીબ વા ધનવંતને તૃષ્ણા ના વિષપ્રવાહમાં વહેતાં કદી સુખની ઝાંખી થતી નથી. તૃષ્ણને આદર ખરેખર અજ્ઞાના વસ્થામાં થાય છે. અજ્ઞાની મનુષ્ય સુખની લાલચે તૃષ્ણને દેવીની પેઠે પૂજે છે અને તૃષ્ણારૂપ હળીમાં પોતે પતંગીઆની પેઠે બળીને ભસ્તીભૂત થઈ જાય છે. તૃષ્ણાનો નાશ કરી બાહ્ય દષ્ટિથી થવાનું નથી. જ્ઞાની પુરૂષો જણાવે છે કે તૃષ્ણારૂપ વિષવધિનું છેદન કરવું હોય તે અધ્યાત્મશાકારૂપ દાતરડાને ગ્રહણ કરો અને તે વડે તૃષ્ણવિધિને છેદી નાખે. વનમાં ઘર દુઃખી અવસ્થામાં ધન અંધકારમાં પ્રકાશ અને મેરે દેશમાં જેમ જલ પ્રાપ્ત થવું દુર્લભ છે તેમ શ્રીમદ્ પશેવિજય ઉપાધ્યાય કર્થ છે કે આ કલિકાલમાં અને ધ્યાત્મ શાસ્ત્રની પ્રાપ્તિ થવી તે પણ દુર્લભ છે. આ કલિયુગમાં પાપ પ્રવૃત્તિમય અને પાપમય પ્રવૃત્તિ વડે સાધ્ય થતી એવી ક્ષણિક બાહ્યાન્નતિ અર્થે દુનિયા પાપમય પ્રવૃતિ શાસ્ત્રને લખે છે, વાગે છે, ભણે છે અને તે શા ની ઉપાસના કર્યા કરે છે અને તેવા પાપ પ્રવૃત્તિમય શાસ્ત્રોને પ્રકટાવવા માટે લેખકને ઉત્તેજન આપે છે. જ્યાં ત્યાં બાહ્ય પ્રવૃત્તિના ભણકાર થયા કરે છે અને તે તરફ લોકોની પાંચ ઈન્દ્રિાની અને મનની રાત્રીદિવસ થયા કરે છે એવું અનુભવમાં આવે છે. પાપમય પ્રવૃત્તિ હેતુઓમાં ઉન્નતિના માર્ગ છે એવું બાહ્યદૃષ્ટિથી દેખીને ગાંડાની પેઠે બાહ્ય Page #13 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા.. પ્રગતિ માર્ગમાં દેવા કરે છે અને તેમાં ન રસ છતાં રસ માનીને કૂતરૂ હાડકાં ચૂસે છે તેની પેઠે જાતિથી મહા કર છે. જે નથી તેને પોતાનું કાપીને અન્ય જીવાના પ્રાણે સુસીને પિતાના આત્માને સાતિપાતિકની પેઠે સુખ આપવા મથા કરે છે. પ્રવૃત્તિમય શાસ્ત્રના વાહનમાં લેકે આ ખાઈને ચરમાં ધારણું કરે છે. અને તેમજ મનની માથાકૂટ કરીને મનને યત્રની પેઠે પ્રવર્તાવ્યા કરે છે. શરીરરસ આદિ જેમાં અશુભ રસવાળાં સાનું અધ્યપન કરીને દુનિયા સ્વમસુખની મોજને અનુભવી ક્ષણમાં દુખના નિસાસા નાખે છે પણ વિશ્વના કીડાની પેઠે પાપમય પ્રવૃત્તિ શાસ્ત્રોમાંજ સુખ જોયા કરે છે. શ્રીમદ્દ થશેવિજયજી ઉપાધ્યાય કરે છે કે આ કલિકાલમાં જણાવેલા દાંતેની પેઠે અધાત્મશાસ્ત્રની દુર્લ. ભતા છે. અધ્યાત્મશાસ્ત્રોની પ્રાપ્તિ થવી દુર્લભ છે તેમજ અધ્યાત્મશા તરફ રૂચિ થવી પણ દુલભ છે. તેમજ અધ્યાત્મશાસ્ત્ર સમજવાં દુર્લભ છે. તેમજ અધ્યાત્મશાસ્ત્રને સમજાવનારા મહાપુરૂષે પણ વિરલા છે. અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્ત થવી એ કંઇ સામાન્ય વાત નથી. અલ્પકાળમાં મુક્તિ જનાર આત્માને અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિ થાય છે અને તેમજ તેની અધ્યાભાસ્ત્રમાં શ્રદ્ધા થાય છે તથા તે પ્રમાણે તેનું વર્તન થાય છે. બાહ્ય શ્વા કરતાં અધ્યાત્મ શાસ્ત્રોની સંખ્યા અલ્પ છે. બાહ્ય શાસ્ત્રોથી ધૂમધુઓની પેઠે લોકોનો અભ્યદય તથા અસ્ત થાય છે. આશ્રવની વૃદ્ધિ કરનારા શાસ્ત્રોની ઉત્પત્તિ તે સહેજે થાય છે અને તે તરત પ્રવૃત્તિ પણ સહેજે થાય છે. અધ્યાત્મશાસ્ત્રો તે તીર્થરૂપ છે અને તેની ઉત્પતિ ખરેખર તીર્થકરાથી થાય છે અને તેનાથી તે ઉદય સદાકાલ કાયમ રહે છે. અધ્યાત્મશાસ્ત્રોથી ધાન્ત રસ પિવાય છે શાન્ત રસ ખરેખર સર્વસને રાજ છે અને તેનું પાન કરનારા ખરેખરા અમર થાય છે. જે સુખ સદા રહે છે એવા સુખને અધ્યાત્મશાસ્ત્રના ઉપાસકો પામે છે તેઓના મનમાંથી પાપના વિચારો તે ટળવા માંડે છે અને હદય રૂ૫ ભારતક્ષેત્રમાં દયારૂપ ગંગાનદીને પ્રવાહ વહેવા માંડે છે તેથી તેઓ પિતાની ખરી પવિત્રતા પ્રાપ્ત કરીને તીર્થરૂપ પોતે બને છે અને પિતાના સમાગમમાં આવનારાઓને પણ તીર્થરૂપ બનાવે છે. ચાર વેદ અને અન્યશાસ્ત્રના જાણનારાઓ તે બાહ્ય વૃત્તિથી કલેક્ષ પામે છે અને આનન્દરસને તે અધ્યાત્મશાસ્ત્રવેત્તાઓ પામે છે. ભાગ્યશાલી ભેગને તે પામે છે અને રાસભલે ચન્દનને ભારજ ઉંચકી જાણે છે. અધ્યાત્મશાસ્ત્ર વિના સહજાનન્દરસ પરખાતા નથી. બાહ્ય પદાર્થોનું જ્ઞાન આપનારાં શાસ્ત્રથી ખરે આનન્દરસ પરખાતું નથી. બહોતેર કળાનાં શાસ્ત્રોને અભ્યાસ કરવામાં આવે તે પણ અધ્યાત્મજ્ઞાન વિના આનન્દ મળવાનો નથી. સત્યાનન્દ રસની દિશા દર્શાવનાર અધાત્મશાસ્ત્રોનું પરિશીલન એજ ખરેખરૂં કર્તવ્ય છે. હેમ વગેરે અનેક કર્મો કરવાથી કંઇ આભાને ખરે આનન્દ અનુભવાત નથી. ભુજાનું આવ્હાલન તેમજ હસ્ત મુખના વિકાર આદિ નાટક અભિનયો ઈ સત્ય સુખની દિશા દર્શાવતા નથી તેમજ હાસ્યાદિ ચેષ્ટાવાળા ભોગી પુરૂષો વિકારજન્ય આનન્દ ભોગવવા પ્રયત્ન કરે છે અને તેઓ મુખાદિની વિકારજન્ય ચેષ્ટાઓ કરે છે પણ તેમાં તેઓ અને ઠગાય છે અને સત્ય સુખથી દૂર રહે છે. અધામ શાસ્ત્રવેત્તાઓ તે ચક્ષઆદિની વિકારિક ચેષ્ટા રહિત લે છે. ભેગીની વિકાર ચેષ્ટાઓમાં તેમને બ્રાનિત લાગે છે. અંગવિકાર ચેષ્ટા જન્મસુખ તે એક ક્ષણમાત્ર ભાસે છે અને અને હતું ન હતું થઈ જાય છે. નાટક વગેરેમાં પ્રેક્ષકોને આનન્દ આપનારી અનેક ચેષ્ટાઓ થાય છે. તપ અાપત્ત, Page #14 -------------------------------------------------------------------------- ________________ રજ બુદ્ધિપ્રભા. પ્રેક્ષકોને અને નાટકીયાઓને સત્ય સુખ થયેલું જણાતું નથી છતાં મૂઢ જીવે તેવી વિકારિક મૃગારિક ચેષ્ટાઓમાં મૃગજલની પેઠે સુખની ભ્રાન્તિ ધારણ કરી મનથી દોડયા કરે છે અને અને અજાગલસ્તનની પેઠે નિષ્ફળતાને દુખે છે છતાં હાર્યો જુગારી બમણું રમે તેની પેઠે વાર: વાર તેમાં ને તેમાં વિકાના કીટકની પિઠે રાય માગ્યા કરે છે. શૃંગારિક રસની ચેષ્ટાઓથી સત્યાનન્દ કોઈને પ્રાપ્ત થયો નથી અને કોઇને થનાર નથી માટે અધ્યાત્મશાસ્ત્રોનું અધ્યયન કરીને સત્ય સુખની શોધ કરીને તેમાં મસ્ત બનવું એજ લેખકનું હાર્દ છે. કામમાં જે રસ પડે છે તે જોગવતાં સુધી મધુર છે. જમતાં સુધી ઉત્તમ ભોજનમાં રસ પડે છે અને અધ્યાત્મશાસ્ત્ર સેવાથી ઉત્પન્ન થનાર આનન્દરસની તો અવધિ નથી. દુનિયામાં સર્વ પ્રકારના ક્ષણિક જડપદાર્થો સત્ય સુખ દેવા સમર્થ થતા નથી. વિશેષાવસ્થામાં સાંસારિક ભાવોથી ખરું સુખ રહેતું નથી તે નીચે મુજબ દર્શાવ્યું છે. नग्नः प्रेतइवाविष्टः क्वणन्तीमुपगृह्यताम् गाढायासितसर्वाङ्गः स सुखी रमते किल औत्सुक्यमानमवसादयतिप्रतिष्ठा क्लिनाति लब्धपरिपालनवृत्तिरेव नातिश्रमापगमनाय यया श्रमाय राज्यं स्वहस्तगतदण्डमिवातपत्रम् भुक्ता:श्रियःसफलकामदुधास्ततः किं सपीणिता:प्रणयिनः स्वधनस्ततः कि दत्तं पदं शिरसि विद्विषतां ततः किं कल्पंस्थितंतनुभृतांतनुभिस्ततः किं इत्यनकिश्चिदपि साधनसाध्यजातं स्वमेन्द्रजाळसदृशं परमार्थशून्यम् अत्यन्तनितिकरंयदपेतवाचं तद्ब्रह्मवान्छतजनाः यदि चेतनास्ति આ કેને ભાવાર્થ હદયમાં મનન કરીને ધારવામાં આવે તે અધ્યાત્મશાસ્ત્રોએ દર્શાવેલ સત્ય સુખની દિશામાં આત્માનું ગમન થાય. વિષયનું સુખ તે પરમાર્થથી જોતાં દુઃખજ છે. પર: વિજારો विसयमुहंदुरकंचिय, दुक्रवपडियारोतिगिच्छन्द तं मुमुक्याराओ, नउवयारोविणातचं ।। વૈષણિક સુખ તે વસ્તુતઃ દુઃખજ છે. કારણકે તે દુઃખના પ્રતિકારરૂપ છે માટે દુર. અર્શ આદિની ચિકિત્સાની પેઠે વિષયપદાર્થોમાં સુખને ઉપચાર છે અને ઉપચાર તે Page #15 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા. ૩૩૫ વસ્તુતઃ સત્ય હેતું નથી. ઓપચારિક વિષય સુખતે વસ્તુતઃ સુખજ નથી અથાત દુખ રૂપજ છે. અધ્યાત્મભાવમાં રમતા એવા મુનિને સત્ય સુખ અહીંઆ થાય છે. વહુ વિવાર. निर्जितमदमदनाना, वाक्कायमनोविकाररहितानाम् विनिवृत्तपराशाना, मिहैवमोक्षः सुविहितानाम् a | જેઓએ કામ અહંકારને જય કર્યો છે અને તેમજ વાણી કાર્યો અને મનના વિકાર રહિત થઈ જેઓએ પરની આશાઓને દૂર કરી છે એવા સુવિહિત મુનિને શરીર છતા અત્ર મોક્ષ છે. જે સંસારમાં આનન્દ માનનાર છે તે દેહ અને ઇન્દ્રની પેલી પાર રહેલું આત્મિક સુખ દેખવા તથા અનુભવવા સમર્થ થતો નથી. પુણ્યથકી જે સુખ થાય છે તેના કરતાં આત્માનું સહજ સુખ ભિન્ન છે માટે મુક્તિમાં ખરેખર દેહ અને ઇન્દ્રિય દ્વારા ભે ગવાતા એવા પુજન્ય સુખથી ભિન્ન નિત્ય અને સ્વાભાવિક સુખને સિદ્ધ પરમાત્મા ભેગવે છે. ઉપરના શ્લોકેાથી અને અનુભવથી સિદ્ધ થાય છે કે અધ્યાત્મ શાસ્ત્ર જન્ય આનંદ રસની અવધિ નથી. જેઓ અધ્યાત્મ શાસ્ત્ર દ્વારા આત્માના અનુભવમાં ઉંડા ઉતરી ગયા છે તેઓ અધ્યાત્મ સુખની લહેરી અનુભવે છે તેઓને આત્મ સુખની પ્રતીતિ થાય છે તેથી તેઓ બાહ્ય ત્રાદ્ધિ સારા પદવી વગેરેની ઉપાધિથી મુક્ત થઈ શરીરમાં સ્થિત આત્માના પાનમાં મસ્ત થાય છે અને દુનિયાના ભાવોને મિયા દેખે છે. અધ્યાત્મ શાસ્ત્ર કળે છે કે હે દુનિયાના મનુષ્યો ! તમે અમારી પાસે આવે અમો તમારા ત્રિવિધતાને હરીને નિરવધિ સુખમાં મગ્ન કરી દેશું ' અમારામાં શ્રદ્ધા રાખો. શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી કથે છે કે કુતર્કવાળા ના સર્વસ્વગર્વવરથા વિકારવાળી બનેલી એવી દષ્ટિ તે ખરેખર અધામ અન્ય રમ ઓષધના પ્રયોગથી નિર્મલ બને છે. વ્યાકરણ અને કેવલ ન્યાયશાસ્ત્ર વગેરેના અભ્યાસીઓ ગર્વ ધારણ કરે છે અને તેઓ વિવાદમાં કલેશ ફલને પ્રાપ્ત કરે છે. અન્ય શાસ્ત્રના અભ્યાસથી પંડિતો અભિમાન ધારણ કરે છે અને તેઓની દષ્ટિમાં રાગ દ્વેષની મલીનતા રહે છે. સરલ ભાવ અને સર્વ જીવોની સાથે શુદ્ધ પ્રેમવડે સર્વમાં આત્મદષ્ટિ ધારણ કરવી ઇત્યાદિ ગુણોથી બાહ્ય શાસ્ત્રોનાવિઠાને દૂર રહે છે અને તેથી તેઓની દૃષ્ટિમાં વિકાર રહે છે. બાહ્ય પદાર્થો, ભાષાઓ અને કુતર્કના અભ્યાસી પંડિતની દષ્ટિની મલીનતાનો નાશ કરનાર ખરેખર અધ્યાત્મ શા છે. અધ્યાત્મ શાસ્ત્ર છે કથે છે કે દષ્ટિમાં રહેલી રાગ દ્વેષની મલીનતાને અમે નાશ કરવા સમર્થ છીએ. અહંકારને નાસ કરીને મનુષ્યોને પિતાના આત્માનું અમે ભાન કરાવીએ છીએ માટે દુનિયાના લેકે! તમે પોતાની દષ્ટિની નિર્મલાતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તે અમારી પાસમાં આવો અને અમારા રહેલું અપૂર્વ સૌન્દર્ય અવલેકે. અમારામાં આલેખાયેલા અપૂર્વભા વડે તમારા હૃદયને રંગ અને પશ્ચાત જુઓ કે અમારામાં કેટલી મહત્તા છે? મિોટા મોટા વિદ્વાનોએ અમારા આશ્રય લીધો છે અને તેઓ પોતાના આત્માને દેખવા સ. મર્થ બન્યા છે. જેના દેષ કરવાનું છો પણ સમર્થ નથી તેવા દુષ્ટ જીવેને અમોએ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૩ બુદ્ધિપ્રભા માક્ષ માપ્યા છે એમ અધ્યાત્મ થાએ પેાકારીને કથે છે. સુને! આથી સમજી કરો કે અધ્યાત્મજ્ઞાન ખરેખર દમમાં પરિણુમવાથી દષ્ટિની નિર્મલતા થાય છે. ધનવતા ને જેમ પુત્ર સ્ત્રીએ માદિ સ'સારની વૃદ્ધિ મથે થાય છે તેમ પાંડિયના અહ કારમાં આવેલા વિદ્રાનાને અધ્યાત્મ વિનાનાં શાસ્ત્ર સંસારની વૃદ્ધિ અર્થે થાય છે. શ્રી મદ્ પૂજ્ય યશવિજય ઉપાધ્યાયનું આ કથન ખરેખર ભાષા અને તર્કના પંડિતને મનન કરવા યાગ્ય છે. વિદ્યાના મદ ખરેખર વિદ્વાનોને થાય છે. ગાતમ સ્વામી જેવા ગણધરને પશુ પૂર્વે વિદ્યાના મદ થયા હતા. સિદ્ધસન દિવાકરને પણુ પૂર્વે વિદ્યાને મદ થયા હતા. નિકાને ધનનામદ થાય છે. તપસ્વી એને તપનેામદ થાય છે. ક્રિયાવાદીઓને ક્રિયાનામદ થાય છે, તપતુ અણુ ધ છે અને વિદ્યાનુ અણું અહુકાર છે. અધ્યાત્મજ્ઞાન જેમાં નથી એવાં થાય! સંસારમાં અભિમાનની વૃદ્ધિકરાવે છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે. અધ્યાત્મજ્ઞા ન વિનાનાં શાસ્ત્રના અભ્યાસથી ચર્ચો, મહંતા, ખંડન, મડનમાં અહંકાર અને કપટ કલાતી વૃત્તિ પ્રગટે છે અને તેથી વિદ્વાન પાતાના આત્માને શાંતિ આપવા સમર્થ થતા નથી. ભલે સાધુ હાવવા ગૃહસ્થ હેાવ, પરંતુ અધ્યાત્મજ્ઞાનકારક શાસ્ત્રના અભ્યાસ વિના કદી તે મુક્તિ સમ્મુખ થવાના નથી. અધ્યાત્મશાસ્ત્રના પાન પાનથી ગ્માત્મામાં સદ્ગુણ પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રગટે છે અને દુર્ગુણોને નાય કરવા અત્યંત પ્રયત્ન થાય છે. અધ્યા મ શાસ્ત્ર એ દિવ્ય પ્રકાશ છે; એ પ્રકાશને એકાન્ત જડવાદી મનુષ્યરૂપ ધ્રુવા ન દેખે તેમાં અધ્યાત્મજ્ઞાનનો દોષ નથી કિન્તુ તેની દૃષ્ટિને દોષ છે. અધ્યાત્મ શાસ્ત્રના પ્રકાશમાં ખરેખર દિવ્ય પુરૂષા રહી શકે છે અને તેએની દિવ્ય દષ્ટિ ખીલે છે માટે અધ્યાત્મ થા અણુવા ચેાગ્ય છે અને વારવાર અધ્યાત્મજ્ઞાઅગતભાવ લાવવા યાગ્ય છે. ઋધ્યાત્મ શાસ્ત્ર ચિંતન કરવા યોગ્ય છે અને અધ્યાત્મજ્ઞાનીઓએ તેને અર્થ કાઇ ધાગ્યને દેવા જોઇએ. દુનિયામાં અધ્યાત્મજ્ઞાન સમાન કાઈ હિતકારક અન્ય નથી. શ્રીમદ્ પોવિજયજીને જ્ઞાન ઉપર અત્યંત રાગ હતેા. દ્રવ્યાનુયાગમાં સદાકાલ તેમનું સનરમણ કરતું હતું. વ્યાનુયાગના ભગ્નિ તવનને તે અન્તર ક્રિયામાનીને તેમાં રમણુતા કરતા હતા. તેએ જ્ઞાનની ઉત્તમતા સંબંધી જ્ઞાનીએ કવેછે. बाह्यक्रियाछेबाहिरयोग, अन्तरक्रियाद्रव्य अनुयोग बाह्यहीनपणज्ञानविशाल, भलोकलोमुनि उपदेशमाल उपदेशमाला. जोजाइअरिहंते, दव्वगुणपज्जवतीह सोजाइअप्पाणं, मोहोखलुजाहितस्सल || १ || प्रवचनसारोद्धार || चरणकरणप्पाणा, ससमयपर समय मुकवावारा । चरणकरणस्ससारं, णिध्यय सुर्द्धन याणंति । सम्पतितर्क ॥ अप्यनाणेणमणीठोड. नमणी अरण्णवासेण ॥ उत्तराध्ययन ॥ Page #17 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની એક્યતા અને અભેદતા. मनुष्यनी ऐक्यता अने अभेदता. ( લેખક. શંકરલાલ ડાહ્યાભાઈ. કાપડીઆ. ) અમો ને તમે સમાજાતિ, અમે ને તમે સમાજાતિ; પશુ પંખી અમારા છે, અમારા તે તમારાં છે. ( શ્રીમદ્ બુદ્ધિસાગરજી.) બંધુઓ આ ઉપરની કડીમાં કેવું સામર્થ વિલસી રહ્યું છે? કેવું આનંદ જનક અને પ્રેમ વર્ધક તત્વ અંતર્ભવે છે? કેવી ઉચ્ચ ભાવના છે ? કેવું ભવ સાગર પ્રવહન છે? કેટલું શાંતિ પ્રદાન છે ? હવે આ ઉપર આપણે વિચાર કરીએ. આ કડી એમ સુચવે છે કે અમને તમે સર્વે સમાન છીએ એટલે એકજ જ્ઞાતિના છીએ. અમારું જે સઘળું તે તમારું છે. તમારૂં તે હમારું છે. સર્વે જીવો પશુ પંખી આદિ અમારા પ્રાણ સમાન છે તેમ તમને પણ પ્રાણ સમાન છે. આ ગાથાનો જે સારાંશ છે તે સહેજ સમજી શકાય તેમ છે. હવે તે શી રીતે બને તે વિચારવું ઘણું આવશ્યક છે. કોઈ પ્રશ્ન કરે કે શું રાજાને રંક, સધન ને નિર્ધન, ઉંચ વર્ણને નીચ વર્ણ, અમીરને રકીર, મોટાને નાના, બ્રાહ્મ ને મુસલમાન સરખા ? એક છઠ્ઠીવાળા છો, બે ઈદ્રીવાળા, ત્રણ દીવાળા, ચાર ક્રોવાળા, ને પાંચ ઈટીવાળા સા જ સરખા ? શું માણસ અને પશુ સરખાં ? વનસ્પતિને આપણે સરખાં ? આમ વિવિધ પ્રકારના પ્રથમ ભલે કરે પણ અમો તો બેધડક રીતે કહીએ છીએ કે આ દુનિયામાં સર્વે જીવો આપણું સરખાજ છે. સર્વેને સુખ દુઃખની લાગણીઓ સરખી જ છે. જ્ઞાનીઓ સર્વે જીવોને મારવા જેવું : પરસિ ઃ પરવાર. એ સૂત્રથી દુનિયાના સર્વે ને પિતાના સમાન ગણવાનું સુચવે છે. કેઈ પણ પ્રકારને ભેદ કે અંતર રાખવાનું સૂચવતા નથી પણ એકી અવાજે સર્વે જીવોપર એક્યતાજ રાખવાનું સૂચવે છે. હવે આનું શું કારણ છે, તે આપણે વિચારીશું. આ બા. બતમાં હિંદુ શીલસુફીને જ્ઞાતા સ્વામી રામતીર્થ પણ જડમાં જડ વસ્તુ વિષે બેલતાં એટલે સુધી આગળ વધીને કહે છે કે –આખી સમસ્ત દુનિયાજ તમારી છે. તમે તેની સાથે સરખા હકથીજ જોડાયેલા છે, જેને તમે ઐહિકમાં સર્વસ્વ ગણે છે તે તમારા એકલાનું નથી પણ સર્વેનું એકઠું થએલું તો ભગવો છે, તેમ સર્વેનું જે સઘળું છે તેમાં તમારે પણ સરખે હિસ્સો સમાયેલું છે. હવે આ કેમ બને, તેનું શું કારણ હશે તેનું હવે આપણે પ્રત્યાયન કરીએ. પ્રથમ આપણે જડ સબંધી વિચાર કરીશું એટલે મનુના શરીરની વનસ્પતિ સાથે સરખામણી કરીશું. સર્વે કે જેણે આરોગ્ય વિદ્યાનું અધ્યયન કરેલું છે તેઓ સારી રીતે જાણે છે કે મનુષ્યોને ઓકસીજન અને ઝાડાને કારબોનિક એસિડગેસ અનુક્રમે પ્રાણ રક્ષક વાયુ છે. હવે આપણે આનું અરરપરસ શી રીતે વિનિમય કરીએ છીએ તેને વિચાર કરીએ. આપણે સર્વે વખત ઓક્સીજન ગેસ લઈએ છીએ અને કારન બહાર કાઢીએ છીએ. જે આ ગેસ પાછા આપણે લઇએ તે મરી જઈએ. આ માટે કલકત્તાના કિ હાલનો દાખલ Page #18 -------------------------------------------------------------------------- ________________ જાણીતું છે. ત્યારે આગેસ વનસ્પતિ લે છે અને વનસ્પતિ જે એકસીજન કાઢે છે તે આપણે લઈએ છીએ. આમ આપણે બને અરસ્પર બંધુત્વ ભાવે જોડાયેલા છીએ અને બીજાં અન્ય પ્રાણીઓ પણ આપણી સાથે અરસ્પર પ્રાણ વાયુનો વિનિમય કરે છે. આ મુજબ પ્રાણવાયુ લેવામાં આપણે સર્વે અરસ્પર મદદ કરીએ છીએ. હવે અન્નના સંબંધમાં વિચાર કરીશું તો વૃક્ષો વિગેરે આપણું સરખાં માલમ પડશે કારણકે આપણે સર્વે અન્ન ખાઈએ છીએ, પિષક પોષક તત્વ આપણે ગ્રહણ કરીએ છીએ અને જે કચરો વિણા રૂપે બહાર કાઢીએ છીએ તેજ વિષ્ટાનું ખાતર બને છે અથાત તેમાંથી સત વનસ્પતિ યુશી લે છે અને તેનું પાછું અનાજ બને છે. આમ જે અરસ્પરસ ના બનતું હેત તે આ દુનિયા પણુ ચાલવી કઠીણ થાય. વળી અન્ન લેવામાં પણ વનસ્પતિ કાયના છવો સહચારી છે. તેમજ કુદરતી રીતે આપણને પચાવ શનિની બક્ષીશ મળેલી છે. તેવી બક્ષિશ અન્ય પ્રાણીઓને પણ મળેલી છે. માટે તેમને આપણું બંધુ સમાન ગણવા જોઈએ. વળી જે લાગણીના સબંધમાં જોવા જઇશું તે સર્વ મનુષ્યની લાગણીમાં પણ એકત્રપણું સંભવે છે. જો તેમ ના હેત તે અમુક આદમી પિતાના જેવી લાગણી સંખ્યાબંધ મનુષ્યમાં ઉત્પન્ન કરી શક્ત નહિ. દાખલા તરીકે દરેક ધર્મના ફિરકા જોઈશું તે માલમ પડશે કે કંઈ રિરકામાં પાંચ લાખ, કોઈમાં પચીસ લાખ, કાઈમાં કરોડની સંખ્યામાં અનુયાયી હોય છે. આ ઉપરથી માલમ પડશે કે તે જે તે ધર્મના સ્થાપક, અને અન્યને વચ્ચે એકતની સરખી લાગણીનો અભાવ હેત તે તેટલી સંખ્યામાં પોતાના મતાવલંબીઓ મેળવી શકતા નહિ. આપણને જણાશે કે જે આપણું શરીરમાંથી તંતુએ, રજકશે નીકળે છે તેના બદલે આપણે પણ સ છમાંથી રજકણે અને તંતુઓ ગ્રહણ કરીએ છીએ, દાખલા તરીકે ફુલની સુગંધ આપણે સાથી લઇએ છીએ ? જે તેના સુગંધનાં રજકણો ઉછળતાં ના હોય તે આપણે કદી તેનો લાભ લઈ શકીએ નહિ, તેવી રીતે આપણામાંથી પણ ગધનાં રજકણો છુટે છે. જો તેમ ના થતું હેત તે કુતરાઓ જે મનુષ્યનું પગલું સુંઘીસુંઘીને મનુષ્યને ખેાળી કહે છે તે કદી સંભવી શકત ? અર્થાત કદી નહિં, હવે આપણે સર્વે જેની સાથે આપણા શરીરમાંથી નીકળતા રજકણો બીજા જીવ શી રીતે લે છે ને આપણે પણ શી રીતે ગ્રહણ કરીએ છીએ તે વિચારીએ. એ તે ખુલ્લું જ છે કે કોઈ ચેપી રોગવાળો આપણી પાસે બેઠા હશે તે આપણે તેને તરત દુર ખસેડીશું. આનું કારણ શું તે આપણે વિચારીએ. તેનું કારણુ એકે વખતે તેના રોગના ચેપી જંતુઓ આપણને લાગે ને તેથી આપણે બિમાર થઈએ વળી જે વખતે પ્લેગ ચાલતા હોય છે તે વખતે આપણે તે ગામ છોડી બીજે ગામ જઈએ છીએ તેનું શું કારણ? આથી સ્પષ્ટ સમજાય છે કે આપણે મનુષ્ય અરસ્પર સર્વે જીવ જંતુઓને પણ બદલો કરીએ છીએ. જો કે આપણે અશક્તને મદદ કરવી જોઈએ, નીચા ને ઉંચા ચઢાવવા જોઈએ, મા. દાની માવજત કરવી જોઈએ, ગરીબને સહાય કરવી જોઈએ, નિબલને સબળ કરવા જોઇએ, ગરીબને ધનવંત કરવા જોઈએ, દુખીને સુખી કરવા જોઈએ, કાયરને શુરવીર કરવા જોઈએ. નિરૂદ્યમીને ઊઘમવંત બનાવવા જોઈએ, અને સુજ્ઞ બનાવવા જોઈએ, એ આપણી દુનિયા માં પ્રથમમાં પ્રથમ ફરજ છે કારણકે આપણે ઉપર બતાવી ગયા કે સર્વે દનિયાના Page #19 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની અમ્રતા અને અભેદતા. ૩૩૯ છ વડે જ આપણે આમુમ્બિક દુનિયાનાં કાર્યો કરી શકીએ છીએ માટે દુનિયાના સર્વે બંધુઓ આપણું ભાતુ સમાન છે તોપણ કહ્યા વિના ચાલતું નથી કે જે મનુષ્યો માંદા, અશક્ત, અg, અને નિબલ હેય છે તે પોતાની જાતને ભારે છે એટલું જ નહિ પણ આખી દુનિયાને ભારે છે માટે દરેક મનુષ્યોએ આ માની અગાધ શક્તિ જાણે પ્રકૃતિનું વિલક્ષણ સ્વરૂપ આલેખી માંદા, અશક્ત કે નિર્બળ થવું જોઈએ નહિ કારણે જે મનુષ્ય માં હોય છે તે વખતે તેનામાંથી નબળાઈનાં રજકણો નીકળે છે અને દુનિયાના અને તે છેડે ઘણે અંશે દુઃખનું કારણ બને છે, તેમજ અજ્ઞાન દશાના વિચારના વમળમાં રમણ કરનારનાં તેવાં પરમાણુઓ વાતાવરણમાં ફેલાઈ રહે છે જેથી તેની બીજા મનુષ્યો ઉપર કંઇને કંઇ પણ અસર થાય છે. માટે દરેક મનુષ્ય કોઈ દિવસ પ્રકૃતિ નિયમ વિરૂદ્ધ કામ કરવું નહિ. જે લેકે કાયદો તોડે છે તેનેજ સરકાર દંડે છે તેમજ મનુષ્ય જે દુબળા, દુઃખીઆ, નિર્ધન માલમ પડે છે તેનું કારણ એટલું જ કે તેઓ પ્રકૃતિ નિયમ વિરુદ્ધ કાર્ય કરે છે યા નહતિ કરેલું હોવું જોઇએ માટે ઐહિક દુનિયામાં સુખી જીવન ગાળનારે પ્રકૃતિના નિયમ જાણી માયિક વિષયોમાં પતંગીઆની પેઠે અંધ થઈ વિરૂદ્ધ આચરણ કરવું નહિ. આ મુજબ આપણે ઉપર બતાવી ગયા કે દરેક જીવે શરીર લાગણી વિગેરેમાં સરખા છે માટે સધળાએ અરસ્પર બંધુ ત્વભાવે વર્તવું જોઈએ. હવે આપણે દરેક ના આત્મા સંબંધી વિચાર કરીએ તો પણ આપણને માલમ પડશે કે સર્વે જીવોના આમા વ્યક્તિએ ભિન્ન છે પણ સત્તાએ સરખા છે માટે તેમના પણું આ દુનિયામાં આપણું સમાન હક છે. આપણું વીરપરમાત્મા કહે છે કે કીડીથી માંડીને કુંજર, મનુષ્યથી માંડીને દેવ ઈન્દ્રાદિ વિગેરે સર્વે જીવોને આત્મા સત્તાએ અનંત જ્ઞાન, અનંતદન, અનંત ચારિત્ર, અને અનંત વીર્યથી ભરેલો છે. હવે આપણે તે સબંધી બીજો દાખલો લઈએ. આપણે સર્વે પુનર્જન્મને માનીએ છીએ તેથી કરી એમ પણ કહીએ છીએ કે આ જીવ ઘણી ગતીમાં રખડેલ છે. જે અત્યારે પિતા જોઈએ છીએ તેના કોઈ વખત આપણે પણ પિતા થવા દેઈશું. જે તીએ આપણે જોઈએ છીએ તેવા ભવ પણ આપણે કઈ કઈ વખત લીધા હશે. ઘણી જાતની નીઓમાં આ જ અવતાર ધારણ કર્યો હશે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે સર્વે જીવો આપણે સરખા છીએ. મરૂદેવી માતાને જીવ પણ એક વખત કેળના ભવમાં હતો. આ ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે જયારે સંસારની અપેક્ષાએ આપણે એક બીજી નીમાં જન્મ ધારણ કરવાના છીએ તે કોઈ પણ જીવને આપણે કેમ હલકે ગણવે જોઈએ ? શું સામાન્ય અવ સ્થા વખતે ઝુપડીમાં રહેતા ને સારી સ્થિતીએ હવેલીમાં રહેવા માંડયું એટલે શું તે ઝુંપડીને ધિક્કારવી ? શું મેટા વિદ્વાન થયા પછી એકાએક શિખવનાર ગુરૂને તિરસ્કાર કરવો ? માટે બંધુઓ ! દરેક જીવ સાથે આપણે સમાન ભાવે વર્તવું જોઈએ, એક બીજાનું લીધા વિના કોઈ મોટું થતું નથી. આપણે વિચારી જુવો કે પૈસાદાર માણસો શી રીતે થાય છે. તેમના ઘરમાં અમુક માણસોના ઘરમાંથી પૈસે ના ગયો હેત અથવા વસુંધરાએ ( વનસ્પતિકાયના જીવોએ) ધન ન આપ્યું હેત તે તે કદી પૈસાદાર થાત નહિ. તેમજ અર્થ શાસ્ત્રને પણ એક એવો નિયમ છે કે “ પૈસાદાર માણસનું ધન એ ગરીબોની મહેનતનું ફળ છે ” આમ અરસ્પરસ એક બીજાની સહાય મનેથી માણસ ધનિક તેમજ મોટો થાય છે. માટે મોટાએ હમેશાં એમ વિચારવું જોઈએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા કે મારે સર્વે જીવોને મારાથી બનતી મદદ કરવી જોઈએ. આજે સઘળું જે મેં પુરૂષ પ્રયતથી એકઠું કરેલું છે તે સધળું મારા બંધુઓ તરફથીજ મળેલું છે માટે મારું અમુક ધન મારા બંધુઓ માટે ખર્ચવું જ જોઈએ પણ મારું મારું કરી મદના શિખરે ચઢી જવું જોઈએ નહિ તેમજ અભિમાની પણ થવું જોઈએ નહિ. દરેક પ્રસંગે લાગણી અને સહાનું ભુતિ બદલાયા કરે છે તેથી માણસો દુ:ખ અને કંગાલ સ્થિતિ ભેગવે છે માટે તેને પ્રસંગે મોઢાએ નાનાને પાળવા જોઇએ. ઉપર આપણે બતાવી ગયા કે દુનિયાના સર્વે જી અરસ્પરસ આપણને સહાયકારી છે માટે તે આપણું બંધુ સમાન છે તેથી સર્વેની ઉપર સમાન ભાવે અને કરુણાની નજરે નિહાળવું જોઈએ. વિદ્વાન ડોકટરે કહે છે કે સાત સાત વરસે પ્રત્યેક મનુષ્પનું આખું શરીર ન બને છે. હવે બંધુઓ આપણે વિચારીએ કે જે આપણે વૈભવ ભેગાવવાનું મુખ્ય બિંદુ છે, જે આપણા સુખનું સાધન એવું જે આ શરીર તે આપણે દુનિયાના બીજા છ કનેથી પેદા કરીએ છીએ તે પછી આપણે સ્વામી એકલપેટા થવું યોગ્ય છે ? બિચારા તિર્ય, વનસ્પતિકાયના જીવો વિગેરે તે સતત રીતે પોતાની ફરજ બજાવ્યાં કરે છે અને આપણને આપણા જીવનના ઉન્નતિ કમમ મદદ કરે છે તે તેને આપણે પ્રત્યુપકારને બદલે મુંગા રહી તેમના તરફ અભાવ દર્શા. વીએ એશું આપણને છાજતી વાત છે? કાઈ પણ સાધારણ અક્કલવાળે મનુષ્ય પણ કહી શકશે કે એ અન્યાય છે. શું આપણે તેમનાથી ચઢતા દરજજામાં આવ્યા એટલે આવી રીતની નબળાઈ દેખાડવી જોઈએ? તેમની અવગણના કરવી જોઈએ? આપણને ઘેર બેઠે કઈ કઈ ચીજો કેવા કેવા પ્રકારને ઉપકાર કરે છે તે વિષે આપણા સાક્ષર મહું કવી ડાહ્યાભાઈ પલસાજીનું નીચલું કામ ઘણું ધ્યાન ખેંચવા લાયક છે. વિના વિનંતી વાદળ વરસે, હરદમ ઉગે ભાણ બાળા હરદમ ઉગે ભાણ; સરવર ઢળતાં, તરવર ફળતાં, કેણ કરે છે તાણુ બાળા કોણ કરે છે તાણું વીર વિક્રમ વિદેશ ભટકયા, શું લેવાને લ્હાણું બાળા-- શું લેવાને લ્હાણું પર ઉપકારીની બલિહારી, છળ્યું તેનું પ્રમાણુ બાળા આવ્યું તેનું પ્રમાણ માટે દરેક બંધુઓ એક બીજા પ્રત્યે પ્રેમ દૃષ્ટિએ જુઓ અને એક બીજાને સહાયકારી માએ એવી આ લેખકના હદયની ઇચ્છા છે. જ્યારે આપણે એમ જાણીએ. છીએ કે દુનિયાના સર્વે મનુષ્ય આપણું ભાંડુ છે ત્યારે આપણને કેટલો બધો આનંદ થાય છે માટે દુનિયાના દુઃખી મનુષ્યોએ કેઈ પણ દહાડે દુઃખ ધરવું જોઈએ નહિ. બંધુઓ! આખું જગત તમારૂં છે. લોકો ધન નહિ હોવાથી દુઃખી થાય છે, ચિંતા કરે છે. આ સંબંધમાં સવામી રામતીર્થ શું કહે છે તે વિચારીએ - લેકીને બાગબગીચા ધન માલ લત ગાડી વાડીને લાડીના સુખ જે Page #21 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની એક્તા અને અભેદ્દતા, vi ચાઓ માએ અનેલા છે. મુખેથી તેમાં જાવ, ગે તે હમારા પાતાનાજ છે એમ માના તેથી જેટલા સતાષ ધનવાનોને પોતાની સપત્તિથી થાય છે તેટલાજ તમને થશે. જે લેાકેા આ પાતાની માલમતા છે એમ માને છે તે શુ ચાર આંખે જોઈ શકે છે ? જે પ્રકારે તમા તેના અનુભવ કરો છે ને તેમાં તમને જેટલા આનદ થાય છે તેથી શુ અધિક આનંદ તેમને થાય છે ! ખીલકુલ નહિ. તા પછી એવા એવા દુઃખદ વિચાર કરી આત્માને શા માટે દુભાવે છે. રામ કહે છે, એવા સુખાઇ ભરેલા વિચારો ઘડી છે. જગતની સ દાલત, ભાગ બગીચા તમારા પાતાનાજ છે એમ માનેા. મા કાંઈ પ્રકૃતિ વિરૂદ્ધ નથી. આ બાબત ઉપરના લેખતુ મરેાખર મનને કરવાથી વાચકને વિશેષ ખાત્રી થશે. આ ઉપરથી સર્વે મનુષ્ય જોઇ શકશે. કાઇએ કાઇ દહાડા દુઃખદ વિયા ધરવા નહિ પશુ હંમેશાં સારા સારા વિચારો કરવા અને દરેક જીવા પ્રત્યે પ્રેમભાવ દાખવવા. દાઇના ઉપર દેશ ભાવ, અરાગ કે અપ્રીતિ ધરવી નહિં તેમજ તિરસ્કાર કરવા નહિ. દરે। દરેક પ્રકૃતિના નિયમનું ઉલ્લંધન કરવા માટે સરખી રીતે જવાબદાર છે. આ જાગૃત અવથામાં મનુષ્યા અરસ્પરસ એકત્ર છે તેમ સુષુપ્તિ અવસ્થામાં પશુ મનુષ્યેા. ની એકતા સભવે છે. નિદ્રા કહા કે ઊંધ, સર્વેને સમાન સપાટી ઉપર લાવનાર છે. રાજા કર્ક, પસાદાર કે ભીખારી, સર્વે નિદ્રામાં તે સરખાજ છે. જાગૃત અવસ્થામાં ઉપર જષ્ણુા. ક્યા મુખ્ તમારાં શરીર એક છે. મન લાગણીઆ એક છે માટે સુરુપ્તિ અવસ્થામાં પણ તેમજ સમજવું, હવે અેવ પૂર્ણાહુતિ કરતાં કહેવાનું કે આપણે સ્વા થવું નહિ અને અરપરસ સદા સર્વથા સર્વને સહાય કારી થવુ... જોઇએ. આજ આપણા પરમ પૂજ્ય યોગ્યનિષ્ટ મહાત્મા બુદ્ધિસાગરજીએ ઉપલી કડીમાં તાજુ છે, હવે જો આપણે સ્વા બુદ્ધિ કરીશુ તા તેનાં આપણે કડવાં ફળ ચાખવાં પડશે. દાખલા તરીકે હાથ જે છે તે મ કરે છે. માટે તે કહે કે ખારાક મારેજ ખાવા મારે શામાટે પેટને આપવા જોઇએ ? આપણે આ પ્રમાણે ફ્લીલ કરીએ તે શું પરિણામ આવે તે વિચારવાનુ છે પણ જ્યારે આ પ્રમાણે આપણુને ખવુ પડે છે તે આપણે સર્વે જગતમાં એકયતા અભેદતા નહી માની સ્વા'માં મચ્યા રહીશું તે પ્રકૃતિના નિયમ પ્રમાણે આાપશુને પશુ ખમવુ પડશે, જ્યારે ઐકયતાનુ પૂર્ણ ભાન થશે ત્યારેજ ઉર્ધ્વ ગતિ થશે. દુ:ખ ચિંતાથી દુર રહેવુ હેપ તે અભેદને સાક્ષાત્કાર કરે! અને તે પ્રમાણે જગતમાં વર્તે, જે મનુષ્યા આવી રીતનુ વન કરે છે તેજ ઉચ્ચ ગતિના યાતે સિહત્વના અધિકારી થાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ જર બુદ્ધિપ્રભા शहेर इजीतनुं अजायब जेतुं मृत शरीर. શાહજાદી અને તેના તાડપત્ર ઉપરના લેખ. ૩૦૦૦ વર્ષ ઉપરના એશ્વર્ય જ્ઞાન સબંધી વિવાદ એડવોકેટ એ ઇન્ડીગ્મોના વન્ડરપુલ રેલીક ઉપરથી. ( અનુવાદ કર્તો શંકરલાલ ડાભાઈ. કાપડી. ) બ્રીટીશ મ્યુઝીમ્બમની અંદર જે સધળેા ઇચ્છપક્ષીઅનના તાડ પત્રને સુદર જથા છે તેમાં ૩૦૦૦ વર્ષ ઉપરની નવા રાજ્યના વખતના ભભકાદાર થીખનના વર્ષોનની મૃત શરીર સબંધી પુસ્તકની મીસીસ મેરી ગ્રીનફીલ્ડની ખક્ષીશયી હાલ સુંદર શાભા વધી છે. ખેતી ન્યુ અને હૅનીરના તાડપત્રની અંદર આ જાતના કામના મ્યુઝીય્યમમાં લગામ ઘણા સુંદર દાખલા છે પણ તેમાં છેવટનો વધારે! આજ સુધી નહિ જગુાપલા અવા વિદ્યાવિષયક નિબધા તાત્રેય, ખ'ગીએ અને સેવામાથી થએલા છે. તે તાડપત્રની અંદર એક સ્મૃતિ હાસિક પુરાણી અગત્યની હકીકત મળી છે અને તેની તારીખની પશુ ચાસ રીતે ખાતરી થાય છે. આયી કરીને તેને અધીક અગત્ય આપવામાં આવે છે. કેટલાક પસંદ કરેલા તાડપત્રના તાવા (કાગળા) પડદા ઉપર ગઢવવામાં આવ્યા છે અને હાલ પણ તે સેન્ટ્રલ પશીઅન ગેલરીમાં પ્રદર્શનમાં છે. તે તાડપત્ર ૧૨૨ કુટ લખાઈ માં છે અને આશરે ૧૮ ઈંચ પહેાળાઈમાં છે. જે તાડપત્ર સને ૧૮૭૧ થી ૧૯૮૧ ની વચમાં ડીએલખરી માગળ રાજાનાં સુંદર મસાલાથી પુરેલાં પ્રેતેાની છુપી જગામાંથી માલમ પડયું હતું. જે સ્ત્રીથી અગર જેને માટે તે તાડપત્ર લખાયું હતું તે સ્ત્રીનું નામ નેશીયાનેય અરોરૂ હતુ.તે અશેરને લગતી હતી અર્થાત્ તેથીબસની મુટ દેવી છે. તેણી છેવટ જે પાદરી રાજા થયા એની એવીશમી પેઢીએ જે રાજા હતા તેની દીકરી હતી અને રાજકુમારી હતી. પાદરી રાણી નસીએનયુકે જે ધાર્મીક તેમજ વ્યવહારીક ઉચ્ચમાં ઉચ્ચ અધિકાર ધારણ કરતી હતી જેની સાડમાં (ખાજુમાં) પેઇનેટ ચમ સેકન્ડ નામને! શખ્સ હતા, પેઇ નેટ થમ સેકન્ડ નેશીખેનસ્ અને તાડપત્રની રાણી તું મસાળા ભરેલું પ્રેત કેરા શહેરના મ્યુઝીષ્મમવાળા રાજમહેલમાં જોવામાં આવે છે. આ બીના સત્ય છે અને હ્રાલ વિવેચન થયેલા ડેાકયુમેન્ટને સીધી રીતે મદદગાર ભુત છે. તે તાડપત્ર સુંદર રીતે લખાયલું છે. તેની અંદર લખાણુ આછું તેપણુ જે લખાજી છે તે ધર્માધિકારની સત્તાવાળું અને સ્પષ્ટ છે અને તેમાંના કેટલાંક પ્રકરણે ધર્માધિકાર સત્તાના લખાણુમાં છે તેમજ કેટલાંક ચિત્ર પલ્લવી લીપીમાં છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ જાણવાજે. जाणवाजोग. શેઠ, ગોકલભાઈ મુલચંદ જૈન હેસ્ટલ, અને તેની સને ૧૯૧૨ ની સાલની યુનિવરસીટીની પરીક્ષાનું પરિણામ. પરીક્ષા. બેઠેલાની સંખ્યા. પાસની સંખ્યા. રીમાર્ક. પહેલી. એલ. એલ. બી. છેલી બી. એ. ( ૧ સેકન્ડ કલાસ.) ઇન્ટરમીડીએટ. ૧ સિકન્ડ કલાસ. ) પ્રીવીયસ. (સેજ કક્ષાસ) મેટ્રીક્યુલેસન. છેલ્લી. એલ. એમ. એન્ડ. એસ. ૧ એમ. બી. બી. એસ. પહેલું વરસ. ૨ a૮ ઉપર મુજબ યુનિવસીટીની જુદી જુદી પરીક્ષાઓનું પરિણામ લગભગ ૬૬ ટકા છે અને અંગ્રેજી ત્રીજા ધોરણથી છઠ્ઠા ધોરણ સુધી ભણનારા બેડર કુલ સાત હતા તે સર્વે બધા વિષયોમાં પાસ થયા છે. ઉપર પ્રમાણેનું આ વરસે શેઠ. ગોકળભાઈ મુલચંદ જૈન હેસ્ટલમાં ભણતા ટુડન્ટ ની વાર્ષિક પરીક્ષાનું જે પરિણામ આવ્યું છે તે ખરેખર આપણને આનંદ ઉપજાવનારું અને પ્રશંસનીય છે. આ ઉપરથી આપણે એટલું તે ચેકસ રીતે કહી શકીશું કે તે તેના સુપ્રીન્ટેન્ડન્ટની સતત કાળજી અને પરિશ્રમનું જ ફળ છે. આવી રીતનું આ સંસ્થાનું જે કોઈ પણ પ્રસંગે વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવ્યું હોય તે આ પ્રથમજ છે. રા. રા. ચીમનભાઈ ગેહળદાસ આ સંસ્થાના સુપ્રીન્ટેન્ડન્ટ છે. તેઓએ એમ. એ. સુધીનો અભ્યાસ કરેલો છે. પરીક્ષાના પરિણામ અને જાત અનુભવથી અમારું એમ ચોકસ માનવું છે કે ભાઈ ચીમનલાલના ઉચ વર્તન અને વિદ્યાની તેમજ તેમના વેપારી મગજની હોટલમાં ભણતા હુડ ઉપર ઉત્તમ પ્રકારની છાપ પડયા વિના રહેશે નહી. શ્રીયુત શેઠ મણીભાઈ ગોકળભાઈ મુલચંદ કે જેઓ આ સંસ્થાના સ્થાપક છે, તેઓને અમે લાયક જગ્યામાં લાયક નરની નિમણુંક કરવાને માટે અભિનંદન આપીએ છીએ. શ્રીયુત શેઠ મણીભાઇના મહુંમ પિતાશ્રીએ શ્રી બનારસ યશોવિજયજી જૈન પાઠશાળાને રૂ. ૨૫૦૦૦) ની ઉદાર રકમ પાઠશાળાના મકાન માટે આપી હતી તેમજ પોતે પણ પિતાના પિતાશ્રીના પગલે ચાલી પિતાશ્રીની મુરાદ હોટલની પાર પાડવા મુંબઈમાં રૂ. ૧૫૦૦૦૦૮ લાખના ખરચે એલીસ્ટ-રેડ ઉપર આ ભવ્ય બેડીંગ બાંધી છે તેમજ પોતે નીભાવે પણ છે. અમદાવાદની ડિગને પણ તેઓ સાહેબે રૂ. ૧૦૦૦)ની ઉદાર મદદ કરી બેગને આભારી કરી છે. આવી રીતે તેઓ સાહેબે કેળવણીના વિષયને ઉત્તેજન આપી જૈન સમાજમાં એક અનુપમ દાખલો બેસાડ્યો છે. જે સર્વ શ્રીમાનોએ અનુકરણ કરવા યોગ્ય છે. છેવટ આશા રાખીએ છીએ કે આ સંસ્થાની દિન પ્રતી દિન હરેક પ્રકારે અભિવૃદ્ધિ થાઓ અને શેઠ શ્રીની ધારેલી મુરાદો પાર પડે એવું જેવા અમે અંતરથી ઉસુક છીએ. Page #24 -------------------------------------------------------------------------- ________________ સુહિમા. સલનું સમેલન. અત્રે માગસર વદી, ૫, ૬, ૭, શિનિ, રવિ, સૈમ, તા. ૨૮, ૨૯, ૩૦ નવેમ્બર સને ૧૯૧૨ ના રાજ હિંદુસ્તાનને શ્રાવક સંપ્રદાયના શેઠ અણુ કાણુછની પેઢીના બંધારણ ર્નાિમત્તે મેળાવડા કરવામાં આવ્યે હતેા. આમાટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી આવાની વસ્તીવાળા પ્રાએ દરેક ગામ અને શહેરના શ્રી સંધ ઉપર આમત્રણપત્રિકા મા લવામાં આવી હતી તે ઉપરથી ઘણા ગામના આગેવાન સદ્દગૃહસ્થે અત્રે પધાર્યા હતા; આ મેળાવડા અત્રેના સુપ્રસિદ્ધ નગરશેઠ પ્રેમાભાઇ હેમાભાઇના વડામાં કરવામાં આવ્યે હતા. બહાર ગામથી સુમારે ૧૦૦૦) સગૃહસ્થેા પધાર્યાં હતા. બહારના તાકાને કાઇ પણ પ્રકારની અડચણ પડે નહિ તેના માટે ઉતારા, ભાજન, વિગેરેની બ્રીજ સરસ રીતે સગવડ કરવામાં આવી હતી. સ્વાગત કમીટી ખાતે શા. ઉમેદભાઇ દલીચંદ, જમનાદાસ સવ અને માહનલાલભાઈ મગનભાઈ વકીલ વિગેરેની નીમાય કરવામાં આવી હતી. મેળાવડાનું અધ્ય ક્ષ પદ નગરશેઠ કસ્તુરભાઇ મણીભાઇને આપવામાં આવ્યું હતું. રૂઆતમાં નામદાર વાઈસરેય લે હડીંગને દીલ્હી ખાતે કાઇ બદમાસે મારેલા ખામ્ભના સાઁભધ દિલગીરી જાહેર કરવાની દરખાસ્ત પ્રમુખ સાહેલ્મે રજુ કરી હતી અને ત્યારબાદ સરદાર શેડ લાલભાઇ દલપતભા અને નગરશેઠ ચીમનભાઈ લાલભાઈના થએલા અત્યંત ખેદુજનક મરજી સબંધી દીલગીરી દર્શાવનારી દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યારબાદ સભાનુ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પેઢીના વહીવટ કર્તા તરફથી સધળા હિંસાભ રજી કરવામાં આવ્યા હતેા. તેના હિસાબની ચેખવટ, અને તેને માટે કાર્યવાહની રખાતી સત્તત્ કાળજી અને મહેનત નૈઇ દરેક પધારેલા સદ્દગૃહસ્થે સુરત પામી ગયા હતા. આજ સુધી જે કેટલાક બધુ આ પેઢીના હિસાબ વિગેરેની ચેખવટના સબંધમાં શ ંકાની નજરે જોતા હતા તેમને પણ ઘણો આનંદ ઉપજ્યેા હતેા અને તેમની શ ંકાનું સમાધાન થયું હતું. તેની અંદર જે જે હરાવે રજુ કરવામાં આવ્યા તે સધળા સર્વાનુમતે અને હુ થી પસાર કરવામાં આવ્યા છે. સભા તું કામ કાજ તેના નેતાએાએ ધીજ દુર દેશી વાપરી શાંતિથી અને વિઘ્ન રહિત પસાર કર્યું. હતું. અમદાવાદ એ ગુજરાતનું પાટનગર અને જૈન પુરી છે, તેમાં ઘણુા ધનાઢમા તેમજ કેળવાયેલા વર્ગ છે તેના તાજરૂપ નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઇ વિગેરે નગરશેઠના વ શોએ મને અત્રેના મેનેજીંગ કમેટીના મેમ્બરે એ તેમજ સ્થાનિક પ્રતિનીધીઓએ પેઢીની આાજ સુધી સ્તુત્ય રીતે અાવેલી સેવાને માટે પધારેલ દરેક ગામના આગેવાને એ ધણી હર્ષી જાહેર કર્યો હતે. અને મુક્ત કંઠે તેમનાં વખાણુ કર્યાં હતાં. તેમજ મેળાવડામાં થએલ કામાજથી તેમજ તેમાં થયેલ ઠરાવેથી સંતુષ્ટ પામ્યા હતા. છેવટે પરમાત્માપસાયે શ્રી સંધનું કલ્યાણ થાઓ. તથાસ્તુ. વિહાર. પરમ પૂજ્ય યુર્ગાનષ્ટ મુનિ મહારાજ ત્રોમ ્ બુદ્ધિસાગરજી તા. ૧૦–૨-૧૩નાં રેાજ અપેારના ચાર વાગે અત્રેથી વિહાર કરી અત્રેના સુપ્રસિદ્ધ શે. મણીભાઇ દલપતભાઇ તથા જગાભાઈ દલપતભાઈની મીલમાં એક રાત રહ્યા હતા. આ પ્રસંગે શ્રીયુત શેઠ. મણીભાએ તેમજ જગાભાઈએ મીલ ચલાવવી બંધ કરી હતી તેમજ ભીલને ધ્વજા તારણ વાવટાથી સઘુગારવામાં આવી હતી, ત્યાંથી વિહાર કરી જે દિવસે તેઓશ્રી પાનસર આવ્યા તે પ્રસ ંગે અત્રેથી ઝવેરીવાડાના ઘણા માજીસા તેમજ અન્ય કેટલાક બંધુએ તેમને વાંવા થૈ ગયા હતા. તે પ્રસ ંગે રા. કકલાસ ઉમેČદ તરફથી ત્યાં નવપદની પૂજા ભણાવવામાં આવી હતી તેમજ તેમના તરફથી સ્વામી વાસભ્ય જમાડવામાં આવ્યું હતું. મહારાજશ્રો ખીજે દિવસે પાનસરથી વિહાર કરી માણુસા થઈ વિન્તપુર પધાર્યાં છે, Page #25 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શેઠ મનસુખભાઈ ભગુભાઇનું ટુંક છવન વૃતાંત. ૩૪૫ दानवीर शेठ मनसुखभाइ भगुभाइर्नु टुंक जीवन वृत्तांत. (લેખક, શંકરલાલ ડાહ્યાભાઈ. કાપડીઆ, અમદાવાદ) જનની જશું તે ભક્ત જણ કાં દાતા કાં સુર, નહીંતો રહેજે વાંઝણ મત ગુમાવીશ નુરઃ આપણું જૈન કેમના આભુષણ રૂપ શેઠ મનસુખભાઈ ભગુભાઈના દેવલોક પામ્યાથી આ પણ કામમાં ઘણી ગમગીની ફેલાઈ રહી છે. આવા એક કામના આગેવાન શ્રીમંત શેઠનું સ્વર્ગ ગમન નેઈ કાને દીલગીરી નહીં થતી હોય? આ સ્થળે આલેખેલી તેમના જીવનની રૂપરેખા ઉપરથી દરેક જૈનબંધુ એકી અવાજે કહી શકશે કે તેમની જૈન ક્રમમાં અવર્ણનીય બેટ પડી છે. કોણ જાણે આપણું જૈન કોમ ઉપર હમણુનો કે ભરમગહ બેઠે છે કે જેથી કરી આપણે આપણું કામનાં છત્ર છત્ર ગુમાવીએ છીએ. હમણાંજ આ પણી કેમના હીરા તુલ્ય શેઠ લાલભાઈ દલપતભાઈ, નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ, તથા શેઠ મણીભાઈ જેશીંગભાઈ વિગેરેના દેહાવસાનથી આપણી કોમને દીલગીરીના ઘા રૂઝાયે નથી તેટલામાં તે આપણું આ રાજનગરના રત્ન શેઠ મનસુખભાઈનો દેહેસમાં થયે તે જોઈ કયા જૈન બંધુને દુખાકુ આવ્યા વિના રહેશે? બંધુઓ મોટા પુરૂષોનાં જીવનચરિત્રોના અભ્યાસથી જે અપૂર્વ લાભ જન સમુહને થાય છે તે બીજી કોઈ પણ રીતે ભાગ્યેજ થતો હશે. તેમાંથી ઘણું ઘણું જાણવાનું, જોવાનું અનુભવવાનું અને શીખવાનું મળે છે. એક અંગ્રેજ કવિ કહે છે કે – Lives of great men still remind us, we can make our lives sublime, and, departing, leave behind us, footprints on the sands of time, footprints, that perheps another, Sailing O'er life's solemn main, A forlorn shipwrecked brother, seeing shall take heart again. ભાવાર્થ –સમય મિટા પુરૂષનાં જીવન આપણને સ્મરણ કરાવે છે કે આપણે આ પણું જીવન સુખમય કરી શકીએ અને આપણે આપણું મૃત્યુ પાછળ કાળની રેતીપર એવાં પગલાં મૂકી જઈએ અથાત્ એવા દાખલાઓ રાખી જઇશું કે તે જોઈ આ સંસારરૂપી ગંભીર મહાસાગરના પ્રવાસે નિકલેલ, ત્યજાયેલો અને ખરાબે અઠડાયેલ બંધુ ફરીથી હિંમત ધારણ કરશે. આથી સર્વ કઈને સમજાશે કે મેટા પુનાં જીવન ચરિત્રે ભવિષ્યની પ્રજાને બોધનીય અને અનુકરણીય થવામાં સહાયભુત થઈ શકે છે, તેવા ઉદેશથી આ સ્થળે આપણું કેમના આભુષણરૂપ શેઠ મનસુખભાઈના જીવનચરિત્રની રૂપરેખા આલેખવામાં આવી છે. આ મહૂમ શેઠને જન્મ સંવત ૧૯૧૧ ની સાલમાં થયું હતું. તેઓ જ્ઞાતે વિશા રવાડ હતા. તેઓ આપણું સમાજના આભુષણરૂપ રાજરત્ન વસ્તુપાલ તેજપાળના વંશના Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ મુહિકભા. હતા. તેઓને એક ભ્રાતા છે જેમનું નામ શેઠ જમનાભાઈ છે જેઓ ધર્મના, શ્રદ્ધાળુ, દયાળુ પોપકારશીલ અને ઉદાર વૃત્તિવાળા છે. તેમ શેઠ જમનાભાઈનાં પુષશીલ ધર્મ પત્ની શેઠાણું માણેકબાઈ પણ વિનયશીલ, ધમાલ અને ઘણું સુશીલ છે તથા શેઠશ્રી મનસુખભાઈને એક પુત્ર રત્ન નામે શેઠ માણેકલાલભાઈ જેઓ આગળ ઉપર સારી આશા આપે એવા લાયક છે. અને જે એની વય આશરે ૧૮વર્ષની છે તથા એક પુત્રીના પુત્ર નામે મણિભાઈ છે, જેઓની વય હાલ ૨૩ વર્ષની છે. શેઠ મનસુખભાઈ રવભાવે ઉદાર પરોપકારશીલ, તથા મિલનસાર સ્વભાવના હતા. તેઓની આ ઘણી મટી શ્રીમંતાઈ છતાં પણ તેઓ ઘણું સાદા હતા. તેઓ દક્ષ તેમજ દયાળુ હતા. કોઇના દગાબાજી પ્રપંચને ભોગ થઇ શકે તેવા તે નહતા. જે કેક તેમની પાસે મળવા વિગેરે ગયે હેય તેમના માટે સદાને માટે તેમનું રસૈડું ખુલ્લું જ હતું. દરરોજ પાંચ પચીસ આદમી તેમના રસોડે જમનાર હોય હોયને હેયજ, આવા પિતે ઉદાર દીલના અને વિનયશીલ હતા. તેમજ કોઈ આશ્રય લેવા ગયું હોય તેને યોગ્ય લાગે તે સારી મદદ કરતા હતા વેપારમાં પણ બાહેસ, કુનેહબાજ અને દીર્ધ દશ હતા. અને તેઓ ચાર ભીલોના માલીક હતા તેમજ બીજી કેટલીક મિલોના તેઓ ખાસ સલાહકાર હતા છતાં સર્વે કારોબાર પિતાની વ્યાપારી કુનેહથી એક સરખી રીતે ચલાવતા હતા. મુંબઈની લો રે મીલના પણ તેઓ માલીક હતા. આ મોટો વેપાર ચલાવનાર આપણે અન્ય સ્થળે આપણે જેને કામમાં ભાગ્યેજ જોઈશું. અમદાવાદ ગુજરાતનું પાટનગર ગણાય છે તેમાં કાપડ સુતરના ઉદ્યોગ માટે અમદાવાદ જે કીતિ સંપાદાન કરી છે તે મુખ્યત્વે કરીને આપણા આ મહુંમ શેઠને જ આભારી છે. શેઠની અમદાવાદ તેમજ મુંબઈમાં શરાફની પેઢીએ ચાલે છે તેના ઉપર પણ તેઓ સારી દેખરેખ રાખતા હતા, આવા મેટા વેપારી અને શ્રીમંત હોવા છતાં તેઓ કોઈ પણ પ્રકારના ઇલ્કાબની કે માન અકરામની લાલસા રાખતા નહોતાતેમનું જીવન કેવળ સાદાઈમાં જ વ્યતિત થતું હતું. આ લેખકને ટુંક અનુભવ ઉપરથી એવું જણાઈ આવ્યું છે કે શેઠશીના, સાદાઈ, વિનય અને સભ્યતાના ગુણની ઉંડી અસર તેમના કુટુંબની વ્યક્તિઓ ઉપર થઈ હોય તેમ લાગે છે. તેઓ સતત્ ઉદ્યાગી તેમજ ગંભીર હદયના હતા. શેઠજીએ પોતાના બાહુબળથી પિતાની દ્રવ્ય સંપત્તિમાં ઘણો વધારો કર્યો હતો કે જેથી તેઓ દોડાધિપતિ કહે વાને લાયક થયેલા છે. શેઠ પ્રેમચંદ રાયચંદ કે જે નામાંકિત વેપારી તરીકે સમસ્ત ઇન્ડીઆમાં (હિંદુ સ્તાનમ) પ્રસિદ્ધિને પામેલા તથા દાદાભાઈ નવરોજજી કે જેઓ ખરા દેશભક્ત તરીકે સારી આલમમાં મશહુર છે, તેના પ્રતાપી મહાપુરૂષોનો આપણું આ મહૂમ શેઠને ઘણે સારો સંબંધ હશે. દરરોજ રહવારમાં ઉડી સામાયિક કરતા તેમજ દેવ પૂજા, ગુરૂવંદન અને નવસ્મરણ, ચરણાદિકને પાઠ વિગેરે કરતા હતા. તેઓને જેન ધર્મ ઉપર ઘણીજ આસ્થા હતી. શેઠના પિતા શેઠભગુભાઈ પણ ધર્મ કાર્ય કરવામાં નિરંતર તત્પર રહેતા હતા. તેઓએ અમદાવાદમાં રામજી મંદિરની પાળમાં દેરાસર બંધાવેલું છે, શ્રી કુંજય ઉપર ઘેટીની માગને રસ્તે એક કુંડ બંધાવ્યો છે અને બીજા પણ કેટલાક કુડાને જીર્ણોદ્ધાર કરાવેલ છે. શેઠ મનસુખભાઇના જન્મ વખતે ખુશાલમાં શેઠ ભગુભાઈ તેજ વર્ષમાં શ્રીસિદ્ધાચલજીને સંઘ કાઢો હતો અને ત્યાર પછી શ્રીસદ્ધાચલની નવાણું યાત્રાને લાભ લીધો હતો. શેઠ ભગુભાઈના નીટોએ શ્રા પસંજય તીર્ણપર હાથીપળ પાસે મુખજીનું દેરાસર બંધાવેલું છે આથી કરી Page #27 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શેઠ મનસુખભાઈ ભગુભાઇનું ટુંક જીવન વૃતાંત, આ કુટુંબમાં કર્મનિષ્ઠતાનો વાસ પરમપરાએ ઉતરી આવેલ છે એમ કહેવું એ આ સ્થળે અપ્રાસંગિક નહીં કહી શકાય. તેમ શેઠશ્રીનાં માતુશ્રી બાઝ પ્રધાનબાઈ પણ ઉપવાસાદિક ધણું 9ત કરતાં હતાં, તેમ તેમનામાં સમતા ગુણ પ્રશંસનીય હતા તેમજ દાન દેવાની વૃત્તિ પણ તીવ્ર હતી. સાધુ સાધવી પર ઘણુજ વૈયાવચ્ચ કરનારાં હતાં. આ સ્થળે કહ્યા વિના ચાલતું નથી કે આ તેમના શાસનપર અમિરચીના વિચારો આપણું આ મહુંમ શેઠમાં જણે વારસા રૂપે ન ઉતરી આવ્યા હોય તેમ શેઠશ્રીના જીવનને ધર્મ પ્રતિ કાર્યક્રમ અવલોકતાં તરત દિસી આવે છે. શેઠ મનસુખભાઈ આપણી માનવતી શ્રી આણંદજી કલયાણુજીની પેઢીના પ્રતિનીધી હતા. ભાવનગર છઠ્ઠી કોનફરન્સના તેઓ પ્રમુખ હતા. આ વખતે એટલે પ્રમુખ પદે પોતે જે ભાષણું આપ્યું હતું તે ઘણું મનનનીય હતું. પિતે વણ, સંખેશ્વરજી, અને સિદ્ધાચલજીના ભંડારોની સારી દેખરેખ રાખતા હતા તેમજ અત્રેની પાંજરાપેળનો તેઓ વહીવટ કરતા તથા ભેયણી શ્રીમદલીનાથજી મહારાજના કારખાનાની પણ પિતે દેખરેખ રાખતા હતા, આ ઉપરાંત ગીરનારજી તીર્થના કામમાં પણ તેને સારી ખંત રાખતા. હરેક વખતે ગઠિના પસા ખરચીને તીર્થ નિમિત્તે રક્ષા કરવા જતા હતા. તેમજ જાતરા કરવા પણ પિતે ઘણી વખત જતા હતા અને તે વખતે પરોપકારા તેમજ ભક્તિ નિમિત્તે સારું ખર્ચ પણ કરતા હતા. કેટલાક રાજા રજવાડાઓમાં પણ તેમની પ્રતિષ્ઠા વિશેષ હતી. ભાવનગર કાનફરન્સ વખતે ભાવનગરના દરબારે તેમની ઘણીજ સારી રીતે આગના સ્વાગતા કરી હતી તેમજ કછ તરત જૂતરાએ જતાં ત્યાંના રાજા રોહાએ પણ તેમને પણે સારો આદર સત્કાર કર્યો હતો. તેને દરરોના જોદ્ધાર કરવા પર બજ સારું લક્ષ હતું અને તે પોતાના વિચારોની પરિસ પામ અર્થે તેમણે કેટલાંક જીર્ણ મંદિરોના ઉદ્ધાર પણ કરાવ્યા છે. કલોલમાં પતીકું દેરાસર તથા ધર્મશાળા બંધાવી છે તેમજ ત્યાં પ્રતિભા નિમિત્તે શેઠ રૂ. ૨૫૦૦૦ ખરચ કર્યું હતું. અમદાવાદ ખાતે જીર્ણોદ્ધાર માટે તેમણે મુખ્ય રકમે આપેલી જાણવામાં આવી છે. ૨૭૦૦) મોઢયા (મરીયા) પાર્શ્વનાથના દેરાસરમાં. ૩૭૦૦૦) સંભવનાથજીના બેંયરામાં. ૬૮૦૦૦) ચિંતામણજી પાર્શ્વનાથના ચૈત્યમાં ૬૫૦૦) કાળગતી પોળના દેરાસરમાં. ૫૦૦૦) ચંપોળના દેરાસરમાં. ૭૦૦૦) ચામુખજીના દેરાસરમાં. ૨૦૦૦) અછત નાથના દેરાસરમાં.. આ સિવાય રાજપરના દેરાસરમાં પણ મોટી રકમ આપી છે. શ્રી કુંભારીઆ તીર્થે ધર્મશાળામાં રૂ. ૧૦૦૦) લગભગ ખર્ચ કર્યો છે. બીજે સ્થળોએ પણ ધર્મશાળાઓને ઉપાશ્રય માટે નાની મોટી કટલીક રકમો આપી છે. શ્રી શત્રુંજયની રોપાની ટીપ વખતે રૂ. ૧૦૦૦૦) તેમણે આપ્યા હતા. અમદાવાદની પાંચમી જૈન કોન્ફરન્સ મળી ત્યારે તેઓ સાહેબે નીચે મુજબ સખાવત કરી હતી. ૫૦૦૦૦) પોતાના પિતાશ્રીના નામથી કેળવણી ખાતે આપવા કહ્યા હતા, તેને અંગે હાલમાં ઉપર બતાવ્યા મુજબ જેન જાનવર્ધક શાળા ચાલે છે. ૫૦૦૦૦) પિતાની માતુશ્રી પ્રધાનબાઈના નામથી સ્ત્રીવર્ગને ધાર્મિક કેળવણું આપવા માટે કહ્યા હતા. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ બુદ્ધિપ્રભા. ૫૦૦૦૦) શેઠ જમનાભાઈના પ્રથમના પત્નીના નામથી જીર્ણ પુસ્તારમાં આપવાના કહા હતા. આ રકમમાંથી નીચે જણાવેલા મથે હાલ બહાર પડી ચુકયા છે. સિદ્ધ હેમચંદ્ર વ્યાકરણ વૃહત ન્યાય સહિત. ખંડખાદ્ય કયા લોક. પ્રમાં લક્ષણ પ્રમાણ મિમાંસા ભાષા રહસ્ય અનેકાંત જય પતાકા. સ્પાદક રહસ્ય હરિભદ્રો અષ્ટક-ટીક. આ સિવાય હાલમાં તત્વાર્થ વૃત્તિ અને સ્વાદાદ રત્નાકર છપાય છે. આ પુસ્તક વગર કિંમતે સાધુ સાધી વિગેરેને તેમજ પુસ્તક ભંડાર માટે ભેટ આપવામાં આવે છે. ૨૦૦૦૦) પાંચમી કોન્ફરન્સના પ્રમુખ બાબુ સાહેબ સિતાબચંદજી મહારે સ્થાપેલા જેને મદદ પંડમાં આપ્યા હતા. પંચતીર્થની યાત્રા વખતે ભદ્રેશ્વરમાં, અંજારમાં, અને ઉનામાં ધર્મશાળા, ઉપાશ્રય અને દેરાસર વિગેરેમાં સમારે સાત આઠ હજાર રૂપીઆ આવ્યા હતા. સાધુજી મહારાજે તથા સારીજીને વસ્ત્ર પાત્રાદિક વહેરાવી સારી વૈયાવચ્ચ કર્તા હતા અને ઘણું ખરી વખત અષ્ટોતરી સ્નાત્ર ભણાવતા હતા ભયણની અંદર મણીનાથજી ભગવાનની સ્થાપનાના દિવસે તેઓ તરફથી સંધ જમાડવામાં આવે છે. તેઓ ઘણી વખતે ગુપ્તદાન દેતા હતા, તેમણે અમદાવાદમાં એક મફત દવાખાનું ખુલ્યું છે જેનું વાર્ષિક ખર્ચ સુમારે રૂ. ૧૦૦૦૦) નું છે. સરાસરી ૫૦૦ માણસે દરરોજ તે દવાખાનાને લાભ લે છે. અને એક પ્રાથમિક તથા એન્ગલો વર્નાકયુર જૈન કુલ ખોલી છે. તેમજ સંવત ૧૯૫૬ ના ભયંકર દુષ્કાળ વખતે રૂ. ૩૫૦૦૦) ની ઉદાર મદદ પાંજરાપોળને કરી હતી, તેમજ તેનું ફંડ ઉઘરાવવામાં અથાક પરિશ્રમ લેઈ જાત મહેનત કરી ઘણું મરતાં ઢોર બચાવ્યાં હતાં. તેમજ અડસઠના દુષ્કાળ પ્રસંગે પાંજરા પોળને રૂ. ૨૫૦૦ આપ્યા હતા ને ઘણી જાત મહેનતનો ભોગ આ હ. દુષ્કાળ વખતે કાઠીઆવાડમાં સીઝાતા સ્વામી ભાઈઓને તેઓએ સારી મદદ કરી હતી, ભાવનગર ખાતે કેન્ફરન્સ મળી તે વખતે તેમણે એક લાખ રૂપીઆની સખાવત પિતા તરફથી જાહેર કરી હતી. ભાવનગરની બોડીગને તેઓએ રૂ. ૨૫૦૦૦) ની ઉદાર મદદ આપી હતી. કેમલાની પોળમાં તેઓએ એક સ્ત્રી શાળા ખેલી છે. દાનવીર શેઠ મનસુખભાઈ ગુજરી જતાં તેમની યાદગીરી કાયમ રાખવા જે ફંડ થયું છે તેમાં તેમના ભાઈ શેઠ જમનાભાઈએ પિતા તરફથી રૂ. ઉપ૦ ૦ળું આપવા જાહેર કર્યું છે. આ રકમ હજી વધવાની છે એમ આશા રાખવામાં આવે છે આ રકમમાંથી ક્ષયરોગીઓને રોગથી 'ઉદ્ધરવા માટે સેનેટરીઅમ બંધાવાનું છે. છાપરીપાલીના ખેડા ઢોરને માથે જે દેવું હતું તે પણ શેઠ જમનાભાઈએ આશરે રૂ. ૭૫૦૦ ૯ આપી તે ખાતાને ઋણમાંથી મુક્ત કર્યું છે. રૂ ૨૫૦૦૦) સેરથા ગામમાં શેઠ જમનાભાઈએ જીન મંદિર કરવા માટે આપ્યા છે. શેઠ મનસુખભાઈ જેવી રીતે પોતે કમાયા છે તેવીજ રીતે છૂટે હાથે ખરઆ ગયા છે. શેઠમનસુખભાઈની માફક તેમના ભાઈ શેઠ જમનાભાઈની પણ આવી જાતની ઉદાર સખાવતે જોઈ તેમના વિશે જેનોના હિતાર્થે ભવિષ્યમાં સારી આ ગાહી રાખવામાં આવે છે અને જન કેમને તેઓશ્રી પણ પિતાના જેટ બંધુની માફક એક સ્તંભ તુલ્ય થશે એવી આશા છે. તેઓની લગભગ અંદગી પર્વતમાં તેઓએર૦ લાખ રૂપીઆની જાહેર અને ગુપ્ત રીતે સખાવત કર્યાનું કહેવાય છે. આ સખી શેઠ સંવત ૧૯૬૯ ના માગસર વદી ૧૨ ને સનીવાર Page #29 -------------------------------------------------------------------------- ________________ કપડવણજમાં બાનુઓની સભા. ૨૪૯ ના દિવસે કાળ ધર્મ પામ્યા છે. જેઓના મરણની દીલગીરી દર્શાવવા અને શહેરમાં હડતાલ પડી હતી તેમજ ભાવનગર, કપડવણજ વિગેરે બીજા કેટલાક ગામોમાં જૈન વર્ગમાં પાખી પાલવામાં આવી હતી. અત્રેના સમસ્ત શહેરીઓની તેઓના મરણની દીલગીરી દર્શાવવા શેઠ પ્રેમાભાઈ લૈલમાં મીટીંગ મળી હતી. જેની અંદર તેમનું મેમોરીઅલ કરવા માટે સારું ફંડ એકઠું થયું હતું. તેમના મરણથી આપણી જેન કેમે એક ઉદાર જગડુશા અમદાવાદે એક આગેવાન શહેરી અને આપણી ગુર્જર ભૂમિએ એક મોટો બાહોશ કુનેહબાજ વ્યાપારી ગુમાવ્યું છે. છેવટે તેમના અમર આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબને દિલાસે મળે એવું અંતરથી ઈચ્છી વરમું છું. | સમાચાર કપડવણજમાં તા. ૧૫ જાનેવારીના રોજ અંતીસરીઆ દરવાજે શેઠાણી જડાવ બહેનના મકાનમાં દીદીમાં નામદાર વાઈસરોય લોર્ડ હારડીંગ ઉપર તા. ૨૩-૧૨-૧૨ ના રોજ થયલા હીચકારા હુમલા તરફ પોતાને ધિક્કાર અને તિરસ્કારની લાગણી પ્રદર્શિત કરવા કપડવભુજ તાલુકાને શહેરની તમામ કેમની બાનુઓની એક મોટી ગંજાવર મીટીંગ મળી હતી. શરૂઆતમાં શ્રીમતી બહેન સાન્તા ગિરીએ દરખાસ્ત કરી કે આ સભાનું પ્રમુખપદ અત્રેનાં સુપ્રસિદ્ધ શેઠાણી જડાવ બહેન સ્વીકારી આભારી કરશે. અદરખાસ્તને શ્રીમતી માણેક બહેને ટકે આપવાથી શેઠાણી જડાવ હેને સભાનું અધ્યક્ષ પદ સ્વીકાર્યું હતું. ત્યારબાદ સભાનું કામ કાજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાંની કન્યાશાળાનાં હેડમીસટ્રેસ રૂમણી બાઈએ શરૂઆતમાં સભાના ઉદેશ જણાવ્યો હતો ત્યારબાદ તેમણે જણુવ્યું જે આપણ નામદાર વાઈસરેય આપણા પુરાતન દીલ્હી શહેરને પાયતન તરીકેની શુભ ક્રિયા કરવાને પધાર્યા હતા તે વખતે સરધસ પ્રસંગે કોઈ હિચકારાએ નામદાર વાઇસરોયને ઍમ્બ માર્યો જેથી તેમને જખમ પડ્યો હતો અને તેમનાં બાનું સાહેબ તદન સહીસલામત બચી ગયાં હતાં. આ અધમ હત્યારા કૃત્યને માટે હું ધિકાર જાહેર કરૂં છું તથા નામદારનાં જે બાનુસાહેબ પ્રભુકૃપાએ સહી સલામત બચી ગયાં છે તેમના માટે પ્રભુ પ્રાર્થના કરું છું. આ પ્રસંગે તેમણે, નામદાર વાઇસહૈયે જે ધિય અને સહનશીલતા બતાવ્યાં હતાં તેમજ નામદારનાં બાનુસાહેબે જે સ્વામી ભક્તિ અને સમય સુચકતા બતાવી હતી તેનાં મુકત કઠે વખાણ કર્યાં હતાં. આ સિવાય દીકહી તેમજ કલકત્તાની પુરાતન કાળની જાહોજલાલીનું તેમણે વર્ણન કર્યું હતું જે સ્થળ સચિને લીધે અવે પ્રકટ કર્યું નથી. ત્યારબાદ શ્રીમતી બહેન શાતા ગારીએ તેમજ કેટલીક અન્ય બહેનોએ પ્રસ્તુત વિષયને લગતું કેટલુંક વિવેચન કરી હત્યારે કાર્ય કરનાર પર ધિકાર દર્શાવ્યું હતું અને નામદાર વાઈસરાય તથા તેમની બાનુની મબારક બાદી ઈછી હતી. છેવટ પ્રમુખનાં દિકરી બહેન ચંપા બહેને જણાવ્યું જે બહેને, આપણ કપડવણજમાં બાનુઆની આ પ્રથમ મીટીંગ છે તેમાં પણ સંખ્યામાં બાનુઓએ હાજરી આપેલી જોઈ મને અધિક આનંદ થાય છે. સભામાં પધારેલ સર્વે બાનુઓને દર્દીને તેમણે કહ્યું કે બહેને તમોએ જે મારી માતુશ્રીને માનવંતુ આજની સભાનું અધ્યક્ષપદ આપ્યું છે તેના માટે હું મારો હર્ષ જાહેર કરું અને મારી માતુશ્રીની વતી આપ સર્વે ને આભાર માનું છું. પછી તેમણે કેટલુંક પ્રસ્તુત વિષયને લગતું વિવેચન કર્યું હતું અને નામદાર વાઈસરોય પ્રત્યે બદમાસ કામ કરનાર પરત્વે તિરસ્કારની લાગણી દર્શાવી હતી તથા તેમને જલદી મટો અને Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. પ્રભુ પ્રસાયે તેઓ ભવિષ્યમાં સુખ શાંતિમાં રહે એવું ઇચ્છયું હતું. ત્યારબાદ સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આપણું નામદાર વાઇસરોય પ્રત્યે જે હલકટ કામ થયું છે તેના પ્રત્યે આ સભા અંતરથી પિતાની તિરસ્કારની લાગણી પ્રદર્શિત કરે છે અને નામદર વાઈસરોય તથા તેમનાં બાનુની સદા સહી સલામતી અને મુબારક બાદી ઇરછે છે એવી મતલબને નામદાર વાઈસરોયને તાર કરે ત્યારબાદ પ્રમુખને ઉપકાર માની સભા બરખાસ્ત થઈ હતી. રાજય ભકિત એ પ્રજાના સુખનું કેન્દ્રસ્થાન અને રાજ્યને શોભાવનારૂં ચિન્હ છે એ સર્વે કોઈ એકી અવાજે કહી શકશે, રાજ્ય ભક્તિના અંગે અમોને જણાવતાં અતિ આનંદ થાય છે કે જે અત્યાર સુધી આપણે હિંદુસ્તાનમાં પુરૂષ વર્ગ રાજ્યભક્તિમાં ભાગ લેતા આવ્યું છે પરંતુ હવે તે આપણું મહીલા વર્ગે પણ તેમાં ભાગ લેવા શરૂ કર્યો છે એ દેશના અભ્યદય સુચક પગલું છે. ઉપર મુજબ મુંબઈ અમદાવાદ, ખેડા, વિગેરે મુખ્ય મુખ્ય સ્થળોએ આપણા નામદાર વાઈસરોયની પ્રત્યે બદનક્ષી ભરેલું, હત્યારૂ કૃત્ય કરનાર તરફ તિરસ્કારની લાગણી દર્શાવવા સ્ત્રીઓની મીટીંગ મળી હતી. અમો પણ તેવા હિચકારા અધમ કૃત કરનાર તરફ તિરસ્કારની લાગણી દર્શાવીએ છીએ અને આપણું નામદાર વાઈસરેયને તથા તેમના કુટુંબને દરેક રીતે અભ્યદય ઈચ્છીએ છીએ. અત્યારે જે આપણે સ્ત્રી વગે રાજ્ય ભકિત સબંધી અજ્ઞ છે તે વર્ગમાં બે રાજ્ય ભક્તિનું બીજ રોપાશે તે દિવસે દિવસે આપણી પ્રજા રાજ્ય ભકિતમાં ઉંચ પંતીએ બિરાજશે. સ્ત્રીઓ એ પુત્રોની માતા છે. સંતતીનું પ્રભવ સ્થાન છે. તેમના વિચારને વાર તેમની પ્રજાને મળવાનો છે માટે જેમ બને તેમ તેમનામાં રાવ ભકિતનું બીજ વાવવું જોઈએ અને જ્ઞાન વારીથી તેનું સિંચન કરવું જોઈએ. શેઠાણી બાઈ જડાવ એ જ્ઞાતિએ જેન અને કપડવણુજના નગર શેઠ સામળભાઈ નથુભાઈના મહેમ ચિ. શ્રીયુત શેઠ મણુભાઈનાં પત્ની છે. તેમનું આ પગલું અમે ધણું સ્તુપ ગણીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે આવું દેશને અબ લગાડનારું, હિચકારૂ અને ધિકાર પત્ર કાર્ય કદ બને નહિ અને સદા સર્વથા રાજ્યમાં સુલેહ શાંતિનું સામ્રાજ્ય છવાઈ રહે અને આપણા પ્રતાપી બ્રીટીશ શહેનશાહ પંચમ જ્યોર્જ તથા મહારાણી મેરી દિનપ્રતિદિન અભ્યદય શાળી થાઓ એવું અંતઃકરણથી જેવા ઉત્સુક છીએ અને પ્રસંગ વાત અમે અમારી જૈન બહેનને રાજ્ય વફાદારીના કામમાં મુખ્ય ભાગ લેવાનું સુચવીએ છીએ. યોગનિષ્ઠ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સંસ્કૃત પાઠશાળા, આ નામની પાઠશાળા અને ઝવેરીવાડે આંબલી પિાળના ઉપાશ્રયમાં ખેલવામાં આવી છે જેની અંદર લગભગ ૪૦ વિદ્યાર્થીઓ લાભ લે છે. આ પાઠશાળાની અંદર સંકુલમાં ભણતા ઘણાખરા વિદ્યાથીઓ લાભ લે છે અને જે આ પાઠશાળા હસ્તિમાં આવી છે તેનું મુળ કારણ પણ સંસ્કૃત જેવા ગહન વિષયમાં વિદ્યાર્થીઓને સહાય આપવાનું જ છે. તેને ટાઈમ પણ વિદ્યાર્થીઓને સારી રીતે સગવડ પડે તે રાખવામાં આવ્યો છે. આ પાઠશાળામાં માસ્તર હીંમતલાલ મગનલાલ પિતાના અમુલ્ય વખતને ભોગ આપી વિદ્યાર્થીઓને વિના પગારે– મફત ભણાવે છે. આવા પ્રકારની તેમના પિતાના સ્વધર્મી બધુઓ પ્રત્યેની પ્રેમ અને ખંતની લાગણી જે અમે Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વકમ પરીક્ષાની અગત્ય. ૩૫૧ તેમને ધન્યવાદ આપીએ છીએ. વલી તેઓ સંસ્કૃત વિષયમાં વિદ્યાર્થીઓને મદદ કર્યા. ઉપરાંત ધામક જ્ઞાન પણ આપે છે. માસ્તર હીંમતલાલ સિવાય બીજા બે માસ્તરો પગારથી રાખવામાં આવેલ છે. આવી જાતની પાઠશાળાની અત્રે ઘણીજ આવશ્યક્તા હતી અને તે હાલમાં હસ્તિમાં આવેલી જોઈ અમોને ઘણે આનંદ થાય છે. આ પાઠશાળાને અંગે માસ્તરને પગાર, દિવાબત્તી વિગેરેનું ખર્ચ નિભાવવા માટે કેટલાક મેમ્બરો નિમાયા છે જેઓ દરેકે બાર બાર મહીને આ પાઠશાળાને રૂ. ૫) આપવાનું કહ્યું છે, મુંબઈમાં મોતીના કાંટા તરાથી પણ યોગ્ય મદદ આપવાનું સૂચવ્યું છે. અમે આશ્વા રાખીએ છીએ કે આપણો કેળવણીની હિમાયત કરનાર વર્ગ આ સંસ્થાના મેમ્બર થઈ પાઠશાળાને આભારી કરશે. તેનાથી થતા લાભ, થતું કામકાજ જોવાને માટે અમે દરેક બંધુઓને ભલામણ કરીએ છીએ. આ પાઠશાળામાં થતું કામકાજ જોતાં અમને કહ્યા વિના ચાલતું નથી કે તે એ આવીને આવી રીતે ભવિષ્યમાં ચાલ્યા કરશે તે ભવિષ્યમાં તેનું ઘણું જ સંતોષકારક પરિણામ અનુભવાશે. સંસ્કૃત અને ધામક અભ્યાસ સિવાય અને જાણનાર વિદ્યાથીઓને વકૃત્વ કળા શિખવવાનો પણ લાભ આપવામાં આવે છે. આશા છે કે આ પાઠશ્વાળાને દરેક રીતે આપણી જેને કેમ મદદ કરશે. આપણું મડ્ડમ સરદાર શેઠ. લાલભાઈ દલપતભાઈ તથા મણીભાઈ દલપતભાઈ તથા જગાભાઈ દલપતભાઈનાં માતુશ્રી શેઠાણી ગાગાબાઈએ અત્રે ઝવેરીવાડે પિસ વદી ૫ વાર સિમના દિવસે આદીશ્વર ભગવાનનો જીણોદ્ધાર કરાવ્યા છે. આપણું નવું યાત્રાનું તીર્થ સ્થળ-પાનસરનું દેરાસર નવું કરાવવાનો આરંભ પાસ વદી ૧ થી શરૂ કરવામાં આવ્યો છે. આ તીર્થના રક્ષણાર્થે કમીટી નીમાઈ છે. જેના પ્રમુખ શ્રીયુત શેઠ મણીભાઈ દલપતભાઈ છે જેમાં આપણું મહૂમ સરદાર શેઠ લાલભાઈ દલપતભાઇના બંધવ છે. આ સ્થળે અમારે પ્રસંગવશાત્ કહેવું પડે છે કે જેવી રીતે શેઠ. લાલભાઈએ અડગ રીતે જેને કામની સેવા બજાવી છે તેનું અનુકરણ કરી શેઠ મણીભાઈ પણ જેને કામને આભારી કરશે એવું અંતઃકરણથી જેવા ઉત્સુક છીએ. स्वात्म परीक्षानी अगत्य (લખનાર--મી. માવજી દાસજી શાહ. પી. પી. જૈન હાઈસ્કુલ. ) એક વસ્તુમાં કેટલું સામર્થ સમાયેલું છે. તેની કસોટી કરવા માટે હમેશાં પરીક્ષાની અગત્ય લેખવામાં આવે છે. જ્યાં સુધી અંદરનાં તની કસોટી કરવામાં ન આવી હોય ત્યાંસુધી તદનંતર્ગત સત્યાસત્ય કળી શકાતાં નથી, પરીક્ષા-કાકી એ સમાન અર્થસૂચક છે. બ્દ છે. શક્તિનું અજ્ઞાન પણું હોય ત્યારેજ કસોટી થતી જાવામાં આવે છે. સુવર્ણ ઉચ્ચ પ્રકારનું હોય તે તુરત તે કસોટી તેને ઉત્તર આપે છે અને હલકી જાતનું હોય તોપણ તુરત બતાવી આપે છે. જેઓ સદામાટે કર્તવ્યનિષ્ઠ ખંતીલા અને ઉગી હોય છે તેને માટે કસોટી કરવી તે તદન અનુચિત છે પરંતુ જેઓ પૂર્વોકત ગુણોએ યુન હોય અથવા રહિત હેય તેવા માટે જ કસોટી ખરેખરી પલ સાધક ગણાય છે. દરેક વસ્તુઓની પરીક્ષા દિમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ પર બુદ્ધિપ્રભા. થતી જોવામાં આવે છે. વસ્તુતઃ વસ્તુ બે પ્રકારે છે. બાહ્ય અને અલ્પતર. બાહ્ય પરીક્ષા કરવા માટે કંઈ પણ સમય લાગતું નથી. તરત આકૃતિ દશૉવી આપે છે. પરીક્ષા લઈ આપે છે પરંતુ અંતર દર્શન-આય પરીક્ષા કર્યા વગરના અહિંથી તહિં ચોમેર ભટકતા મનુષ્ય આપણને જેવામાં આવે છે. આત્મ પરીક્ષાને માટે ઘણું શાસ્ત્રોનું રહસ્ય જાણવું જોઇએ. અનેક ગ્રં. ઘેનું પરિશીલન કરવું જોઈએ એટલું જ નહિં પણ કદાચ પ્રાણાહુતિ આપવી પડે તે પણ શંકાશીલ થવાનું પ્રયોજન નથી કારણ કે આ માર્ગનું અવલંબન લીધા સિવાય કઈ રીતે આત્મ સિદ્ધિ થઈ શકવાની નથી. કઈ રીતે આર્થિક, સામાજીક, ધાર્મિક, સાંસારીક, વ્યવહારિક, નૈતિક વગેરે વગેરે વિવિધ ઉન્નતિઓ થવી તદન અસંભવિત જ છે. જે જ ! આમ કટી અથત આત્મ શ્રદ્ધા પરફદી પડયા હોય છે તે જ સૃષ્ટિમાં પિતાની અખંડ નામના મેળવે છે. તેઓ પોતાનો સુયશ દિગંત મંડળમાં પ્રસરાવે છે અને તેઓ જ ભારત વર્ષમાં નહિ પરંતુ સમગ્ર દેશના હીરા તરીકે એકવાર અનન્ય ખ્યાતિમાં આવવા પામે છે. આ આત્મ અધામાટે આપણે મહાન્ ધર્મ ગુરુઓજૈનાચાર્યોનાં જીવન આપણે જા. સુવાની પૂર્ણ અગાય છે. મહાત્માઓન–મહાપુરૂષોના ચરિત્રોમાં જે ઉદાત્ત અને ઉત્તમોત્તમ ચારિત્ર સ્પષ્ટ જણાઈ આવતું તેનું મુખ્ય કારણ તેઓમાં આમ શ્રદ્ધાનું પૂર પૂરવેગમાં ગતિમામ્ વહેતું હતું. હેમચંદ્રસૂરિ, દિવાકર, હરિભદ્રસૂરિ, વિધાર્જ, હીરવિજય, યશ વિજય, વિનય વિજય, વગેરે વગેરે જે મહાપુરૂષોનાં જીવનનો સાર ખેંચશે તેમાં તે દરેકમાં આત્મશ્રદ્ધા અર્થાત્ આત્મ વિશ્વાસ સંપૂર્ણ રૂપે આપણું જોવામાં આવશે. એક અધઃસ્થાનથી મનુષ્ય જે ઉચ્ચ શિખર પર ચઢવા પામતો હેય, શક્તિમાન થતું હોય તો તે આત્મશ્રદ્ધાના ગુણ કરીને જ, બીજ ગુણે સામાન્ય છે. વ્યાપારીયો વ્યાપારમાં, ધર્મગુરૂઓ ધર્મમાં, શિક્ષકે શિક્ષશુમાં, શિલ્પકારો કળામાં, ચિત્રકાર ચિત્રમાં, નૈયાયિક તર્કવિતર્કમાં, વગેરે વગેરે વિષયમાં જે શ્રદ્ધા અડગ હશે તેજ તેઓ પિતાની અભીષ્ટ સાધ્ય સિદ્ધિમાં વિજય પામશે. આપણા વિદેશી બાંધવામાં આ આત્મશ્રદ્ધાનો ગુણ આવવા પામ્યો હોય તો તે અસય નથી કારણ કે તેઓ જે કાર્યનો આરંભ કરે તેની પાછળ પ્રાણ જાય તો પણ શું એમ અડગ નિશ્વયથી સતત પરિશ્રમ કરી મંડયા રહે છે. કાર્ય કરતાં કદાચ દૈવવશાત ભલેને અવિજય થાય તેથી શું ? બીજીવાર, ત્રીજીવાર, પણ જ્યાં સુધી અમૂક કળા થા વિદ્યાને સિદ્ધ ન કરી શકીયે ત્યાં સુધી મૂકીયેજ કેમ ? આવી કાર્ય પરત્વે તેઓની આગ્રહી બુદ્ધિ શા માટે દરેક કાર્યમાં વિજય ન કરાવે ? અર્થાત દરેક કાર્યમાં તેઓ વિજય મેળવે. આવા બાંધવોનું ખરેખર હું કહેવા ન ભૂલતે હોઉં તે મહારે ભાર દઈને કહેવું જોઇએ કે યુરોપીયન અમેરીકન, જરમન, ઇટાલીયન વગેરે બાંધના સોનું અનુકરણ ક ન કરવું જોઈએ? તેઓના ગુણેનો લાભ આપણે શા માટે ન લેવો જોઈએ. તેના જેવા સ્વતંત્ર બુદ્ધિ વિભાવવાળા અને શુરવીર આપણે શા માટે ન થવું જોઈએ ? અલબત થવું જ જોઈએ. આપણુમાં તેના જેવી કર્તવ્ય શીલતા બીલકુલ નથી અને તેથી આપણે દયા જનક શેક જનક અને અધમ સ્થિતિમાં આવી સપડાયા હોઈએ તો તે કોઈપણ રીતે અસત્ય નથી. જે પ્રજામાં સ્વામી શ્રદ્ધાને દિવ્ય -ગુહેય તેનો વિજય થાય છે. તેને જવવાદ ફરકે છે અને તેનું જ એક છત્ર રાજ્ય જોવામાં આવે છે, આત્મશ્રદ્ધા, આત્મપરીક્ષા કરવાની આપણે જૈનાએ કેટલી શક્તિ જમા કરેલી છે તેને ખ્યાલ ખરે ખર કરવો હેતે વર્તમાન સમયમાં માં Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન અનાથઆશ્રમની જરૂર. પ હેમાંહુ વાવવામાં આવતા કુસંપ ક્લેશનાં બીને કૅટલા પ્રમાણમાં વધીગમાં છે તેને ખ્યાલ કરવા જોઇએ. ચડવાની લાલસા આપણે રાખીયે છીએ, ચડવાના અંતઃકરણ પૂર્વક ઇરાદો રાખીયે છીએ પરંતુ તેમ ન થતાં ઉલટા તેને ખલે એ ચાર ડગલાં પાછળ પડવાના વખત આવે છે એટલે આપણે કાઇ પણ રીતે આગળ વધી શકતા નથી પરંતુ જે કાષ્ઠ મેળળ્યુ છે, સંગૃહિત કર્યું છે તે સર્વસ્વ ગુમાવી નાંખવા જેવુ' કરીયે છીએ એમ થવુ તે કેટલું ચર્મ ભરેલુ છે ? તે કેટલું' નીચુ માં ઘાલવા જેવુ કાર્ય ગણાય ! જે જૈન કૅમ સાથી એક અને માન્ય ગણાય તે દિવસે દિવસે ઉચ્ચ સ્થિતિમાં મૂકાવાને બદલે અધતિને ક્રમ આ શ્રય કરે ? એ વિચારણીય છે. આપણે દરેકે સ્વાશ્રય, આત્મશ્રદ્ધા, અથવા આત્મ પરીક્ષા કરવાની સંપૂર્ણ અત્યં છે. ટુંકમાં તેના વિના આપણા વિજય કયારે પણ માનવાની જરૂર નથી. ઇયલમ્--- जैन अनाथआश्रमनी जरुर. આ તરફ કોઇ લક્ષ્ય ઢેરો? વીર !! વીર ! વી!!! ( લેખક. અનુભવી ) બધુએ ! કહેતાં જીભ ચાકી જાય છે, કલમ વીરમી જાય છે, હ્રદયમાં ધાસ્કા પડે છે કે હવે આપણી પ્રેમના અનાથે-નિરાશ્રીત–નિરાધારાની શી દશા ! અધમ ! ! ! અધમ ! ! ! અરેરે ! આથી તે ીજું શું અધમ હેઇ કે ? કેષ્ઠ જગડુશા નહીં પાકે ? શેઠ”મનસુખલા જેવા દાનવીર હતા તે પશુ ચાલ્યા ગયા !!! સેાસ ! અક્સાસ! અસાસ ! શું અનાથેાની વ્હારે કાઇ નહીં ચઢે ? સૌ સ્વાર્થનું સગું પશુ નિરાધારનુ કાઇ સગું નહી થાય ? ખધુમ્મા ! રાઈને સ્વાભાવિક રીતે આથી ખ્યાલ થા હશે કે આવાં આવા દુઃખદ વાયા થાને માટે ઉચ્ચારવાં પડે છે, આવા હૃદયના ઊંડા નિઃશ્વાસ કેમ નોંખવા પડે છે તે હુ તે સર્વે જૈન પ્રજા સમક્ષ કહેવાને રા લઉં છું કે બધુએ ! આપણા નિરાધાર જૈનાની સ્થિતિ ભાં તેના જાત અનુભવ થતાં બહુ લાગી આવે છે. શું જૈન કામ ધારે તે આ કામ મુશ્કેલ જેવુ' છે ? કદિ નહિં, આપણા ગામડાઓમાં તેમજ કેટલાક શહેરમાં પશુ કેટલાંક કુટુંમ હાલમાં કંગાલ પ્રાયઃ થઇ ગય છે, કે જેની સ્થિર્થાત શ્વેતાં પારાવાર દુઃખ ઉત્પન્ન થાય છે. આંખમાંથી અશ્રુધારા વહે એવી ખરેખર તેમની સ્થિતિ થઇ ગઈ છે, તેમને આશ્રય આપવાને માટે એક આશ્રય સ્થળ ખાલવાની અત્યારે ખાસ જરૂર છે. શુ' મનુષ્યયા કાયદે નહીં કરે ? તે ધ્યાને પાત્ર નહી ગણુાય ? મને કહેતાં ગામ આવે છે, લખતાં લેખોની અટકે છે, હાધ પુજે છે છતાં વખત લખવાની જરૂર પડે છે તેથી લખવું પડે છે કે એવા પણ જૈન ગૃહસ્થે હાલમાં છે કે જેએએ થાડા સમય ઉપર ખાનદાની ભાગવી હેાય તેવા પણ ઘરમાં પુત્રે કાઢવા, ત્રણ ચારના પગારે રહેવા ખુશી બતાવે છે. હું આજથી; તે મારા સાત વર્ષ દરમીયાન સુધીના જાત અનુભવથી બેઊં છું. તા કેટલાક નિરાધાર બાળક કે જેને કાઇ વારસ પણ ભાગ્યે થઇ શકે એવા રખડતા પૂરે છે કેટલીક વિધવા ખાઈ કે જેમને પેટ પેષણને માટે શુક્રાંકા મારતી તેમજ ધા જુવાન પુરૂષા કે જેઓ નોકરીને માટે પણ કા મારતા નજરે પડે છે. આ સત્ય છે, અને ખરી ખીના છે, માટે શ્રીમ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ બુદ્ધિપ્રભા, વિદ્વાન, તમે તમારી કામને પ્રથમ આ ઉદ્ધાર કરો. તેમને અન્નદાન, વસ્ત્રદાન, કેળવણી આપી તેમના આત્માનું સાર્થક કરે તુલસી હાય ગરીબકી, કબુ ન ખાલી જાય; મુઆ ઢોરકે ચામ, લેહા ભસ્મ હે જાય, બંધુઓ! ગરીબની આંતરડી ઠારવી એજ આપણી આઈન ફરજ છે, તેમના દીધેલ આશીર્વાદ કેઈ વખત સુવર્ણરૂપે પણ ગુણ દેશે. સ્થળે સ્થળે જોઇશું તે આપણું ધન સંસ્થાએ કઈને કઈ રૂપે માલમ પડશે પણ આવી સંસ્થાઓ કે જેનાથી સેંકડો ગરીનું કલ્યાણ થાય, નિરાધારોને આશ્રય મળે, સીઝાતાઓનું સંકટ દુર થાય તેમને કંઈ સત્તાન મળે તેવી સંસ્થાઓ બીલકુલ એવામાં આવતી નથી, કદાચ કંઈ હશે તો તે સમુદ્રમાં બિંદુ જેવી, માટે જેન કામના સ્તંભે! આગેવાનો ! શ્રીમંત ! વિધાન! તમે આ બિના હવે પ્રથમ હાથ ધરે અને પામરોની વકીલાત કરો. તે દ્રશ્ય રૂપે કદાચ તમને નાણમાં બદલે નહીં આપે પણ તેમની અંતરની આંતરડીમાંથી નીકળતા ઉંડા આશીર્વાદના ઉદ્ગારે તમને મળશે જે આ ભવ તથા પરભવ બન્નેને સુખ કરતા થશે. કુતરાને રોટલો નાંખે ભુલતુ નથી, ચોકી કરે છે, તે પછી તો મનુષ્ય જાત છે તે તમારે કેમ ઉપકાર વિસરી જશે માટે દયા કરે, દયા કરો, ગરીબની વહાર કરે, હું આ સ્થળે વિજ્ઞપ્તિ કરું છું કે આપણી કેમના જગડુશા તુલ્ય મહૂમ શેઠ મનસુખભાઈ ભગુભાઈના ઉદાર, શ્રદ્ધાળુ, દયાળુ, ધર્મશાલ લહુ બંધવ શ્રીયુત શેઠ જમનાભાઈ તથા શેઠશ્રીના પુત્રો શેઠશ્રીના સ્મરણાર્થે જે રકમ કાઢી છે તેમાંથી આવું કઈ જાતનું ગરીબના આશ્રમરૂપ ખાતું ખોલી જૈન કેમને સદાને માટે આભારી કરશે. હવેલીઓ જેમ થઈભલાને આભારી છે. તેમજ આપણું સાત ક્ષેત્રને સઘળો આધાર જનો ઉપર છે, હવે જે તે પ્રજા કંગાલ, નિરમી અને અજ્ઞ હશે તે કામની જતે દિવસે ઘણી અધમ સ્થિતિ થઈ જશે. અન્ન વિગેરે આશ્રયના અભાવે ધર્મથી પણ પરાભુખ થશે માટે અત્યારે આપણી કામમાં આવા ખાતાઓની ધણી જ આવશ્યકતા છે. ઢોરોને માટે સ્થળે સ્થળે પાંજરાપોળે છે તેમ અત્યારે આપણી સીઝાતા સ્વામી બંધુ એને પણ આશ્રમરૂપ શાળાઓ ખેલવી જોઈએ કારણ કે અત્યારે જેને આકવિતા રખડ્યા કરે છે. જેમ તેમ કરી ચાકર ચુકરનું કામ કરીને, વાસીદુ વાળીને, વાસણ ઉટકીને પિતાનું પેટ ભરે છે આથી આપણને બીજું શું વધારે લાભાસ્પદ હોઈ શકે. આપણા શાસ્ત્રમાં સ્વામીના સગપણ સમું, અવર ન સગપણ કઈ શું આપણે આ રત્નચિંતામણી સમાન ધર્મશાસ્ત્રનું આ ફરમાન યથાર્થ નથી કે જેને આપણે અમલમાં મુકતાં અચકાવું જોઈએ? બંધુઓ, હવે જાગે દરેક જ્ઞાતિઓ તરફ નજર કરી જુઓ કે આગળ વધે છે ને કોણ પાછી પડે છે. માટે આપણા જૈન બંધુઓએ હવે ભુલ્યા ત્યાંથી ફરી ગણી પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ. આ સ્થળે શેઠ જમનાભાઇનાં પુષ્પશીલ, ધર્મ પની, શેઠાણી માણેકબાઈ કે જેઓ કેળવાયેલાં, ધર્મ નિક, અને સદા ગરીબ પ્રત્યે દયાની નજરે જોનારાં છે તેમને પણ હું નિવેદન કરું છું કે તેઓ પણ આ બાબત પર પોતાનું લક્ષ્ય ખેંચશે. છેવટ સર્વે જૈન બંધુઓ, સંધના નેતાઓ આવા અગાયના ખાતા તરફ ધ્યાન આપશે એવું ઇચ્છી વિરમું છું. Page #35 -------------------------------------------------------------------------- ________________ ખેદજનક મૃત્યુ. પૂજ્યપાદ મુનિ મહારાજ પન્યાસ પ્રતાપ વિજયજી સંવત. ૧૯૬૮ના પિસ વદ ૦)). ને રોજ આશરે સવારના સાડા આઠ વાગે દેવલોક પામ્યા છે, જે ઘણું મોડું થયું છે. તેઓ મૂળથી બાળ બ્રહ્મચારી હતા તેમજ ચારિત્ર શુદ્ધ અને નીરમળ રીતે પાળતા હતા. તેઓ વત, ઉપધાન, જોગ વિગેરે ઘા સાધુઓને વહેવરાવતા હતા. તેવા પૂરશીલ પ્રતાપી મુની મહારાજ પ્રતાપ વિજયજીના વિરહથી સાધુ સંપ્રદાયમાં તેમજ આપણી જૈન સમાજમાં ખેટ પડી છે. છેવટે તેમના અમર આત્માને શાંતિ મળે એવું ઈચ્છીએ છીએ. ખેદજનક મૃત્યુ. આપણી કામના આભુષણરૂપ દાનવીર શેઠ મનસુખભાઈ ભગુભાઈ બે ત્રણ દિવસની તાવની બીમારીમાં હૃદય એકા એક બંધ થઈ જવાથી તા. ૪ જાન્યુઆરીની રાત્રે આશરે નવ વાગે દેવલોક પામ્યા છે જેથી સમસ્ત જૈન સમાજમાં ભારે દીલગીરીની લાગણી છે. લાઈ રહી છે. મહૂમ શેઠ સ્વભાવે મીલનસાર, ઉદાર, સાદા, પરોપકાર શીલ તેમજ ધર્મ, ચુત કરતા વેપાર વિષય પર ઘણું બાહોશ, તેમજ કુનેહબાજ હતા. તેમને લગભગ તેમના દેહાવસાન પતમાં જાહેર તેમજ ખાનગી મળીને એકંદર આશરે રૂપીઆ વીસ લાખની સખાવત કરી છે, જેમાંની ઘણી ખરી સખાવતે કેવળ આપણી જૈન સમાજ ના હિતાર્થે કરી છે. આવા એક બહેશ, દીર્ધદશ અને તીથી રક્ષક શ્રીમંત શેઠના દેહ ગથી આપણી જન સમાજને અનિવાર્ય ખોટ પડી છે. છેવટ શેઠશ્રીના આ માને શાંતિ મળે અને તેમના કુટુંબને દિલાસે મળો એવું અંતરથી ઇચ્છીએ છીએ. ગ્રાહકોને વિજ્ઞપ્તિ. અમારા સર્વે ગ્રાહકેને નિવેદન કરવાનું કે આ વખતે આ માસિકનો નવા વરસને માટે રજીસ્ટર નંબર કેટલાક કારણસર મોડે મળવાથી અમારે બે અંકો સાથે બહાર પાડવાની જ. રૂર પડી છે માટે અમારા કદરદાન ગ્રહની તેને માટે ક્ષમા માગીએ છીએ. લી. વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા Page #36 -------------------------------------------------------------------------- ________________ 52, --- ny iY શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં–પ્રગટ થયેલા ગ્રન્થા. કાક. કો, . . . * અને સં ગ 1 લા+ ... 1. અધમ બાપાન માળા ... 205 --4--- 0 2. ભજન સંગ્રહ ભાગ 2 + ... 3. ભજન સંગ્રહ. ભાગ 3 * ... 215 4. સમાધિ સતકમ" 340 5. અનુભવ પશ્ચિશીx 6. આમપ્રદીપ 315 0 -8--0 7. ભજન સંગ્રહ ભાગ 4 થx 304 4. પરમાત્મદર્શન 0-12---- હ. પરમાત્માવિક ... 10. તબિંદુ 11. ગુણાનુરાગ (આરબી) .. 12. 13. ભજન સંગ્રહ ભાગ 5 મો તથા જ્ઞાનદિપીકા 190 ---- 14. તીર્થયાત્રાનું વિમાન ( આકૃતિ બીજી ) 11. અધ્યામ ભજન સંમત 1. ગુરૂબોધx 172 17. તત્ત્વજ્ઞાનદિપીકા .. 12Y 18 ગહેલી સંગ્રહ 112 19. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ 1 લે ( આવૃત્તિ ત્રીજી.) 40 0 -120 , , , , ભાગ 2 જે ( આવૃત્તિ ત્રીજી)૪૦ 22 ભજન પદસંગ્રહ ભાગ 6 & X. 208 ... ... -12-0 22. વચનામૃત *** ... 38 8 .. . -14-27 એગદીપક. 268 એ 0-14--0 બુદ્ધિપ્રભાના ગ્રાહકોને અમુલ્ય લાભ-ફક્ત બે માસ માટે. બુદ્ધિપ્રભાના જે ગ્રાહકોનું ચાલુ સાલનું લવાજમ વસુ આવ્યું હશે તેઓ મંડલન 3. 4) ની કિંમતનાં પુસ્તકો મંગાવશે અથવા બુદ્ધિપ્રભાના લવાજમ કે વી. પી. કરવા જણાવશે તેઓને-અધ્યામ ભજનસંહ કિંમત રૂ. 0-6- પરમાત્મદર્શન રૂ. 7-12- ગડુંકી સંગ્રહ રૂ. ૭-૩-૦ર્થિયાત્રાનું વિમાન રૂ. 01-0 એ ચાર ગ્રન્થ ભટ આપવામાં આવશે. હેલો તે પહેલું કેમકે ઘણા ગ્રન્થો ખલાસ થયા છે. * આ નશાની વાલા ગ્રન્થ માત્ર વીશની અંદર શાલક છે. * આ નીશાની વાલા ગ્રન્થ માત્ર એકસની અંદર શાલક છે. 4 આ નીશાની વાલા પ્રત્યે માત્ર બસની અંદર શીલક છે. ગ્રન્થ નીચલા સ્થળેથી વેચાણ મળશે. 1. અમદાવાદના બેગ-ઠે. નગરીશ. 2. મુંબઈ–મેસર્સ ધજી ડીરજીની છે. પાયધુણી. અને શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ-કે. ચંપાગલી. 4. પુના--શા. વિરચંદ કૃષ્ણાઇ.-3, વૈતાપે. : : : : : : : : : : : : : : : : : : : : : 3 o s