SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મજ્ઞાનની આલસ્યકતા. ૩૨૭ પવિત્ર થાય છે તે ભૂમિ પણ તીરૂપ ગણાય છે. આત્માની સમાધિ પ્રાપ્ત કર્યોથી પરમાત્મ પદની પ્રાપ્તિ થાય છે તેથી આ સસારમાં પુનઃ આવવુ પડતુ નથી. જ્યાં જ્યાં મનની સ્થિરતા થાય છે ત્યાં સમાધિ છે. બ્રહ્મરન્ધ્રમાં સમાધિ થાય છે અને તેથી માઠુની વાસનાઆથી આમાં મુક્ત થઇને અન્તે માક્ષસ્થાનમાં રહે છે. જ્ઞાનાનન્દમેગી યાગ સમાધિમાં બહુ ઉંડા ઉતરીને ગંભીરતાથી સમાધિનું આòહુબ સ્વરૂપ દર્શાવતા છતા ગાયન કરે છે: યેગીએ યેાગમાં ચિત્તરમાવવુ. યાગીએ ત્રિપુટીમાં ધ્યાન ધરવું તેણે ઠંડા પિંગલા અને સરસ્વતિ નાડીનું જ્ઞાન કરવું. રેયક-પૂરક અને કુંભક રૂપમાા, યામનું સેવન કરવું. પ્રત્યાહાર ધારા ધ્યાન અને સમાધિના મંગાતુ શાસ્ત્રના આધારે ગુરૂ ગમ પૂર્વક જ્ઞાન કરવુ, અને સહું શબ્દના મની સાથે સુરતા લગાવીને સમાધિ પ્રાપ્ત ફરી તે સમાધિ એમ જ્ઞાનાનન્દ પોતાના અનુભવને કથે છે. ગગનમ’ડલમાં રહેલા બ્રહ્મસ્થાનમાં સૂર્યની કાન્તિ સમાન પ્રકાશ દેખાય છે. એ પ્રકાશને ચંદ્ર કહું તે ચન્દ્ર નથી તેમજ ચન્દ્રના પ્રકાશ કરતાં પણ જીદ્દા પ્રકારના છે. સૂર્યના પ્રકાશ કરતાં પશુ તે જુદા પ્રકારના છે. દીપક શું પશુ તે દીપક નથી કારણુ કે તેલ અને શિખાસહિત દીપક હાય છે અને બ્રહ્મરન્ધમાં થતા પ્રકાશ તે તેનાથી જુદા પ્રકારના છે. ત્યાં તો ઝગમગ ઝગમગ ઝળહળ ઝળહળ જ્યાતિ વિશ્વસી રહી છે. વાળાં અને વાયુ વિનાની શૂન્ય મંડળમાં(ગગન મંડળમાં)ઝ્યાતિ ઝળકી રહી છે અને તે દેખાય છે; એમ જ્ઞાનાનન્દ યેગી આ પ્રમાણે કથીને એવું દર્શાવે છે કે પાંચ તત્ત્વ આખા જગમાં વ્યાપી રહ્યાં છે તેનાથી ભિન્ન આત્મ તત્ત્વની ન્યાતી ઝળકી રહી છે. પતિ અને હવાદીએ ત્યાં આગળ થાકી જાય છે. તે પેાતાના પક્ષમાં લપટાઇ ઍલા છે. પ્રાથના પડિતાનું અક્ષરાતીત તર્કાતીત એવી આત્મજ્યંતિની આગળ કંઇ ચાલી શકતું નથી અર્થાત્ તે આત્માની ખ્યાતિને પ્રાપ્ત કરવાને શાબ્દ વા તર્ક યાત્રાથી સમર્થ થતા નથી. ગમન મડલમાં આત્માની નિળ જ્યેાતિને આત્મા પોતેજ દેખે છે અને પાતે જાણે છે તેથી તેની અન્યને ( તે દશામાં નહિ આવનારને) સમજણુ આપી શકાતી નથી તેમજ તેને તેની પ્રતીતિ થતી નથી. જેને સમાધિમાં આત્મજ્યંતિનાં દર્શન થાય છે તેજ આત્માના સાક્ષાત્કાર કરી શકે છે અને તેનાથી થતા અનંત ગુણુ સહાનન્દ ભેગવી શકે છે. આત્માની સમાધિમાં માત્માની જ્યેાતિનાં દર્શન થતાં ઘર ધરની સ્માશા ભ્રમણા ટળી જાય છે અને એક પાતાના આત્મામાં દૃઢ વિશ્વાસ રહે છે. ખાદ્યનાં સર્વવાસનાનાં બંધના પાતાની મેળે છૂટી જાય છે. દ્વિમાલયના બરફના ઢગલાને અગ્નિ સળગાવીને પિ'ગાળી શકાય નહિ, પરન્તુ જ્યારે વૈશાખ માસમાં સૂર્યના અત્યંત તાપ પડે છે ત્યારે તે જલ્દી માગળી જાય છે તે પ્રમાણે મામાના અસંખ્ય પ્રદેશમાં સબંધ પામેલી મેાહની વાસનાઓને વ્યાકરણૢથાય વા અન્ય ધર્મશાસ્ત્રના અભ્યાસ સ્વાધ્યાય માત્રથી હઠાવી શકાતી નથી, પણ સમાધિદ્વારા આમાની જ્યંતિનાં નથી અને આત્મ સમાધિમાં વારંવાર રમણતા કરવાથી મેહ અજ્ઞાન. વગેરે કર્મ બંધનના પિત ક્ષય કરી શકાય છે. અને પતાના આત્માને મુક્ત કાને આનદ ખરેખર દેહમાં છતાં મુક્તની પેઠે ભોગવી શકાય છે જ્ઞાનાનન્વયેગી થે છે કે સમાધિમાં આત્મ યેાતિનાં દર્શન કરીને હું તેા હર્ષ પામ્યા છુ. મા પ્રમાણે ઘણા જૈનગીઆએ અધ્યાત્મજ્ઞાનથી યેગમાર્ગ પ્રાપ્ત કરીને ખાત્મજ્ગ્યાતિનાં દર્શન કર્યા છે. અને આત્માના સહુનના ભક્તા થયા છે. મધ્યા
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy