Book Title: Bruhat Sangrahani
Author(s): Jinbhadra Gani
Publisher: Kunvarji Anandji
Catalog link: https://jainqq.org/explore/022171/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ કરો શ્રી નિભા ગણિલમાથામણકો રાક વન છે મા શાક અને શ્રી બૃહત્સંગહાણ. મૂળ મૂળ ને ટીકાના સથ યુક્ત. ડીઝ). ' ' , " ) || / \)}); / W) DIWfb3) B ( (RJ ASI #D h/ 1} {/ Onlyw://wી છે !! Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણવિરચિત. શ્રી મલયગિરિજીત ટીકાયુક્ત S શ્રી બૃહત્સંગ્રહણિ. ANAND મૂળ તથા મૂળ અને ટીકાનું ભાષાન્તર, વિવેચન અને ઉપયુક્ત યંત્રો સહિત. ગુરુજી લાભશ્રીજીની પ્રેરણાથી તથા શ્રાવિકાવર્ગની આર્થિક સહાયથી ભાષાંતર કર્તા તથા પ્રસિદ્ધ કર્તા, શા. કુંવરજી આણંદજી પ્રમુખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવ ન ગ ૨ વીર સં. ૨૪૬૧ 3 કિમત રૂા. ૧-૦-૦ [ વિક્રમ સં. ૧૯૯૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું – શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવને ગ ૨ nI I Iད་སྤ40སྤIད་པས།JIཁས་དད་པས་སྤྲས།།ད་པJunyསྤང་དུ་ཡIDཀྱིས།དུ་སྤTIn પૂજ્ય ઉપકારી શાસનપ્રભાવક ગુરૂ મહારાજનું ખાસ સ્મરણ અને અર્પણ. filliiniilli flilli શુદ્ધ મુનિમાર્ગપ્રવર્તક મુનિરાજશ્રી બુટેરાયજી મહારાજના મુખ્ય શિષ્ય મુનિરાજશ્રી મૂળચંદજી ગણિ, તચ્છિષ્યત્યાગમૂત્તિ મુનિરાજશ્રી ભક્તિવિજયજી તથા શાંતમૂત્તિ પરમ ઉપકારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ તચ્છિષ્ય પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી ગણિનું આ ગ્રંથપ્રકાશનરૂપ શુભ પ્રસંગે ખાસ સ્મરણ કરી આ જ્ઞાનપ્રસાદી તેમના કરકમલમાં અર્પણ કરું છું. લઘુકિંકરી લાભશ્રી નultill મુદ્રક:શા. ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ El||3D TE3D-[3D- (3) - Meana 93 [] પ્રસ્તાવના. YKKX€ આ બહાસંગ્રહણિ ગ્રંથ કે જેનું બીજું નામ રૈલોકયદીપિકા છે તે પ્રથમ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્રાદિના આધારે રચેલે છે. તેની મૂળ ગાથા ૩૫૩ છે. સદરહુ ગ્રંથ શ્રીમલયગિરિજી મહારાજકૃત ટીકા સાથે છપાયેલ છે, તેમાં પાછલા ભાગમાં ૩૫૩ મૂળ ગાથાઓ આપેલ છે. ટીકામાં ૧૪ ક્ષેપક ગાથા ભળવાથી ૩૬૭ ગાથાઓ છે. શ્રીચંદ્રસૂરિ કે જેઓ મહુધારી શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય છે તેમણે આ બૃહસંગ્રહણિ ઉપરથી ગાથા ૩૧૮ની બીજી બહસંગ્રહણિ બનાવી છે. તે હર્ષસારમુનિના શિષ્ય કરેલા અર્થ—આળાવધ સહિત બહુ વર્ષ અગાઉ શ્રાવક ભીમસિંહ માણેકે પ્રકરણ રત્નાકર ભાગ ૪ થામાં છપાવેલ છે. તેના અર્થમાં બાળાબેધકારે મૂળ બૃહસંગ્રહણિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ૫૦૦ ગાથાની બનાવ્યાનું લખ્યું છે, પરંતુ તેમાં કાંઈ ભૂલ થયેલી જણાય છે; કેમકે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની કરેલી બૃહસંગ્રહણિ તે ૩૫૩ ગાથાની જ છે. શ્રી ચંદ્રસૂરિકૃત બૃહસંગ્રહણિનું નામ આપીને માસ્તર ઉમેદચંદ રાયચંદે બુકાકારે એ ગ્રંથ છપાવેલ છે તેમાં ગાથા ૪૮૫ છે, પરંતુ એટલે વધારે બીજી ક્ષેપક ગાથાઓવડે થયેલે જણાય છે. આ બૃહતસંગ્રહણિ ગ્રંથના ટીકાકાર મહારાજે અનેક સ્થળે ટીકા એટલી બધી વિસ્તૃત કરી છે કે જેની અંદર ઉપર જણાવેલી બુકની સર્વ ગાથાઓનો સમાવેશ પ્રાય: થઈ ગયેલ છે. આ ગ્રંથ ટીકા સાથે શ્રી ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી સંવત્ ૧૯૭૩ માં છપાયેલ છે. તેનું સંશોધન ઉપાધ્યાય શ્રી વીરવિજયજીના શિષ્ય પંન્યાસશ્રી (હાલ આચાર્ય ) દાનાવજયજી ગણિએ કરેલું છે. અમે તે ગ્રંથની ગાથાઓનું તથા ટીકાનું શુદ્ધ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને પ્રગટ કરવાને અલ્પમતિ અનુસાર પ્રયત્ન કર્યો છે. તેમાં જે ગાથાની ટીકા માત્ર શબ્દાર્થ પૂરતી જ હોય તેને અર્થ અમે જુદો લખ્યો નથી, પરંતુ જે ગાથાની ટીકા વધારે વિસ્તારવાળી હોય તે ગાથાને શબ્દાર્થ જુદો આપે છે. આ ગ્રંથના કર્તા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કર્તા તરીકે પિતાનું નામ આપેલું નથી, પરંતુ ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે પ્રારંભમાં જ આ ગ્રંથના કર્તા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે એમ કહ્યું છે. વળી આ આચાર્ય પૂર્વધર હતા Page #5 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) કારણ કે વાદી, ક્ષમાશ્રમણ, વાચક ને દિવાકર એવા ઉપનામ પૂર્વધરને જ આપવામાં આવે છે. ઉપાધ્યાયને વાચક શબ્દથી બોલાવાય છે પણ આ વાચક તે ઉમાસ્વાતિ વાચકાદિ સમજવા. આ ગ્રંથકત્ત સંબંધી જન્મતિથિ, જન્મસ્થાન, ગુરુનામ વિગેરે લભ્ય નથી તેથી અમે લખી શક્યા નથી. એમણે મહાભાષ્ય, જિતક૯૫, બ્રહક્ષેત્રસમાસ, વિશેષણવતી વિગેરે ગ્રંથ રચેલા ઉપલભ્ય છે. ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમયમાં જ થયેલા છે. એમણે સાથે રહીને જ સરસ્વતી મહાદેવીનું આરાધન કર્યું હતું, જેમાં સાથે શ્રી દેવેન્દ્રસૂરિ જેઓ પાંચ કર્મગ્રંથ પજ્ઞ ટીકા સાથેના રચનારા છે તેઓ પણ હતા. શ્રી મલયગિરિજી મહારાજ મહાન ટીકાકાર થયા છે. એમણે જીવાભિગમ, પ્રજ્ઞાપના, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ વિગેરે સૂત્ર તથા બૃહસંગ્રહણિ, બૃહક્ષેત્રસમાસ વિગેરે અનેક પ્રકરણ ગ્રંથો ઉપર ટીકા કરેલી છે. આવશ્યક સૂત્ર ઉપર પણ એમણે ટીકા કરી છે. તેને અમુક ભાગ છપાયેલો છે. આ ટીકા એમણે મૂળ ટીકાકાર ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા મહાપુરુષ શ્રી હરિભદ્રસૂરિની કરેલી પ્રાચીન ટીકાને આધારે કરી છે, પરંતુ એ મૂળ ટીકા અત્યારે લભ્ય નથી. આ ટીકાની અંદર ઘણે ઠેકાણે તેને આધાર લીધાનું કહેલું છે. આ ટકાનું પ્રમાણુ શુમારે સાડાપાંચ હજાર લોકપ્રમાણ છે. ટીકાની ભાષા બહુ જ સરલ છે તેથી જ મારી જે અલ્પમતિ તેનું ભાષાંતર કરવા શક્તિમાન થયા છે. જો કે અલ્પમતિને લઈને તેમ જ છદ્મસ્થપણાને લઈને આ ભાષાંતરમાં અનેક સ્થાને ખલના થવાને સંભવ છે તે મને જણાવવા માટે વિદ્વદ્વર્ગને મારી નમ્ર પ્રાર્થના છે. ખલના દૂર થવા માટે મેં બનતો પ્રયાસ કર્યો છે. સભાના શાસ્ત્રી જેઠાલાલે પણ તેના પર સારું લક્ષ્ય આપ્યું છે જેથી તેને પણ હું આભારી છું. જેમ બ્રહક્ષેત્રસમાસ ને લઘુક્ષેત્રસમાસ છે, તે બંને ઉપર જુદી જુદી વિસ્તૃત ટીકાઓ પણ છે તેમ આ બૃહસંગ્રહણિ માટે નથી; કારણ કે જે લઘુસંગ્રહણિ કહેવાય છે તે તો માત્ર ૩૦ ગાથાની જ છે અને તેમાં જંબુદ્વીપના શાશ્વત પદાર્થો વિગેરેને જ અધિકાર છે કે જે આનાથી તદ્દન જુદે જ વિષય બતાવે છે. આ ગ્રંથનું બીજું નામ રોલેક્યદીપિકા પણ છે, કારણ કે આ ગ્રંથમાં ત્રણે લેકમાં રહેલા દેવ, નારક, મનુષ્ય ને તિર્યંચરૂપ ચારે ગતિના જીવો સંબધી હકીકત સમાવી છે. આયુ, સ્થાન, અવગાહના, ઉપપાતવિરહકાળ, આવનવિરહકાળ, ઉપપાતવિરહસંખ્યા ને ગતિ, આગતિરૂપ નવ નવ દ્વાર દેવ અને નારકીના નિરૂપણ કર્યો છે અને સ્થાનનું અનિયતપણું લેવાથી મનુષ્ય ને તિર્યચના સ્થાન સિવાય આઠ આઠ દ્વાર કહેલા છે. એકંદર ચાર ગતિના મળીને ૩૪ દ્વાર કહેલા છે; પરંતુ પ્રાસંગિક દેવોને અંગે ચિહ્ન, શરીરના વર્ણ, અવધિજ્ઞાનનું પ્રમાણુ, વિમાન, વિષય, લેણ્યા વિગેરે અને નારકીને અંગે ત્રણ પ્રકારની Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) વેદના, અવધિજ્ઞાન અથવા વિભગજ્ઞાનનું ક્ષેત્ર, નરકાવાસાના આકાર, લેશ્યા વિગેરે તેમ જ મનુષ્ય ને તિર્યંચના સ્થાન તરીકે મનુષ્યક્ષેત્ર અને તિર્થાલાકનુ –અસંખ્ય દ્વીપસમુદ્રોનુ સ્વરૂપ વિગેરે અનેક ખખતા બતાવી છે. ચારે ગતિના જીવામાંથી ક્યા જીવા તીર્થંકર, ચક્રવતી, વાસુદેવાદિપણું પામે છે, ચક્રવતીના ચૈાદરત્નમાં કાણુ ઉપજે છે વિગેરે અનેક ખાખતા બતાવી છે. એકેદ્રિયનુ સ્વરૂપ કહેતાં નિગેાદનું સ્વરૂપ બહુ વિસ્તારથી બતાવ્યું છે. ત્રણ પ્રકારના પક્ષેાપમાદિનુ' અને ત્રણ પ્રકારના અંગુળાદિનુ` સ્વરૂપ પણ બહુ વિસ્તારથી બતાવેલ છે. કેટલીક બાબતામાં શકા સમાધાન પણ ટીકાકારે બહુ વિસ્તારથી કરેલ છે. વીર પ્રભુના શરીરથી ભરતચક્રીનુ શરીર ૫૦૦ ગણું સિદ્ધ કરવામાં ઘણી યુક્તિએ વાપરી છે. દ્રવ્ય લેશ્યા છે તે દેહના વણુ રૂપ નથી એ બાબત ચીને સિદ્ધ કરી છે. બીજા પણ અઢીદ્વીપ બહારના સ્થિર સૂર્ય ચંદ્રાદિની સંખ્યા, પંક્તિ વિગેરેના સંબંધમાં એકથી વધારે મતાંતરો પ્રદર્શિત કર્યો છે. મૂળકર્તાએ પ્રાંતે સ ંક્ષિપ્તતર સંગ્રહણિનું નિરૂપણ કરતાં તેમાં કહેવાતા ૨૪ દ્વારના નામ માત્ર જ એ ગાથાવડે આપ્યા છે, પરંતુ ટીકાકાર મહારાજાએ તે ચાવીશે દ્વારનું બહુ વિસ્તારથી સ્વરૂપ દર્શાવ્યું છે. પાછળના ભાગમાં પસિ, ચેાનિ, કુલકેટિ વિગેરેની સંખ્યા ને સ્વરૂપ કહેવા સાથે ચેાનિના ચાર પ્રકારે ત્રણ ત્રણ ભેદ ખતાવ્યા છે. સિદ્ધ સંબંધી અને તેના સ્થાન સંબંધી તેમ જ સમયસિદ્ધિ સંબંધી પણુ સારૂ નિરૂપણ કર્યું છે. જ્યાં જ્યાં પ્રસંગ પ્રાપ્ત થયે। ત્યાં ત્યાં વિસ્તાર કરવામાં તેમણે કૃપણુતા વાપરી નથી. આ ગ્રંથને મહેાળા ભાગ તે દેવસ બધી અધિકારે જ રોકયો છે. તે અષિ કારમાં ગાથાઓ ૨૩૧ ને આ બ્રુકના પાના ૧૩૭ રાકાયેલા છે. ત્યારપછી નરકાધિકારમાં ગાથાએ ૭૪ ને આ બુકના પાના ૪૮ ( ૧૩૮ થી ૧૮૫ ) રોકાયેલા છે. તિય ચ ને મનુષ્યાધિકારના બહુ વિસ્તાર કરવામાં આવ્યા નથી. તેમાં ગાથા ૩૯ ને આ બુકના પાના ૨૧ (૧૮૬ થી ૨૦૬) રોકયા છે. પછી પાછળની ગાથાએ ૨૩ ને આ બુકના પાના ૨૧ (૨૦૭ થી ૨૨૭) પ્રાસ ંગિક અનેક ખાખતામાં રોકેલ છે. એક દર ગાથાઓ ૩૬૭ અને ટીકાવાળી પ્રતના પાના ૧૪૩ છે. આ બુકના પૃષ્ઠ ૨૨૭ છે. આ બધી હકીકત જાણવા માટે આ સાથે આપવામાં આવેલી વિસ્તૃત અનુક્રમણિકા વાંચવાની જ ભલામણ કરવી ચેાગ્ય લાગે છે કે જેથી પુનરાવર્તન કરવુ ન પડે. આવા ગ્રંથા દ્રવ્યાનુયોગના એક વિભાગ છે. એાધ મેળવવા ઈચ્છનારને તેમાંથી અનેક પ્રકારના મેધ મળી શકે છે. આ ભાષાંતરની અંદર પણ પ્રસંગે પ્રસંગે નાના-માટા ૨૩ યંત્રા આપેલા છે તેના સમાવેશ પાછળ આપેલા યંત્રાના સંગહની અંદર થઈ જાય છે; પરંતુ માત્ર યંત્રાથી જ મેધ લેવા ઇચ્છનાર માટે ઉપયાગી થવા સારૂ એ ય ંત્ર!ના સંગ્રહની છ ફારમની ખાસ મુક જ જુદી કરેલ છે જે આ ભાષાંતર સાથે પણ જોડવામાં આવી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ ભાષાંતર છપાવવાની સહાયને અંગે ગુરુણીજી લાભશ્રીજીનો સારો પ્રયાસ છે. તેમને આવા વિષય ઉપર બહુ પ્રેમ છે, તેમ જ તેઓ તેના સારા અભ્યાસી છે. યંત્રોની બુક તે ખાસ તેમના ઉત્સાહનું જ પરિણામ છે. ભાવનગરના શ્રાવિકા સમુદાય ઉપર તેમનો વિશેષ ઉપકાર હોવાથી અને અમદાવાદ વિગેરેમાં સારે ધર્મસંબંધ હોવાથી મદદ ઠીક મળી છે. તેનું લીસ્ટ આ સાથે આપવામાં આવેલ છે. એ સહાયકોને પણ અત્ર આભાર માનવામાં આવે છે. સહાય સારી મળેલી હોવાથી અને આ બુકોનો મોટો ભાગ સહાયકને ભેટ આપવામાં, તેમ જ તેના અભ્યાસી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓને ભેટ આપવામાં થનાર હોવાથી આ બુકની કિંમત રાખવાની જરૂર નહોતી પરંતુ તેના ઈચ્છક સર્વને આ બુક ભેટ તરીકે મળી શકે નહીં તેથી ખર્ચ કરતાં પણ ઓછી કિંમત રાખવામાં આવી છે. એમાં પૈસા ઉપજાવવાને બીલકુલ હેતુ રાખવામાં આવ્યા નથી. જૈન શાસ્ત્રની અંદર પ્રવેશ કસ્વા માટે આવા ગ્રંથ ને તેના ભાષાંતરે પ્રવેશ દ્વારનું કામ કરે છે, તેથી થોડા વખત અગાઉ જ લઘુક્ષેત્રસમાસ ભાષાંતર સાથે બહાર પાડી તરતમાં જ આ ગ્રંથનું ભાષાંતર કરવાનું ને છપાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આજે અમે એ એક જાતની જ્ઞાનપ્રસાદી જેનવર્ગની આગળ ધરી અમારા આત્માને કિંચિત્ કૃતાર્થ માનીએ છીએ. પુનઃ વિસ્તૃત અનુક્રમણિકા વાંચવાની અને સ્કૂલના માટે મને જણાવવાની પ્રાર્થના કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. ફાલ્ગન શુદિ પ્રતિપદા સંવત ૧૯૧ / કુંવરજી આણંદજી ભાવનગર. Page #8 -------------------------------------------------------------------------- ________________ નખર. 33 333 33 અનુક્રમણિકા. 25 SZ 333333 S વિષય. ૧ ટીકાકારનું મંગળાચરણ ૨ ગ્રંથકર્તાનું મંગળાચરણ ૩ સંગ્રહણિ, સુર ( દેવ ), નારક, નર અને તિય``ચ શબ્દને અ ૪ અભિધેયને વિસ્તાર, દેવ અને નારક સંબંધી નવ નવ દ્વાર અને મનુષ્ય તથા તિ ́ચ સંબંધી આઠે આઠ દ્વાર–કુલ ચાત્રીશ દ્વારનાં નામ ૫ પ્રયોજન અને સંબંધ હું દેવેશના ચાર પ્રકારના પેટા ભેદ ૧ આયુદ્વાર. ૭ વૈમાનિકમાં દેવાના ઇંદ્રાદિક દશ પ્રકાર ૮ ભવનપતિ અને વ્યંતરની જધન્ય સ્થિતિ ( આયુ ) ૯ વ્યંતરાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ ત્રણ પ્રકારના પલ્યાપમ અને સાગરાપમનું સ્વરૂપ ૧૧ ભવનપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૨ ભવનપતિ અને વ્યંતર નિકાયની દેવીનું આયુ ૧૩ સૂર્ય, ચદ્ર, ગ્રહ અને નક્ષત્રાદિની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ ૧૪ ચદ્ર અને સૂર્યાં વિગેરેની દેવીનું ઉત્કૃષ્ટ આયુ ૧૫ ચદ્રાદિક પાંચે પ્રકારના જ્યેાતિષીની દેવીનું જધન્ય અને ઉત્કૃષ્ટ આયુ ૧૬ ભવનપતિ અને વ્યંતર નિકાયના દેવ-દેવીના આયુ સંબંધી યંત્ર. ( ૧ ) ૧૭ જયેાતિ દેવદેવીના જધન્ય અને ઉત્કૃષ્ટ આયુ સંબંધી યંત્ર. (૨) ૧૮ વૈમાનિક દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ. ૧૯ પાંચ અનુત્તર વિમાનના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ. ૨૦ વૈમાનિક દેવાની જધન્ય સ્થિતિ. ૨૧ અનુત્તર વિમાનના દેવાની જધન્યેાત્કૃષ્ટ સ્થિતિ ૨૨ સૌધર્માદિક દેવલોકના દેવાની જધન્યાત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર. ( ૩ ) ૨૩ વૈમાનિક દેવીએની જધન્યાત્કૃષ્ટ સ્થિતિ ૨૪ સૌધમે શાન દેવલેાકની દેવીની જધન્યાત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર (૪) ૨૫ બાર દેવલાક વિગેરેના પ્રસ્તટની સખ્યા પૃષ્ઠ. ૧ ૩ પ્ ૯ ૧૦ ૧૧ ૧૧ ૧૫ ૧ ૧૭ ૧૮ ૧૯ ૧૯ ૨૦ ૨૦ ૨૧ ૨૨ ૨૨ ૨૩ ૨૩ ૨૪ ૨૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દરેક પ્રસ્તટે આયુ વિશેષ જાણવા સંબંધી કરણ ૨૭ સૌધર્મ દેવના દરેક પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮ સૌધર્મેશાન દેવલોકના તેર પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર ૫) ૨૯ શકેંદ્રના લેપાળનું સ્થાન ને આયુ ૩૦ દરેક પ્રસ્તટે જઘન્ય સ્થિતિ સંબંધી ચર્ચા ૩૧ ત્રીજા કલ્પથી દરેક પ્રસ્તટે સ્થિતિ જાણવાનું કારણ ૩૨ ઉપર પ્રમાણેના કરણથી પ્રાપ્ત થતી ત્રીજા–ચોથા દેવલોકમાં જાત્કૃષ્ટ સ્થિતિ. ૩૩ સનકુમાર અને માહેંદ્ર દેવલોકના બાર પ્રસ્તટે ઉત્કૃષ્ટ આયુ સંબંધી યંત્ર (૬) ૩૪ બ્રહ્મદેવલેકે પ્રત્યેક પ્રસ્તટે જાત્કૃષ્ટ સ્થિતિ ૩૫ બ્રહ્મદેવલોકમાં દરેક પ્રસ્તટે આયુ સંબંધી યંત્ર (૭) ૩૬ લાંતક દેવલે કે પ્રત્યેક પ્રસ્તટે જuત્કૃષ્ટ સ્થિતિ ૩૭ મહાશુક્ર દેવલોક પ્રત્યેક પ્રસ્તટે જઘન્યત્કૃષ્ટ સ્થિતિ ૩૮ સહસ્ત્રાર દેવલેકે પ્રત્યેક પ્રસ્તટે જાત્કૃષ્ટ સ્થિતિ ૩૯ છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલેકની ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધી યંત્ર (૮) ૪૦ આનતાદિ દેવલેકે પ્રતિ પ્રસ્તટે જઘન્યત્કૃષ્ટ સ્થિતિ ૪૧ નવ, દશ, અગ્યાર અને બારમા દેવલોકના ઉત્કૃષ્ટ આયુ સંબંધી યંત્ર (૯) ૩૪ ૨ ભવનદ્વાર, ૪૨ ભવનપતિના દશે નિકાયના ભવનોની સંખ્યા ૪૩ દક્ષિણેત્તર દિશાના વિભાગે ભવનની સંખ્યા ૪૪ ભવનપતિના દશે નિકાયના દક્ષિણોત્તર ભવનનું યંત્ર (૧૦) ૪૫ ભવનપતિના ભવનોનું પ્રમાણ ૪૬ ભવનપતિના ભવનેનું સ્થાન ૪૭ ભવનપતિના દશે નિકાયના નામે તથા તેનું સ્વરૂપ ૪૮ દશે પ્રકારના ભવનવાસી નિકાયના ચિન્હો ૪૯ દશે પ્રકારના ભવનપતિના શરીરવર્ણવિભાગ ૫૦ દશે પ્રકારના ભવનપતિને વસ્ત્રવિષયક વર્ણવિભાગ ૫૧ ભવનપતિના દશે નિકાયના બબ્બે ઇદ્રોનાં નામ પર કયા ઇંદ્રની ક્યા વિષયની શક્તિ છે ? તેનું વર્ણન ૫૩ તે ઇદ્રોની શક્તિનો બીજો પ્રકાર ૫૪ ભવનપતિના ઇદ્રોના તિર્યમ્ લોકમાં કયા દ્વીપમાં આવાસો છે ? ૫૫ ભવનપતિના ઇદ્રોના સામાનિક અને આત્મરક્ષક દેવેની સંખ્યા ૫૬ વૈમાનિક ઈંદ્રોના સામાનિક અને આત્મરક્ષક દેવની સંખ્યા - ૫૭ ચારે નિકાયના ઈંદ્રોના સામાનિક અને આત્મરક્ષક દેવેની સંખ્યાનું યંત્ર (૧૧) ૫૮ ચારે નિકાયના ઇદ્રોની અગ્રમહિષીની સંખ્યા Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ૫૯ વ્યંતરોનાં નગરની અને જ્યોતિષીના વિમાનોની સંખ્યા ૬૦ વ્યંતરના નગરેનું પરિમાણુ ૬૧ વ્યંતરોના નગરનું સ્થાન ૬૨ વ્યંતરના આઠે નિકાયના નામ અને તેના પેટા ભેદ ૬૩ વ્યંતરના આઠે નિકાયના ઇંદ્રોના નામ ૬૪ વ્યંતરના આઠે નિકાયના દેવનાં ચિન્હો ૬૫ વ્યંતરના આઠે નિકાયના દેવનો શરીરવર્ણવિભાગ ૬૬ જ્યોતિષીના ઇદ્રોની દ્વીપો અને સમુદ્રને આશ્રયીને સંખ્યા ૬૭ કાળોદધિ વિગેરેમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવાનું કારણ ૬૮ સદરહુ કરણ પ્રમાણે આવતી ચંદ્ર-સૂર્યની સંખ્યા ૬૯ મનુષ્યક્ષેત્રમાં આવેલા ચંદ્ર-સૂર્યની સંખ્યા ૭૦ નક્ષત્ર અને ગ્રહની પંક્તિઓનું પરિમાણ ૭૧ સૂર્ય અત્યંતર મંડળથી બાહ્ય મંડળ સુધીના એજનની સંખ્યા ૭ર ચંદ્ર અને સૂર્યનું જંબુકીપમાં અને લવણસમુદ્રમાં ગમનાગમનનું પરિમાણ ૭૩ સૂર્ય અને ચંદ્રના સર્વ મંડળોની સંખ્યા અને જંબુદ્વીપ તથા લવણસમુદ્ર ઉપર કેટલા કેટલા મંડળો છે? તેની સંખ્યા ૭૪ ચંદ્ર અને સૂર્યના પરિભ્રમણનું સ્વરૂપ ૭૫ મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર-સૂર્યનું અપાંતરાલ ૭૬ સ્થિર ચંદ્ર-સૂર્યના અપાંતરાલ સંબંધી મતાંતર ૭૭ મતાંતરવડે આવતી ચંદ્ર-સૂર્યની સંખ્યા ૭૮ ચંદ્ર-સૂર્યના અંતર અને પંક્તિ સંબંધી બીજે મતાંતર ૭૯ બીજા મતાંતર પ્રમાણે આવતું ચંદ્ર-સૂર્યનું અંતર ૮૦ પ્રતિદ્વીપ અને પ્રતિસમુદ્ર ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવાનું કારણ ૮૧ સર્વ દ્વીપ સમુદ્રોની સંખ્યા અને તેનો વિસ્તાર ૮૨ મનુષ્યક્ષેત્રનું પ્રમાણ ૮૩ કેટલાક દીનાં નામો ૮૪ કેટલાક સમુદ્રોનાં નામ ૮૫ પિસ્તાળીસ લાખ યોજનાના અને લાખ યોજનના શાશ્વત પદાર્થો ૮૬ સમુદ્રોમાં રહેલા જળનું સ્વરૂપ ૮૭ સમુદ્રોની અંદર રહેલા મોના શરીરનું પ્રમાણ ૮૮ સમુદ્રોની અંદર રહેલા સભ્યોની સંખ્યા સંબંધી તરતમતા ૮૯ સદશ અને વિસદશ નામોવાળા દ્વીપ અને સમુદ્ર ૯૦ દ્વીપ-સમુદ્રોનાં નામો સંબંધી સોળ પ્રકાર ૫૩ ૫૩ ૫૪ ૫૫ ૫૫ ૫૭ ૫૮ ૧ આમાં વાણવ્યંતર સંબંધી હકીકત બીલકુલ લભ્ય થતી નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ૯૧ પ્રત્યેક ચંદ્રના ગ્રહ, નક્ષત્ર અને તારાના પરિવારની સંખ્યા ૯૨ ચંદ્રાદિના વિમાનાના સંસ્થાનાદિકનું સ્વરૂપ ૯૩ ચદ્રાદિના વિમાનેાનુ આયામ–વિષ્ણુભ અને ઉચ્ચત્વનું પ્રમાણ ૯૪ મનુષ્યક્ષેત્રની બહારના ચદ્રાદિકના વિમાનનું પરિમાણ ૯૫ સમભૂતલા પૃથ્વીથી કેટલા યેાજન ઉચે ચદ્રાદિક ચાર ચરે છે ? ૯૬ નક્ષત્રના પરિભ્રમણના સંબંધમાં વિશેષતા ૯૭ મનુષ્યક્ષેત્રમાં કેટલા ચંદ્ર-સૂર્ય છે? તેની સંખ્યા ૯૮ ચર જ્યોતિષચક્ર મેરૂપ તથી કેટલા યેાજન દૂર રહીને કરે છે? અને સ્થિર જ્યાતિષચક્ર અલાકથી કેટલા યેાજન અંદર રહેલ છે ? ૯૯ દરેક દ્વીપ–સમુદ્રોમાં નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણવાનું કરણ ૧૦૦ જ્યાતિષ્ણુના વિમાનેાને વહન કરનાર આભિયાગિક દેવાની સખ્યા. ૧૦૧ વહન કરનાર દેવા કેવાં રૂપ ધારણ કરીન કરે છે ? તેનું સ્વરૂપ ૧૦૨ ચર ચદ્રાદિકની ગતિની તરતમતા ૧૦૩ ચદ્રાદિકની ઋદ્ધિની તરતમતા ૧૦૪ તારાના વિમાનેનું વ્યાધાતે અને અવ્યાધાતે પરસ્પર અંતર ૧૦૫ મનુષ્યક્ષેત્રની બહારના ચદ્ર–સૂર્યનું પરસ્પર અંતર ૧૦૬ મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર-સૂર્યની પંક્તિનું અવસ્થાન ૧૦૭ ચંદ્રના મંડળની વૃદ્ધિ-હાનિનું કારણ ( નિત્યરાહુ ). રાહુ સબંધી વક્તવ્ય. ૧૦૮ વૈમાનિક દેવાના દરેક દેવલાકના વિમાનેની સંખ્યા ૧૦૯ વૈમાનિક દેવાના વિમાનેાની એક દર સંખ્યા ૧૧૦ ઊર્ધ્વલાકમાં દેવલાક સંબંધી ૬૨ પ્રતા, દરેક પ્રતરમાં આવલિકાપ્રવિષ્ટ અને પુષ્પાવકણું વિમાનેનું સ્વરૂપ ૧૧૧ દરેક પ્રસ્તટમાં આવેલા ઇંદ્રક વિમાનાનાં નામ ૧૧૨ આવલિકાપ્રવિષ્ટ વિમાતાનું દ્વીપ–સમુદ્રને ઉદ્દેશીને આવેલું સ્થાન ૧૧૩ દરેક દેવલાકમાં આવલિકાપ્રવિષ્ટ વિમાનેાની સંખ્યા લાવવાનું કરણ }} ૭ e ૬૯ ૬૯ Go ૭૧ ૭૧ ૭૨ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૫ *** ×× ૧ ૮૧ ૧૧૪ દરેક દેવલાકને અંગે મુખ અને ભૂમિની સંખ્યા અને તે ઉપરથી આવતી આવલિકાપ્રવિષ્ટ વિમાનેાની સંખ્યા ૧૧૫ વૈમાનિકમાં દરેક દેવલાકે આવલિકાપ્રવિષ્ટ, પુષ્પાવકી અને કુલ વિમાતેની સંખ્યાનું યંત્ર ( ૧૨ ) ૫ ૧૧૬ આવલિકાપ્રવિષ્ટમાં વૃત્ત, વ્યસ્ર અને ચતુરસ્ર વિમાને કેટલા કેટલા છે ? તે જાણવાનું કરણ ૧૧૭ દરેક દેવલાકે દરેક પ્રસ્તટમાં ત્રણે પ્રકારની આકૃતિવાળા કેટલા કેટલા વિમાને છે? તેની ગણિત પ્રમાણે આવતી સંખ્યા ૧૧૮ આવલિકાપ્રવિષ્ટમાં ત્રણે પ્રકારની આકૃતિવાળા વિમાનેાની સંખ્યાનું યંત્ર ( ૧૩ ) ૯૦ ૮૩ ૮૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શકેંદ્ર અને ઈશાનેંદ્રના સ્વામિત્વવાળા આવલિકા પ્રવિષ્ટ વિમાનોની સંખ્યા ૯૦ ૧૨૦ સનકુમારેંદ્ર અને માહેંદ્ર ઇદ્રના સ્વામિત્વના આવલિકા પ્રવિષ્ટ વિમાનોની સંખ્યા ૯૧ ૧૨૧ લોકપાળનું સ્થાન ૧૨૨ વિમાનની આકૃતિ વિગેરેને લગતી કેટલીક જાણવા યોગ્ય હકીકત ૧૨૩ વિમાનનું અધિષ્ઠાન એટલે તે શેને આધારે રહેલા છે ? ૧૨૪ વિમાન નીચેની પૃથ્વીનું બાહલ્ય અને વિમાનનું ઉચ્ચત્વ ૧૨૫ સૌધર્માદિ કલ્પના વિમાનોનો વર્ણવિભાગ ૧૨૬ ભવનપત્યાદિકના ભવનાદિકનો વર્ણવિભાગ ૧૨૭ સૌધર્માદિ કલ્પના વિસ્તાર, આયામ, આત્યંતર અને બાહ્ય પરિધિપ્રતિપાદક દેવની ચાર પ્રકારની ગતિનું નિરૂપણ . ૧૨૮ ચાર પ્રકારની ગતિવડે શું શું માપવું ? ૧૨૯ ચાર પ્રકારની ગતિવડે ન માપી શકાતું આયામ વિગેરેનું પરિમાણ ૧૩૦ ગતિના નામાંતર તથા તેને અંગે શંકા અને સમાધાન ૩ અવગાહના દ્વારે, ૧૩૧ ચારે નિકાયના દેવના શરીરની અવગાહના ૧૩૨ શરીરનું પ્રમાણ આયુની સ્થિતિ ઉપર હોવાથી તે રીતે આવતું શરીરની અવગાહનાનું પ્રમાણ ૧૦૧ ૧૩૩ આયુષ્યને આધારે આવતા શરીરના પ્રમાણનું યંત્ર (૧૪) ૧૦૩ ૧૩૪ દેશના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના ૧૩૫ ભવધારણીય અને ઉત્તરક્રિય શરીરની જઘન્ય અવગાહના ૧૦૪ ૪ ઉ૫પાતવિરહકાળ દ્વાર. * ૧૩૬ ચારે નિકાયના દેવના જઘન્યોત્કૃષ્ટ ઉ૫પાતવિરહકાળનું પ્રમાણ ૫ ઉદ્વર્તનાવિરહકાળ દ્વાર ૧૩૭ ચારે નિકાયના દેવોના જાન્યોત્કૃષ્ટ ઉદ્વર્તન વિરહકાળનું પ્રમાણ ૬-૭ ઉપપાત અને ઉદ્વર્તનાની સંખ્યા દ્વાર ૧૩૮ ચારે નિકાયના દેવોની ઉ૫પાત અને ઉદ્વર્તનાની સમય સંખ્યા ૮ ગતિદ્વાર ૧૩૯ ચારે નિકાયના દેવોમાં ઉપજતા જીવો (મનુષ્ય અને તિર્યંચ) ૧૦૭ ૧૪. તિર્યંચ અને મનુષ્યગતિ આશ્રયી દેવગતિમાં ઉપજવા સંબંધી વિશેષતા ૧૦૮ ૧ દેવામાં ઉપજે ક્યા છે તે રૂપ ગતિ અહિં જાણવી. ૧૦૪ ૧૦૪ ૧૦૬ ૧૦૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ૧૧૧ * ૧૧૫ ૧૧૬ ૧૧૮ ( ૧૦ ) ૧૪૧ ભવનપતિ વ્યંતરાદિકમાં કેવા મનુષ્ય ઉપજે છે ? ૧૪ર વૈમાનિકમાં કયા છે ક્યાં સુધી ઉપજે છે ? ૧૧૦ ૧૪૩ મિથ્યાષ્ટિનું લક્ષણ ૧૪૪ સૂત્ર સ્વરૂપ ૧૧૧ ૧૪૫ ચૌદ પૂર્વીનું જઘન્ય અને ઉત્કૃષ્ટથી દેવપણે ઉપજવું ૧૧૧ ૧૪૬ સર્વવિરતિ અને દેશવિરતિ મનુષ્ય જઘન્યથી કયાં સુધી ઉપજે ? ૧૧૨ ૧૪૭ છ સંધયણનાં નામ અને તેનું સ્વરૂપ ૧૧૩ ૧૪૮ છ સંસ્થાનનાં નામ અને તેનું સ્વરૂપ ૧૧૩ ૧૪૯ કેટલા સંધયણ કયા જીવમાં હોય છે ? ૧૧૫ ૧૫૦ કયા સંહનનવાળા છો કયા દેવલોક સુધી ઉપજે ? ૧૧૫ ૯ આગતિદ્વાર ૧૫૧ દેવ ચવીને કયાં કયાં ઉપજે છે? તે સ્થાને. ૧૫ર કયા કયા દેવલેકના દેવ દેવીને કેવી રીતે ઉપભોગ કરે છે? ૧૧૬ ૧૫૩ સપ્રવિચારી અને અપ્રવિચારી દેના સુખનું પ્રમાણ ૧૧૮ ૧૫૪ દેવ દેવીના ઉત્પત્તિ સ્થાન ૧૫૫ દેવ દેવીના ગમનાગમન સંબંધી વિચાર ૧૧૮ ૧૫૬ કિલ્વિષિક દેવની સ્થિતિ અને સ્થાન ૧૧૯ ૧૫૭ આભિયોગિક અને કિવિષિક દેવાનું ઉત્પત્તિ સ્થાન ૧૨૦ ૧૫૮ વૈમાનિક દેવીઓનું ઉત્પત્તિ સ્થાન . ૧૨૦ ૧૫૯ કેટલા આયુષ્યવાળી દેવીઓ કયા દેવલોકના દેવોના ઉપભેગમાં આવે છે? ૧૨૦ ૧૬૦ ચારે નિકાયના દેવાની લેણ્યા ૧૨૨ ૧૬૧ વૈમાનિક દેવને દેહવર્ણવિભાગ ૧૨૩ ૧૬ર ચારે નિકાયના દેવોને આહારની ઈચ્છા અને ઉસ કયારે હોય ? ૧૨૪ ૧૬૩ આહારના ત્રણ પ્રકાર ૧૨૪ ૧૬૪ કઈ અવસ્થામાં કયો આહાર હોય ? ૧૨૫ ૧૬૫ આહારના સચિત્તાદિ ત્રણ પ્રકાર ૧૬૬ એકૅકિયાદિક છેવોને આહારની થતી ઈછાનું કાળમાન " ૧૨૭ ૧૬૭ પ્રાણ, સ્તોક, લવ અને મુહૂર્તનું કાળ પ્રમાણ ૧૨૮ ૧૬૮ એક મુહૂર્તમાં કેટલા પ્રાણ હોય ? ૧૨૯ ૧૬૯ એક અહોરાત્રમાં, એક માસમાં, એક વર્ષમાં અને તે વર્ષમાં કેટલા શ્વાસોચ્છવાસ હોય ? તેની સંખ્યા ૧૭૦ પ્રતિ સાગરેપમે ઉસ અને આહારનું પરિમાણ ૧૩૦ ૧ દેવો યવને કયાં કયાં ઉપજે તે રૂપ આગતિ સમજવી. * - ૧૨૭ ૧૨૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ૧૭૧ અંતઃસાગરાપમના આયુષ્યવાળાના આહાર અને ઉચ્છ્વાસનુ કાળપ્રમાણ ૧૭ર દેવાના શરીરનું સ્વરૂપ ૧૭૩ નવા ઉત્પન્ન થતા દેવાને કેટલા કાળે પર્યાસિની નિષ્પત્તિ થાય ? ૧૭૪ વૈમાનિક દેવાના અધેાભાગે અવિધજ્ઞાનના પ્રમાણ ૧૭૫ વૈમાનિક દેવાના તિર્થ્ય અવધિજ્ઞાનનું પ્રમાણ ૧૭૬ નારક, તિ ́ચ, મનુષ્ય અને દેવાના અવધિજ્ઞાનનું સંસ્થાન ૧૭૭ દેવા સંબંધી કાંઇક વિશેષ સ્વરૂપ ૧૭૮ વૈમાનિક દેવા શા શા કારણે અહીં આવે છે? ૧૭૯ ઉક્ત નિમિત્ત વિના અન્યદા દેવા કેમ અહીં આવતા નથી ? દેવાધિકાર સંપૂર્ણ . નરકાધિકાર પ્રારંભ. ૧ સ્થિતિદ્વાર. ૧૮૦ સાતે નારકીના ઉત્કૃષ્ટ આયુષ્યનુ પ્રમાણ ૧૮૧ સાતે નારીની જધન્ય સ્થિતિ ૧૮૨ પહેલી નરકના જીવાનુ પ્રતિપ્રસ્તટે જધન્યત્કૃષ્ટ આયુ ૧૮૩ રત્નપ્રભાના નારકીઓના પ્રતિપ્રસ્તરે આયુ સંબધી યંત્ર (૧૫) ૧૮૪ શર્કરાપ્રભાના નારકીની જધન્યોત્કૃષ્ટ સ્થિતિ ૧૮૫ શરાપ્રભાના પ્રત્યેક પ્રસ્તટે જધન્યત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર (૧૬) ૧૮૬ વાલુકાપ્રભાના નારકીની જધન્યત્કૃષ્ટ સ્થિતિ ૧૮૭ વાલુકાપ્રભાના પ્રત્યેક પ્રસ્તટે જધન્યત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર (૧૭) ૧૮૮ ૫કપ્રભાના નારકીની જધન્યત્કૃષ્ટ સ્થિતિ ૧૮૯ પંકપ્રભાના પ્રત્યેક પ્રસ્તટે જધન્યત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર (૧૮) ૧૩૦ ૧૩૧ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૯૨ નારકી જીવાની વેદના સંબંધી હકીકત ૧૯૩ ત્રણ પ્રકારની વેદના ૧૯૪ નરકમાં અશુભ પુદ્દગલાના દશ પ્રકારને પરિણામ અને તેથી પ્રાપ્ત થતી દશ પ્રકારની ક્ષેત્ર વેદના સંબંધી દરેક નારકીને અંગે વિસ્તૃત હંકીકત ૧૯૫ પરસ્પર ઉદારિત વેદનાનું સ્વરૂપ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૨ ૧૪૨ ૧૪ર ૧૯૦ પાંચમી, છઠ્ઠી, સાતમી નરકના નારકીઓની જધન્યાત્કૃષ્ટ સ્થિતિ ૧૪૨ ૧૯૧ પાંચમી, છઠ્ઠી, સાતમી નરકના નારીઓની જધન્યત્કૃષ્ટ સ્થિતિ સંબંધી યંત્ર (૧૯) ૧૪૩ વેદનાદાર. ૧૪૪ '૧૪૪ ૧૪૪ ૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૧૫૦ ૧૫૩ ૧૫૭ ( ૧૨ ) ૧૯૬ પરમાધાર્મિક ઉદીરિત વેદનાનું સ્વરૂપ ૧૪૭ ૧૯૭ પરમાધાર્મિકના પંદર પ્રકાર * ૧૪૭ ૧૯૮ પરમાધાર્મિક દે નારકીઓને શા માટે પીડા કરે છે ? ૨ સ્થાનદ્વાર. ૧૯૯ સાતે નરક પૃથ્વીનાં નામ ૧૪૮ ૨૦૦ સાતે પૃથ્વીના પ્રતિષ્ઠાન અને સંસ્થાન ૧૪૮ ૨૦૧ ઘર્માદિ પૃથ્વીની ઉંચાઈ (જાડાઈ ) ૧૪૯ ૨૦૨ સાતે પૃથ્વી નીચે ઘનોદધિ વિગેરે છે તેનું પ્રમાણ ૨૦૩ સાતે નરક પૃથ્વી ફરતા ઘનોદધિ વિગેરે ત્રણ વલયનું પરિમાણુ ૧૫૧ ૨૦૪ સાતે નરક પૃથ્વી ફરતા ત્રણ વલયના પરિમાણનું યંત્ર (૨૦) ૨૦૫ સાતે નરક પૃથ્વીમાં નરકાવાસાઓનું સ્થાન ૧૫૪ ૨૦૬ સાતે નરક પૃથ્વીના પ્રસ્તટની સંખ્યા ૧૫૪ ૨૦૭ સાતે પૃથ્વીમાં પ્રરતટ પ્રસ્ત વચ્ચેનું અંતર ૧૫૪ ૨૦૮ દરેક પૃથ્વીમાં કેટલા નરકાવાસા છે ? તેની સંખ્યા ૧૫૬ ૨૦૯ આવલિકા પ્રવિષ્ટ પ્રસ્તટે પ્રસ્તટે કેટલા નરકાવાસા છે તેની સંખ્યા ૨૧૦ દરેક પ્રસ્તટના મધ્યમાં રહેલા ઇંદ્રક નરકાવાસાના નામ ૧૫૮ ૨૧૧ પ્રતિપ્રસ્તટે દિશા–વિદિશાના આવલિકા પ્રવિષ્ટ નારકાવાસાની શ્રેણિનું પશ્ચાનુપૂર્વીએ પરિમાણુ ૧૫૮ ૨૧૨ પ્રતિપ્રસ્ત દિશા-વિદિશાના મળીને આવલિકા પ્રવિષ્ટ નરકાવાસાની સંખ્યા જાણવાનું કારણ ૧૫૯ ૨૧૩ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસાની સંખ્યા જાણવા માટે મુખ અને ભૂમિની સંખ્યા ૧૬૦ ૨૧૪ મુખ અને ભૂમિની સંખ્યા ઉપરથી મળી આવતી આવલિકા પ્રવિષ્ટની સંખ્યા ૧૬૦ ૨૧૫ આવલિકા પ્રવિષ્ટથી શેષ રહેલા પુષ્પાવકીર્ણ નારકાવાસાની સંખ્યા ૨૧૬ દરેક નરક માટે પૂર્વોક્ત કરણની ભાવના ૧૬૧ ૨૧૭ સાતે નરક પૃથ્વી સંબંધી મુખ, ભૂમિ, સમાસ વિગેરેની સંખ્યાનું યંત્ર (૨૧) ૧૬ર ૨૧૮ સાતે નરક પૃથ્વીમાં વૃત્ત, વ્યસ્ત્ર અને ચતુરસ્ત્ર નરકાવાસાની સંખ્યાનું યંત્ર (૨૨) ૧૬૩ ૨૧૯ નરકાવાસાના આયામ, વિષ્ઠભ અને ઉચ્ચત્વ ૧૬૩ ૩ અવગાહના દ્વાર. ૨૨૦ સાતે નરકના જીવોના ભવધારણીય શરીરનું પ્રમાણ ૧૬૪ ૨૨૧ રત્નપ્રભાના દરેક પ્રસ્તટે દેહ પ્રમાણ ૨૨૨ શર્કરામભાના દરેક પ્રસ્તટે દેહ પ્રમાણ ૧૬૫ ૨૨૩ વાલુકાપ્રભાના દરેક પ્રસ્તટે દેહ પ્રમાણ ૨૨૪ પંકપ્રભાના દરેક પ્રસ્તટે દેહ પ્રમાણ ૧૬૭ ૧૬૧ ૧૬૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧૭૨ ( ૧૩ ) ૨૨૫ ધૂમપ્રભાના દરેક પ્રસ્તટે દેહ પ્રમાણ ૧૬૭ ૨૨૬ તમપ્રભાના દરેક પ્રસ્તટે દેહ પ્રમાણ ૧૬૮ ૨૨૭ સાતમી પૃથ્વીના જીવોનું દેહ પ્રમાણ ૧૬૮ ૨૨૮ સાતે પૃથ્વીના પ્રત્યેક પ્રસ્તટે નારકી જેના દેહમાનનું યંત્ર (૨૩) ૧૬૮-૬૯ ૨૨૯ દરેક પૃથ્વીએ ઉત્તરક્રિય શરીરનું પ્રમાણ ૨૩૦ ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના ૧૬૯ ૪-૫-૬-૭ ઉપપાત અને ઉદ્વતના વિરહકાળ તથા સંખ્યા, ૨૩૧ જધન્ય અને ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળનું પ્રમાણ ૧૩૦ ૨૩૨ ઉપપાત–ઉનાનું સંખ્યા પ્રમાણ ૮ ગતિદ્વારા ૨૩૩ કયા જીવો મરીને નરકમાં ઉત્પન્ન થાય ? ૧૭૦ ૨૩૪ કઈ નરક સુધી ક્યા ક્યા જીવો ઉપજે ? ૧૭૧ ૨૩૫ કેટલાક તિર્યંચ નિવાળા જીવો માટે બાહુલ્યકૃત વિશેષ ૧૭૨ ૨૩૬ કયા સંહનનવાળા કઈ નરક સુધી ઉત્પન્ન થાય ? લેશ્યાદ્વાર. ૨૩૭ સાતે નરકના જીવોની લેણ્યા ૧૭૩ ૨૩૮ દે અને નારકીઓની કવ્યલેસ્યા બાહ્ય દેહવર્ણરૂપ છે કે કેમ ? તેની ચર્ચા. ૨૩૯ લેસ્યા સંબંધી છેવટનું સમાધાન ૧૭૮ ૯ આગતિદ્વાર, ૨૪૦ નરકમાંથી નીકળીને છેવો કયાં કયાં ઉપજે છે? ૨૪૧ નરકમાંથી નીકળેલા જીવોને કઈ કઈ લબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે ? ૧૭૯ ૨૪ર નરક સિવાય અન્ય સ્થાનથી ઉદ્ધરેલા છો પણ અરિહંતાદિક કઈ કઈ લબ્ધિ પામે છે ? ૧૮૦ ૨૪૩ પૃથ્વીકાયાદિમાંથી નીકળેલા કઈ કઈ લબ્ધિ પામે છે ? ૧૮૧ ૨૪૪ ચક્રવતી અને વાસુદેવનાં રત્નો તરીકે ક્યા ક્યા જીવો ઉપજે છે ? ૨૪૫ ચક્રાદિ સાત એકેંદ્રિય રત્નોનું પ્રમાણ ૧૮૨ ૨૪૬ ચક્રવર્તીના ચૌદ રત્નોનાં નામ અને તેનું કાર્ય ૨૪૭ વાસુદેવના સાત રત્નોનાં નામ ૧૮૪ ૨૪૮ નારકી જીવોના અવધિજ્ઞાનનું પ્રમાણ ૧૮૫ નરકાધિકાર સમાપ્ત. ૧૭૮ ૧૮૨ ૧૮૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૧૮૮ ૧૮૮ ૧૮૮ ૧૮૯ ૧૮૯ ૧૮૯ ૧૯૦ ૧૯૦ ૧૯૦ ૧૯૧ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ( ૧૪ ), તિર્યચ-મનુષ્ય અધિકાર ૨૪૯ એકંદ્રિય તથા પંચૅકિય તિર્યચ જીવોના શરીરની અવગાહના ૨૫૦ વિકેલેંદ્રિય જીવોના શરીરની અવગાહના ૨૫૧ એકેંદ્રિય જીવોના દેહમાનની તરતમતા ૨૫ર એકેદ્રિય જીવોના આયુષ્યનું પ્રમાણ ૨૫૩ વિકસેંદ્રિય જીવોના આયુષ્યનું પ્રમાણ ૨૫૪ પૃથ્વીકાયના પટાભેદનું આયુષ્ય પ્રમાણ ૨૫૫ ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૫૬ પૂર્વના વર્ષોનું પ્રમાણ ૨૫૭ સમૂર્ણિમ તિર્યંચ પંચૅકિયેના આયુષ્યનું પ્રમાણ ૨૫૮ સમૂર્ણિમ મનુષ્યની અવગાહના અને સ્થિતિ ૨૫૯ સમૃછિમ જીવનું જઘન્ય આયુપ્રમાણ ૨૬૦ મનુષ્યાદિના સંબંધમાં આયુને અંગે જાણવા યોગ્ય સાત બાબતો ૨૬૧ સર્વ જીવોના આયુને બંધકાળ અને અબાધાકાળ ૨૬૨ સર્વ જીવોના આયુને અંતસમય અને બે પ્રકારની ગતિનું વર્ણન ૨૬૩ વક્રાગતિની વિશેષ હકીકત ૨૬૪ આયુ સંબંધી અપવર્તન અને અનપવનરૂપ બે દ્વાર ૨૬૫ આયુ સંબંધી ઉપક્રમ અને અનુપક્રમરૂપ બે દ્વાર ૨૬૬ આયુને લાગતો સાત પ્રકારનો ઉપક્રમ ૨૬૭ એકૅકિયાદિક છાની કાયસ્થિતિ ૨૬૮ તિર્યંચ અને મનુષ્ય સંબંધી ઉપપાતઉર્તનાવિરહકાળ અને ઉત્પદ્યમાન અને ઉદ્વર્તમાન જીવોની સંખ્યા ૨૬૯ નિગોદનું સ્વરૂપ , , ૨૭પ્રત્યેકશરીરી વનસ્પતિકાયને વિષે પણ અનંતકાય જીવોને સંભવ છે કે નહીં ? ૨૭૧ જીવોને એકૅક્રિયપણાની પ્રાપ્તિ ક્યારે થાય છે ? ર૭ર વિકલૅકિયાદિ જેને જાત્કૃષ્ટ ઉ૫પાત અને વિરહકાળ ' ર૭૩ વિકસેંદ્રિય અને તિર્યંચ પંચૅનિી ઉપપાત અને ઉનાની સંખ્યા ૨૭૪ મનુષ્ય અને તિર્યંચાદિકની ગતિ ૨૭૫ તિર્યંચ ગતિના છની આગતિ ૨૭૬ ગર્ભજ અને સમૃષ્ઠિમ મનુષ્યને ઉપપાતવિરહકાળ , ૨૭૭ ઉત્પદ્યમાન અને ઉદ્વર્તમાન મનુષ્ય ની સંખ્યા ૨૭૮ પૃથ્વીકાયાદિક છવાની લેણ્યા ૨૭૯ મનુષ્યપણું કયા જીવ પામી શકતા નથી ? ૨૮૦ મનુષ્ય પાંચે ગતિમાં જાય છે ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૧ ૨૦૨ ૨૦૨ ૨૦૨ છે o ૨૦૩ ૨૦૪ ૨૦૪ २०६ ૨૦૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) પ્રાસંગિક વિષય ૨૮૧ સિધ્ધ જીવોનું વિશિષ્ટ ક્ષેત્ર ૨૮૨ સિધ્ધિ ગતિને આશ્રીને ઉપપાતવિરહકાળ ૨૮૩ એક સમયે કેટલા છેવો કેટલા સમય સુધી સિધિગતિને પામે ? ૨૮૪ કયા કયા પ્રકારના છેવો ઉત્કૃષ્ટ એક સમયે કેટલા સિદ્ધિપદને પામે ? ૨૮૫ ત્રણ પ્રકારના અંગુલનું પ્રમાણ ૨૮૬ વીર પરમાત્માના શરીર પ્રમાણને અંગે ચર્ચા ૨૮૭ દરેક જાતિના છની છવાયોનિની સંખ્યા ૨૮૮ દરેક જાતિના જીવોની કુલકાટીની સંખ્યા ૨૮૯ સંવૃતાદિક ત્રણ પ્રકારની યોનિ ૨૯૦ સચિત્તાદિક ત્રણ પ્રકારની યોનિ ૨૯૧ શીતોષ્ણાદિ ત્રણ પ્રકારની યોનિ ૨૯૨ શંખાવર્તાદિ ત્રણ પ્રકારની યોનિ ૨૯૩ છ પર્યાપ્તિનું સ્વરૂપ ૨૦૭ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૫ ૨૧ ૬ ૨૧૭ ૨૧૭ ૨૧૭ ૨૧૮ ૨૨૦ સંક્ષિણતર સંગ્રહણિ ર૯૪ સંક્ષિપ્તતા સંગ્રહણિમાં આવેલા ચોવીશ દ્વારનાં નામ ૨૯૫ પ્રસ્તુત વીશ દ્વારનું વિશેષ સ્વરૂપ ૨૯૬ ગ્રંથકર્તાને ઉપસંહાર ૨૯૭ ટીકાકારનો ઉપસંહાર ૨૨૦ ૨૨૬ ૨૨૭ ભાષાંતરમાં ખાસ સુધારે પૃષ્ટ ૩૬ ઉપર ભવનપતિના વિમાનોની સંખ્યા વિષેના યંત્રની નીચે દક્ષિણ શબ્દ છે ત્યાં ઉત્તર અને ઉત્તર છે ત્યાં દક્ષિણ શબ્દ સમજવો. યંત્રોની સંખ્યાના અંક પૃષ્ઠ ૮૫ ને ૯૦ ઉપર ૧૩–૧૪ છે તે ૧૨-૧૩ સમજવા. Page #19 -------------------------------------------------------------------------- ________________ સહાયકારકના નામ. ૧૬૯મા જુદા જુદા ત્રણ ખાતાના વધારાના હતા તે ૫૧) શા. અનેપચંદ ગાવિંદજીની વિધવા બાઇ અજવાળી ૫૧) શા. ચુનીલાલ આણંદજીની ધર્મપત્ની બાઈ સુભદ્રા ૫૦) પારેખ કુશળચંદ કાનજીની પુત્રી એન લાડકુંવર શા, ચંપકલાલ જીવરાજની ધર્મપત્ની બાઇ હીરી શા. ભાગીલાલ સાંકળચ ંદની પુત્રી એન વિમળા ૨૦) સાધ્વી જખ્રુશ્રીના ઉપદેશથી તપ વિગેરેના વડવાની બાઇએના ૧૬) ઝવેરી ભાગીલાલ મેાહનલાલની વિધવા બાઈ ગંગા ૧૫) ૨૫) ૨૫) શા. તનમન કાળીદાસ ૧૫) ૧૫) શા. મૂળચંદ હડીસંગની વિધવા બાઇ મંગુ શા. ત્રિભાવન હરખચંદની ધર્મપત્ની ખાઇ જડી શા. છેોટાલાલ વેલચંદની ધર્મપત્ની ખાઇ ભા ૧૫) ૧૫) ખાજી છનુલાલ ઋષભદાસની વિધવા બાઇ ભમરી ૧૧) એન ગુણી ત્રિભાવન ૧૧) ૧૧) ૧૦) વારા ગારધન હરખચંદ્રની પુત્રી એન પ્રભાવતી ભાવસાર ગાવિંદલાલ ગાંડાલાલની ધર્મપત્ની ખાઇ સંતાક વકીલ ભીખાભાઇ રતનચંદની વિધવા એન ચંપા વારા તારાચંદ ખાડીદાસની વિધવા બાઇ મણિ શા. અમૃતલાલ પુરૂષાત્તમની પુત્રી બેન માંથી ૧૦) ૧૦) ૧૦) શા. આધવજી તેજપાળની ધર્મપત્ની બાઈ સંતાક ૧૦) ૧૦) ૧૦) મ્હેન જસકાર શાંતિલાલ ૧૦) શા. અમરચંદ હરજીવનની વિધવા બાઇ કસ્તુર ૧૦) શા. જેઠાભાઇ દામજીની વિધવા બાઇ વીજી ૧૦) શા. શવચંદ માણેકચંદની વિધવા બાઇ સંતાક શા. અમૃતલાલ ચાંપશીની ધર્મપત્ની બાઇ ચંપા શા. મૂળચંદ ચતુર્ભુજ શા. ગાવિંદજી વિઠ્ઠલદાસની ધર્મપત્ની ભાઇ કસ્તુર ૧૦) ૧૦) પારેખ જેસંગભાઇ મેાહનલાલની ધ`પત્ની ખાઇ પરશન ૧૦) શા. પરમાણુ રતનજીનો વિધવા બાઇ કાશી ૬) શા. શાંતિલાલ જમનાદાસની માતુશ્રી ખાઈ કડવી ભાવનગર "" કચ્છ અંજાર ભાવનગર અમદાવાદ ભાવનગર અમદાવાદ "" ', ભાવનગર પાલડી કલકત્તા ભાવનગર 22 અમદાવાદ ભાવનગર "" "" .. "" "" "" 22 "" ગાધા રાધનપુર ભાવનગર "" Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ભાવનગર. EEE દ ર દ દદદ દ ર દ ક દ ક દદદદ દઈ દદદ દઈ દે છે શા. જમનાદાસ શામજીની ધર્મપત્ની બાઈ સમરત શા. છગન ભગતની વિધવા બાઈ પ્રેમ વોરા ખાંતિલાલ અમરચંદની ધમપત્ની બાઈ નિર્મળ વિરા નગીનદાસ જગજીવનની ધર્મપત્ની બાઈ વિજયા શા. પૂલચંદ ઘેલાની ધર્મપત્ની બાઈ ઝમક શા. તારાચંદ રતનજીની ધમપત્ની બાઈ ચંદન બેન ગુલાબ છગન ૬) બાઈ નંદુ બેન વિનીતા પ્રાગજી ૫) શાહ ખાતે બેન લીલાવતી હરિચંદ શા. નારણજી ભાણુભાઇની વિધવા બાઈ ઉજમ શા. રમણિકલાલ જેઠાલાલની ધર્મપત્ની બાઈ મંછા ન હેમચંદની ધર્મપત્ની બાઈ સાંકળી શા. અમૃતલાલ સુંદરજીની વિધવા બાઈ મેંઘી શા. મોતીલાલ જુઠાભાઈની પુત્રી બેન કુસુમ બેન ચકુની પુત્રી બેન લીલાવતી શા. જુઠાભાઈ ત્રિભોવનની ધર્મપત્ની બાઈ રૂપાળી શા. દુર્લભ નરશી શા. વિઠ્ઠલદાસ મોતીચંદની પુત્રી બેન ભાંક શા. મૂળચંદ છગનની ધર્મપત્ની બાઈ મણિ સંધવી પોપટલાલ નેમચંદની વિધવા બાઈ જેકાર બેન સુરજ છોટાલાલ શા. જગજીવન લક્ષ્મીચંદની વિધવા બાઈ સમરત શા. તલકશી રઘુભાઇની ધર્મપત્ની બાઈ જમ્મુ શા. બાલું કુલચંદની ધર્મપત્ની બાઈ અજવાળી શા. ઓધવજી માવજીની ધર્મપત્ની બાઈ અચરત વારા વ્રજલાલ તારાચંદની વિધવા બાઈ પ્રેમકાર શા. હરજીવન પુરૂષોત્તમની વિધવા બાઈ કસ્તુર વકીલ પ્રભુદાસ મોતીચંદની વિધવા બાઈ સંતિક વોરા હરિચંદ ફુલચંદની વિધવા બાઈ અજવાળી શા. ગોપાળજી નારણજીની ધર્મપત્ની બાઈ કીલી શા. ઓધવજી શામજીની પુત્રી બેન રંભા શા. નથુભાઈ દેવચંદની ધર્મપત્ની બાઈ હરકાર શા. મનસુખ કચરાની વિધવા બાઈ સંતક બેન અજવાળી વ્રજપાળ સંઘવી નાનચંદ કુંવરજીની પુત્રી બેન નંદકુંવર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભાવનગર શીહોર ઉજળા અમદાવાદ ભાવનગર વરતેજ ૫) ભાઈ અજુન નેમચંદની ધર્મપત્ની બાઈ રમણ વોરા નાનચંદ કરશનની વિધવા બાઈ દીવાળી શા. ગુલાબચંદ હરિચંદની વિધવા બાઈ નેમી ૫) સૌભાગ્યવતી બેન તારાલક્ષ્મી ગુલાબચંદ ૫) બેન જાસુદ મણિલાલ બેન ચંપા વાલજી ૫) શા. ભોગીલાલ મોહકમની ધર્મપત્ની બાઈ ભુરી ૫) શા. લાલભાઈ મણિલાલની ધર્મપત્ની બાઈ માણેક ૫) બેન મણિ ધરમશી ૫) શા. ચુનીલાલ દીપચંદની વિધવા બાઈ ચંચળ ૫) શા. મગનલાલ ઘેલાની ધર્મપત્ની બાઈ રતન શા. જીવરાજ ભીખાભાઈની ધર્મપત્ની બાઈ ધનકાર ૫) શા. છોટાલાલ હીરાચંદની ધર્મપત્ની બાઈ પાર્વતી ૪) શેઠ માણેકચંદ રૂપાની વિધવા બાઈ સંતોક ૪) બાઈ જડી કકલ. ભાવનગર . ૧૩) પરચુરણ u fu-coil Chouan nigan RIVO ઝીણીબાઈ પંચાણ રાધનપુર ૫) ચંદુબેન કકલભાઈ બોઘીબાઈ ગેલચંદ ૫) નરભીબેન ગમાનસા ૫) મેનાબાઈ રામચંદ ૫) જાસુદબેન સંપરીત ૫) વિમલાબાઈ રમણિકલાલ ૫) સુભદ્રાબેન ચંદુલાલ ૫) પુનીબાઈ હરજીવન ૫) મણિબેન મહાસુખલાલ ૫) લાબેન ગુમચંદ ૫) મોતીબેન પુનમચંદ ૫) તારાબેન કાલભાઈ ૫) મોતીબેન ગેલચંદ ૫) કમલાબેન નરપતલાલ ૫) ચંચળબેન વમરશી ૫) સમજુબેન જગજીવનદાસ ૫) મેંઘીબેન ત્રિકમલાલ ૫) ગુણબેન જીવણભાઈ ૫) ચંદનબેન નરપતલાલ ૫) ચંચળબેન અનોપચંદ ૫) જાસુદબેન ન્યાલચંદ ૫) હરકોરબાઈ સાંકળચંદ ૫) જાસુદબેન ગબલ ૫) મેંઘીબેન ઈચ્છીચંદ ૫) મણિબેન દલસુખ ૫) ગેલીબેન સ્વરૂપચંદ ૫) જાસુદબેન જીવતલાલ ૫) જાસુદબેન નરોત્તમદાસ ૫) જાસુદબેન મણિલાલ ૫) કંચનબેન પ્રાગજીભાઈ ૫) ચંદનબેન છોટમલાલ રાધનપુર ૧૦૮૯) Page #22 -------------------------------------------------------------------------- ________________ t es,26 . 2 નમઃ સિદ્ધ श्रीविघ्नहरप्रथमजिनेन्द्राय नमः શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણુવિરચિત અને શ્રીમલયગિરિવિરચિત ટીકા સહિત श्री बृहत्संग्रहणि ગુજરાતી ભાષાન્તર ટીકાકારનું મંગળાચરણ जयति नखरुचिरकान्ति-प्रहसितनतमघवमुकुटमणिकिरणः । परमकरुणापरीतो, विश्वज्ञाता जिनो वीरः ॥१॥ “જેમના નખની સુંદર કાંતિએ નમતા એવા ઇંદ્રોના મુકુટમાં રહેલા મણિની કાંતિને હસી નાખેલ છે એવા, પરમ કરૂણામાં તત્પર અને વિશ્વસ્વરૂપના જ્ઞાતા એવા શ્રીવીરજિન જયવંતા વતે છે.” ૧ પિતાની બુદ્ધિના તેજવડે જેમણે સમસ્ત કુમતરૂપ નિવિડ અંધકારનો નાશ કર્યો છે એવા અને જિનવચનમાં એકનિષ્ઠાવાળા શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણને હે ભવ્ય ! તમે નમસ્કાર કરે.” ૨ તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજ જે સંગ્રહણિને કરતા હવા અર્થાત્ તેમણે જે સંગ્રહણિ પ્રકરણ કરેલ છે તેની નિવૃતિ (ટીકા) હું ગુરૂમહારાજના ઉપદેશ (શિક્ષણ) ને અનુસારે કરું છું.” ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. અહિં છે કે કાયા અને મનવડે અભીષ્ટદેવને નમસ્કાર કરવાથી સમસ્ત વિઘસમૂહની ઉપશાંતિ થવાનો સંભવ છે તેથી કરવા ધારેલા પ્રકરણની પરિસમાપ્તિ થઈ શકે છે, તથાપિ સર્વે સાંભળનારાઓ તેમજ આ પ્રકરણને ભણુનારાઓ, સમસ્ત વિશ્નસમૂહની ઉપશાંતિ નિમિત્તે અભીષ્ટદેવતાની સ્તવના વચન દ્વારા કથન–પૂર્વક શરૂઆત કરવાથી આ પ્રકરણમાં નિશ્ચ પ્રવૃત્તિ કરે, તેટલા માટે તેમ જ શ્રોતાઓને ઈષ્ટદેવતાની સ્તવનાની બુદ્ધિ-વિચારણા થાય તે માટે આદિમાં ઈષ્ટદેવની સ્તવના (મંગળ) કરવામાં આવેલ છે. તથા જે કોઈ પ્રકરણ અથવા શાસ્ત્ર રચવાની બુદ્ધિમાને ઈચ્છા કરે તેમણે અવશ્ય આદિમાં અન્ય બુદ્ધિમાની પ્રવૃત્તિ થવા માટે અભિધેય પણ કહેવું જોઈએ; કેમકે અભિધેય કહ્યા વિના–આ શાસ્ત્ર અથવા પ્રકરણનું પ્રતિપાદ શું છે તે જાણ્યા વિના બુદ્ધિમાને પ્રવૃત્તિ કરે નહીં. કહ્યું છે કે શાસ્ત્રની આદિમાં પુરૂષાર્થને ઉપકારક એવા અભિધેયને સાંભળીને તેની જિજ્ઞાસા વિગેરેથી પ્રેરાયેલા મનુષ્યો તેના શ્રવણાદિકમાં પ્રવર્તે છે. અભિધેયને સાંભળ્યા વિના અથવા વિપરીત અભિધેય સાંભળીને વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારાઓ કાગડાના દાંતની પરીક્ષા કરવામાં જેમ સુજ્ઞજન પ્રવર્તે નહિ તેમ પ્રવર્તતા નથી. ૧-૨ તથા અભિધેય કહ્યા છતાં પ્રજન જાણ્યા કે સાંભળ્યા વિના બુદ્ધિમાનો ગ્રંથ કે પ્રકરણમાં આદર કરતા નથી. કેમકે પ્રયજન જાણ્યા વિના તેમાં પ્રવૃત્તિ થવાનો સંભવ છે, અન્યથા (પ્રજન જાણ્યા વિના) પ્રવૃત્તિ કરે તો તેમના પ્રેક્ષાકારીપણાની ક્ષતિ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે “કરવા યોગ્ય અને સાંભળવાયેગ્ય, વિવિધ પ્રકારના તેમ જ સ્વલ્પ એવા કાર્યમાં પણ પ્રયત્ન જનના ઉદ્દેશ વિના મૂખ પણ પ્રવૃત્તિ કરતો નથી.” તેટલા માટે પ્રકરણ કરવાના અને તેના શ્રવણના પ્રયાસની નિષ્ફળતાની આશંકા દૂર કરવા સારૂ પ્રકરણની આદિમાં પ્રયોજન પણ કહેવું જોઈએ. તથા પ્રજન કહ્યા છતાં પણ કરવા માંડેલા પ્રકરણની પરંપરાએ સર્વજ્ઞમૂળતા જાણ્યા વિના અતીન્દ્રિયાર્થને કહેનારા પ્રકરણાદિકમાં બુદ્ધિમાને પ્રવૃત્તિ કરતા નથી, તેથી તેમને પ્રકરણની પ્રવૃત્તિમાં આદર ઉત્પન્ન કરવા સારૂ પરંપરાએ સર્વવિભૂળતા જણાવવા આદિમાં ગુરૂપર્વક્રમ લક્ષણ સંબંધ પણ કહે જોઈએ. કહ્યું છે કે-“શાસ્ત્રને સંબંધ સાંભળીને શ્રેતાને આદર ઉત્પન્ન થાય છે તેથી શાસ્ત્રની આદિમાં અનેક પ્રકારનો સંબંધ કહે.” આ પ્રમાણે વિચારીને બુદ્ધિમાનની આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરાવવા માટે અભિધેયાદિક કહેવાને ઇચ્છતા આચાર્ય પ્રથમ નીચે પ્રમાણે ત્રણ ગાથાઓ કહે છે – Page #24 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થમાં કહેવાના અધિકાર निठविय अठकम्मं वीरं नमिऊण तिगरणविसुद्धं ।' नाणमणंतमहत्थं ता संगहणि त्ति नामेणं ॥१॥ वुच्छं ठिइभवणोगाहणा य सुरनारयाण पत्तेयं । नरतिरिअदेहमाणं आउपमाणं च वुच्छामि ॥ २॥ विरहुववाउबट्टे संखं तह चेव एगसमएणं । गइरागइं च वुच्छं सवेसिं आणुपुबीए ॥३॥ ગાથાર્થ_“નાશ કર્યો છે આઠ કર્મો જેણે એવા અને અનંત જ્ઞાનવાળા એવા વીર પરમાત્માને ત્રિકરણશુદ્ધ નમસ્કાર કરીને યથાર્થ એવું સંગ્રહણિ નામનું પ્રકરણ હું કહીશ. ૧” “દેવ અને નારક જીવોની સ્થિતિ, ભુવન અને અવગાહના હું કહીશ અને મનુષ્ય તથા તિર્યંચોનું દેહમાન અને આયુપ્રમાણુ એ બે વાના કહીશ. ૨” “ઉત્પત્તિ ને અવનનો વિરહકાળ, એક સમયે ઉપપાત ને અવનની સંખ્યા તથા ગતિ ને આગતિ એ અનુપૂવીએ-ક્રમશ: ચારે ગતિનું સર્વનું કહીશ. ૩” વિશેષાર્થ–પ્રથમની ગાથામાં મંગળ, અભિધેય, પ્રયોજન ને સંબંધ એ અનુબંધચતુષ્ટય કહેલ છે. તેની સ્પષ્ટતા ટીકાકાર બહુ વિશિષ્ટતાએ કરનારા હેવાથી અહીં તેને વિસ્તાર કર્યો નથી, તે પણ ટૂંકામાં સમજવું કે–વીર પરમાત્માને નમસ્કાર કરવારૂપ મંગળ કહ્યું છે, સંગ્રહણિ પ્રકરણ કહેવારૂપ અભિધેય કહ્યું છે અને પ્રયોજન તથા સંબંધ અર્થોપત્તિગમ્ય છે તે ટીકામાં સ્પષ્ટ કરેલ છે. બીજી ને ત્રીજી ગાથામાં અભિધેય વિશેષ સ્પષ્ટ કરેલ છે. આ પ્રકરણમાં દેવ અને નારકગતિ સંબંધી સ્થિતિ ( આયુ ), ભવન (તેમને રહેવાના સ્થાન), અવગાહના ( શરીરની ઉંચાઇનું પ્રમાણ ), ઉપપાત વિરહકાળ ( ઉત્પન્ન થવામાં કેટલું અંતર પડે તે), વન વિરહકાળ (ચવવામાં-મરણું પામવામાં કેટલું અંતર પડે તે), ઉપપાત સંખ્યા (એક સમયે વધારેમાં વધારે કેટલા જીવ ઉપજે તે ), વનસંખ્યા ( એક સમયે વધારેમાં વધારે કેટલા જીવો એવે તે ), ગતિ (મરણ પામીને ક્યાં ક્યાં ઉત્પન્ન થાય તે), આગતિ ( ક્યાં ક્યાંથી આવીને ઉપજે તે ) આ પ્રમાણેના નવ દ્વારમાંથી મનુષ્ય ને તિર્યંચાનું સ્થાન (દેવો ને નારકીની જેવું) ચક્કસ–શાશ્વત ન હોવાથી તે બે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. ગતિ માટે ભવન વિનાના આઠે આઠે દ્વાર અને દેવ તથા નારકગતિ માટે નવ નવ દ્વાર–એમ કુલ મળીને ૩૪ દ્વાર કહેવામાં આવશે. પ્રસંગે દેવા માટે તેના ચિન્હ, શરીરના વર્ણ, અવધિજ્ઞાનનું પ્રમાણ, વિમાન, વિષય, લેફ્યા વિગેરે; નારકીને માટે ત્રણ પ્રકારની વેદના, અવધિજ્ઞાન અથવા વિભગજ્ઞાનનું પ્રમાણુ, નરકાવાસા, તેના આકાર, લેફ્યા વિગેરે અને મનુષ્ય ને તિર્યંચ માટે તેના રહેવાના સ્થાન તરીકે તિછેલેિાક–અસંખ્ય દ્વીપ, સમુદ્ર વિગેરે અનેક માખતા કહેવામાં આવશે તેને પ્રારંભમાં વિસ્તાર કરવામાં આવતા નથી. ટીકા –અહીં પ્રથમ ગાથાવડે અભીષ્ટદેવને પ્રણામ કરવાનું કથન અને ખીજી બે ગાથાવડે અભિધેયનું કથન કરેલું છે. સંબંધ ને પ્રત્યેાજન તા સામ ગમ્ય છે. હવે એ ગાથાઓના અવયવા કહે છે—કષાય, ઉપસર્ગ, પરિષહ, ઇન્દ્રિયાદિ શત્રુગણને જીતવામાં જે પરાક્રમ કરે છે તેને વીર કહીએ. અથવા વિશેષે કરીને કક્માને ફેડે દૂર કરે અને શિવ જે મેાક્ષ તેને પમાડે તેને વીર કહીએ અથવા વિશેષે કરીને—અપુનર્સાવે કરીને જે ( મેક્ષે ) જાય . તેને વીર કહીએ. એવા જે અપશ્ચિમ ( છેલ્લા ) તીર્થંકર શ્રી વ - માનસ્વામી તેમના પ્રત્યે. તે વ માનસ્વામી કેવા છે ? જ્ઞાનાવરણીયાદિ આઠ કર્માના જેમણે મૂળથી નાશ કર્યા છે એવા. આમ કહેવાવડે જે અનાદિ સિદ્ધ સર્વજ્ઞને માનનારા છે તેમના મતને દૂર કર્યો છે; કેમકે તેવા પ્રકારની અનાદ્ધિસિદ્ધ સજ્ઞતામાં પ્રમાણુના અસંભવ છે. કેવી રીતે પ્રમાણના અસંભવ છે ? તે તત્ત્વાર્થટીકાદિને વિષે વિસ્તારથી કહેલ છે તેથી અહીં ક્રીને કહેવાના પ્રયાસ કરતા નથી. વળી તે વીર પરમાત્મા કેવા છે ? અનત જ્ઞાનરૂપ. અહીં જ્ઞાન ને જ્ઞાનવાળાના અભેદ ઉપચાર હેાવાથી આ પ્રમાણે કહેલ છે, તેથી એમ અર્થ કરવા કે–અનંતજ્ઞાનમય. આમ કહેવાથી જેએ સકળ કર્મોના નાશ કરવાથી એલાઇ ગયેલા દીપકની જેવા ભગવતના નિર્વાણને ઇચ્છે છે-માને છે તેમના મતના નિરાસ કર્યો છે એમ સમજવું. તે પરમાત્મા છતા છે કેમકે તેમના સર્વથા વિનાશ થતા નથી. આ મામત અન્યત્ર બહુ વિસ્તારથી ચર્ચે લાવાથી અહી કીને ચતા નથી. અહી જ્ઞાનનું ગ્રહણ કર્યું " છે તેથી દનાદિ ખીજા ત્રણનુ પણ ઉપલક્ષ ણુથી ગ્રહણ કરવું. એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીને અનંત સુખમય છે એમ સમજવું. ( સ્વીકારવું. ) એવા ભગવત અપશ્ચિમ તીર્થંકર વર્ધ માનસ્વામી તેમના પ્રત્યે ત્રિકરણ શુદ્ધે–મન-વચન-કાયાની એકાગ્રતાવડે વિશુદ્ધ એવું જે નમન-નમસ્કાર તે કરીને અર્થાત્ એવા વીરપરમાત્માને Page #26 -------------------------------------------------------------------------- ________________ સુર નારક શબ્દના અર્થે. ૫ નમીને સંગ્રહણિ એવા નામનું પ્રકરણ કહીશ. તે પ્રકરણ કેવું કહીશ ? યથા – યથાવસ્થિત સર્વજ્ઞના વચનથી અવિધી એવા અર્થવાળું કહીશ. એની યથાતા, પરંપરાએ તેની સર્વજ્ઞમૂળતા હાવાથી સમજવી. એનું સર્વજ્ઞમૂળપણું આગળ સંબંધ પ્રતિપાદન કરવાને અવસરે સમજાવશુ. આમાં તાવત્ શબ્દ ક્રમવાચી છે. ક્રમ આ છે કે ક્ષેત્રસમાસાદિ વક્તવ્ય ખીજા ઘણા છે પણ તે પછી કહેશું. હમણા તેા પ્રથમ સંગ્રહણિ એવા નામનું પ્રકરણુ કહેશુ. હવે સંગ્રહણિ શબ્દના અર્થ શું છે? તે કહે છે. પ્રજ્ઞાપનાદિ શાસ્રતરાને વિષે વિસ્તારે કરીને કહેલા જે અર્થા તે સંક્ષેપે ગ્રહણ કરવા, ગ્રહણ કરીને પ્રતિપાદ્ય તરીકે જે ગ્રંથપદ્ધતિવડે કહેવા તેને સ ંગ્રહણિ કહીએ. હવે જે અભિધેય અર્થાની આ સંગ્રહણિ છે તે સાક્ષાત્ કહે છે. સુર અને નારકીના–સારી રીતે શાલે તેને સુર કહીએ અથવા અતિશયે કરીને તુષ્ટમાન થયા સતા તેના આરાધકાને અભિલષિત અર્થાને જે આપે તેને સુર કહીએ. જેમ કૃષ્ણ વાસુદેવને લવણાધિપતિ સુસ્થિત દેવે સમુદ્રમાં રથને જવાના માર્ગ આપ્યા હતા તેમ અથવા ઐશ્વર્ય ને દીપ્તિથી પણ સુર કહેવાય છે. ખીજા મનુષ્યાદિ પ્રાણીસમૂહ કરતાં જે અસાધારણ ઐશ્વર્ય ને અનુભવે છે અથવા વિશિષ્ટ કાંતિના સમૂહથી જે દીપે છે તેને સુર-દેવ કહીએ. જાતિ શબ્દ અહીં અશ્વાદિની જેમ જાણવા અથવા સુર શબ્દે દેવજાતિ સમજવી. નારક શબ્દના અર્થ કહે છે. નર-મનુષ્યનેઉ પલક્ષણથી તિર્યંચાને પણ ચેાગ્યતાનુ અતિક્રમણ કર્યા સિવાય–અર્થાત્ જે નરકે જવા ચેાગ્ય (પાપી ) હાય તેને ખેલાવે છે—આકારે છે. તે સીમન્તાદિ નરકેા કહીએ. જેનુ સ્વરૂપ આગળ કહેશું તેમાં ઉત્પન્ન થયેલા જે નરકાસુ અને નરકગતિનામકર્મના ઉદયવાળા છે તેને નારકી કહીએ. આ શબ્દ પણ ગાય ને અશ્વની જેમ જાતિવાચક સમજવા એટલે બધી નરકેાની હકીકત કહેશું. દેવ અને નારક એ બંનેની જુદી જુદી કહેતું. શું કહેશું? સ્થિતિ, ભવન અને અવગાહના હેતુ. જે કવિપાકની પરિણતિવડે સાંકળથી ખાંધેલાની જેમ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં રહેવું પડે તેને સ્થિતિ, આયુ, જીવિત કહીએ. જેમાં રહેવાય તે ભવન, આલય, નિલય કહીએ. જીવ જેમાં અવગાહીને વિસ્તાર પામીને રહે તેને અવગાહના-તનુ અથવા શરીર Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. કહીએ. પ્રારંભમાં આયુ, ભવન ને અવગાહના એ ત્રણે વાના કહેશું. ચ શબ્દથી બીજાં વર્ણ, ચિહ્નાદિ પણ કહેશું. નર શબ્દની વ્યાખ્યા-વ્યુત્પત્તિ કહે છે. તથાવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ સંબંધી સામગ્રીને પામીને જે સ્વર્ગ અને અપવર્ગ (મેક્ષ) ના હેતુભૂત સમ્યમ્ નય (ન્યાય) ને વિનય સહિત જે થાય તેને નર-મનુષ્ય કહીએ. સર્વ દિશાઓમાં ને વિદિશાઓમાં કર્મોદય અનુસાર જે ઉત્પન્ન થાય તેને તિર્યંચ કહીએ. તે નર ને તિર્યંચના દેહમાન અને આયુપ્રમાણ કહેશું. અહીં કઈ પ્રશ્ન કરે છે કે-આ ગાથાના અંતમાં પુછામિ શબ્દ કહ્યો છે તેની જરૂર નથી, કારણ કે આ બીજી ગાથાના પ્રારંભમાં પુરું શબ્દ છે તેથી કહેવારૂપ કાર્યસિદ્ધિ થઈ શકત.” આમ કહેનારનું કહેવું અયુક્ત છે. તે વસ્તુ તત્ત્વને સમજેલ નથી. કારણ કે પ્રથમ કહેલ ક્રિયાપદ પ્રકરણને અપેક્ષીને છે એટલે કે સંગ્રહણિ નામનું પ્રકરણ કહેશું. અહીં ગુચ્છામિ (વક્ષ્યામિ) એવું ક્રિયાપદ છે તે આ પ્રકરણમાં જે અભિધેય છે તેને અપેક્ષીને છે. એટલે બંને ભિન્ન ભિન્ન વિષયવાળા હેવાથી સદેષ નથી અથવા વારંવાર ક્રિયાપદને કહેતા સતા આચાર્ય પ્રકરણનું પાતંત્ર્ય નિવેદન કરે છે. તે આ પ્રમાણે–આ પ્રકરણમાં કાંઈ પણ હું મારી બુદ્ધિથી કહેતા નથી પરંતુ જે કાંઈ જિનપ્રવચન નને અનુસરતું કોઈ પણ શાસ્ત્રમાં સુર ને નારકનું સ્થિત્યાદિ પ્રતિપાદન કરેલું મને ઉપલબ્ધ થયું છે તે કહું છું. અને જે શાસ્ત્રાંતમાં નર ને તિર્યંચોનું દેહમાનાદિ લબ્ધ થયું છે તે પણ કહું છું અથવા કહીશ. તથા વિરહ એટલે અપાંતર કાળ-ઉપપાત એટલે જન્મ સંબંધી અને ઉદ્ધર્તન-શ્રુતિ અથવા મરણ એ શબ્દો એકાWવાચક છે તે સંબંધી કહીશ. એટલે કે ઉપપાત ને ઉદ્વર્તનમાં (જન્મ ને મરણમાં) વિરહ કેટલો પડે તે કહીશ. જેમકે સિધર્માદિ દેવલોકમાં એક દેવ અને રત્નપ્રભાદિ નારકીમાં એક નારક ઉત્પન્ન થયા પછી ફરીને કેટલે કાળે અન્ય દેવ કે નારક ઉત્પન્ન થાય ? અથવા એક દેવ કે નારક ચવ્યા પછી ફરીને કેટલે કાળે બીજે દેવ કે નારક એવે ? તથા સંખ્યા, ગણિત, ઈયત્તા (આટલાપણું) એ શબ્દો એક અર્થવાળા છે. એક સમયે (બે-ત્રણ વિગેરે સમયે નહીં) ઉ૫પાત ને ઉદ્વર્તન કેટલાનું થાય? અર્થાત્ એક સમયે સૌધર્માદિ દેવલોકમાં દેવ અને રત્નપ્રભા વિગેરેમાં નારકી જ કેટલા ઉપજે અને તેમાંથી કેટલા એવે? તે કહેશું. - તથા ગતિ એટલે ગમન અને આગતિ એટલે આગમન. સુર, નારક, Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રોજન અને સંબંધનું કથન. મનુષ્ય ને તિર્યંચ-સર્વનું અનુપૂર્વીએ-પરિપાટીએ કહીશું. એટલે મનુષ્યાદિ કઈ કઈ ગતિના છ સુરાદિ કઈ ગતિમાં જાય? અને દેવાદિ ગતિમાંથી એવેલામરણ પામેલા જ મનુષ્યાદિ કઈ ગતિમાં ઉત્પન્ન થાય? આ પ્રમાણે અહીં મુખ્યપણે નવ અર્થાધિકાર કહા, તે આ પ્રમાણે – સ્થિતિ ૧, ભુવનો ૨, અવગાહના ૩, ઉપપાતવિરહકાળ ૪, ઉદ્વર્તનાવિરહકાળ ૫, એક સમય ઉપપાત સંખ્યા ૬, એક સમય ઉદ્વર્તના સંખ્યા ૭, ગતિ ૮ અને આગતિ ૯. બાકી દેવોના વર્ણ ચિહ્નાદિ તેમ જ બીજી ગતિના છનું પણ આ સિવાય જે કાંઈ કહીશું તે આક્ષિણ (પ્રાસંગિક) અભિધેય જાણવું. પ્રયોજન ને સંબંધ સામર્થ્યગમ્ય છે. તેમાં પ્રયોજન બે પ્રકારે. કર્તાનું ને શ્રોતાનું. તે એકેક પણ બે પ્રકારે-અનંતર ને પરંપર. તેમાં પ્રકરણના કર્તાને દેવાદિકનું સ્થિત્યાદિક સર્વજ્ઞવચનાનુસારે યથાવત્ જે કહેવું તેથી તે જે સત્તાનુગ્રહ તે અનંતર પ્રયોજન અને પરંપરાઓ નિઃશ્રેયસ (મોક્ષ)ની પ્રાપ્તિ તે પરમ્પર પ્રજન. કેમકે સત્તાનુગ્રહમાં પ્રવતેલા જીવ પરંપરાએ અવશ્ય પરમપદને પામે છે. કહ્યું છે કે-“સર્વજ્ઞકથિત ઉપદેશવડે કરીને જે સંસાર સંબંધી દુખેથી તપ્ત થયેલા છાને અનુગ્રહ કરે છે તે સ્વલ્પ કાળમાં મોક્ષને પામે છે.” હવે શ્રોતાને અનંતર પ્રયજન જેવું છે તેવું યથાવત્ દેવાદિની સ્થિતિ વિગેરેનું પરિફાન થવું-બોધ થવો તે અનંતર પ્રયોજન અને પરંપરા પ્રજન તેને પણ નિઃશ્રેયસ (મોક્ષ) ની પ્રાપ્તિરૂપ સમજવું. તે આ પ્રમાણે-તે જીવો તેનું પરિજ્ઞાન થવાથી સંસારથી વિરાગ દશા પામે છે, પછી પરમપદની પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને યત્ન કરવાથી પરમપદને પામે છે. કહ્યું છે કે-“સમ્યગ ભાવના પરિજ્ઞાનથી જનો વિરક્ત થાય છે અને પછી તદ્યોગ્ય ક્રિયામાં આસક્ત થયા સતા નિર્વિધને પરમગતિને પામે છે (મેક્ષે જાય છે). - હવે સમ્બન્ધ બે પ્રકારે—ઉપાયોપેયભાવલક્ષણ અને ગુરૂ પર્યક્રમલક્ષણ. તેમાં ઉપાયોપેયભાવલક્ષણ સંબંધ તકનુસારીને અંગે છે. વચનપણાને પામેલ આ પ્રકરણ તે ઉપાય અને તેનું પરિજ્ઞાન તે ઉપેય સમજવું. શ્રદ્ધાનુસારીને માટે ગુરૂપર્વિક્રમલક્ષણ સંબંધ છે. તે ગુરૂપવંક્રમ આ પ્રમાણે–પ્રથમ પરમાહત્ય મહિમાવડે વિરાજમાન એવા ભગવંત શ્રી વર્ધમાનસ્વામીએ સુરસ્થિતિ વિગેરેનું પ્રતિપાદન કર્યું, ત્યારપછી સુધર્માસ્વામીએ દ્વાદશાંગીમાં સૂત્રરૂપે ગુંચ્યું, તેમાંથી આર્યસ્થામાદિકે પ્રજ્ઞાપના વિગેરેમાં ઉદ્ધર્યું, તેમાંથી મન્દબુદ્ધિવાળા જીવોને અવધ થવા માટે સંક્ષેપ કરીને આ પ્રકરણમાં ઉદ્ધરવામાં આવે Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. છે. તેથી એવી રીતે પરંપરાએ આ પ્રકરણ સર્વજ્ઞમૂળક છે એવું અવશ્ય ઉજવળ બુદ્ધિવડે અંગીકાર કરવું. હવે જે ઉદ્દેશ તે જ નિર્દેશ હોય છે તે ન્યાયે પ્રથમ દેવેની સ્થિતિ કહેવી જોઈએ. દેવે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે-ભવનવાસી ૧, વ્યંતરો ૨, તિષ્ક ૩ અને વૈમાનિકે ૪. તેમાં ભવનમાં વસે તે ભવનવાસી કહેવાય. તે દશ પ્રકારના છે. ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ વિદ્યુત કુમાર, ૪ સુવર્ણકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ વાયુકુમાર, ૭ સ્વનિતકુમાર, ૮ ઉદધિકુમાર, ૯ દ્વીપકુમાર ને ૧૦ દિકુમાર. એ દશે ભેદ મનુષ્યમાં જેમ ક્ષત્રિયાદિ ભેદ હોય છે તેમ ભવનપતિના અવાન્તર જાતિભેદ જાણવા. એને ભેદ વર્ણ–ચિહ્નાદિવડે પણ છે તે આગળ કહેવાશે. અહીં કાયપ્રમાણ સ્થાનવાળા મહામંડપિ યુક્ત, વિચિત્ર મહાકાંતિવાળા રત્નોની પ્રભાથી સકળ દિશાચકવાળને પણ જે પ્રકાશિત કરી રહ્યા છે તેવા, રમણિકતાના પ્રકર્ષરૂપ ભૂમિવાળા જે આવાસો, તેમાં બહાળતાએ અસુરકુમારે વસે છે, કવચિત જ ભવનમાં વસે છે અને બાકીના નાગકુમારાદિકે બહાળતાએ ભવનમાં જ વસે છે, કદાચિત્ જ આવાસમાં વસે છે. આ પ્રમાણે હોવાથી સામાન્ય સર્વે ભવનમાં વસે છે એમ ગણીને તેમને વિનવાસી કહેવામાં આવે છે. વિવિધ પ્રકારના વનાન્તરાદિક જેમને આશ્રયરૂપ છે તે વ્યક્ત કહેવાય છે. તે આ પ્રમાણે–તે તે વનાન્તરમાં, શૈલાન્તરમાં, કન્દરાન્તમાં જે વસે છે તેને વ્યખ્તર જાણવા. અથવા મનુષ્યોથી જેને અંતર નથી તેને વ્યન્તર કહીએ. કેટલાક વ્યન્તરે ચક્રવતી વિગેરે મનુષ્યની પણ જાતિવંત સેવકની જેમ સમ્યક પ્રકારે સેવા કરે છે, તેથી મનુષ્યથી અન્તર વિનાના તે વ્યન્તર કહેવાય છે. આ તે વ્યન્તર શબ્દની વ્યુત્પત્તિને અંગે કહ્યું, પ્રવૃત્તિ નિમિત્તે તે સર્વત્ર જાતિભેદને જ અનુસરવું. તે રીતે વિચારતાં વ્યક્તો આઠ પ્રકારના છે. કિન્નર ૧, કિપુરૂષ ૨, મહારગ ૩, ગંધર્વ, યક્ષ પ, રાક્ષસ, ભૂત ૭ ને પિશાચ ૮. જેનામાં તિ છે તેને તિષ્ક કહીએ. તે પાંચ પ્રકારના છે. ચંદ્ર ૧, સૂર્ય ૨, ગ્રહ ૩, નક્ષત્ર અને તારા ૫. એ દરેક પ્રત્યેક દ્વીપ ને સમુદ્રમાં હોવાથી અસંખ્યાતા છે, કેમકે દ્વિીપ ને સમુદ્ર અસંખ્યાતા છે. - હવે વિશિષ્ટ પુણ્યવાળા જીવોથી જે ભગવાય તેને વિમાન કહીએ. તે વિમાનમાં થયેલા તેને વૈમાનિક કહીએ. તે વૈમાનિક બે પ્રકારના છે. ૧ કલપપન્ન ને ૨ કપાતીત. કલ્પશબ્દ સ્થિતિ વિશેષ કલ્પ, સ્થિતિ, જીત, મર્યાદા એ Page #30 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકારના દેવેનું સ્વરૂપ. બધા એકાWવાચક શબ્દો છે. અહીં સ્થિતિવિશેષ ઇંદ્ર, સામાનિક, ત્રાયશિાદિ વ્યવસ્થારૂપ સમજવો. તેવા સ્થિતિવિશેષરૂપ કલ્પને જે પામેલા છે તેને કોપપન્ન કહીએ. તે સૌધર્માદિથી અશ્રુત પર્યત બાર દેવલોકને વિષે વસનારા દેવ સમજવા. તેમાં ઈદ્ર, સામાનિક, ત્રાયશ્ચિશાદિ વ્યવસ્થા છે. જેઓ ઉપર કહ્યા પ્રમાણે ક૫થી અતીત છે-કલ્પ રહિત છે તેને કપાતીત કહીએ. તે શૈવેયકને અનુત્તર વિમાનવાસી દેવે સમજવા; કારણ કે તેમાં ઈંદ્રાદિકની વ્યવસ્થા નથી. તેઓ બધા અહમિદ્ર છે. તત્વાર્થભાષ્યકાર કહે છે કે-“બાર દેવલોક પછી ઇંદ્રાદિક દશ પ્રકારના દેવા નથી. ત્યાં સર્વ દેવે સ્વતંત્ર જ છે.” અહીં ભવનવાસી નિકાયમાં તથા વૈમાનિક નિકાયમાં દરેકમાં ઈંદ્રાદિકના ભેદથી દશ પ્રકારના દે છે તે આ પ્રમાણે-ઈન્દ્ર ૧, સામાનિક ૨, ત્રાયશ્ચિશક ૩, પાર્ષઘ (ત્રણ પર્ષદાના દે) ૪, આત્મરક્ષક ૫, કપાળ ૬, અનીકાધિપતિ ૭, પ્રકીર્ણક ૮, આભિગિક ૯, અને કિલ્વિષિક ૧૦. હવે એ દશે પ્રકારની વ્યાખ્યા કહે છે. “ ના” એટલે પરમ આજ્ઞારૂપ ઐશ્વર્યને અનુભવે તેને ઇન્દ્ર એટલે અધિપતિ કહીએ ૧. કાંતિ અને વિભાવાદિકમાં ઇંદ્રની સરખા જે હોય તેને સામાનિક કહીએ. ઇંદ્રત્વ વિનાના અને ઈંદ્રસમાન વૃતિવિભવવાળા, ઈદ્રને અમાત્ય, પિતા, ગુરૂ, ઉપાધ્યાય અને મહત્તરની જેવા પૂજનીય છતાં પણ જે ઇંદ્રને સ્વામીપણે સ્વીકારે છે તે ૨. તેત્રીશની સંખ્યાવાળા તે જ ત્રાયસિંશ કહીએ. તે ત્રાયશ્ચિશે ઇંદ્રને મંત્રી કે પુરોહિતને સ્થાને ગણવા ચોગ્ય છે. જેમ આ જગતમાં આખા રાજ્યની ચિંતાને ધરાવનારા તે મંત્રી કહેવાય છે અને શાંતિક પિષ્ટિકાદિ કર્મને કરાવનારા તે પુરોહિત કહેવાય છે તે જ પ્રમાણે તેઓ પણ જાણવા. ૩. પર્ષદામાં બેસનારા તે પાષધ કહીએ. તેઓ ઇંદ્રના મિત્રસ્થાનીય એટલે મિત્ર સદશ હોય. છે ૪. ઇંદ્રના આત્માની રક્ષા કરે તે આત્મરક્ષક કહીએ, તે અંગરક્ષક સ્થાનીય સમજવા. કહ્યું છે કે:-“તે આત્મરક્ષક દેવ ધનુષ્યાદિ શસ્ત્રોને ગ્રહણ કરીને નિરંતર ઈંદ્રના પ્રાણરક્ષણમાં પરાયણ હોય છે.” અહીં કેઈ શંકા કરે છે કે-ઇંદ્રને અપાયનેકષ્ટને અભાવ હોય છે તેથી તે દેવેનું તેવી રીતે શસ્ત્રો ગ્રહણ કરવાપૂર્વક ઉભા રહેવું તે નિરર્થક છે.” તેના જવાબમાં કહે છે કે તેવી રીતે તૈયાર રહેવું તે સ્થિતિ માત્ર પરિપાલનના હેતુથી તેમજ પ્રીતિના પ્રકર્ષપણાના હેતુથી નિરર્થક નથી.” કઈ કહેશે કે “પ્રીતિપ્રકર્ષ હેતુતા શી રીતે ?” તેને ઉત્તર આપે છે કે-ઈદ્ર સભામાં બેઠેલા હોય તે ત્યાં અથવા ઈન્દ્ર જ્યાં હોય ત્યાં તેની ફરતા સર્વ દિશામાં બાણથી ભરેલા ભાથાને ધારણ કરનારા અને સારી રીતે બાંધેલા સુભચિત સુંદર પરિકરવાળા, Page #31 -------------------------------------------------------------------------- ________________ mum શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. હાથમાં ધનુષ્યાદિ લઈને ઉભા રહ્યા સતા પિતાના નાયકના શરીરની રક્ષામાં પરાયણ, પોતાના નાયક ઉપર નિશ્ચળ દષ્ટિ રાખીને રહેલા, બીજા જે ઈંદ્રના ઈકત્વને નહીં સહન કરનારા હોય તેને ક્ષે ઉત્પન્ન કરતા સતા પિતાના નાયક પ્રત્યે પરમ પ્રીતિ બતાવે છે. (પ્રીતિ ઉપજાવે છે) તે આત્મરક્ષકો . લોકોને પાળે તેને કપાળ કહીએ. તે આરક્ષક–રને ઉદ્ધાર કરનારા. જેમ આ લેકમાં આરક્ષકો પિતાના નાયકે બતાવેલા વિષય (દેશ) નું રક્ષણ કરવામાં ઉદ્યત હોય છે, ચેરને ઉદ્ધાર કરનારા ( પકડનારા ) હોય છે અને પિતાના સ્વામીને વિષે રોષના વશ થકી અન્યાયકારી તસ્કરાદિને નિગ્રહ કરવામાં તત્પર હોય છે તેમ તે લેપાળ પણ પોતપોતાના ઇંદ્ર બતાવેલા વિષયનું (દેશનું અથવા દિશાનું) સંરક્ષણ કરવામાં તત્પર હોય છે અને અન્યાયકારી દેવોને નિગ્રહ કરવામાં તત્પર હોય છે તે ૬. અનીકાધિપતિ તે સૈન્યના નાયક. સૈન્ય સાત પ્રકારના છે. તે આ પ્રમાણે-હયાનીક ૧, ગજાનીક ૨, રથાનીક ૩, મહિષાનીક ૪, પદાત્યનીક ૫, ગન્ધર્વોનીક ૬. નાટ્યાનીક ૭. આમાં પ્રથમના પાંચ અનીક (સૈન્ય) સંગ્રામ માટે ઉપયોગી છે, અને ગંધર્વોનીક તથા નાટ્યાનીક તો ઉપભોગ માટે છે. આ અનકેના અધિપતિ હોય તે ૭. પ્રકીર્ણક તે નગરજન અને દેશજન સ્થાનીય એટલે પ્રકૃતિજન (રૈયત) જેવા સમજવા ૮. પ્રિખ્યકર્મ (દાસ યોગ્ય કાર્ય) માં જેને સમગ્ર રીતે ઉપયોગ થઈ શકે તે આભિગ્ય-દાસસ્થાનીય ૯ તથા કિષિ-અશુભ કર્મ તે જેને છે તે કિલ્વિષિક. તે અધમ–ચંડાળ જેવા સમજવા ૧૦. (આ દશે પ્રકારના દેવે વૈમાનિક ને ભવનવાસીમાં હોય છે.) ચન્તરનિકામાં ને તિષ્કનિકાયમાં લેપાળ ને ત્રાયશ્વિશ એ બે જાતિ સિવાય બાકીના ઈન્દ્રાદિક આઠ પ્રકારના દેવો હોય છે. જગતસ્વભાવે જ તેમાં કપાળ ને ત્રાયશ્ચિંશ દેવો હેતા નથી. ૧-૨-૩ ઉપર પ્રમાણે ભેટવાળા દેવને વિષે પ્રથમ ભવનવાસી ને વ્યક્તર દેવની જઘન્ય સ્થિતિ અર્ધગાથાવડે પ્રતિપાદન કરે છે-કહે છે – दस भवणवणयराणं वाससहस्सा ठिई जहन्नेणं । । ભવનવાસી ને વ્યન્તરદેવની જઘન્ય દશ હજાર વર્ષની સ્થિતિ હોય છે. ટીકાથ–અહિં પદના એકદેશથી પદસમુદાયને ઉપચાર કરાય છે તે પ્રમાણે ભવન એમ કહે સતે ભવનવાસી જાણવા, તથા વનમાં–નંદનવનાદિકમાં પ્રચુરતાએ ચરે છે–રહે છે–વસે છે તેથી વનચર એટલે વ્યન્તર કહીએ. ભવનવાસી ને વ્યન્તરમાં જઘન્ય સ્થિતિ કહે છે. કેવળ ભાવપ્રધાન નિર્દેશ અહીં છે તેથી આ અર્થ કરે કે-જઘન્ય કરીને-સર્વનિકૃષ્ટપણે સ્થિતિ–આયુષ્ય દશ હજાર વર્ષનું જાણવું. Page #32 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના પક્ષેાપમનું' સ્વરૂપ. ૧૧ જઘન્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે–જઘન એટલે નીચેના નિકૃષ્ટ ભાગ, જઘનમાં થાય તે જઘન્ય. એટલે રામમળાદ્વિ–તે સ્તાક હાય છે તેથી ખીજું પણ જે સ્તાક હાય તે લક્ષણાવડે કરીને જઘન્ય કહેવાય છે. C એ રીતે ભવનવાસી ને વ્યંતરાની જઘન્ય સ્થિતિ કહીને હવે યન્તરાની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે:— पलिओवममुक्कोसं वंतरियाणं वियाणिजा ॥ ४ ॥ “ અન્તરાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પત્યેાપમની જાણવી ૪. "" ટીકા--વ્યંતરાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાપમ પ્રમાણ જાણવું. અહીં કાળપ્રમાણવિશેષરૂપ પડ્યે પમવડે કરીને પરિચ્છિન્ન એવી જે સ્થિતિ તે મેયમાનના ઉપચારથી–જેમ સેતિકા પ્રમાણ ધાન્ય તે સેતિકા કહીએ તેમ પલ્યાપમ કહીએ. હવે આ પત્યેાપમ શું ? તે કહે છે.- એક ચેાજનપ્રમાણુ લાંખા, પહેાળા અને ઉંડા પાલાની જે કાળપ્રમાણને ઉપમા આપી માપી શકાય તેને પળ્યેાપમ કહીએ. તે ત્રણ પ્રકારના છે. ઉદ્ધારપડ્યે પમ ૧, અદ્ધાપયેાપમ ૨, ક્ષેત્રપલ્યાપમ ૩. તે દરેક એ પ્રકારના છે. સૂક્ષ્મ અને બાદર. તેમાં લખાઇ, પહેાળાઈ ને ઉંડાઈમાં ઉત્સેધાંગુળ પ્રમાણ એક ચેાજનના પાલા તે મુડિત મસ્તકવાળા એક એ યાવત્ સાત અહેારાત્ર સુધીના ઉગેલા કેશેાથી દમાવીને ભરવા. તે એવી રીતે કાઈ પ્રકારના દબાણથી ક્રમાવીને ભરવા કે તેમાંના વાળાગેાને વાયુ ઉડાડી શકે નહીં, અગ્નિ ખાળી શકે નહીં અને પાણી તેમાં પ્રવેશ કરીને પલાળી શકે નહીં. આ સબંધમાં શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં ઉપર પ્રમાણે જ હેલું છે. ( ટીકામાં માગધી પાડે છે તે અહીં લખ્યા નથી. ) એ પ્રમાણે તે પાલેા ભરીને પછી તેમાંથી સમયે સમયે એકેક વાળાગ્ર કાઢીએ, એ પ્રમાણે કાઢતાં જેટલે કાળે એ પાલા ખાલી થાય તેટલા કાળવિશેષને સખ્યાત સમય પ્રમાણ બાદર ઉદ્ધારપત્યેાપમ જાણવું એવા દશ કાટાંકેટિ માદર ઉદ્ધારપલ્યાપમે એક ખાદર ઉદ્ઘારસાગરાપમ જાણવું. એ ખાદર ઉદ્ધારપડ્યેાપમ ને સાગરાપમથી કાંઇ પ્રયેાજન નથી. ફક્ત સૂક્ષ્મ ઉદ્ધારપાપમ ને સાગરાપમ સુખેથી જાણી શકવા માટે એની સિદ્ધાંતમાં પ્રરૂપણામાત્ર કરી છે. શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે- એ વ્યવહારિક ઉદ્ધારપલ્યાપમ ને સાગરોપમ કહેવાનું શું પ્રયેાજન છે ? ઉત્તર—એ વ્યાવહારિક ઉદ્ધારપાપમ ને સાગરાપમથી કાંઇ પણ પ્રત્યેાજન નથી, કેવળ પ્રરૂપણામાત્ર જ કથન છે. ઇતિહા Page #33 -------------------------------------------------------------------------- ________________ am શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર હવે તે જ ઉન્ને ધાંગુલપ્રમિત જનપ્રમાણ લાંબા, પહોળે ને ઉંડે પાલો ( પત્ય ) મુંડિત મસ્તક પર ઉગવાના સંભવતા એવા એક અહેરાત્ર, બે અહેરાત્ર થાવત્ સાત અહોરાત્રના ઉગેલા એકેક વાળાગ્રના અસંખ્યાતા અસંખ્યાતા ખડે. કરીએ. તે કેવા પ્રમાણવાળા અસંખ્યાતા ખંડ કરીએ? તે કહે છે. અહીં વિશુદ્ધ લોચનવાળે છદ્મસ્થ પુરૂષ જે અત્યંત સૂક્ષ્મ દ્રવ્યને ચક્ષુવડે જોઈ શકે તે કરતાં અસંખ્યાતા ભાગ પ્રમાણ અસંખ્યાતા ખંડ કરવા. આ દ્રવ્યથી અસંખ્યાત ખંડનું પ્રમાણુ કહ્યું. હવે ક્ષેત્રથી આ પ્રમાણે–સૂક્ષ્મપનક જીવની જે જઘન્ય અવગાહના તેણે કરીને જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરી શકાય તે કરતાં અસંખ્યગુણ ક્ષેત્રાવગાહી દ્રવ્યપ્રમાણ અસંખ્યય ખંડ જાણવા. આ સંબંધમાં શ્રી અનુગદ્વારસૂત્રમાં કહ્યું છે કે-“તે એકેક વાળાગ્રના અસંખ્યાત ખંડ કરવા. તે વાળાગ્ર ( ખંડ) દષ્ટિ અવગાહનાથી અસંખ્યાતમે ભાગે અને સૂક્ષમાપનક જીવોના શરીરની અવગાહનાથી અસંખ્યાતગુણ સમજ. ” અહીં વૃદ્ધો પૂર્વપુરૂષની પરંપરાથી આવેલા સંપ્રદાયના વશથી આ પ્રમાણે કહે છે.—એ ખંડ બાદર પૃથિવીકાયિક પર્યાપ્ત જીવના શરીરપ્રમાણ અસંખ્યય ખંડ જાણવા. તથા શ્રી અનુગદ્વારના ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ પણ કહે છે કે-“બાદરપૃથિવીકાયિક પર્યાપ્ત શરીર તુલ્ય અસંખ્યાત ખંડ કરવા એ વૃદ્ધવાદ છે. એ પ્રમાણે અસંખ્યાત ખંડ કરેલા વાળાગ્રોવડે તે પાલે પૂર્વે કહ્યા પ્રમાણે કંઠ સુધી એવો દાબીને ભરે કે જેથી તેમાં અગ્નિ વિગેરે કાંઈ પણ પ્રવેશ કરીને આક્રમણ કરી શકે નહીં. પછી સમયે સમયે એકેક વાળાગ્ર અપહર-કાઢવો. એ પ્રમાણે કાઢતાં એટલે કાળે તે પાલે સર્વથા નિલેપ (ખાલી ) થાય તેટલા કાળવિશેષને સૂક્ષમ ઉદ્ધારપપમ કહીએ. એવા દશ કોટાકોટિ સૂક્ષ્મ ઉદ્ધાર પમવડે એક સૂમ ઉદ્ધારસાગરોપમ થાય. આ સૂક્ષ્મ ઉદ્ધારપપમ ને સાગરોપમ વડે દ્વિપ ને સમુદ્રોનું–તેની સંખ્યાનું પ્રમાણ કરાય છે. શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે--“એ સૂક્ષ્મ ઉદ્ધારપપમ ને સાગરોપમ વડે દ્વીપ–સમુદ્રોનો ઉદ્ધાર કરીએ– ગણના કરીએ.” સર્વ દ્વીપસમુદ્રોનું પરિમાણ ઉદ્ધાર પલ્યોપમ ને સાગરેપમવડે આ પ્રમાણે આગમમાં કરેલ છે.-હે પ્રભુ ! ઉદ્ધારવડે કરીને કેટલા દ્વીપસમુદ્રો કહ્યા છે? ઉત્તર–“હે ગૌતમ ! જેટલા અઢી ઉદ્ધાર સાગરોપમના સમય તેટલા દ્વીપસમુદ્રો ઉદ્ધારવડે (સંખ્યાવડે) કહ્યા છે. આ પ્રમાણે ઉદ્ધારપલ્યોપમ ને સાગરેપમની પ્રરૂપણ કરી. હવે બાદર ને સૂક્ષમ અદ્ધાપલ્યોપમને સાગરોપમની પ્રરૂપણ કરે છે – ઉપર કહ્યો છે તેવો ઉલ્લેધાંગુળમિત એજનપ્રમાણ લાબ, પહોળો ને Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ત્રણ પ્રકારના પાપમનું સ્વરૂપ (ચાલુ). ઉડે પત્ય મુંડિત મસ્તક ઉપર સંભાવ્યમાન એવા એક અહેરાત્ર, બે અહોરાત્ર યાવત્ સાત અહોરાત્રના ઉગેલા વાળા વડે પ્રથમની જેમ અત્યંત દાબીને ભરો. પછી સો સો વર્ષે એકેક વાળાગ્ર અપહર–કાઢવો. એ પ્રમાણે કાઢતાં જેટલા કાળે તે પલ્ય નિલેપ થાય તેટલે કાળવિશેષ–સંખ્યાત વર્ષ કેટપ્રમાણ બાદર અદ્ધાપલ્યોપમ જાણવો. તેવા બાદર અદ્ધાપલ્યોપમની દશ કેટકેટીવડે એક બાદર અદ્ધાસાગરોપમ જાણે. એ બાદર અદ્ધાપલ્યોપમ ને સાગરોપમવડે કાંઈ પ્રયોજન નથી, કેવળ સૂક્ષમ અદ્ધાપલ્યોપમ ને સાગરેપમ સુખે સમજી શકાય તેટલા માટે જ એની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે તે જ પત્ય તેટલા જ પ્રમાણવાળો પૂર્વની જેમ દરેક વાળાગ્રના અસંખ્યાતા ખંડ કરીને તેવા ખંડવડે કાંઠા સુધી ગાઢ ભરવો કે જેથી તેને અગ્નિ વિગેરે આક્રમણ કરી શકે નહીં. પછી સો સો વર્ષ અતિક્રાંત થયે સતે એકેક વાળા કાઢીએ. એ રીતે જેટલા કાળે તે પાલો સર્વથા નિલેપ થાય તેટલા કાળવિશેષને સૂક્ષમ અદ્ધાપલ્યોપમ કહીએ. તેવા દશ કટાકોટિ સૂક્ષમ અદ્ધાપલ્યોપમવડે એક સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ થાય. તે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ ને સાગરેપમવડે નારકી, તિચચ, મનુષ્ય અને દેના આયુષ્ય, કર્મોની સ્થિતિ અને ભવસ્થિતિનું માપ કરી શકાય છે. શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે-“એ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ સાગરેપમવડે નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવોના આયુષ્ય માપી શકાય.” અહીં આયુ ગ્રહણ કરવાથી ઉપલક્ષણવડે કર્મસ્થિતિ ને ભવસ્થિતિ પણ સમજવી. આમ કહેલ હોવાથી આયુની પ્રમિતીમાં સર્વત્ર પાપમને સાગરેપમ કહા હોય તે સૂક્ષમ અદ્ધાપલ્યોપમ ને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ સમજવા. આ પ્રમાણે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ ને સાગરોપમની પ્રરૂપણ કરી. હવે બાદર ને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ ને સાગરોપમની પ્રરૂપણા કરવામાં આવે છે. - પૂર્વે કહ્યા પ્રમાણે ઉભેધાંગુળપ્રમિત એક યોજન પ્રમાણ લાંબે, પહોળો ને ઉડી પાલે પૂર્વની જેમ એક દિવસથી માંડીને સાત અહોરાત્ર સુધીના ઉગેલા વાળાગ્રવડે અત્યંત દાબીને ભરો. ત્યારપછી તે વાળાએ જે આકાશપ્રદેશે સ્પર્યા છે તે સમયે સમયે એકેક આકાશપ્રદેશ કાઢતાં જેટલા કાળે સ્પર્શેલા સર્વ આકાશપ્રદેશ નીકળી જાય તેટલા કાળને બાદર ક્ષેત્રપલ્યોપમ કહીએ. તેવા દશ કોટાકોટિ બાદર ક્ષેત્રપલ્યોપમવડે એક બાદર ક્ષેત્રસાગરોપમ થાય છે. એ બાદર ક્ષેત્રપલ્યોપમ ને સાગરોપમ વડે કાંઈ પ્રયજન નથી, માત્ર સૂમ ક્ષેત્રપલ્યોપમ ને સાગરેપમ સુખેથી સમજી શકાય તેટલા માટે એની પ્રરૂપણ કરવામાં આવી છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ -- ૧૪ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. હવે તે જ પલ્ય ઉત્સધાંગુળપ્રમિત એક જન લો, પહોળો ને ઉડા પૂર્વની જેમ એકથી સાત દિવસ સુધીના વાળાથી અત્યંત દબાણપૂર્વક - ભરીએ કે જેને જરા પણ અગ્નિ વિગેરે આક્રમણ કરી શકે નહીં. પછી તે પાલામાં વાળાગાએ જે આકાશપ્રદેશે સ્પશેલા અને સ્પર્શ કર્યા વિનાના છે તે તમામ આકાશપ્રદેશમાંથી સમયે સમયે એકેક પ્રદેશ કાઢીએ એ પ્રમાણે કાઢતાં એટલે કાળે તે આખો પાલો તદ્દન નિર્લેપ (ખાલી) થઈ જાય તેટલા કાળવિશેષને સૂક્ષ્મ ક્ષેત્રપાપમ કહીએ. અહીં કોઈ પ્રશ્ન કરે કે-“ વાળાગ્રોવડે એ નિવિડ એ પાલે પૂર્યો છે કે જેમાં અગ્નિ વિગેરે પણ સર્વથા પ્રવેશ કરી શકે નહીં તો એવા નિવિડ રીતે ભરેલા પાલામાં શું વાળાએ સ્પર્યા વિનાના આકાશપ્રદેશે પણ રહી શકે કે જેથી તમે વાળાએ વ્યાસ અને અવ્યાત એવા આકાશપ્રદેશે જુદા જુદા કહે છે?” તેને ઉત્તર આપે છે કે “અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રથી પણ આકાશપ્રદેશનું અત્યંત સૂક્ષ્મપણું હોવાથી એમ કહેલું છે.” આ સંબંધમાં પ્રશ્ન ને તેના ઉત્તરરૂપે શ્રી અનુગદ્વાર સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે-“તે સંબંધમાં પ્રેરક (શિષ્ય) પ્રજ્ઞાપકને (ગુરૂને) આ પ્રમાણે પૂછે છે કે–તે પત્યમાં એવા આકાશપ્રદેશ છે કે જેને વાળાગ્રોએ સ્પર્યા ન હોય? (ઉત્તર) હા, છે. તેને માટે દષ્ટાંત કહે છે કે-જેમ એક પાલે સાકરકેળાવડે ભર્યો પછી તેના ગાળામાં બીજેરા નાખ્યા છે તે પણ સમાયા, તેના ગાળામાં પાછા બીલા નાખ્યા તો તે પણ સમાયા, તેમાં આમળા નાખ્યા તે તે પણ સમાયા, તેમાં બાર નાખ્યા છે તે પણ સમાયા, તેમાં ચણા નાખ્યા તે તે પણ સમાયા, તેમાં તલ નાખ્યા છે તે પણ સમાયા, તે રીતે ઉપર જણાવેલા પાલામાં એવા આકાશપ્રદેશ છે કે જે વાળાએ સ્પસ્ય નથી.” હવે કઈ ફરીને પૂછે છે કે-“જે એ પાલામાંથી વાળાગ્રોએ સ્પશેલા અને વગર સ્પશેલા (બધા) આકાશપ્રદેશ કાઢવાના છે તો પછી વાળાગ્રનું શું પ્રયોજન છે? તે સ્થળે એવી જ રીતે પ્રરૂપણા કરવી જોઈએ કે–ઉત્સધાંગુળપ્રમિત એક જનપ્રમાણુ લાંબા, પહોળા ને ઉંડા પેલ્યમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા સમયનું સૂક્ષમ ક્ષેત્રપલ્યોપમ જાણવું.” તેને ઉત્તર આપે છે કેતારૂં કહેવું સાચું છે પરંતુ આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમવડે કરીને દષ્ટિવાદમાં સ્પષ્ટપૃષ્ટ ભેદે કરીને જુદું જુદું દ્રવ્ય પ્રમાણ કરાય છે. અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રોવડે સ્પર્શેલા જે આકાશપ્રદેશે છે તેમાંથી પ્રતિસમય એકેક આકાશપ્રદેશ કાઢવાવડે કરીને જે બાદર ક્ષેત્રપલ્યોપમ થાય છે તેટલા પ્રમાણુવાળા અમુક દ્રવ્યો છે અને અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રોવડે સ્પશેલા ને વગર સ્પશેલા આકાશપ્રદેશે * Page #36 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ દેવાની સ્થિતિ ( આયુ. ) છે તેમાંથી પ્રતિસમય એકેક આકાશપ્રદેશ કાઢવાથી જે થાય છે તેટલા પ્રમાણવાળા અમુક દ્રવ્યા છે. એ રીતે પ્રયાજન છે તેથી તેની પ્રરૂપણા કરી છે. ૧૫ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યેાપમ ષ્ટિવાદમાં વાળાાન એવા દશ કાટાકાટ સૂક્ષ્મ ક્ષેત્રપક્ષેાપમવડે એક સૂક્ષ્મ ક્ષેત્રસાગરાપમ થા છે. એ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યાપમ ને સાગરાપમવડે પ્રાયે હૃષ્ટિવાદમાં જ દ્રવ્યપ્રમાણ કરાય છે, અન્યત્ર કરાતુ નથી. ( એ જ અ ને કહેનારી શાસ્રાંતરમાં પ્રસિદ્ધ એવી ૧૭ ગાથા ટીકામાં આપેલી છે. તેમાં ઉપર કહ્યા પ્રમાણે ત્રણ પ્રકારના પક્લ્યાપમ સંબધી હકીકત જ હાવાથી અહીં તે ગાથાઓ કે તેના અર્થ આપેલ નથી. ) જે દશ હજાર વર્ષથી વધારે અને પક્ષ્ચાપમથી ઓછી વ્યંતરાની સ્થિતિ તે બધી મધ્યમ સ્થિતિ જાણવી. તે કહ્યા વિના પણુ સ્વયમેવ સમજી શકાય તેમ હાવાથી સાક્ષાત કહેલ નથી. એ રીતે અન્યત્ર પણ મધ્યમ સ્થિતિ સમજી લેવી. ૪. હવે ભવનપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે:— चमर बलि सारमहिअं सेसाण सुराण आउअं वुच्छं । दाहिण दिवडपलिअं दो देसूणुत्तरिल्लाणं ॥ ५ ॥ ગાથા :—ચમરેદ્રનું એટલે દક્ષિણ દિશાના અસુરકુમારના ઈંદ્રનુ તેમ જ ત્યાંના શેષ દેવાનુ એક સાગરાપમનુ અને ઉત્તરદિશાના અસુરકુમારના ખલીંદ્રનું તેમ જ તેના શેષ દેવાનુ એક સાગરાપમ ઝાઝેરૂં આયુષ્ય જાણવું. બાકીની ભવનપતિની નવ નિકાયના દક્ષિણ દિશાના દેવાનું દાઢ પાપમનુ ને ઉત્તરદિશાના નવિનકાયના દેવાનુ કાંઇક ઊણું એ પત્યેાપમનુ આયુષ્ય જાણવું. ટીકા અહીં ભવનવાસી દેવેા દશ પ્રકારના છે. તે આ પ્રમાણે— અસુરકુમાર ૧, નાગકુમાર ૨, સુવર્ણ કુમાર ૩, વિદ્યુતકુમાર ૪, અગ્નિકુમાર ૫, દ્વીપકુમાર ૬, ઉધિકુમાર ૭, દિકુમાર ૮, વાયુકુમાર ૯, સ્તનિતકુમાર ૧૦. તે દરેક બે પ્રકારના છે.–મેરૂપર્વતની દક્ષિણ બાજુમાં રહેનારા અને મેરૂપર્વતની ઉત્તર ખાજુમાં રહેનારા. તેમાં અસુરકુમારનિકાયમાં દક્ષિણદિશા તરફના દેવાના ઇન્દ્ર ચમર નામના છે અને ઉત્તર ખાજીના દેવાને ઈંદ્ર બલિ નામના છે. તેમનુ એટલે ચમરેંદ્ર ને ખલીંદ્રનું ઉત્કૃષ્ટ આયુ સાગરોપમ ને સાગરોપમથી અધિક છે એટલે કે ચમર નામના દક્ષિણ ખાજીના અસુરેન્દ્રનું આયુ પરિપૂર્ણ એક સાગરાપમનુ અને લિ નામના ઉત્તર ખાજુના અસુરેદ્રનુ કાંઇક અધિક એક Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. સાગરોપમનું છે. ગાથામાં સાર શબ્દ છે તે સાગરોપમાવાચી સમજવો, કારણ કે પહના એક દેશમાં પદસમુદાયને ઉપચાર કરવામાં આવે છે. હવે ચમરેંદ્રને બલીંદ્ર શિવાયના બાકીના નાગકુમારાદિ નવ નિકાયના દેવેનું એટલે તેના અધિપતિઓ (ઇદ્રો)નું આયુ કહે છે. (પ્રતિજ્ઞાતન નિર્વાહ કરે છે) દક્ષિણ બાજુના નાગકુમારાદિ નવનિકાયના અધિપતિ ધરણું પ્રમુખ નવ ઇદ્રોનું ઉત્કૃષ્ટ આયુ દઢ પલ્યોપમનું છે અને ઉત્તર બાજુના નાગકુમારાદિ નવનિકાયના ભૂતાનન્દાદિ નવ ઇંદ્રોનું આયુ કાંઈક ઊણા બે પલ્યોપમનું જાણવું. (અહીં ઇદ્રોનું ઉત્કૃષ્ટ આયુ કહ્યું તદનુસાર તે તે નિકાયના દેવેનું આયુ પણ સમજવું.) ૫. એ પ્રમાણે ભવનવાસી ને વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુ કહ્યું. હવે ભવનવાસીને વ્યંતર નિકાયની દેવીઓનું આયુ કહે છે – अद्भुट्ठअद्धपंचमपलिओवम असुरजुयलदेवीणं । सेसवणदेवयाण य देसूणद्धपलियमुक्कसं ॥ ६ ॥ ગાથાર્થ –“અસુરકુમારયુગળ-દક્ષિણ બાજુના ચમરેંદ્રનીને ઉત્તર બાજુના બલીદ્રની દેવીઓનું ઉત્કૃષ્ટાયુ સાડાત્રણને સાડાચાર પલ્યોપમનું અનુક્રમે જાણવું. અને બાકીની નવ નિકાયની બંને બાજુની દેવીનું દેશે ઊણું પલ્યોપમનું અને વ્યંતરનિકાયની બંને બાજુની દેવીઓનું અર્ધપત્યોપમનું ઉત્કૃષ્ટ આયુ જાણવું. ” ટીકાર્થ—અસુરયુગળ એટલે અસુરેંદ્રનું યુગળ-ચમર ને બલિ નામના ઇંદ્ર તેમની દેવીઓનું આયુષ્ય અનુક્રમે સાડાત્રણ ને સાડાચાર પલ્યોપમનું જાણવું. એટલે કે ચમરેંદ્રની દેવીઓનું આયુ સાડાત્રણ પપમનું અને બલીંદ્રની દેવીઓનું આયુ સાડાચાર પત્યેપમનું જાણવું. બાકીની નાગકુમાર વિગેરે નવનિકાયના ઉત્તરદિશા તરફના અધિપતિઓની દેવીઓનું, તથા ઉત્તર ને દક્ષિણ બંને બાજુના વ્યંતરની દેવીઓનું, “ચ” શબ્દથી દક્ષિણ દિગવતી નાગકુમારાદિ નવનિકાયના અધિપતિઓની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે દેશોનપત્યેપમનુંને અર્ધપલ્યોપમનું જાણવું. એટલે કે ઉત્તર દિગભાવી નાગકુમારાદિ નવનિકાયના અધિપતિની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ દેશોનપલ્યોપમનું અને દક્ષિણ દિભાવી નાગકુમારાદિ નવનિકાયના અધિપતિની દેવીઓનું અને દક્ષિણેત્તર દિગભાવી વ્યંતરાધિપતિની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ અર્ધપત્યે૫મનું જાણવું. કેટલાક “શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ ને લક્ષમી એ દેવીઓ પલ્યોપમની સ્થિતિવાળી છે. એવાં વચન સાંભળવાથી વ્યંતર દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમનું Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જ્યોતિષી દેવાની સ્થિતિ (આયુ.) છે એમ માને છે પણ તે અયુક્ત છે, કેમકે તેમને સમ્યગ સિદ્ધાંતનું પરિજ્ઞાન નથી. શ્રી, હી, ધૃતિ વિગેરે દેવીઓ ભવનપતિ નિકાયની છે. આ સંગ્રેહણિની જ ટકાના કર્તા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે-તે દેવીઓ ભવનપતિ નિકાયાંતર્ગત છે, તેથી તેનું આયુ એક પલ્યોપમનું છે.” આમ કહેલ છે તેથી શ્રી, હી ઈત્યાદિ દેવીનું આયુ સાંભળવાથી વ્યંતર દેવીઓનું આયુ પામનું કહે છે તે સમીચીન કેમ કહેવાય? ન કહેવાય; કારણ કે તેમ કહેવું તે સિદ્ધાંતથી પણ વિરૂદ્ધ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર વિગેરેમાં વ્યંતરદેવીનું ઉત્કૃષ્ટ આયુ અર્ધ પલ્યોપમનું કહેવું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે “ હે ભગવંત ! વાણમંતર દેવના આયુની સ્થિતિ કેટલી છે? હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટી એક પલ્યોપમની છે. હે ભગવંત! વાણવ્યંતરની દેવીના આયુની સ્થિતિ કેટલી છે? હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અર્ધપલ્યોપમની છે. ” ઈતિ. ૬. ઉપર પ્રમાણે ભવનપતિ ને વ્યન્તર દેવ-દેવીઓની જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી, હવે સૂર્ય—ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવા માટે કહે છે – पलियं वाससहस्सं, आइच्चाणं ठिई वियाणिज्जा।। पलियं च सयसहस्सं, चंदाण वि आउयं जाण॥७॥ અર્થ—અસંખ્ય દ્વીપ સમુદ્રવત્ત સર્વે સૂર્યોની પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પપમ ને એક હજાર વર્ષની જાણવી અને સર્વે ચંદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પક્ષમ ને એક લાખ વર્ષની જાણવી. ૭ હવે ગ્રહ-નક્ષત્રાદિની ઉત્કૃષ્ટ ને જઘન્ય સ્થિતિ પ્રતિપાદન કરવા માટે કહે છે કે – पलिओवमं गहाणं, नक्खत्वाणं च जाण पलियद्धं । - તારા પર નન્નો તેવા વિન્ને ૮ ટીકાર્ચ–ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુ એક પોપમનું, નક્ષત્રનું ઉત્કૃષ્ટ આયુ અર્ધપલ્યોપમનું અને તારાઓનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમના ચોથા ભાગનું જાણવું. આ પ્રમાણે ચંદ્રાદિનું ઉત્કૃષ્ટ આયુ કહ્યું, હવે જઘન્ય કહે છે. ૧ આ ટીકા અત્યારે લભ્ય નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. તારારૂપ દેવનું જઘન્ય આયુ પલ્યોપમના આઠમા ભાગનું જાણવું. “ચ” શબ્દ અનુક્ત સમુચ્ચયાર્થે હોવાથી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર દેવનું જઘન્ય આયુ પલ્યોપમના ચોથા ભાગનું જાણવું. એ રીતે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારારૂપ દેવનું જઘન્ય આયુ કહ્યું. હવે તારાની દેવીનું જઘન્ય આયુ કહે છે. તેની દેવીનું પણ જઘન્ય આયુ પલ્યોપમના આઠમા ભાગનું જાણવું. “ચ” શબ્દથી ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રની દેવીનું જઘન્ય આયુ પલ્યોપમના ચોથા ભાગનું જાણવું. ૮. ઉપરની ગાથા વડે ગ્રહ, નક્ષત્ર ને તારક દેવનું ઉત્કૃષ્ટ આયુ અને ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારક દેવ-દેવીનું જઘન્ય આયુ કહ્યું, પરંતુ ચંદ્ર ને સૂર્યની દેવીનું ઉત્કૃષ્ટ આયુ હજુ કહ્યું નથી તે પ્રતિપાદન કરવા માટે અન્યર્તાની કરેલી બે ગાથા અહીં કહેવામાં આવે છે – पन्नाससहस्साइं, पलिअद्धं पंचवाससयमहि । ससिरविगहदेवीणं, पलिअद्धं चउ जहन्नणं ॥ ९॥ पलिअचउत्थं जहणु-कोसं सविसेसं होइ नक्खत्ते । तारट्ठभाग सविसेस, जहण्णुकोसगं अहवा ॥ १० ॥ અર્થશશિ ને રવિ-ચંદ્રને સૂર્ય સંબંધી દેવીઓનું ઉત્કૃષ્ટ યથાસંખ્ય અર્ધપપમ ને ૫૦૦૦૦ વર્ષનું અને અર્ધપલ્યોપમને પાંચ સો વર્ષનું જાણવું. અર્થાત્ ચંદ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ અર્ધપત્યોપમ ને ૫૦૦૦૦ વર્ષનું અને સૂર્ય સંબંધી દેવીનું ઉત્કૃષ્ટ આયુ અર્ધપલ્યોપમ ને ૫૦૦ વર્ષનું જાણવું. ગ્રહ સંબંધી દેવીનું ઉત્કૃષ્ટ આયુ પરિપૂર્ણ અર્ધપલ્યોપમનું જાણવું. જઘન્ય આયુ ચંદ્રની દેવીનું, સૂર્યની દેવીનું ને ગ્રહની દેવીનું પલ્યોપમના ચોથા ભાગનું જાણવું. નક્ષત્રની દેવીનું પણ જઘન્ય આયુ પલ્યોપમના ચોથા ભાગનું ને ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમને ચોથો ભાગ સાધિક જાણવું. તારાની દેવીનું જઘન્ય આયુ પલ્યોપમનો આઠમો ભાગ ને ઉત્કૃષ્ટ આયુ પાપમાને આઠમ ભાગ સાધિક જાણવું. ૯-૧૦. આ બે ગાથા અન્ય કર્તાની હોવાથી ફરીને જ્યોતિષીની દેવીઓનું જઘન્ય આયુ કહેવામાં આવેલ છે તે તેથી પુનરાવર્તન થતું નથી અથવા આ હકીકત આગળ કહેવાની ગાથાની અપેક્ષાએ કહેલી સમજવી. અહીં આ પ્રમાણે અવતરણિકા કરવી કે–ગ્રંથકર્તાએ નહીં કહેલું એવું પણ દેવીનું ઉત્કૃષ્ટ આયુ કહ્યું. હવે ગ્રંથકર્તા જ સમસ્ત તિષ્ક દેવ-દેવીનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુસંગ્રહપ્રતિપાદક એવી નીચેના ગાથા કહે છે – Page #40 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષી દેવેની સ્થિતિ (આયુ.) तिसु एग अद्ध पाउ ति, अद्ध साहिचउरटुभागो य। चउजुयले चउभागो, दु अट्ठ लके सहस्सद्धं ॥११॥ અર્થ–આ ગાથામાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારાના દેવ અને તે પાંચેની દેવીઓ મળી દશેનું ઉત્કૃષ્ટ આયુ પૂર્વાદ્ધ વડે કહેલ છે અને ઉત્તરાર્ધ વડે દશેનું જઘન્ય આયુ અને ઉત્કૃષ્ટમાં રહેલ શેષ હકીક્ત કહેલ છે. આ પ્રમાણે સમુદાયાર્થ છે, હવે અન્વયવાર્થ કહે છે. ચંદ્ર, સૂર્ય ને ગ્રહનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમનું, (આમાં વિશેષ છે તે પછી કહેશે.) નક્ષત્રનું અર્ધપત્યોપમનું ને તારાનું પાપમના ચોથા ભાગનું જાણવું. ચંદ્ર, સૂર્ય ને ગ્રહની દેવીનું ઉત્કૃછાયુ અર્ધપાપમનું, નક્ષત્રની દેવીનું સાધિક પલ્યોપમના ચોથા ભાગનું ને તારાની દેવીનું સાધિક પલ્યોપમના આઠમા ભાગનું જાણવું. આ પ્રમાણે તિષ્ક દેવ-દેવીનું ઉત્કૃષ્ટાયુ કહ્યું, હવે જઘન્ય કહે છેદેવ દેવીરૂપ પ્રથમના ચાર યુગલનું અર્થાત્ ચંદ્ર દેવ-દેવીનું, સૂર્ય દેવ-દેવીનું, ગ્રહ દેવ-દેવીનું અને નક્ષત્ર દેવ-દેવીનું પ્રત્યેકનું જઘન્યાય પલ્યોપમના ચોથા ભાગનું અને બે–તારાના દેવ ને દેવીરૂપ તિક સંઘાતનું જઘન્ય આયુ પામના આઠમા ભાગનું જાણવું. હવે ચંદ્ર-સૂર્યના દેવદેવીના ઉત્કૃષ્ટ આયુમાં કહેવાનું બાકી છે તે એ છે કે ચંદ્ર દેવનું ઉત્કૃષ્ટ આયુ પ્રથમ પાપમનું કહ્યું છે તે ઉપર એક લાખ વર્ષનું જાણવું. સૂર્ય દેવનું પલ્યોપમ ઉપરાંત હજાર વર્ષનું જાણવું અને ચંદ્રની દેવીનું અર્ધપત્યેપમ કહેલ છે તેમાં પ૦૦૦૦ વર્ષ સાધિક ને સૂર્યની દેવીનું અર્ધપલ્યોપમનું કહ્યું છે તેમાં પાંચ સો વર્ષ સાધિક સમજવા.૧૧. ( અહીં તથા વો કહીને માગધી પાઠ લખ્યો છે તે અક્ષરશ: ઉપર જણાવેલા ભાવને જ કહેનાર હોવાથી તે મૂળ કે તેનો અર્થ અહીં લખેલ નથી.) હવે ભવનવાસી ને વ્યંતરનિકાયના દેવ-દેવીના આયુસબંઘી યંત્ર. (૧) દક્ષિણ દિશાએ જઘન્યાયુ ઉત્કૃષ્ટાયુ | ઉત્તર દિશાએ જઘન્યાયું ઉત્કૃષ્ટાયુ ૧ અસુરકુમાર દેવનું ૧૦૦૦૦વર્ષ | એક સાગરોપમ ૧ અસુરકુમાર ૧૦૦૦૦વર્ષ સાધિકસાગરો | | દેવાનું ર અસુરકુમાર દેવીનું ,, કા પલ્યોપમ ર અસુરકુમાર જા પલ્યોપમ દેવીનું નાગકુમારાદિ નવ ,, ના પલ્યોપમ ૩ નવનિકાયના દેશના બે પલ્ય | નિકાયના દેવનું | દેવાનું જનવનિકાયની દેવીનું અર્ધ પલ્યોપમ ૪ નવનિકાયની દેશન એક પલ્ય | દેવીનું N વ્યંતર દેવાનું | એકપલ્યોપમ | ૫ વ્યંતર દેવીનું અર્ધપલ્યોપમ ((દક્ષિણ ઉત્તર બને | દક્ષિણ ઉત્તર બંને Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. તિષ્ક દેવ-દેવીના જઘન્યત્કૃષ્ટ આયુ-સંબંધી યંત્ર. (૨) | તિષ્ક દેવ | જઘન્યાયુ ઉત્કૃષ્ટાયુ | તિષ્ક દેવી જઘન્યાયું ઉત્કૃષ્ટાયુ ૧ સર્વચંદ્રનું પલ્યચતુર્થાશન પત્ય ૧લાખ વર્ષ ૧ ચંદ્રની દેવીનું પલ્યચતુર્થાશ અધપત્ય ૫૦૦૦૦ વર્ષ ર સર્વસૂર્યોનું+ | ,, ૧ પલ્ય ૧ હ૦ વર્ષ ૨ સૂર્યની દેવીનું , , , અર્ધપલ્ય ૫૦૦ વર્ષ કે સર્વગ્રહ દેવેનું , ૧ પલ્યોપમ | ૩ ગ્રહની દેવીનું | અર્ધ પલ્ય જ સર્વનક્ષત્રદેવનું | | | અર્ધપપમ ૪ નક્ષત્રની દેવીનું ,, પિલ્ય સાધિક પ સર્વતારક દેવેનું પલ્યઅષ્ટમાંશ પલ્યોપમ પ તારાની દેવીનું પલ્યઅષ્ટમાંશપલ્ય સાધિક +આમાં જઘન્યાયુ સૂર્યચંદ્ર વિમાનગત દેવો માટે સમજવું. સૂર્યચંદ્રનું આયુ તે ઉત્કૃષ્ટ જ હોય છે. ઉપર પ્રમાણે તિષ્કની ઉત્કૃષ્ટ ને જઘન્ય સ્થિતિ કહી, હવે વૈમાનિક દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે – दो साहि सत्त साहिय, दस चउदस सत्तरेव अयराइं। सोहम्मा जा सुक्को, तदुवरि इकिकमारोवे ॥१२॥ અર્થ_ધર્મ દેવલકથી માંડીને મહાશુક દેવલેક સુધી આ કમે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. શા પ્રમાણે તે કહે છે–સૌધર્મ દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની જાણવી. (અહીં અયર-અતર શબ્દ વાપર્યો છે તે તરવાને અશક્ય અથવા પ્રભૂતકાળ તરી શકાય તેથી અતર એટલે સાગર તેની ઉપમાવાળું તે સાગરોપમ સમજવું.) બીજા ઈશાન દેવલોકના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરેપમથી કાંઈક અધિક જાણવી. સનકુમાર ત્રીજા દેવલોકમાં સાત સાગ રેપમની અને ચોથા મહેન્દ્ર દેવલેકમાં સાત સાગરોપમ ઝાઝેરી સમજવી. પાંચમા બ્રહ્મ દેવલેકે દશ સાગરોપમની, છઠ્ઠી લાંતક દેવલોકે ચૌદ સાગરોપમની અને સાતમા મહાશક દેવકે સત્તર સાગરોપમની સમજવી. ત્યારપછી દરેક દેવલેકે અને દરેક રૈવેયકે એકેક સાગરોપમની પૂર્વ પૂર્વ કરતાં ઉત્કૃષ્ટ આયુષ્યમાં વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે-આઠમા સહસાર દેવલેકે ૧૮ સાગરોપમની, નવમા આનત દેવલોકે ૧૯ સાગરોપમની, દશમાં પ્રાણત દેવલોકે ૨૦ સાગરોપમની, અગ્યારમાં આરણ દેવલેકે ૨૧ સાગરોપમની અને બારમા અચુત દેવલેકે ૨૨ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વૈમાનિક દેવની સ્થિતિ (આયુ). પહેલા અધતન અધસ્તન રૈવેયકે ૨૩ સાગરોપમની, બીજા અધસ્તન મધ્યમ ગ્રેવેયકે ૨૪ સાગરોપમની, ત્રીજા અધસ્તન ઉપરિતન શૈવેયકે ૨૫ સાગરોપમની, ચોથા મધ્યમ અધસ્તન રૈવેયકે ૨૬ સાગરોપમની, પાંચમાં મધ્યમ મધ્યમ ગ્રેવેયકે ૨૭ સાગરોપમની, છઠ્ઠા મધ્યમ ઉપરિતન રૈવેયકે ૨૮ સાગરોપમની, સાતમા ઉપરિતન અધસ્તન શૈવેયકે ૨૯ સાગરોપમની, આઠમા ઉપરિતન મધ્યમ ગ્રેવેયકે ૩૦ સાગરોપમની અને નવમાં ઉપરિતન ઉપરિતન રૈવેયકે ૩૧ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. વિજય, વૈજયંત, જયંત ને અપરાજિત એ ચાર અનુત્તર વિમાને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની અને સર્વાર્થસિદ્ધ નામના પાંચમા મહાવિમાને અજઘન્યત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ જાણવી. ૧૨. આ બાબત કહ્યું છે કે – एस ठिई उक्कोसा, तित्तीसं जाव हुंति सव्वढे। આ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ યથાવત્ સર્જાથે ૩૩ સાગરોપમની જાણવી. ” ટીકાર્ચ–એ અનંતરોક્ત બે સાગરોપમ વિગેરે સ્થિતિ ઉત્કૃષ્ટી જાણવી. તેમાં કહેલ ત્યારપછી એકેક સાગરોપમ વધારવું, એ વચનનો સવાર્થસિદ્ધ સુધી ઉપયોગ કર; કારણ કે ચ શબ્દ અનુક્ત સમુચ્ચયાર્થે વાપરેલ હોવાથી વિજયાદિક વિમાનમાં ૩૩ સાગરેપમની સ્થિતિ થાય છે. અહીં કેઈ પ્રશ્ન કરે છે કે-“ઉપર કહ્યા પ્રમાણે એકેક સાગરોપમની વૃદ્ધિ કરતાં તો વિજયાદિ વિમાનમાં ૩૨ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, ૩૩ ની થતી નથી.” તેને ઉત્તર આપે છે કે–અહીં એ પ્રમાણે સમજવાનું નથી, કારણ કે શ્રી પ્રજ્ઞાપના વિગેરેમાં વિજયાદિ વિમાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની કહી છે. તે આ પ્રમાણે-વિજય, વૈજયંત, યંત ને અપરાજિત વિમાનના દેવોની સ્થિતિ કેટલી કહી છે? હે ગૌતમ ! જઘન્ય ૩૧ સાગરોપમની ને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની કહી છે.” આ જ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના પ્રામાણ્યના બળથી જ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં અજઘન્યત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ આ ગાથાના પૂર્વાર્ધમાં કહી છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે–સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવેની કેટલી સ્થિતિ કહી છે ? હે ગતમ! અજઘન્ય ૩૩ સાગરોપમની સ્થિતિ કહી છે.” આ પ્રમાણે વૈમાનિક દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી, હવે જઘન્ય કહે છે – Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. ફો નટિ, કુછમ માળુપુણ છે શરૂ . અર્થ–હવે આગળ વૈમાનિક દેવોની જઘન્ય સ્થિતિ અનુપૂર્વીએ એટલે સૈધર્મ દેવકાદિની પરિપાટીએ કહું છું. ૧૩. પ્રતિજ્ઞાતને નિર્વાહ કરે છે – पलियं अहियं दो सार, साहियं सत्तदस य चउदस य । सत्तरस सहस्सारे, तदुवरि इकिकमारोवे ॥ १४ ॥ અર્થ_સૈધર્મ દેવલોકમાં જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની, ઈશાન દેવલોકમાં એક પપમ ઝાઝેરી, સનકુમારે બે સાગરેપમની, માહેદ્ર બે સાગરોપમ ઝાઝેરી, બ્રહ્મ દેવલોકે સાત સાગરોપમની, લાંતકે દશ સાગરોપમની, મહાશુકે ચંદ સાગરોપમની, સહસ્ત્રારે સત્તર સાગરોપમની, ત્યારપછી પ્રતિકલ્પ, પ્રતિવેયકે અને વિજયાદિ ચતુષ્ક એકેક સાગરોપમ વધતી જઘન્ય સ્થિતિ જાણવી. તે આ પ્રમાણે–આનત દેવલેકે ૧૮ સાગરોપમની, પ્રાણને ૧૯ સાગરોપમની, આરણે ૨૦ સાગરોપમની, અશ્રુતે ૨૧ સાગરોપમની, પહેલા વેયકે રરની, બીજા રૈવેયકે ૨૩ની, ત્રીજા રૈવેયકે ૨૪ની, ચોથા રૈવેયકે ૨૫ની, પાંચમા શૈવેયકે ર૬ની, છઠ્ઠા સૈવેયકે ર૭ની, સાતમાં ચૈવેયકે ૨૮ની, આઠમાં રૈવેયકે રની, નવમા સૈવેયકે ૩૦ની, અને પ્રથમના ચાર અનુત્તર વિમાને ૩૧ સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી. ૧૪. અનુત્તર વિમાનને વિષે જઘસ્કૃષ્ટ સ્થિતિ કહેનારી અન્યકર્તક બે ગાથાઓ છે તે આ પ્રમાણે – तित्तीससागराइं, उक्कोसेणं ठिई भवे चउसु । विजयाइसु विन्नेया, जहन्नयं एगतीसं तु ॥ १५ ॥ तित्तीससागराइं, सबढविमाणआउयं जाण । अजहन्नमणुकोसा, ठिई एसा वियाहिया ॥ १६ ॥ આ બંને ગાથાને અર્થ સ્પષ્ટ છે-ઉપર આવી ગયેલ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ - વૈમાનિક દેવીઓની સ્થિતિ (આયુ). ૨૭. સૌધર્માદિ દેવલેના દેવની જઘન્ય સ્થિતિનું યa. (૩) દેવલેક | જઘન્યાયુ | ઉત્કૃષ્ટાયુ | ગ્રેવેયક | જઘન્યાયુ ઉત્કૃછાયુ ૧ સૌધર્મે ૧ પલ્યોપમ | ૨ સાગરોપમ ૧ સુદર્શને રસાગરેપમ ર૩ સાગરોપમ ૨ ઈશાને ૧ પલ્યો સાથે ૨ સાગ, સા રે સુપ્રતિબદ્ધ ર૩ સાગરે ૨૪ સાગરે ૩ સનકુમારે | ૨ સાગરોપમ | ૭ સાગરેપમ | ૩ મને રમે ૨૪ સાગરે ૨૫ સાગરે ૪ મહેદ્ર | ૨ સાગ, સા ૭ સાગઢ સા ૪ સર્વતોભદ્ર ૨૫ સાગરે૨૬ સાગરે ૫ બ્રહ્મ ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ | ૫ વિશાળ ર૬ સાગર. ૨૭ સાગર ૬ લાંતકે ૧૦ સાગરોપમ/૧૪ સાગરોપમ | ૬ સુમનસે ૨૭ સાગર૦ ૨૮ સાગરો૦ ૭ મહાશુક્ર ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ | ૭ સૌમનસ્ય ૨૮ સાગરે ૨૯ સાગરે ૮ સહસ્ત્રારે ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ | ૮ પ્રીતિકરે ૨૯ સાગરે ૩૦ સાગરે ૯ આનતે ૧૮ સાગરોપમ ૧૮ સાગરોપમ / ૯ આદિત્યે ૩૦ સાગરો ૩૧ સાગર૦ ૧૦ પ્રાણ ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ / ૧ વિ. ૨ વૈ | ૧૧ આરણે ૨૦ સાગરોપમ ર૧ સાગરોપમ ૩જાને ૪૮૦ ૩૧ સાગરે ૩૩ સાગર, ૧૨ અય્યતે ૨૧ સાગરેપમ ૨૨ સાગરોપમ ૫ સર્વાર્થસિદ્ધ ૩૩ સાગર ૩૩ સાગરે હવે વૈમાનિકની દેવીઓની જઘન્યોત્કૃષ્ટ સ્થિતિ કહે છે – सपरिग्गहेयराणं, सोहम्मीसाण पलिय साहीयं । उक्कोस सत्त पन्ना, मव पणपन्ना य देवीणं ॥ १७ ॥ અર્થ—અહીં વૈમાનિકમાં દેવીની ઉત્પત્તિ સધર્મ ને ઈશાન બે દેવકમાં જ છે. તે દેવી બે પ્રકારની છે. ૧ પરિગ્રહીતા, ૨ અપરિગ્રહીતા. પરિગ્રહીતા કુળભાર્યા જેવી છે અને અપરિગ્રહીતા ગણિકા જેવી છે. તે પરિગ્રહીતા ને અપરિગ્રહીતા દેવીનું જઘન્યાયુ ધર્મ દેવલેકમાં એક પોપમનું છે અને ઈશાન દેવલોકમાં તે બંનેનું એક પોપમ ઝાઝેરું છે. સધર્મ દેવલેકમાં પરિગ્રહીતાનું ઉત્કૃષ્ટ આયુ સાત પાપમનું છે અને અપરિગ્રહીતાનું પચાસ પલ્યોપમનું છે. ઈશાન દેવલેકમાં પરિગ્રહીતાનું ઉત્કૃષ્ટ આયુ નવ પાપમનું છે અને અપરિગૃહીતાનું પપ પલ્યોપમનું છે. ૧૭. Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. સૌધર્મ ને ઇશાન દેવલોકમાં દેવીના જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુ સંબંધી યંત્ર. (૪) - દેવલોક | દેવીની જાતિ | જઘન્યાયું ઉત્કૃષ્ટાયુ ૧ સૌધર્મ દેવલેકે પરિગ્રહીતાનું , એક પલ્યોપમ | ૭ પલ્યોપમ ૨ સૌધર્મ દેવલોકે અપરિગ્રહીતાનું | એક પલ્યોપમ | ૫૦ પલ્યોપમ ૩ ઈશાન દેવલોકે પરિગ્રહીતાનું | એક પલ્યોપમ સાધિક ૯ પલ્યોપમ ૪ ઈશાન દેવલોકે અપરિગ્રહીતાનું | એક પલ્યોપમ સાધિક ૫૫ પલ્યોપમ ઉપર પ્રમાણે સિધર્માદિ દેવલોકમાં વૈમાનિક દેવોની જઘન્યત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે દરેક પ્રસ્તાટે ( પ્રતરે ) તે પ્રમાણેની સ્થિતિ કહેવાને ઈછતા પ્રથમ ધર્માદિ દેવલેકમાં પ્રસ્તટ કેટલા કેટલા છે? તેની સંખ્યા કહે છે – दुसु तेरस दुसु बारस, छ प्पण चउ चउ दुगे दुगे य चऊ। गेविजाइसु दसगं, बावट्ठि उट्ठलोगंमि ॥ १८ ॥ અર્થ–બેમાં તેર તેર, બેમાં બાર બાર, છ, પાંચ, ચાર, ચાર, બબેમાં ચાર, ચાર, રૈવેયકાદિમાં દશ (નવ રૈવેયકના નવ-અનુત્તર વિમાનને ૧) કુલ ૬૨ પ્રત ઊર્ધ્વકમાં છે. “ ( ૧૩-૧૨-૬-૫-૪-૪-૪-૪-૯-૧=૨. ) ટીકાર્થ–સમભૂમિવાળા વલયાકારે રહેલા પહેલા ને બીજા દેવલોકના તેર પ્રતો છે. પ્રસ્તટ એટલે મકાનના માળની જેમ સમાન ભૂમિવાળા વિમાનોની શ્રેણી જેમાં હોય છે. અહીં જે કે સૈધર્મ ને ઈશાન બંને દેવલોકમાં પ્રત્યેક ૧૩-૧૩ પ્રતરો છે, તથાપિ સૌધર્મ ને ઈશાન દેવલોક-બે મળીને એક વલયાકારપણે રહેલા હોવાથી તે બંનેના ભેળા ૧૩ પ્રત કહેલા છે. એ જ પ્રમાણે આગળ પણ જ્યાં જ્યાં બે દેવલોક મળીને એક વલયાકાર થયેલા હોય ત્યાં ત્યાં બંનેની ભેળી એક સંખ્યા સમજવી. સનકુમાર ને મહેન્દ્ર પ્રાયે સમાન ભૂમિવાળા બે મળીને એક વલયાકારપણે રહેલા બે દેવલોકમાં બાર પ્રતર જાણવા. બ્રહ્મદેવલેકે છે, લાંતકે પાંચ, મહાશુકે ચાર, સહસ્ત્રારે ચાર, આનત ને પ્રાણત પ્રાયે સમાન ભૂમિવાળા બે મળીને એક વલયાકારે રહેલા બે દેવલોકમાં ચાર તથા આરણ ને અયુત પ્રાયે સમભૂમિકાવાળા બે મળીને એક વલયાકારે રહેલા બે દેવલેકમાં ચાર, નવ રૈવેયકમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દેવાધિકાર. ] પ્રથમ દેવલે કોના દેવોની સ્થિતિ. નવ અને પાંચ અનુત્તરમાં એક પ્રસ્તટ–એ રીતે સર્વ સંખ્યાએ ઊર્ધલેકમાં ૬૨ પ્રસ્ત છે. ૧૮. ' હવે દરેક પ્રસ્તટે આયુ વિશેષ જણાવવા માટે પ્રથમ સધર્મકલ્પ સંબંધી કરશું કહે છે – सोहम्मुक्कोसठिई, सगपयरविहत्त इत्थ संगुणिया। पयरुकोस ठिईओ, जहन्न पलिओवमं पढमे ॥१९॥ અર્થ સાધમ દેવલેકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રથમ બે સાગરોપમની કહી છે. તે સ્થિતિને પિતાના પ્રતોની સંખ્યાવડે ભાંગીએ. એ પ્રમાણે ભાંગતાં જે આવે તેને ઈચ્છિત પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટે પ્રસ્તટની સંખ્યા એક, બે, ત્રણવડે ગુણીએ. એ પ્રમાણે ગુણતાં ઈચ્છિત પ્રસ્તટમાં યથાવસ્થિત ઉત્કૃષ્ટ સ્થિતિ આવશે. આ સધર્મ દેવલોકના દરેક પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટેનું કરણ સમજવું. હવે જઘન્ય સ્થિતિ જાણવાને ઉપાય કહે છે-આ પ્રમાણે કરવાથી પહેલા પ્રસ્તટે જઘન્યસ્થિતિ કેટલી તે જાણી ન શકાય તેથી તેને સાક્ષાત્ શબ્દોમાં કહે છે કે સૌધર્મ કપે પ્રથમ પ્રસ્તટે જઘન્યસ્થિતિ એક પાપમની જાણવી. હવે ઉપર જણાવેલા કરણ પ્રમાણે ગણતાં ધર્મક૯૫માં પ્રાપ્ત થતી દરેક પ્રસ્તટની ઉત્કૃષ્ટ સ્થિતિ સાક્ષાત બે ગાથાવડે કહે છે – पलिओवमं जहन्ना, दो तेरसभागा उदहिनामस्स । उक्कोसठिई भणिया, सोहम्मे पत्थडे पढमे ॥ २० ॥ एवं दुग बुढीए, नेयव्वं जाव अंतिमं पयरं ॥ . भागेहिं तओ करणं, जा तेरसमे दुवे अयरा ॥ २१ ॥ શબ્દાર્થ–સૌધર્મકલ્પના પહેલા પ્રસ્તટે જઘન્ય સ્થિતિ એક પ૫મની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમના તેરીઆ બે ભાગ સમજવી. પછી દરેક પ્રસ્તટે બે બે ભાગની વૃદ્ધિ કરવી. યાવત્ છેલ્લા પ્રતરે કરણ અનુસાર બે બે ભાગની વૃદ્ધિ કરવાથી બે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થશે. ટીકાર્થ–સાધર્મ દેવલેકના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક પોપમની અને ઉત્કૃષ્ટસ્થિતિ સાગરોપમના તેરીઆ બે ભાગ પ્રમાણ જાણવી, તે આ પ્રમાણે ૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. સૈધર્મ દેવલેકમાં ઉત્કૃષ્ટ એ સાગરોપમની સ્થિતિ છે. તેથી બે આંકડો મૂકીને સૌધર્મકલ્પમાં તેર પ્રસ્તટ છે તેથી બેને તેરે ભાંગીએ. ભાગ ન ચાલવાથી એક સાગરોપમના બે એરીઆ ભાગ આવે. પહેલે પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટે તેને એક ગુણુએ, એકે ગુણતાં તે જ આવે તેથી પહેલે પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ કે સાગરોપમની સમજવી. બીજે પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટે બેને બેએ ગુણીએ એટલે ૪ આવે એટલે બીજે પ્રસ્તટે , સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. ત્રીજે પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા માટે બેને ત્રાણવડે ગુણીએ એટલે કે આવે તેટલી ત્રીજે પ્રસ્તટે સ્થિતિ જાણવી. એ પ્રમાણે દરેક પ્રસ્તટે બે બે ભાગ વધારતા જવા. એ પ્રમાણે કરતાં સાતમે પ્રસ્તટે બેને સાતવડે ગુણતાં ૧૪ ભાગ આવે. તેને સાગરોપમ લાવવા માટે તેરવડે ભાગતા એક સાગરોપમ આવે ને ક ભાગ વધે તેટલી ૧ સાતમે પ્રસ્તટે સ્થિતિ જાણવી. ત્યારપછી દરેક પ્રસ્તટે બે બે ભાગ વધારતાં ત્યાં સુધી જવું કે છેલ્લા તેરમાં પ્રસ્તટે શુભકાન્ત, શુભવર્ણ, શુભગબ્ધ, શુભલેશ્ય, શુભસ્પર્શ અને સૌધર્માવલંસક વિગેરે વિમાનમાં બે સાગરોપમ પૂર્ણ સ્થિતિ આવે. બેને તેરે ગુણતાં છવાશ ભાગ આવે, તેને સાગરેપમ લાવવા માટે તેરવડે ભાંગતાં બે સાગરોપમ આવે એમ સમજવું. ૨૦-૨૧. સૈધમ અને ઇશાન બને દેવલેના ૧૩ પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર. (૫) પ્રતર | ૧ ૨ ૩ ૩ | ૪ | ૫ ૪ ૬ ૭ ૮ | ૯ | ૧૦ | 11 | ૧૨ ૧૩ સાગરેપમ ભાગ | ૨ ૪ | ૬ | ૮ | ૧૦ | ૧૨ | ૧ | ૩ | ૫ | ૭ | ૮ | ૧૧ | ૦ છેદ ૧૩ ૧૩] ૧૩ | | ૧૩] ૧૩ | ૧૩] ૧૩ [ ૧૩ | ૧૩ ૧૩ ૧૩ જઘન્યરિથતિ બધે પ્રસ્તટે એક પલ્યોપમની જ જાણવી. પરંતુ પહેલા પ્રસ્તટની ઉત્કૃષ્ટ તે બીજા પ્રસ્તટની જઘન્ય એમ ઉત્તરોત્તર સમજવું નહી. કારણ કે એવા પ્રકારને વિશેષ સૂત્રમાં કહ્યો નથી. ( બીજા દેવલોકને માટે દરેક સ્થિતિમાં સાધિક શબ્દ ઉમેરો. ). | સર્વે દેવલોકના ઈંદ્રના અને તેના લોકપાળના વિમાનો પોતપોતાના કપના છેલ્લા પ્રતરે હોય છે. કહ્યું છે કે-“કલ્પના છેલ્લા પ્રતરે પિતાના કલ્પાવતંસક વિમાનમાં ઇંદ્રને નિવાસ છે અને તેની ચાર દિશાએ તેના ચાર લેકમા ને નિવાસ છે. તેથી સિંધર્મક૯પમાં લેકપાળના વિમાને તેરમા પ્રતરે છે અને પિતાપિતાના વિમાનના અધિપતિ એવા તે લોકપાળની સ્થિતિ (આયુ) ત્રીજા ભાગે અધિક એક પલ્યોપમ વિગેરેની છે. તે આ પ્રમાણે-પૂર્વ ને દક્ષિણ દિશાના 18 | Page #48 -------------------------------------------------------------------------- ________________ મા, ૧૭ દેવાધિકાર. ] દેવલે કેની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવાનું કરણ. સ્વામી અનુક્રમે એમને યમ નામના લેપાળની સ્થિતિ ત્રીજા ભાગે અધિક પલ્યોપમની છે, પશ્ચિમદિશાના કપાળ વરૂણની દેશોન બે પલ્યોપમની છે અને ઉત્તરદિશાના કપાળ વિશ્રમણની પૂરા બે પલ્યોપમની છે. આ એમની સ્થિતિનું પરિમાણું પાંચમા અંગના ત્રીજા શતકના આઠમા ઉદ્દેશામાં કહેલું છે. આ પ્રમાણે હોવાથી જે પૂર્વ પૂર્વ પ્રસ્તટની ઉત્કૃષ્ટી તે ઉત્તરોત્તર પ્રસ્તમાં જઘન્ય સ્થિતિ હોય તો તેમાં પ્રતરે જઘન્ય સ્થિતિ એક સાગરોપમને બીજા સાગરેપમના તેરીઆ ૧૧ ભાગની હોવી જોઈએ પરંતુ તેમ નથી, તેથી જ તેરમે પ્રસ્તટે વર્તતા લેપાળોની સ્થિતિ ત્રીજા ભાગે અધિક પલ્યોપમ વિગેરેની સિદ્ધાંતમાં કહી છે તેની સાથે વિરોધ આવતો નથી. આથી નિર્ણય થયે કે સર્વત્ર બધે પ્રસ્તટે જઘન્યસ્થિતિ એક પોપમની છે. કપાળની મધ્યમસ્થિતિ છે, એટલે તેમાં વિરોધ નથી. આ પ્રમાણે ઈશાન કલ્પમાં પણ સમજવું. પરંતુ ત્યાં તેરે પ્રતરમાં જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિમાં કિંચિત્ અધિકપણે સમજવું. ૨૦-૨૧. - હવે બે પછીના કમાં દરેક પ્રસ્તટે સ્થિતિ જાણવાનું કરણ કહે છે – सुरकप्पठिईविसेसो, सगपयरविहत्त इत्थ संगुणिओ। हिडिल्लठिईसहिओ, इच्छियपयरम्मि उक्कोसा ॥ २२ ॥ ટીકાર્થ–સુરકલ્પ એટલે વૈમાનિક દેવના કલ્પની પૂર્વની ને ઉત્તરની જે સ્થિતિ કહી છે તેનો વિલેષ કરવો એટલે પૂર્વકલ્પ સંબંધી જે ઉત્કૃષ્ટસ્થિતિ કહેલ છે તેને ઉત્તરકલ્પ સંબંધી ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી બાદ કરવી. એ બાદ કરવાથી–વિલેષ કરવાથી જે અંક આવે તેને સુરકલ્પસ્થિતિવિશેષ કહીએ. તેને પિતાના કલ્પના પ્રતરવડે ભાંગીએ. ભાંગતાં જે આવે તેને જે સંખ્યાવાળા પ્રતરની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવાની ઈચ્છા હોય તેટલી સંખ્યા વડે ગુણીએ. ગુણતાં જે આવે તેને નીચલાની સ્થિતિ એટલે નીચેના દેવકની ઉત્કૃષ્ટ સ્થિતિ સહિત કરીએ તેટલી ઈચ્છિત પ્રતરે ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. ૨૨. એ પ્રમાણે કરણ કહ્યું હવે એ પ્રમાણે કરણ કરવાથી જે આવે તે કહેવાને ઈચ્છતા સતા પ્રથમ સનકુમાર દેવલોક સંબંધી કહે છે दो अयरा य जहन्ना, पढमे पयरे सणंकुमारस्स । दो अयरा उक्कोसा, बारस भागा य पंचन्ने ॥२३॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. पंचुत्तरिया वुड्डी, नेयव्वा जाव अंतिमं पयरं । तो बारसम्मि पयरे, संपुन्ना सायरा सत्त ॥२४॥ શબ્દાર્થ–ત્રીજા સનકુમાર દેવકના પ્રથમ પ્રતરે બે સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ અને બારીઆ પાંચ ભાગની 5 ની સમજવી. એ પ્રમાણે દરેક પ્રતરે પાંચ પાંચની વૃદ્ધિ છેલ્લા પ્રતર સુધી કરવી, જેથી બારમે પ્રતરે સંપૂર્ણ સાત સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ થશે. ટીકાથ–સનત્કુમાર દેવલોકના પ્રથમ પ્રતરે જઘન્ય સ્થિતિ બે સાગરેપમની જાણવી. કહ્યું છે કે પૂર્વના ક૫માં જે ઉત્કૃષ્ટસ્થિતિ તે ઉત્તરકપમાં જઘન્ય સ્થિતિ જાણવી. સધર્મકલ્પના ૧૩મા પ્રતરે ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરોપમની છે તેથી આ સનકુમાર સંબંધી પહેલા પ્રસ્તટે બે સાગરોપમની જઘન્યસ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ સનકુમારના પ્રથમ પ્રસ્તટે બે સાગરેપમ અને ત્રીજા સાગરોપમના બારીઆ પાંચ ભાગની જાણવી તે આવી રીતે–સિધર્મક૯પમાં ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરેપમની છે અને સનકુમારે સાત સાગરેપમની છે એટલે સાતમાંથી બે બાદ કરીએ ત્યારે પાંચ સાગરોપમ રહે. ત્રીજા સનકુમાર દેવલેકે બાર પ્રસ્તટ છે એટલે પાંચને બારવડે ભાંગીએ. ભાગ ન ચાલવાથી બારીઆ પાંચ ભાગ લબ્ધ થયા. તેને એક ગુણુએ, એકે ગુણતાં તે જ ; આવે. તેને નીચેના સૌધર્મદેવલોકની ઉત્કૃષ્ટ બે સાગરોપમની સ્થિતિ છે, તે સહિત કરીએ એટલે સનસ્કુમારના પહેલા પ્રસ્તટે ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરોપમ ને સાગરેપમની જાણવી. બીજા પ્રસ્તટે જાણવાની ઈચ્છા થાય તે પાંચને બે વડે ગુણીએ એટલે ૧૦ આવે તેને પૂર્વ સ્થિતિ સહિત કરીએ એટલે ર૩ સાગરોપમની બીજે પ્રસ્તટે ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. ત્રીજા પ્રસ્તટે જાણવાની ઈચ્છા થાય તે પાંચને ત્રણે ગુણીએ એટલે ૧૫ ભાગ આવે તેને સાગરોપમ કરવા માટે ૧૨ વડે ભાંગીએ એટલે ૧ સાગરોપમ આવ્યું ને ત્રણ ભાગ વધ્યા. તેને પાછલી સ્થિતિના બે સાગરોપમ સહિત કરતાં ત્રીજે પ્રસ્તટે ત્રણ સાગરોપમ ને બારીઆ ત્રણ ભાગની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. આ પ્રમાણે બીજા પ્રસ્તામાં પણ ભાવના કરવી તે આવી રીતે-ચોથે પ્રસ્તટે ત્રણ સાગરેપમ ને આઠ બારીયા ભાગ, પાંચમે પ્રસ્તટે ચાર સાગરોપમને એક બારીઓ ભાગ, છટ્ટે પ્રસ્તટે ચાર સાગરોપમને છ બારીઆ ભાગ, સાતમે પ્રસ્તટે ચાર સાગરોપમને ૧૧ બારીઆ ભાગ, આઠમે પ્રસ્તટે પાંચ સાગરોપમ ને ચાર બારીયા ભાગ, નવમે પ્રસ્તટે પાંચ સાગરોપમ ને નવ બારીઆ ભાગ, દશમે પ્રસ્તટે છ સાગરોપમ ને બે બારીઆ ભાગ, અગ્યા Page #50 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] પાંચમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ, રમે પ્રસ્તટે છ સાગરોપમને સાત બારીઆ ભાગ, બારમે પ્રસ્તટે સાત સાગરેપમ પૂરા ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. તે સમ, સમપ્રભ, પ્રભાસ, ભાસ્વર, વિમળ, કાંચનકુટ અને સનકુમારાવતં સકાદિ વિમાનમાં રહેલા દેવેની જાણવી. આ પ્રમાણે અન્ય સિદ્ધાંતોમાં પણ કહેલ છે. (અહીં ઉપરની મતલબને જ પાઠ છે.) જઘન્ય સ્થિતિ બધા પ્રસ્તટે બે સાગરોપમની જાણવી. મહેન્દ્ર દેવકે બારે પ્રસ્તટે જઘન્ય ને ઉત્કૃષ્ટસ્થિતિ ઉપર પ્રમાણે જ જાણવી. પણ તે બધે સ્થાનકે સમષિકપણું કહેવું. ર૩–૨૪. સનકુમાર ને માહે દેવલેકે ઉત્કૃષ્ટઆયુ સંબંધી યંત્ર. (૬) ૯ – પ્રતર સાગરેપમ ભાગ | ૧૨ ૧૨ / ૧૨ / ૧૨ ? ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ | ૧૨ ૧૨ | ૧૨ હવે બ્રહ્મદેવલેકે કરણવશથી પ્રાપ્ત થયેલી પ્રત્યેક પ્રસ્તટની સ્થિતિ કહે છે– सत्तयराइँ जहन्ना, पढमे पयरम्म बंभलोयस्स। .. उकोसा सत्तयरा, तिन्नि य छब्भाग निद्दिट्ठा ॥ २५ ॥ एवं तिगवुड्डीए, बीयाओ आरभित्तु भागहिं । करणं ता नेयत्वं, दस अयरा जाव छट्ठम्मि ॥ २६ ॥ શબ્દાર્થ બ્રહ્મદેવકના પ્રથમ પ્રતરે સાત સાગરોપમ જઘન્યસ્થિતિ જાણવી અને ઉત્કૃષ્ટસ્થિતિ સાત સાગરોપમ ને ત્રણ ષષાંશ ભાગની જાણવી. એ પ્રમાણે દરેક પ્રતરે ષષાંશી ત્રણ ભાગની વૃદ્ધિ બીજા પ્રતરથી કરતા જવી, જેથી છેલ્લા છઠ્ઠા પ્રતરે દશ સાગરેપમની ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થાય. ટીકાર્થ–બ્રાલક નામના ક૫માં પહેલે પ્રસ્તાટે જઘન્યસ્થિતિ સાત સાગરોપમની જાણવી. જે પૂર્વના દેવલોકમાં ઉત્કૃષ્ટી તે પછીના દેવલોકમાં જઘન્યસ્થિતિ જાણવી એમ કહેલું છે. પહેલે પ્રસ્તટે ઉત્કૃષ્ટી સાત સાગરેપમ ને છૂ સાગરોપમની સ્થિતિ જાણવી. તે આ પ્રમાણે-સનતકુમાર દેવકમાં ઉત્કૃષ્ટીસ્થિતિ સાત સાગરોપમની છે, બ્રહ્મદેવલોકમાં દશની છે, તેથી દશમાંથી સાત બાદ કરતાં ત્રણ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સ ંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દૈવધિકાર. સાગરોપમ આવે. બ્રહ્મ કલ્પમાં છ પ્રસ્તટ છે. તેથી છ વડે ત્રણને ભાંગતાં ભાગ ન ચાલે એટલે ષષ્ઠાંશી ત્રણ ભાગ આવે, જો પહેલે પ્રસ્તટે ઉત્કૃષ્ટી સ્થિતિ જાણવી હાય તા ત્રણને એકે ગુણતાં ત્રણ જ આવે તેને પાછલા દેવલાકની સાત સાગરાપમની સ્થિતિ યુક્ત કરીએ એટલે પહેલે પ્રસ્તટે સાત સાગરોપમ ને ૢ સાગરાપમની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. ખીજે પ્રસ્તટે ઉત્કૃષ્ટસ્થિતિ જાણવા માટે ત્રણને એ વડે ગુણતાં ઋ આવે તેને છ વડે ભાંગતા એક આવે તેને સાતમાં ઉમેરતાં ૮ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. આ સ્થિતિ ૧ અર્ચિ, ૨ અગ્નિ માલિ, ૩ વેરાચન, ૪ પ્રભંકર, ૫ ચંદ્રાભ, ૬ સૂર્યોભ, ૭ દ્ર્ષ્ટિાભ, ૮ અરૂણાભાનુત્તરાવત સકાદિ વિમાનમાં જાણવી. આ પ્રમાણે બાકીના પ્રસ્તટામાં પણ કરણ ભાવના કરવી. તેમાં ત્રીજે પ્રસ્તઢે આઠ સાગરાપમ ને ફૈ સારાપમની અને ચેાથે પ્રસ્તટે નવ સાગરાપમની જાણવી. તે બ્રહ્મ, સુબ્રહ્મ, બ્રહ્માવત, બ્રહ્મપ્રભ, બ્રહ્મકાંત, બ્રહ્મવર્ણ, બ્રાલેફ્સ, બ્રહ્માત્તરાવત...સક, સૂર્ય, સૂર્યાવત, સૂર્ય પ્રભ, સૂર્ય કાંત, સૂર્યન્તરાવત...સક વિગેરે વિમાનામાં જાણવી. પાંચમે પ્રસ્તટે નવ સાગરોપમ ને સાગરોપમની અને છ પ્રસ્તટે પરિપૂર્ણ દેશ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. આ પ્રમાણે દરેક પ્રસ્તટે ત્રણ ત્રણ ભાગની વૃદ્ધિ કરતાં અને બીજા પ્રતરથી છ છ ભાગે એકેક સાગરા૫મ વધારતાં ત્યાં સુધી જવું જેથી છઠ્ઠ પ્રતરે દશ સાગરોપમ આવે. તે ઘા, સુધાષ, મહાધેાષ, નન્દ્રિઘાષ, સુસ્વર, મનેારમ, રમ્ય, રમ્યક, રમણીય, બ્રહ્મàાકાવત સકાદિ વિમાનમાં જાણવી. જઘન્ય તા બધે પ્રતરે સાત સાગરાપમની જ જાણવી. ૨૫–૨૬. બ્રહ્મલાક સંબંધી યત્ર. (૭) ૩૦ પ્રતર સાગરે પમ ભાગ છેદ ૧ ७ ૩ ૐ ૨ ८ . . ૩ ८ ૩ ૬ ૫ ૯ ૩ . ૬ . ૪ ૯ . } ૧૦ હવે કરણ વશ પ્રાપ્ત થતી ઉત્કૃષ્ટસ્થિતિ લાંતક દેવલેાકના પ્રતિ પ્રસ્તટે કહે છે– दस अयराइँ जहन्ना, पढमे पयरम्मि लंतगस्स ठिई । उक्कोसा ત્ત અગરા, વત્તારિ ય પંચ માળ ૩ ॥ ૨૭ ॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] હી લાંતક દેવકના દેવાની ઉત્કૃષ્ટસ્થિતિ. चउरुत्तरिया बुढी, बीयाओ आरभित्तु भागेहि । करणं ता नेयत्वं, चोदस अयराइं पंचमए ॥ २८ ॥ શબ્દાર્થ–લાંતક દેવલોકના પ્રથમ પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોયમની અને ઉત્કૃષ્ટી ૧૦ સાગરોપમ ને શું સાગરોપમની જાણવી. આ પ્રમાણે બીજા પ્રતરથી ચાર ચાર ભાગની વૃદ્ધિ કરવી તે કરણ ત્યાં સુધી જાણવું કે જેથી પાંચમે પ્રસ્તટે ચેદ સાગરોપમની સ્થિતિ આવે. ટીકાથ–લાંતક દેવલોક સંબંધી પહેલા પ્રસ્તટે દશ સાગરોપમની જશેન્યસ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટી દશ સાગરેપમ ને પંચમાંશી ચાર ભાગની જાણવી, તે આ પ્રમાણે-બ્રહ્મલોકમાં ઉત્કૃષ્ટસ્થિતિ દશ સાગરોપમની છે. લાંતકે ૧૪ સાગરોપમની છે, તેથી ચૌદમાંથી દશ બાદ કરતાં ૪ રહે. લાંતકલ્પમાં પ્રસ્ત પાંચ છે તેથી ચારને પાંચે ભાંગીએ, ભાગ ન ચાલવાથી પંચમાંશી ચાર ભાગ આવે, તેને પહેલા પ્રસ્તટ માટે એકે ગુણતાં ચાર જ આવે, તેને પાછલા દશ સારોપમમાં ઉમેરતાં પહેલે પ્રસ્તટે ૧૦ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. બીજા પ્રસ્તટ માટે ચારને બેવડે ગુણતાં આઠ આવે તેને પાંચવડે ભાંગતાં ૧૩ આવે તેમાં દશ ઉમેરતાં બીજે પ્રસ્તકે ૧૧૩ સાગરોપમ આવે. આ પ્રમાણે ત્રીજા પ્રતટ વિગેરેમાં ભાવના કરવી. ત્રીજા પ્રસ્તટે ૧૨૩ સાગરોપમ આવે. ચોથા પ્રસ્તટે ૧૩ સાગરોપમ આવે, પાંચમા પ્રસ્તટે ચાદ સાગરેપમ પૂર્ણ સ્થિતિ આવે. આ પ્રમાણે દરેક પ્રસ્તટે ચાર ચાર ભાગ બીજા પ્રસ્તટથી આર. ભીને વધારતા જવાથી પાંચમે પ્રસ્તટે ચૌદ સાગરોપમ પરિપૂર્ણ થાય છે. જઘન્ય તે દરેક પ્રસ્તટે દશ સાગરોપમની જ જાણવી. ૨૭–૨૮. હવે મહાશુક્ર દેવલેકે કરણવશ લબ્ધ એવી પ્રતિપ્રસ્તટ સ્થિતિ કહે છે – चोद्दस अयर जहन्ना, पढमे पयरम्मि ठिई महासुक्के । ते चेव य उक्कोसा, तिन्नि य चउभाग अन्ने उ ॥२९॥ एवं तिगवुड्डीए, बिइयाओ आरभित्तु भागेहिं । करणं ता नेयत्वं, सतरस अयरा चउत्थम्मि ॥ ३०॥ શબ્દાર્થ-મહાશક દેવલેકમાં પ્રથમ પ્રસ્ત જઘન્ય સ્થિતિ સૈદ સાગરોપમની અને ઉત્કૃષ્ટસ્થિતિ ચિદ સાગરોપમ ઉપર ? સાગરોપમની Page #53 -------------------------------------------------------------------------- ________________ - - ---- - -- - - - -- - - - (૩૨ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. જાણવી. એ પ્રમાણે દરેક પ્રસ્તાટે ત્રણ ત્રણ ભાગની બીજા પ્રસ્તટથી વૃદ્ધિ કરવાનો આરંભ કરવો. તે કરણ ત્યાં સુધી જાણવું કે યાવત્ ચેથા પ્રતરે ૧૭ સાગરેપમની સ્થિતિ થાય. ટીકાથ-મહાશક દેવલોકમાં પ્રથમ પ્રસ્તટે જઘન્યસ્થિતિ ચોદ સાગરેપમની જાણવી. તેને માટે યુક્તિ પ્રથમ કહ્યા પ્રમાણે સમજવી. ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ સાગરેપમ ને ઉપર ત્રણ ચતુર્ભાગની સમજવી. તે આ પ્રમાણે –લાન્તકકપમાં ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ સાગરોપમની છે ને મહાશુકકલ્પમાં ૧૭ સાગરેપમની છે. તેથી ૧૭માંથી ૧૪ બાદ કરતાં ત્રણ રહે, તેને મહાશુક્ર દેવલોકમાં ૪ પ્રસ્તટ હોવાથી ૪ વડે ભાંગીએ. ભાગહાર્યરાશિ નાની હોવાથી ભાગ ન ચાલે, તેથી ત્રણ ચતુર્ભાગ આવે. તેને એકવડે ગુણતાં ત્રણ જ આવે તેને પાછલા ૧૪ સાગરોપમમાં ઉમેરતાં પહેલે પ્રસ્તટે ૧૪રૂ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. બીજા પ્રસ્તટે ઉત્કૃષ્ટસ્થિતિ જાણવા માટે ત્રણને બેવડે ગુણીએ. એટલે છ આવે તેને ચારવડે ભાંગતા એક સાગરોપમ આવે ને બાકી બે ભાગ વધે. તેને પ્રથમના ૧૪ સાગરેપમમાં ઉમેરતાં બીજે પ્રસ્તટે ૧૫ ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. ત્રીજા ચેથા પ્રસ્તટ માટે પણ એ જ રીતિને અનુસરવું. એટલે ત્રીજા પ્રસ્તટે ૧૬૩ સાગરોપમની ને ચોથે પ્રસ્તટે પરિપૂર્ણ ૧૭ સાગરોપમની સ્થિતિ જાણવી. ગાથામાં કહ્યું છે કે–એ પ્રમાણે દરેક પ્રસ્તટે સાગરેપમ સંબંધી ત્રણ ચતુર્ભાગની વૃદ્ધિ કરતાં એટલે બીજા પ્રસ્તટથી આરંભીને ત્રણ ત્રણ ભાગ વધારતાં ને આવેલા ભાગને ચારવડે ભાંગતા ત્યાં સુધી જવું કે યાવત્ ચોથા પ્રસ્તટે પરિપૂર્ણ ૧૭ સાગરોપમની સ્થિતિ આવે. જઘન્યસ્થિતિ પ્રત્યેક પ્રસ્તટે ૧૪ સાગરોપમની જ જાણવી. ૨૯-૩૦. હવે કરણવશલબ્ધ એવી સહસ્ત્રારકલ્પમાં પ્રતિપ્રસ્તટ સ્થિતિ કહે છે – सतरस अयर जहन्ना, पढमे पयरम्मि ठिई सहस्सारे । ताई चिय उक्कोसा, चउत्थभागेण सहियाइं ॥३१॥ एगुत्तर वुड्डीए, नेयव्वं जाव चउत्थयं पयरं । अट्ठारस अयराइं, ठिई उक्कोसा चउत्थम्मि ॥ ३२ ॥ ટકાર્થ–સહસ્ત્રાર દેવલોકમાં પ્રથમ પ્રસ્તટે જઘન્યસ્થિતિ ૧૭ સાગરપમની જાણવી. તેને માટે યુકિત પૂર્વવત્ જાણવી. ઉત્કૃષ્ટસ્થિતિ ત્યાં ૧૭ સાગરે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૩ લતકે દેવાધિકાર.] આઠમા દેવલેકની સ્થિતિ. પમ ને રૂ સાગરોપમની જાણવી. તે આવી રીતે-મહાશુકમાં ઉત્કૃષ્ટસ્થિતિ ૧૭ સાગરોપમની છે, સહસારે ૧૮ ની છે. ૧૮ માંથી ૧૭ બાદ કરતાં એક આવે. સહસ્ત્રારકલ્પમાં ચાર પ્રસ્તટ છે તેથી એકને ચારે ભાંગતા એક ચતુર્થાશ આવે, તેને એકે ગુણતાં તે જ આવે. તેને પાછલા ૧૭ સાગરોપમમાં ઉમેરીએ એટલે પહેલે પ્રસ્તટે ૧૭મ્ફ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. બીજા પ્રસ્તટ માટે એકને બેવડે ગુણતાં બે આવે, તેને પાછલા ૧૭ સહિત કરતાં બીજે પ્રસ્તટે ૧૭ફુની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. એ પ્રમાણે ત્રીજા ચોથા પ્રસ્તટ માટે પણ સમજવું, એટલે ત્રીજે પ્રસ્તટે ૧૭] ની અને ચોથે પ્રસ્તટે પરિપૂર્ણ ૧૮ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. ગાથામાં પણ એકોત્તર વૃદ્ધિ કરવાનું કહ્યું છે તેથી પ્રતિ પ્રસ્તટે એકેક ચતુર્થાશની વૃદ્ધિ કરતાં ત્યાં સુધી જવું કે જેથી એથે પ્રસ્તટે ૧૮ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ આવે. જઘન્યસ્થિતિ તો પ્રત્યેક પ્રસ્તટે ૧૭ સાગરોપમની જ જાણવી. ૩૧-૩૨. છઠ્ઠા, સાતમા ને આઠમા દેવકની ઉત્કૃષ્ટસ્થિતિ સંબંધી યંત્ર (૮) મહાશુકે | સહસ્ત્રારે | પ્રસ્તટ | ૧ ૨ ૩ ૪ ૫ પ્રતટ | ૧ ૨ ૩ ૪ પ્રરતટ ૧ ૨ ૩ ૪ સાગરોપમ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ સાગર ૧૪ ૧૫ ૧૬ ૧૭ સાગર ૧૭૧૭૧૭ ૧૮ ભાગ ૪ ૩ ૨ ૧| | ભાગ | ૩ ૨ ૧ | ભાગ ૧ | | || ° છેદ | ૪ ૪ ૪ - છેદ | ૪ | ક | હવે કરણવશલબ્ધ એવી આનતાદિકમાં પ્રત્યેક પ્રસ્તટે સ્થિતિ કહે છે. चउ चउ पयरा उवरिं, कप्पा चत्तारि आणयाईया। अट्ठारस जहन्नाई, एगुत्तरिया य बुढीए ॥ ३३ ॥ जाबावीसं अयरा, अंतिमपयरम्मि अच्चुए कप्पे। नव पयरा अयरुत्तर, वुट्ठी जा उवरि गेविजा ॥ ३४ ॥ ' ટીકાર્થ-સહસ્ત્રાર દેવકની ઉપર જે આનતાદિ ચાર કલ્પ છે તે દરેક ચાર ચાર પ્રસ્તરવાળા અને એકેક સાગરોપમની સ્થિતિમાં વૃદ્ધિવાળા છે. તેથી ત્યાં પણ સહસ્ત્રાર કપની જેમ પ્રત્યેક પ્રસ્તટે સાગરોપમને ચે ભાગ અધિક પામીએ. તેથી આનતકલ્પમાં પહેલે પ્રસ્તટે જઘન્યસ્થિતિ ૧૮ સાગ છે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. રેપમની છે ત્યાંથી એકેક પ્રસ્તટે સાગરોપમના ચોથા ભાગની વૃદ્ધિ કરતાં ત્યાં સુધી જવું કે યાવત્ અયુત કલ્પના ચોથા પ્રસ્તટે ૨૨ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. આનું કારણ સહસ્ત્રાર ક૯પની જેમ જાણે પોતાની મેળે સમજી લેવું, એ પ્રમાણે કરતાં આનતકતપના પહેલે પ્રસ્તટે ૧૮૩ સાગરોપમની, બીજે પ્રસ્તટે ૧૦ સાગરોપમની, ત્રીજે પ્રસ્તટે ૧૮૩ સાગરોપમની ને થે પ્રસ્તટે પરિપૂર્ણ ૧૯ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. જઘન્ય તે બધે પ્રસ્તટે ૧૮ સાગરોપમની જાણવી. પ્રાણુતકલ્પ પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯૩ સાગરોપમની, બીજે પ્રસ્તટે ૧૯? સાગરોપમની, ત્રીજે પ્રસ્તટે ૧૯? સાગરોપમની અને ચોથે પ્રસ્તટે ૨૦ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય તે બધે પ્રસ્તટે ૧૯ સાગરોપમની જાણવી. આરણ દેવલે કે પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦૩ સાગરોપમની, બીજે પ્રસ્તટે ૨૦ સાગરોપમની, ત્રીજે પ્રસ્તટે ૨૦Ş સાગરોપમની અને થે પ્રસ્તટે પરિપૂર્ણ ૨૧ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય તે બધા પ્રસ્તટે ૨૦ સાગરોપમની જાણવી. - અચુત ક૯પે પ્રથમ પ્રસ્તટે ૨૧૩ સાગરોપમની, બીજે પ્રસ્તટે ૨૧ સાગરોપમની, ત્રીજે પ્રસ્તટે ૨૧} સાગરોપમની ને ચોથે પ્રસ્તટે પરિપૂર્ણ રર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય તે બધે પ્રસ્તટે ૨૧ સાગરોપમની સ્થિતિ જાણવી. - ત્યારપછી યાવત ઉપરિતન ઉપરિતન વૈવેયક સુધી નવ પ્રસ્ત છે. તે નવે પ્રસ્તટમાં ઉત્તરોત્તર એકેક સાગરોપમની વૃદ્ધિ કરવી કે જેથી નવમે પ્રસ્તટે-નવમે રૈવેયકે ૩૧ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. આ બાબત પ્રથમ કહેલ હોવાથી ફરીને કહેતા નથી. ૩૩-૩૪. ૯-૧૦-૧૧-૧૨ દેવલેક સંબંધી યંત્ર (૯) આનત | પ્રાણ | આરણ | અચુત | પ્રતર | ૧ ૨ ૩ ૪ પ્રતર | ૧ ૨ ૩ ૪ પ્રતર ૧ ૨ પ્રારા ૧ ૨ ૩ ૪ સાગર ૧૮ ૧૮ ૧૮ ૧૯ સાગર ૧૯૧૯૧૨, સાગર ૨૦૨૨ ૨૧ સાગર ર૧ર૧ર૧રર ભાગ | ૧ ૨ ૩ ૧ ભાગ | ૧ ૨ ૩ ૧ ભાગ | ૧ ૨ ૩ - ભાગ ૧ ૨ ૩ બે છેદ | ૪ ૪ ૪ - છેદ | કે ૪ ૪ છેદ | ૪ ૪ ૪ - છેદ | ૪ ૪ ૪ - Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ દેવાધિકાર.] ભવનપતિના ભવનની સંખ્યા. ઉપર પ્રમાણે ચારે નિકાયના દેવોની સ્થિતિ કહી, હવે ભવનો કહે છે. તેમાં પ્રથમ ભવનપતિના ભવનની સંખ્યા કહે છે. सत्तेव य कोडीओ, हवंति बावत्तरि सयसहस्सा। एसो भवणसमासो, भवणवईणं वियाणिज्जा ॥३५॥ અર્થ–સાત ક્રોડ ને બહેતર લાખ—એટલી ભવનપતિના સર્વ ભવનની સંખ્યા જાણવી. ૩૫. (અહીં સમાસ શબ્દ સર્વસંખ્યાવાચક છે.) હવે ભવનવાસીની જ પ્રત્યેક નિકાયની ભવનસંખ્યા કહે છે– चउसट्टी असुराणं, नागकुमाराण होइ चुलसीए (ई)। बावत्तरि कणगाणं, वाउकुमाराण छन्नउई ॥ ३६ ॥ दीवदिसाउदहीणं, विज्जुकुमारथणियअग्गीणं । छण्हपि जुयलयाणं, छावत्तरिमो सयसहस्सा ॥ ३७ ॥ ટીકાર્થ—અસુરકુમાર નિકાયના દક્ષિણ ઉત્તર અને દિશાના મળીને ૬૪ લાખ ભવને છે. નાગકુમાર નિકાયના દક્ષિણ ઉત્તર મળીને ૮૪ લાખ ભવને છે. કનકના એટલે સુવર્ણકુમારના દક્ષિણેત્તર મળીને ૭૨ લાખ ભવનો છે. વાયુકુમારના દક્ષિણેત્તર મળીને ૯૬ લાખ ભવને છે અને દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિદ્યુત કુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છ નિકાયના યુગળના એટલે દક્ષિણ ને ઉત્તર બંને દિશાના મળીને ૭૬–૭૬ લાખ ભવને છે. એ પ્રમાણે બધા મળીને દશે નિકાયના સર્વ સંખ્યાએ પૂર્વે કહ્યા પ્રમાણે સાત ક્રોડ ને ૭૨ લાખ ભવનો છે. ૩૬-૩૭. હવે દક્ષિણ ને ઉત્તર દિશાના વિભાગે કરીને ભવનસંખ્યા કહે છે – चउतीसा चउचत्ता, अडतीसं च सयसहस्साइं । પન્ના વત્તાસ્ટીસા, ફિનો તિ મવાડું રૂ૮ . तीसा चत्तालीसा, चउतीसं चेव सयसहस्साइं। छायाला छत्तीसा, उत्तरओ हुंति भवणाइं ॥ ३९ ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સ ંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. ટીકા—દક્ષિણ માજીએ અસુરકુમારના ૩૪ લાખ, નાગકુમારના ૪૪ લાખ, સુવર્ણ કુમારના ૩૮ લાખ, વાયુકુમારના ૫૦ લાખ અને દ્વીપકુમારાદિ ૭ નિકાયના ૪૦-૪૦ લાખ ભવને જાણવા. ૩૬ ઉત્તર બાજુએ અસુરકુમારના ૩૦ લાખ, નાગકુમારના ૪૦ લાખ, સુવણુ - કુમારના ૩૪ લાખ, વાયુકુમારના ૪૬ લાખ અને દ્વીપકુમારાદિ છ નિકાયના ૩૬-૩૬ લાખ ભવના જાણવા. અને દિશાની મળીને ઉપરની ૩૬-૩૭મી ગાથામાં લખ્યા પ્રમાણે દરેક નિકાયની ૬૪ લાખ વિગેરે સંખ્યા જાણવી. ભવનપતિ દેશ નિકાયના દક્ષિણાત્તર ભત્રનાનું યંત્ર (૧૦) દક્ષિણ ઉત્તર કુલ ૧ ૨ ૩ ૪ ૫ ; ७ ર ૯ ૧૦ અસુર નાગ સુવર્ણ વાયુ દ્વીપ. દિક્ ઉદધિ વિદ્યુત સ્તનિત અગ્નિ ૩૪ ૪૪ ૩૮ ૫૦ ૩૦ ૪૦ ૩૪ ૪૬ ૬૪ ૮૪ ૭ર ૯૬ ४० ૪૦ ४० ४० ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૭૬ ૭૬ ૭ ૭૬ ४० ૩૬ G ૪૦ ૩૬ ૭૬ દશે નિકાયના ઉત્તર માર્જીના ૪૦૬૦૦૦૦૦ અને દક્ષિણ બાજુના ૩૬૬૦૦૦૦૦ અને દિશાના મળીને કુલ ૭૭૨૦૦૦૦૦ ભવને જાણવા. હવે તે ભવનનું પ્રમાણુ પ્રતિપાદન કરવા માટે કહે છે जंबुद्दीवसमा खलु भवणा जे हुंति सव्वखुड्डागा । संखिज्ज वित्थडा मज्झिमा उ सेसा असंखिज्जा ॥ ४० ॥ ટીકા”—જે ભવને સર્વથી ક્ષુલ્રક-સર્વથી નાના છે તે પણ જમૂદ્રીપ સરખા એટલે એક લાખ યેાજનના સમજવા. મધ્યમ પ્રમાણવાળા સખ્યાત કાટાકાટી ચેાજન વિસ્તારવાળા સમજવા અને બાકીના ઉત્કૃષ્ટ પ્રમાણવાળા અસભ્યેય કાટાકાટી પ્રમાણવાળા સમજવા. ૪૦ તે ભવના કયાં છે ? તે જાણવા માટે કહે છે— रयणप्पहपुढवीए, उवरिं हिट्टा य जोयणसहस्सं । મુત્તુળ મમાઇ, મયળારૂં મવળવાસીનું ॥ ?? || Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૭ દેવાધિકાર.] ભવનપતિને ભવનનું સ્થાન. ટીકાર્થ–આ રત્નપ્રભા પૃથિવી કે જે એક લાખ એંશી હજાર જન જાડી છે, તેમાંથી ઉપર ને નીચે હજાર હજાર જન મૂકતાં બાકી રહેલા ૧૭૮૦૦૦ જનમાં ભવનપતિના ભવનો છે. ૪૧. બીજા એમ કહે છે કે “રત્નપ્રભા પૃથિવીની એક લાખ એંશી હજાર જનની જાડાઈના નીચલા અરધા ૯૦૦૦૦ જનને અવગાહીને ભવનપતિના ભવનો રહેલા છે.” અન્યત્ર “ઉપર-નીચે એકેક હજાર જન મૂકીને બાકીના બધા સ્થાનમાં યથાયોગપણે ભવનપતિના આવાસો રહેલા છે.” એમ કહેલું છે. આવાસ એટલે કાયમાન સ્થાનીય મહામંડપ વિચિત્ર મણિરત્નની પ્રભાવડે સકળ દિશારૂપ ચકવાળને જેણે પ્રકાશિત કર્યા છે તે સમજવા. ભવને બહારથી ગેળ, અંદર ચોખંડા અને નીચે કમળની કર્ષિકાના સંસ્થાનવાળા જાણવા. કહ્યું છે કે-“બહારથી વૃત્ત, અંદર ચતુરસ અને અધો કર્ણિકાના આકારવાળા ભવનપતિના તેમ જ વ્યંતરોના ભવને જાણવા.” ઈતિ. હવે દશ પ્રકારના ભવનવાસી નિકાયના નામે એક ગાથાઓ કહે છે– असुरा नागा विज्जू , सुवण्ण अग्गी य वाउ थणिया य । उदही दीव दिसा वि य, दस भेया भवणवासीणं ॥४२॥ ટીકાW—ભવનવાસી નિકાના અવાન્તર જાતિભેદને લઈને દશ ભેદ છે તે આ પ્રમાણે-૧ અસુરકુમાર તે ભવપ્રત્યયના કારણભૂત તથાવિધનામકર્મના ઉદયથી નિચિત (દઢ ) શરીરના અવયવવાળા, સર્વ અંગોપાંગ વિષયે પરમલાવણ્યસમન્વિત, કૃષ્ણકાંતિવાળા, મહાકાયવાળા, રત્નાકટ મુકુટવડે દેદીયમાન (ભાસ્વર ) એવા સમજવા. ૨ નાગકુમાર તે મસ્તક ને મુખમાં અધિક શોભાવાળા, વેત વર્ણવાળા અને મૃદુ લલિત ગતિવાળા જાણવા. ૩ વિદ્યુત કુમાર તે સ્નિગ્ધ શરીરની કાંતિવાળા, જીતવાના સ્વભાવવાળા, તપાવેલા સુવર્ણ સમાન વર્ણવાળા જાણવા. ૪ સુવર્ણકુમાર તે અધિક રૂપવંત ગ્રીવા ને હૃદયવાળા જાણવા. ૫ અગ્નિકુમાર તે સર્વ અંગોપાંગમાં વિશેષ માને ૧ રત્નપ્રભાના ૧૮૦૦૦૦ જનના પૃથ્વીપિંડમાંથી ઉપર નીચે હજાર હજાર એજન મૂકી વચ્ચેના ૧૭૮૦૦૦ યોજનમાં તે નરકના ૧૩ પ્રતર છે તેણે ૩૮૦ ૦૦ થોજન રોક્યા છે. તેના બાર અંતરા દરેક ૧૧૫૮૩ એજનના છે તેણે ૧૩૯૦૦૦ એજન રોયા છે. તે બાર આંતરામાંથી પહેલા છેલ્લા આંતરા શિવાય વચ્ચેના ૧૦ આંતરામાં ભવનપતિની ૧૦ નિકાના ભવનો છે એમ અન્યત્ર કહેલું છે. જુઓ તસ્વાર્થ પરિશિષ્ટ. ૨ આ શબ્દનો અર્થ બરાબર બેસતું નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. માન પ્રમાણુવાળા, વિવિધ પ્રકારના આભરણથી શોભતા, ભાસ્કર ઉત્તમ કનક સમાન વર્ણવાળા જાણવા. ૬ વાયુકુમાર તે સ્થિર, પુષ્ટ ને વૃત્ત ગાત્રવાળા, નીચા ઉદરવાળા, પ્રિયંગુવૃક્ષની જેવા અવદાત શ્યામ વર્ણવાળા જાણવા. ૭ સ્વનિતકુમાર તે સ્નિગ્ધ શરીરની કાંતિવાળા, સ્થિર, ગંભીર ને સામે પડઘો પાડે તેવા મહાસ્વરવાળા, સુવિશુદ્ધ શ્રેષ્ઠ જાત્યવંત સુવર્ણ સમાન ગેરવર્ણવાળા સમજવા. ૮ ઉદધિકુમાર તે વિશેષે ઉરૂ ને કટિને વિષે સુંદર રૂપવાળા, અવદાતવેત શરીરના વર્ણવાળા સમજવા. ૯ દ્વીપકુમાર તે કંધ, વક્ષસ્થળ, બાહુને અગ્રહસ્તમાં અધિક શોભાવાળા, તપાવેલા શ્રેષ્ઠ કનક સમાન વર્ણવાળા સમજવા. ૧૦ દિકકુમાર તે જંઘા અને પગના અગ્રભાગમાં અધિક શોભાવાળા, જાતિવંત તપેલા સુવર્ણ સરખા વર્ણવાળા સમજવા. આ બધા દશે પ્રકારના ભવનવાસીઓ કાયમ વિવિધ પ્રકારના આભરણે અને શસ્ત્રોવડે અત્યંત વિરાજમાન જાણવા. ૪૨. હવે દશે પ્રકારની ભવનવાસી નિકાયના ચિન્હ કમસર કહે છે– चूडामणि फणि वज्जे, गरुडे घड मथर वद्धमाणे य। अस्से सीहे हत्थी, असुराईणं मुणसु चिंधे ॥ ४३ ॥ ટીકર્થ—અસુરકુમાર વિગેરે દશે નિકાયના અનુક્રમે ચૂડામણિ વિગેરે ચિન્હ જાણવા. તે આ પ્રમાણે-અસુરકુમારના મસ્તક પર રહેલા મુકુટને વિષે ચૂડામણિનું ચિન્હ, સુવર્ણકુમારના ભૂષણમાં સર્પનું ચિન્હ, વિદ્યુત કુમારના ભૂષણેમાં વજનું ચિન્હ, સુવર્ણકુમારના ભૂષણમાં ગરૂડનું ચિન્હ, અગ્નિકુમારના મુકુટમાં ઘડાનું ચિ, સ્વનિતકુમારના મુકુટમાં વર્ધમાન (શરાવસંપુટ ) નું ચિન્હ, ઉદધિકુમારના ભૂષણેમાં અશ્વનું ચિન્હ, દ્વીપકુમારના ભૂષણમાં સિંહનું ચિન્હ અને દિકકુમારના ભૂષણમાં હસ્તિનું ચિન્હ જાણવું. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે “અસુર, નાગ, સુવર્ણ, વિ ત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશી, પવન ને સ્વનિત નામે દશ પ્રકારના ભવનવાસી દે છે. ૧. તેમના મુકુટ વિગેરે રત્નાભૂષણે ચૂડામણિ, નાગફણા, ગરૂડ, વજ, પૂર્ણકળશ, સિંહ, અશ્વ, શ્રેષ્ઠ હસ્તિ, મકર ને વર્ધમાનવડે નિયુક્ત વિચિત્ર ચિન્હવાળા હોય છે. ૨. ” ઉપપાતિક સૂત્રમાં પણ એ જ પ્રમાણે કહેલ છે. જેઓ चूडामणिफणिवजे गरुडे घड य अस्स वद्धमाणे य । मयरे सीहे हत्थी मेवा ५४ કહે છે તે અપપાઠ છે, કારણ કે તે ઉપર બતાવેલા પ્રજ્ઞાપના વિગેરેના પાઠને વિધી છે–તેનાથી જૂદો પડે છે. ૪૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૯ દેવાધિકાર.] ભવનપતિને વર્ણ વિભાગ. હવે તે અસુરકુમારાદિને વર્ણવિભાગ કહે છે – काला असुरकुमारा, नागा उदही य पंडुरा दो वि ॥ वरकणयतवियगोरा, हुंति सुवण्णा दिसा थणिया ।। ४४ ॥ उत्तत्तकणयवन्ना, विज्जू अग्गी य हुंति दीवा य ॥ . सामा पियंगुवन्ना, वायुकुमारा मुणेयव्वा ॥४५॥ આ બંને ગાથા સ્પષ્ટાર્થવાળી હોવાથી ટીકાકારે તેની વ્યાખ્યા કરી નથી. તેને શબ્દાર્થ એ છે કે-“અસુરકુમાર શ્યામવર્ણવાળા છે. નાગકુમાર ને ઉદધિકુમાર બંને પર (ઉજજ્વળ) વર્ણવાળા છે. શ્રેષ્ઠ તપાવેલા કનક સમાન ગેરવર્ણવાળા સુવર્ણ કુમાર, દિશીકુમાર ને સ્વનિતકુમાર છે. તપાવેલા સુવર્ણ સમાન (કિચિત્ રક્ત) વર્ણવાળા વિદ્યુત કુમાર, અગ્નિકુમાર ને દ્વીપકુમાર છે અને પ્રિયંગુસમાન શ્યામવર્ણવાળા વાયુકુમાર છે. ૪૪-૪૫ હવે એમને વસ્ત્રવિષયે વર્ણવિભાગ કહે છે – असुरेसु हुंति रत्ता, सिलिंधपुप्फप्पभा य नागदही । आसासगवसणधरा, हुंति सुवण्णा दिसा थणिया ॥४६ ॥ नीलाणुरागवसणा, विज्जू अग्गी य हुंति दीवा य। संझाणुरागवसणा, वाउकुमारा मुणेयव्वा ॥४७॥ ટીકાર્થ—અસુરકુમારના પ્રાચુ કરીને રક્ત વસ્ત્રો હોય છે. નાગકુમાર ને ઉદધિકુમારના સિલિન્ધપુષ્પ જેવા એટલે નીલવર્ણના વસ્ત્રો હોય છે. સુવર્ણકુમાર, દિશા કુમાર ને સ્વનિતકુમાર અશ્વના મુખના ફીણ જેવા વર્ણના વસ્ત્રોને એટલે ઘણે ભાગે વેત વસ્ત્રને ધારણ કરનારા હોય છે. વિદ્યુત કુમાર, અગ્નિકુમાર ને દ્વિીપકુમાર નીલવર્ણવાળા વસ્ત્રોને ધારણ કરનારા હોય છે અને સંધ્યાના રંગ જેવા વર્ણવાળા વસ્ત્ર ધારણ કરનારા વાયુકુમાર હોય છે. ૪૬-૪૭ હવે એ ભવનપતિની દશે નિકાયના દક્ષિણને ઉત્તર વિભાગના બે બે ઈંદ્રો છે તેના નામે કહે છે चमरे बली य धरणे, भूयाणंदे य वेणुदेवे य । तत्तो य वेणुदाली, हरिकंत हरिस्सहे चेव ॥४८॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. | દેવાધિકાર. अग्गसिह अग्गिमाणव, पुन्न वसिट्टे तहेव जलकंते । जलपह तह अमिअगई, बीए मिअवाहणे इंदे ॥ ४९ ॥ वेलंबे य पभंजण, घोसे चेव य तहा महाघोसे । भवणवई इंदाणं, नामाई हवंति एयाई ॥ ૩૦ ॥ ટીકા—દક્ષિણ ને ઉત્તરદિશાના વિભાગે અસુરકુમારના ચમર ને ખિલ, નાગકુમારના ધરણુ ને ભૂતાનંદ, સુવર્ણ કુમારના વેણુદેવ ને વેણુદાલી, વિદ્યુતકુમારના હિરકાંત ને હરિસહ, અગ્નિકુમારના અગ્નિશિખ ને અગ્નિમાણવ, દ્વીપકુમારના પુણ્ય ને વિશિષ્ઠ, ઉદધિકુમારના જળકાંત ને જળપ્રભુ, દિકુમારના અમિતગતિ ને અમિતવાહન, વાયુકુમારના વેલખ ને પ્રભજન અને સ્તનિતકુમારના ઘાષ ને મહાધેાષ નામેા જાણવા. ઇંદ્રો ૪૮-૪૯-૫૦ શ્રી દેવેન્દ્રસ્તવ પ્રકરણમાં પાંચ ગાથાવડે ઉપર પ્રમાણે જ દશે નિકાયના એ એ ઈંદ્રોના નામેા કહ્યા છે. તે ગાથાની જરૂર ન જણાવાથી અહીં લખી નથી. હવે કયા ઇંદ્રની ક્યા વિષયમાં કેટલી શક્તિ છે તે ટીકાકાર કહે છે: ચમર અસુરકુમારના રાજા ( ઇંદ્ર ) જબુદ્વીપથી માંડીને ચમરચચા રાજધાની સુધી જેટલેા અવકાશાંતર છે તેટલેા વૈક્રિયશક્તિવડે વિષુવે લા અસુરકુમારે અને અસુરકુમારિકાઓવડે સતત પૂરી શકે છે. ધરણ નાગકુમારાના અધિપતિ ( ઈંદ્ર ) વૈક્રિયશક્તિવડે વિષુવેલી એક ફણાએ કરીને આખા જ દ્બીપને આચ્છાદિત કરી શકે છે. સુવર્ણ કુમારના અધિપતિ ગરૂડ અથવા વેણુદેવ ઇંદ્ર જો પાતાની શક્તિ ારવવાના ઉત્સાહ કરે તેા વૈક્રિયશક્તિથી વિષુવેલા ગરૂડની એક પાંખવડે આખા જમૃદ્વીપને ઢાંકી દઇ શકે છે. દ્વીપકુમારના રાજા પુણ્ય નામે ઈંદ્ર વૈક્રિયશક્તિવડે વિકુવલા પેાતાના હસ્તતળવડે આખા જ દ્વીપને આચ્છાદન કરવા સમર્થ થઇ શકે છે. ઉદધિકુમારના રાજા જળકાન્ત ઇંદ્ર પાતાની શક્તિથી નિષ્પાદન કરેલી એક જલલહેરવડે આખા જ બુદ્વીપને પલાળી શકે છે. અમિતગતિ નામના દિશાકુમારને ઈંદ્ર એક પગની પાનીના પ્રહારવડે આખા જંબુદ્વીપને કપાવી શકે છે. વેલમ્મ નામે વાયુકુમારના રાજા ( ઈંદ્ર ) એક પવનના ગુજારવવડે આખા જમૂદ્રીપને ભરી દઇ શકે છે. સ્તનિતકુમારના ઘેાષ નામનેા ઇંદ્ર એક તનિત( ગજા રવ )ના શબ્દવડે આખ઼ા જબુદ્વીપને બધિર ( મહેરૂ ) કરી શકે છે. હરિકાન્ત નામના વિદ્યુત્ક્રુમારને ઇંદ્ર એક વિદ્યુત્( વીજળી ) ના ઝબકારાવડે આખા Page #62 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] ભવનપતિના ઈદ્રોની શક્તિનું પ્રમાણ જંબદ્વીપને પ્રકાશિત કરી શકે છે. અગ્નિકુમારને અગ્નિશિખ નામને ઇંદ્ર એક અગ્નિજવાલાવડે આખા જબુદ્વીપને બાળી શકે છે. આ પ્રકારના સામર્થ્ય કરતાં ઉત્તર બાજુના બલિ, ભૂતાનન્દ, વેણુદાલિ, વશિષ્ઠ, જળપ્રભ, અમિતવાહન, પ્રભંજન, મહાઘેષ, હરિસહ અને અગ્નિમાણવક નામના ઇંદ્રોનું સામર્થ્ય કાંઈક અધિક જાણવું. હવે બીજી રીતે તેની શક્તિની ભાવના કહે છે-ભવનપતિના ૨૦ ઇદ્રોમાંથી કોઈપણ એક ઇદ્ર પોતાની ક્રિય શક્તિથી વિકુવેલા કુમાર અને કુમારિકાના રૂપિવડે તિછ સંખ્યાતા દ્વીપસમુદ્રોને સતત અવગાઢ કરી દેવાને સમર્થ છે. તેમ જ તેમને કોઈપણ એક ઇંદ્ર જંબુદ્વીપનું છત્ર અને મેરૂ પર્વતને દંડ કરીને તેને ડાબા હસ્તવડે ઉપાડે તે તેમાં તેને લેશ પણ પ્રયાસ જણાય નહીં એવી શક્તિવાળા છે. આ સંબંધમાં દેવેન્દ્રસ્તવ પ્રકરણમાં ઉપર જણાવ્યા પ્રમાણે જ ભવનપતિના ઇન્દ્રોની શક્તિને સૂચવનારી ૧૩ ગાથાઓ છે તે ટીકામાં આપેલી છે પરંતુ તેમાં કાંઈ પણ વિશેષ ન હોવાથી તે ગાથા કે અર્થ અહીં આપવામાં આવેલ નથી. હવે ઉપર જણાવેલા ઇંદ્રોમાંથી કયા ઇંદ્રના તિર્યગલેકમાં કયા દ્વીપમાં કે સમુદ્રમાં આવાસો છે તે કહે છે—વિદ્યુત કુમારના ઇંદ્ર હરિકાન્ત ને હરિસ્સહના આ જંબુદ્વીપમાં અનુક્રમે વિદ્યુતપ્રભ ને માલ્યવંત ગજદંત અથવા વક્ષસ્કાર પર્વત ઉપર આવાસ છે. વાયુકુમાર ને સુવર્ણકુમારના મળીને ચાર ઈંદ્રોના આવાસો પુષ્કરવર દ્વીપના મધ્યમાં રહેલા માનુષત્તર પર્વત ઉપર છે. દીપકુમાર, દિકુમાર, અગ્નિકુમાર ને સ્વનિતકુમારના મળીને આઠ ઈંદ્રોના આવાસો અરૂણવરદ્વીપમાં છે. અસુરકુમાર, નાગકુમાર ને ઉદધિકુમારના મળીને છ ઈંદ્રોના આવાસો અરૂણવર સમુદ્રમાં છે. કહ્યું છે કે–“બે ઇંદ્રોના જંબદ્વીપમાં, ચાર ઇંદ્રોના માનુષત્તર પર્વત ઉપર, છ ઈદ્રોના અરૂણવર સમુદ્રમાં ને આઠ ઈંદ્રોના અણવરદ્વીપમાં આવાસો છે. તે આ પ્રમાણે–અસુર, નાગ ને ઉદધિકુમારના આવાસ અરૂણવર સમુદ્રમાં છે ને ત્યાં જ તેની ઉત્પાદશમ્યા છે. અર્થાત્ ત્યાં જ ઉપજે છે. દ્વીપ, દિશા, અગ્નિ અને સ્વનિતકુમારના આવાસો અણવરદ્વીપમાં છે ને ત્યાં જ તેની ઉત્પાદશગ્યા છે. વાયુકુમાર ને સુવર્ણકુમારના ઇંદ્રોના આવાસ માનુષેત્તર પર્વત ઉપર છે. અને હરિકાન્ત ને હરિસ્સહ વિદ્યકુમારના ઇંદ્રના આવાસ વિધુસ્ત્ર ને માલ્યવંત ગજદંત ગિરિ ઉપર જંબદ્વીપમાં છે.” ઈતિ. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. હવે ભવનપતિના ઇંદ્રોના સામાનિક ને આત્મરક્ષક દેવોનું પ્રમાણ કહે છેचउसट्ठी सट्ठी खल्लु, छच्च सहस्सा उ असुरवज्जाणं । सामाणिआ उ एए, चउग्गुणा आयरकाओ ॥ ५१ ॥ ટીકાર્થ—અસુરાધિપતિ ચમરેંદ્રને નિશ્ચયે ૬૪૦૦૦ સામાનિક દે છે, બલીંદ્રને ૬૦૦૦૦ છે. અસુરકુમારના બે ઈંદ્રો શિવાયના ૧૮ ઈંદ્રોને છ છે હજાર સામાનિક દેવો છે. આત્મરક્ષક એટલે સ્વાંગરક્ષક દે સામાનિકની અપેક્ષાએ તેનાથી ગુણ છે. એટલે કે અસુરકુમારના ચમરેંદ્રને ૨૫૬૦૦૦ આત્મરક્ષક દેવો છે અને બલીંદ્રને ૨૪૦૦૦૦ આત્મરક્ષક દે છે. બાકીની નવ નિકાયના ધરણ વિગેરે ૧૮ ઇંદ્રને ચોવીશ વીશ હજાર આત્મરક્ષક દે છે. પ૧ - હવે સામાનિક ને આત્મરક્ષકનો પ્રસ્તાવ ચાલતો હોવાથી વ્યંતરમાં અને જોતિષીમાં પણ સામાનિકને આત્મરક્ષક દેવો કેટલા છે તે કહે છે– सामाणिआण चउरो, सहस्स सोलस य आयरकाणं । पत्तेयं सवेसिं, वंतरवइससिरवीणं च ॥ ५२ ॥ ટીકાર્ય–દક્ષિણ ને ઉત્તર બંને દિશાના વ્યંતરે દ્રોને તેમ જ અસંખેય દ્વીપ સમુદ્રભાવી ચંદ્રોને અને સૂર્યોને એટલે કે જ્યોતિષીના ઇદ્રોને પ્રત્યેકે સામાનિક દેવો ચાર ચાર હજાર અને આત્મરક્ષક દેવ ૧૬-૧૬ હજાર જાણવા. પર હવે વૈમાનિકના ઇંદ્રોને સામાનિક ને આત્મરક્ષક દેવ કેટલા છે તે કહે છે– चउरासीई असीई, बावत्तरी सत्तरी य सट्टी य । पन्ना चत्तालीसा, तीसा वीसा दससहस्सा ॥ ५३ ॥ ટીકાર્થ સાધર્માધિપતિ શકેંદ્રને સામાનિક દેવ ૮૪૦૦૦ છે. ઈશાન કલ્પના અધિપતિ ઈશાનેંદ્રને ૮૦૦૦૦ છે. સનકુમારકલ્પના સ્વામી સનકુમારેંદ્રને ૭૨૦૦૦ છે. માહેંદ્ર કપાધિપતિ માહેદ્રને ૭૦૦૦૦ છે. બ્રહ્મલોકેંદ્રને ૬૦૦૦૦ છે. લાંતકેદ્રને ૫૦૦૦૦ છે. મહાશુકેંદ્રને ૪૦૦૦૦ છે. સહસ્ત્રારેંદ્રને ૩૦૦૦૦ છે. આનતપ્રાણતંદ્રને ૨૦૦૦૦ છે અને આરણ અમ્યુરેંદ્રને ૧૦૦૦૦ છે. ૫૩ બધા ઈંદ્રોને આત્મરક્ષક દેવે સામાનિકથી ચગુણ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ८४००० ૨૪૦૦૦ બ્રગેંદ્ર દેવાધિકાર.] ઇદ્રોની અમહિષીઓની સંખ્યા. ચારે નિકાયના દેવોના સામાનિક ને આત્મરક્ષક દેવનું યંત્ર (૧૧) વૈમાનિક સામાનિક આત્મરક્ષક ભવનપતિ સામાનિક અંગરક્ષક સૌધર્મેન્દ્ર ૩૩૬૦૦૦ ચમરેંદ્ર ६४००० ૨૫૬૦૦૦ ઈશાનેંદ્ર ૮૦૦૦૮ ૩૨૦૦૦૦ બલીદ્ર १०००० ૨૪૦૦૦૦ સનસ્કુમારેંદ્ર ૭૨૦૦૦ ૨૮૮૦૦૦ નવનિકાયના | ૬૦૦૦ ૧૮ ઈંદ્રના દરેકના મહેંદ્ર ૭૦૦૦૦ ૨૮૦૦૦૦ ६०००० ૨૪૦૦૦૦ વ્યંતર સામાનિકી અંગરક્ષક લાંતકેદ્ર ૫૦૦૦૦ ૨૦૦૦૦૦ દક્ષિણેત્તરના | ૪૦૦૦ ૧૬૦૦૦ | મળી ૩૨ ઇંદ્રના દરેકના મહાશુદ્ર ૪૦૦૦૦ ૧૬૦૦૦૦ સહસ્ત્રારેંદ્ર ૩૦૦૦૦ ૧૨૦૦૦૦ - જ્યોતિષી | સામાનિક અંગરક્ષક આનપ્રાણ ૨૦૦૦૦ ૮૦૦૦૦ સ્થિર ને ચર અસંખ્ય | ૪૦૦૦ | ૧૬૦૦૦ ચંદ્ર, સૂર્યના દરેકના આરણઅમ્યુરેંદ્ર ૧૦૦૦૦ ૪૦૦૦૦ હવે ઇંદ્રોની અમહિષીઓની સંખ્યા કહે છે. पंच य छप्पिय चउ चउ, अद्वेव कमेण अग्गमहिसीओ। असुरनागाइवंतर-जोइसकप्पदुगिंदाणं ॥ ५४ ॥ ટીકાW—આ ગાથામાં પૂર્વાધ ને ઉત્તરાર્ધ પદોની યથાસંખ્ય પેજના કરવી. તે આ પ્રમાણે--અસુરકુમારના અધિપતિ ચમરેંદ્રને અને બલીંદ્રને પાંચ પાંચ ઇંદ્રાણુઓ હોય છે અને બીજી નાગકુમારાદિ નવ નિકાયના ધરહેંદ્રાદિ ૧૮ ઈંદ્રોને છ છ ઈંદ્રાણીઓ હોય છે. વ્યન્તરાધિપતિઓને અને જ્યોતિષીના ઈદ્રિો ચંદ્ર તથા સૂર્યોને ચાર ચાર ઇંદ્રાણીઓ હોય છે. પ્રથમના બે કલ્પના સિધર્મ ને ઈશાનના ઈંદ્રોને આઠ આઠ ઈંદ્રાણીઓ હોય છે. તેની ઉપરના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ જ નથી. તેમ ઉપરના દેવલોકના ઈંદ્રોને કઈ પરિગ્રહીતા દેવીઓ પણ નથી. કેવળ વિષયેચ્છાની ઉત્પત્તિ સમયે યથાયેગ સધર્મ ને ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થયેલી તેને યોગ્ય અપરિગ્રહીતા (ગણિકા જેવી) દેવીએ તેના ઉપગ માટે તેને પ્રાપ્ત થાય છે. તેથી તેમને અગ્રમહિષીઓને સંભવ નથી. ૫૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. આ પ્રમાણે પ્રસક્તાનુપ્રસક્ત કેટલીક વાતો કહી, હવે પ્રસ્તુત કહે છે. ઉપર ભવનવાસીના ભવનની વક્તવ્યતા કહી, હવે વ્યંતરના સ્થાનેની વક્તવ્યતા કહે છે – तिरि उववाईयाणं, रम्मा भोमनगरा असंखेज्जा । तत्तो संखेजगुणा, जोइसियाणं विमाणाओ ॥ ५५ ॥ ટીકાર્થ–તિર્યકમાં ઉપપાત-જન્મ હોવાથી તિર્યોકે પપાત એવી સંજ્ઞાવાળા વ્યંતરે કહીએ. તેમના જે નગરો ભૂમિની અંદર છે તે અસંખ્યાત છે. અતિ મનોહર-રમણિક છે. તેમાં રહેનારા કેટલાક ઉપચિત કરેલ છે પૂર્વ જન્મમાં પુણ્યને સમૂહ જેણે એવા વ્યંતર દેવે શ્રેષ્ઠ એવી તરૂણ વ્યંતરીઓના ગીતવાદિત્રના સુંદર શબ્દો વડે આકર્ષિત થયેલા ચિત્તવાળા નિત્ય પ્રમુદિત રહેતા સતા જતા કાળને પણ જાણતા નથી.’ કહ્યું છે કે – तहिं देवा वंतरिया, वरतरुणीगीयवाइयरवेणं । निचं सुहिया पमुइया, गयं पि कालं न याणंति ॥१॥ (અર્થ ઉપર આવી ગયો છે.) તે વ્યંતર સંબંધી અસંખ્ય નગરો કરતાં સંખ્યાત ગુણું તિષ્ક દેના વિમાનો છે. એ વાત અહીં તેને અધિકાર નહીં છતાં પ્રસ્તાવ તેનો હોવાથી કહેલ છે. ૫૫. હવે વ્યન્તરના નગરેનું પરિમાણ કહે છે– जंबुद्दीवसमा खल्लु, उक्कोसेणं हवंति ते नगरा। खुड्डा खित्तसमा खल्लु, विदेहसमगा उ मज्झिमगा॥५६॥ ટીકાWતે ભૂમિમાં રહેતા વ્યંતરના નગર ખલુ ઈતિ નિશ્ચયે મેટા છે તે જંબદ્વીપ જેવડા લાખ યેાજનના જાણવા. સર્વ લઘુ–નાનામાં નાના નગરે ક્ષેત્ર સમા એટલે ભરતક્ષેત્ર જેવડા જાણવા અને મધ્યમ પ્રમાણવાળ મહાવિદેહક્ષેત્ર જેવડા જાણવા. ૫૬. હવે તે ભૂમિમાં રહેલા નગરે ક્યાં છે તે કહે છે— हिट्ठोवरि जोयणसय-रहिए रयणाए जोयणसहस्से । पढमे वंतरियाणं, भोमाइं हुंति नगराइं ॥ ५७ ॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર] ૪૫ વ્યંતરની આઠ નિકાયના પ્રભેદ. ટીકાર્થ-રત્નપ્રભા પૃથિવીના પ્રથમના હજાર એજનના રત્નકાંડમાં ઉપર ને હેડલ સો સો જન મૂકીને વચલા ૮૦૦ જન પ્રમાણ રત્નકાંડના મધ્ય ભાગમાં ભૂમિ અંતરવર્તિ વ્યન્તરોના નગર છે. (મનુષ્યક્ષેત્રની બહાર દ્વીપમાં ને સમુદ્રમાં જે વ્યંતરની નગરીઓ છે તે જીવાભિગમાદિ સૂત્રોથી જાણવી) ૫૭. હવે ચન્તરોની આઠ નિકાયના નામે કહે છે– पिसायभूआ जरका य, रकसा किंनरा य किंपुरिसा । महोरगा य गंधवा, अविहा वाणमंतरिया ॥ ५८॥ ટીકાર્થ–વનના અંતરે તે વનાન્તરે તેમાં થાય તે વાનમન્તરા વ્યન્તરા કહીએ. તે આઠ પ્રકારના છે. પિશાચ ૧, ભૂત ૨, યક્ષ ૩, રાક્ષસ ૪, કિનર ૫, કિં૫રૂષ ૬, મહારગ ૭ અને ગંધર્વ ૮. ૫૮. - હવે તે આઠે નિકાયના દેવનું વિશેષ વર્ણન અને તેના પેટભેદ કહે છે – ૧ પિશાચ-સ્વભાવથી જ બહોળતાએ રૂપવંત, સિમ્ય દર્શનવાળા, હાથમાં ને ડેકમાં મણિરત્નમય ભૂષણવાળા હોય છે. તે ૧૫ પ્રકારના છેકુષ્માંડ ૧, પાટક ૨, જેષ ૩, આનિક ૪, કાલ ૫, મહાકાલ ૬, ચેક્ષ ૭, અચોક્ષ ૮, તાલપિશાચ ૯, મુખરપિશાચ ૧૦, અધસ્તારક ૧૧, દેહ ૧૨, મહાદેહ ૧૩, તુણીક ૧૪, વનપિશાચ ૧૫. ઈતિ. ૨ ભૂત–સારા રૂપવાળા, સૌમ્ય અને નાના પ્રકારનું વિલેપન કરનારા હોય છે. તેના નવ પ્રકાર છે-સુરૂપ ૧, પ્રતિરૂપ ૨, અતિરૂપ ૩, ભૂતત્તમ ૪, ઋન્ટિક ૫, મહાઔન્દિક ૬, મહાવેગ ૭, પ્રતિષ્કન્ન ૮, આકાશગ ૯. ઈતિ. - ૩ યક્ષ-ગંભીર, પ્રિયદર્શનવાળા, વિશેષ માનેન્માન પ્રમાણવાળા, હાથ પગના તળિયા, નખ, તાળુ, જીભ ને હોઠ જેના રક્ત છે એવા, ભાસ્વર મુકુટને ધારણ કરનારા, નાના પ્રકારના રત્નોના આભૂષણવાળા હોય છે. તેના ૧૩ પ્રકાર છે–પૂર્ણભદ્ર ૧, માણિભદ્ર ૨, તભદ્ર ૩, હરિભદ્ર ૪, સુમનેભદ્ર પ, વ્યતિપાતકભદ્ર ૬, સુભદ્ર ૭, સર્વતોભદ્ર ૮, મનુષ્ય પક્ષ ૯, ધનાધિપતિ ૧૦, ધનાહાર ૧૧, રૂપયક્ષ ૧૨, ચશ્નોત્તમ ૧૩. ઈતિ. ૪ રાક્ષસ–ભયંકર, ભયંકર દર્શનવાળા, વિકરાળ રાતા ને લાંબા હેઠવાળા, તપનીય આભૂષણોવાળા અને નાના પ્રકારના વિલેપન કરનારા હોય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ .૪૬ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. તેના સાત પ્રકાર છે—ભીમ ૧, મહાભીમ ૨, વિશ્ર્વ ૩, વિનાયક ૪, જળરાક્ષસ ૫, રાક્ષસરાક્ષસ ૬, બ્રહ્મરાક્ષસ ૭. ઇતિ. ૨, મના ૫ કિન્નર—સામ્યદર્શનવાળા, સુખમાં અધિક રૂપશાભાવાળા અને મુકુટના માલિભૂષણવાળા હાય છે. તે દશ પ્રકારના છે-કિન્નર ૧, કપુરૂષ કિપુરૂષાત્તમ ૩, હૃદયગમ ૪, રૂપશાલિ પ, અનિન્દ્રિત ૬, કિન્નરાત્તમ ૭, ૫, ૨૫ ૮, રતિપ્રિય ૯, રતિશ્રેષ્ઠ ૧૦. ઇતિ. ૬ કિંપુરૂષ—ઊરૂ ને ખાડુમાં અધિક રૂપશેાભાવાળા, સુખમાં અધિક ભાસ્વર, વિવિધ આભરણેાથી શૈાભતા, વિચિત્ર પુષ્પમાળા ને વિલેપનવાળા હાય છે. તે દુશ પ્રકારના છે—પુરૂષ ૧, સત્પુરૂષ ૨, મહાપુરૂષ ૩, પુરૂષવૃષભ ૪, પુરૂષાત્તમ ૫, અતિપુરૂષ ૬, મહાદેવ છ, મરૂતુ ૮, મરૂત્પ્રભ ૯ અને યશસ્વંત ૧૦. ઇતિ. ૭ મહારગ—મહાવેગવાળા, સામ્ય, સામ્યદર્શનવાળા, મેાટા શરીરવાળા, વિસ્તૃત અને પુષ્ટ સ્કન્ધ ને ગ્રીવાવાળા, વિવિધ પ્રકારના વિલેપનવાળા અને વિવિધ આભરણેાથી ભૂષિત હાય છે. તે દશ પ્રકારના છે–ભુજંગ ૧, લેાગશાલિ ૨, મહાકાય ૩, અતિકાય ૪, સ્કન્ધશાલિ ૫, મનેારમ ૬, મહાવેગ છ, મહેષ્વક્ષ ૮, મેકાન્ત ૯ ને ભાસ્વત (ભાસ્વર ) ૧૦. ઇતિ ૮ ગધ—પ્રિયદર્શનવાળા, રૂપવંત, સારા સુખાકારવાળા, સારા સ્વરવાળા, મસ્તકે મુકુટને ધારણ કરનારા અને હારવડે શાલિત હાય છે. તેના માર પ્રકાર છે–હાહા ૧, હૂહૂ ૨, તુમ્બુરૂ ૩, નારદ ૪, ઋષિવાદક ૫, ભૂતવાદક ૬, કાદમ્બ ૭, મહાકાદમ ૮, , વિશ્વાવસુ ૧૦, ગીતરિત ૧૧, ગીતયશ ૧૨. ઇતિ રેવત હવે તે આઠે નિકાયના દક્ષિણ ને ઉત્તર ખાજીના જે એ એ ઇંદ્રો છે તેના નામા કહે છે:— काले य महाकाले, सुरूवपडिरूवपुन्नभद्दे य । अमरवइमाणिभद्दे, भीमे य तहा महाभीमे ॥ ५९ ॥ ', किन्नरकिंपुरिसे खलु, सप्पुरिसे चेव तहा महापुरिसे । अइकायमहाकाये, गीयरई चेव गीयजसे ॥ ६० ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] ચંતકોના ચિહ્નો ને વર્ણવિભાગ. ટીકાર્થ –દક્ષિણ દિશાના પિશાચને ઇંદ્ર કાળ, ઉત્તર દિશાને મહા કાળ, દક્ષિણ દિશાને ભૂતોને ઈંદ્ર સુરૂપ, ઉત્તર દિશાને પ્રતિરૂપ, એ રીતે યક્ષના પૂર્ણભદ્ર ને માણિભદ્ર, રાક્ષસના ભીમ ને મહાભીમ, કિન્નરના કિન્નર ને કિપુરૂષ, કિંપુરૂષના સત્પરૂષને મહાપુરૂષ, મહારગના અતિકાય ને મહાકાય અને ગન્ધના ગીતરતિ ને ગીતયશ નામના ઇંદ્ર જાણવા. ૫૯-૬૦. હવે એ પિશાચાદિ નિકાના ચિન્હો કહે છે -- चिंधाई कलंबज्झए, सुलसवडे तह य होइ खटुंगे। असोय चंपए वि य, नागे तह तुंबरू चेव ॥ ६१ ॥ ટીકાર્ય –પિશાચાદિ આઠ નિકાયના અનુક્રમે આ પ્રમાણે ચિન્હો જાણવા. પિશાચના ધ્વજમાં કદમ્બવૃક્ષનું ચિન્હ, ભૂતને સુલસ નામની વનસ્પતિ વિશેષનું ચિન્હ, યક્ષને વટવૃક્ષનું, રાક્ષસને ખટ્વાંગનું, કિન્નરોને અશોકવૃક્ષનું, કિપુરૂષને ચંપકવૃક્ષનું, મહારગને નાગવૃક્ષનું અને ગંધને તુંબરૂવૃક્ષનું ચિન્હ જાણવું. ( આમાં ૭ ચિન્હો તે વૃક્ષના જ છે. ) ૬૧. હવે પિશાચાદિને વર્ણ વિભાગ કહે છે– सामावदाय जरका, सव्वे वि य महोरगा सगंधव्वा । अवदाया किंपुरिसा, सरक्खा हुंति वन्नेणं ॥ ६२॥ काला भूया सामा य, पिसाया किन्नरा पियंगुनिभा। gો વિમાગો, વંતરા સુરવરા ટીકાર્ય–શ્યામ છતાં જે અવદાત એટલે નિર્મળ હોય તે શ્યામાવદાતા કહીએ, તેવા વર્ણવાળા સેવે યક્ષ, સવે મહારગ અને સર્વે ગંધર્વો છે. અવદાત એટલે શુભ્ર–ઉજવળ વર્ણવાળા કિંપુરૂષ અને રાક્ષસ છે. ભૂત કૃષ્ણવર્ણવાળા છે, પિશાચ શ્યામવર્ણના છે અને કિન્નર પ્રિયંગુ સરખા ( નીલ ) વર્ણવાળા છે. આ પ્રમાણે વર્ણવિભાગ વ્યન્તરના ઈદ્રોને ( ઉપલક્ષણથી તે જાતિના દેવનો પણ ) જાણ. ૬૨-૬૩. ૧ અહીં વાણુવ્યંતરોની આઠ નિકાય અને તેના ૧૬ ઈંદ્રો સંબંધી કાંઈપણ હકીકત કોઇપણ કારણથી આપવામાં આવેલ જણાતી નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર આ પ્રમાણે વ્યન્તરના નગરાદિની વક્તવ્યતા કહી, હવે તિષ્કના વિમાનની વક્તવ્યતા કહે છે. તેમાં સામાન્યથી તેના વિમાનની સંખ્યા ઉપર કહી છે કે વ્યંતરોના અસંખ્યાતા નગરો કરતાં જ્યોતિષ્કના વિમાને સંખ્યાત ગુણ છે. હવે પ્રતિદ્વીપે ને પ્રતિસમુદ્ર ચંદ્રાદિની સંખ્યા પ્રતિપાદન કરે છે – दो चंदा इह दीवे, चत्तारि य सायरे लवणतोये। धायइसंडे दीवे, बारस चंदा य सूरा य ॥ ६४ ॥ ટીકાર્થ –અહીં આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન એવા જંબુદ્વીપમાં બે ચંદ્રો અને બે સૂર્યો છે. સૂર શબ્દ ગાથામાં છેવટે છે તેથી અહીં ચંદ્ર પ્રમાણે જ સૂર્યો સમજવા, તેમ જ બીજા લવણસમુદ્રાદિકમાં પણ સમજવા. એટલે બે ચંદ્ર ને બે સૂર્યનો ચાર ( ફરવાપણું ) આ જંબદ્વીપમાં વર્તે છે. તે વિસ્તાર સાથે ક્ષેત્રસમાસની ટીકામાં કહેલ છે તેથી અહીં ફરીને કહેતા નથી. એટલે તે ત્યાંથી જ જાણી લેવું. લવણસમુદ્રમાં ચાર ચંદ્ર ને ચાર સૂર્ય છે અને ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર ને બાર સૂર્ય ચાર ચરે છે. અહીં લવણ જેવું ખારૂં જળ હોવાથી એ સમુદ્રનું નામ લવણસમુદ્ર જાણવું. ૬૪. હવે કાળોદધિ વિગેરેમાં ચંદ્રને સૂર્યની સંખ્યા જાણવા માટે કરણ કહે છે - धायइखंडप्पभिई, उद्दिट्ठा तिगुणिया भवे चंदा । आइल्लचंदसहिआ, अणंतराणंतरे खित्ते ॥६५॥ અર્થ –ધાતકીખંડથી આરંભીને એટલે ત્યારપછીના સમુદ્ર ને દ્વીપમાં ત્રણ ગુણા કરવા અને તેની અગાઉના ચંદ્રોની સંખ્યા ભેળવવી. એ પ્રમાણે અનંતર અનંતર ક્ષેત્ર એટલે શ્રી ને સમુદ્રમાં ચંદ્રની અને ઉપલક્ષણથી સૂર્યોની સંખ્યા સમજવી. ૬૫. આ અર્થને ટીકાકાર સ્પષ્ટ કરે છે. ટીકાર્થ –ધાતકીખંડ વિગેરે અર્થાત્ ધાતકીખંડ છે આદિમાં જેને એવા દ્વીપ ને સમુદ્રોમાં ઉદિષ્ટ એવા ખંડના ચંદ્ર અથવા સૂર્યની સંખ્યાને ત્રણ ગુણ કરી તેમાં ઉદ્દિષ્ટ એવા ચંદ્રયુક્ત દ્વીપ કે સમુદ્રની અગાઉના જંબદ્વીપને આદિ કરીને જે પૂર્વના દ્વીપો ને સમુદ્રમાં સંખ્યા કહી છે તે સહિત કરવા. તેથી જે સંખ્યા આવે તેટલી સંખ્યાવાળા ચંદ્રો આગળના કાળોદધિ વિગેરેમાં હોય. તે આ પ્રમાણેધાતકીખંડમાં ઉદ્દિષ્ટ એવા ચંદ્રો ૧૨ છે તેને ત્રણ ગુણ કરતાં ૩૬ થાય. તેમાં પ્રથમના છ (બે જંબુદ્વીપના અને ચાર લવણસમુદ્રના) Page #70 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - દેવાધિકાર.] મનુષ્યક્ષેત્રની બહાર સૂર્ય ચંદ્રોની સંખ્યા. ભેળવવા. એટલે ૪૨ થાય. એટલા ચંદ્રો કાલેદધિ સમુદ્રમાં સમજવા. એ જ કરણવિધિ સૂર્ય માટે પણ સમજવી. એટલે સૂર્ય પણ ૪૨ સમજવા. ત્યારપછી કાલોદ સમુદ્રમાં ૪૨ ચંદ્રો છે, તેને ત્રણ ગુણ કરતાં ૧૨૬ થાય, તેમાં પ્રથમના ૧૮ (બે જબૂદ્વીપના, ૪ લવણસમુદ્રના, ૧૨ ધાતકી ખંડના ) મેળવવા એટલે ૧૪૪ થાય, એટલા ચંદ્રોને એટલા સૂર્યો પુષ્કરવર દ્વિીપમાં સમજવા. એ પ્રમાણે બાકીના દ્વીપ ને સમુદ્રો વિષે એ જ કારણથી સંખ્યા મુકરર કરવી. આ સંગ્રહણિના મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ પણ કહે છે કે- એ પ્રમાણે અનંતરાનંતર ક્ષેત્ર માટે કરતાં પુષ્કરવર દ્વીપમાં ૧૪૪ ચંદ્રો થાય છે. ” આ વ્યાખ્યાન યુક્ત છે. શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જીવાભિગમમાં બધું પુષ્કરવર દ્વીપને અનુસરીને ચંદ્રાદિની સંખ્યા સંબંધી પ્રશ્નને ઉત્તરને લગતું સૂત્ર ઉપલભ્યમાન થાય છે. તે સૂત્રમાં આ પ્રમાણે કહેલ છે–ગૌતમસ્વામી વીરપ્રભુને પૂછે છે કે પુષ્કરવાર દ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે ને પ્રકાશ કરશે?” પ્રભુ કહે છે-“હે ગતમ! ૧૪૪ ચંદ્રો પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે તે પ્રકાશ કરશે-તેમજ ૧૪૪ સૂર્ય તપતા હતા, તપે છે ને તપશે. ૪૦૩૨ નક્ષત્રે જતિ કરતા હતા, કરે છે ને કરશે. ૧૨૬૭૨ મહાગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે ને ચાર કરશે. ૯૬૪૪૪૦૦ કેટકેટી તારાઓ શોભી રહ્યા હતા, શોભી રહ્યા છે અને શોભી રહેશે.” આ જ મતલબની સૂર્ય પ્રકૃતિમાં પણ ત્રણ ગાથાઓ છે. આ પ્રમાણે બધે પુષ્કરવર દ્વીપને અનુસરીને ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારાની સંખ્યાના પ્રતિપાદક સૂત્રોના આલાવાઓ જેવાથી નિશ્ચય થાય છે કે-સર્વ દીપિ ને સમુદ્રો માટે આ કરણ જ વ્યાપક છે. જ્યોતિષ્કરંડક સૂત્રને અભિપ્રાય પણ આ જ પ્રમાણે છે. (અહીં તેની બે ગાથા છે તેમાં પણ એ જ મતલબ છે.) વળી આ સંગ્રહણિમાં અને ક્ષેત્રસમાસમાં પણ એ જ પ્રમાણે સકળ દ્વીપસમુદ્રગત ચંદ્ર ને સૂર્યની સંખ્યા જાણવા માટે સૂત્રકારે કરણ કહેલું છે, તેથી જે મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્રાદિકની સંખ્યા બીજી રીતે હોત તે બીજા આચાર્યોની જેમ તેની પ્રતિપત્તિ માટે બીજું કરણ કહ્યું હોત પણ તેવું કાંઈ કહેલ નથી. તેથી સમજાય છે કે–સર્વ દ્વીપે ને સમુદ્રો માટે આ કરણને જ અનુસરવું. માત્ર મનુષ્યક્ષેત્રની બહાર સૂર્યો ને ચંદ્રો શી રીતે રહેલા છે તે ચંદ્રપ્રજ્ઞત્યાદિમાં કહ્યું નથી. તેમાં આ પ્રમાણે કહ્યું છે કે-“ચંદ્રને અને સૂર્યને તેમ જ સૂર્યને અને ચંદ્રને અ ન્ય Page #71 -------------------------------------------------------------------------- ________________ - ૫૦. શ્રી બૃહતસંગ્રહણિ ટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. ૫૦૦૦૦ યોજનનું અંતર છે. મનુષ્યલેકની બહાર સૂર્યને અને સૂર્યને તેમ જ ચંદ્રને અને ચંદ્રને એક લાખ વ્યાજનનું આંતરૂં છે. સૂર્ય સૂર્યના આંતરામાં ચંદ્ર અને ચંદ્ર ચંદ્રના આંતરામાં સૂર્ય રહેલા છે. તે ચિત્રાંતર લેશ્યાવાળા તેમ જ શુભ લેશ્યાવાળાને મંદ વેશ્યાવાળા છે. આ પ્રમાણે કહેલ હોવાથી સંભવે છે કે-સૂર્ય ને ચંદ્રો સૂચી શ્રેણુએ રહેલા છે. પરિધિની શ્રેણિએ એટલે ફરતા રહેલા નથી અથવા બહુશ્રુત જે રીતે અર્થ કરે તે પ્રમાણ છે. ૬૫. હવે મનુષ્યક્ષેત્રમાં જંબુદ્વીપથી આરંભીને અનુક્રમે ચંદ્રાદિની સંખ્યા કહે છેदुन्नि य चउरो बारस, बायालीसा बिसत्तरी चेव । एगंतरदीवुदहीण, चंदसंखा मुणेयवा ॥ ६६ ॥ ટીકાર્થ–મનુષ્યક્ષેત્રમાં એકત્તર દ્વિપસમુદ્રમાં એકાન્તરિત ચંદ્ર સંખ્યા આ પ્રમાણે જાણવી. ઉપલક્ષણથી સૂર્ય સંખ્યા પણ તે જ પ્રમાણે જાણવી. તે આ રીતે-બે જંબદ્રીપમાં, ચાર લવણસમુદ્રમાં, બાર ધાતકીખંડમાં, બેંતાળીશ કલેદસમુદ્રમાં ને બહોતેર પુષ્કરવરદ્વીપાર્ધમાં જાણવી. ૬૬. હવે મનુષ્યક્ષેત્રમાં ચંદ્રસૂર્યની પરંપરા શ્રેણિનું પરિમાણ કહે છે. चत्तारि य पंतीओ, चंदाइच्चाण मणुयलोगम्मि । छावट्ठी छावट्ठी, होइ य इकिकपंतीए ॥ ६७ ॥ અર્થ–મનુષ્યલેકમાં ચાર પંક્તિઓ ચંદ્ર સૂર્યની મળીને જાણવી. તે એકેક પંક્તિમાં ૬૬-૬૬ ની સંખ્યા હોય છે. ૬૭. ટીકાઈ–મનુષ્યલેકમાં ચાર ચંદ્ર સૂર્યની પંક્તિઓ છે. તે આ પ્રમાણે બે ચંદ્રની ને બે સૂર્યની. અહીં આ પ્રમાણે સમજવું-એક સૂર્ય જ્યારે જંબુદ્વીપમાં મેરૂની દક્ષિણ તરફ ચાર ચરે છે, ત્યારે બીજે સૂર્ય મેરૂની ઉત્તર તરફ ચાર ચરે છે. તે જ વખતે દક્ષિણ ભાગે દક્ષિણ બાજુના સૂર્યની સમશ્રેણએ પ્રતિબદ્ધ એવા બે સૂર્યો લવણસમુદ્રમાં, છ ઘાતકીખંડમાં, એકવીશ કાલદસમુદ્રમાં ને છત્રીશ પુષ્કરવરદ્ધિીપાર્ધમાં ચાર ચરે છે. એ જ રીતે ઉત્તર બાજુ ઉત્તર તરફના સૂર્યની સમàણીએ પ્રતિબદ્ધ એવા લવણસમુદ્ર વિગેરેમાં સૂર્યો ચાર ચરે છે. એ પ્રમાણે સૂર્યોની બે પંક્તિ છે તેવી જ ચંદ્રની પણ બે પંક્તિ છે. એકેક પંક્તિમાં ચંદ્ર ને સૂર્ય ૬૬-૬૬ હોય છે તે આ પ્રમાણે મેરૂની Page #72 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] નક્ષત્ર ને ગ્રહોની પંક્તિઓનું પરિમાણ. દક્ષિણ બાજુ સૂર્યની પંક્તિમાં ૧ જંબદ્વીપમાં, ૨ લવણસમુદ્રમાં, ૬ ઘાતકીખંડમાં, ૨૧ કાળદસમુદ્રમાં ને ૩૬ પુષ્કરવરદ્વીપાર્ધમાં-એમ સર્વ સંખ્યાએ ૬૬ થાય છે. એ રીતે ઉત્તર બાજુની સૂર્યની પંક્તિમાં પણ ૬૬ જાણવા. એવી રીતે જુદી જુદી ચંદ્રની પંક્તિમાં પણ ૬૬-૬૬ જાણવા. ૬૭. નક્ષત્રને ગ્રહની પંક્તિપ્રતિપાદક એવી સૂર્યપ્રજ્ઞપ્તિની બે ગાથા નીચે પ્રમાछपन्नं पंतीओ, नरकत्ताणं तु मणुयलोगम्मि । छावट्ठी छावट्ठी य, होइ इकिकिया पंती ॥ ६८॥ छावत्तरी गहाणं, पंतिसयं होइ मणुयलोगम्मि । छावट्ठी छावट्ठी य, होइ इकिकिया पंती ॥ ६९ ॥ આ બે ગાથા અન્ય સ્થળની હોવાથી ટીકાકારે ટીકા કરી નથી. એનો ભાવાર એ છે કે મનુષ્યલકમાં નક્ષત્રની પંકિત છપન છે અને એકેક પંકિતમાં નક્ષત્રો ૬૬-૬૬ હોય છે. મનુષ્યક્ષેત્રમાં ગ્રહોની પંક્તિ એક સો ને છેતેર છે. એકેક પંકિતમાં નક્ષત્ર ૬૬-૬૬ હોય છે. ૬૮-૬૯. આ જંબદ્વીપમાં દક્ષિણાયન ને ઉત્તરાયનને કરનારા બે સૂર્યના પ્રતિદિવસ . પરિભ્રમણ કરવા ગ્ય ક્ષેત્રરૂપ પોતપોતાના બિમ્બ (વિમાન) પ્રમાણ વિષ્કભવાળા મંડળે એક સો ને ચોરાશી છે. તેમાં સર્વાત્યંતર મંડળથી માંડીને સર્વ બહિર્વતી મંડળ સુધી જેટલું ક્ષેત્ર અભિવ્યાપ્ય છે તે કહે છે – सवेसिं सूराणं, अभिंतरमंडला उ बाहिरियं । होइ अबाहा नियमा, पंचेव दसुत्तरसयाइं ॥७॥ અર્થ–સૂર્યના સર્વ અત્યંતરમંડળથી સર્વ બાદામંડળ સુધી અબાધા નિએ પાંચ સો ને દશ જન પ્રમાણ છે. ૭૦. ટીકાથ–સર્વ સૂર્યોના-સૂર્ય ગ્રહણથી ચંદ્રનું પણ ગ્રહણ કરવું. અન્યથા જબૂદ્વીપમાં બે જ સૂર્યો છે એટલે સર્વ સૂર્ય શબ્દની અનુપત્તિ થાય. તેથી જે જંબુદ્વીપમાં રહેલા સર્વ સૂર્ય ચંદ્રની સર્વાત્યંતરમંડળથી આગળ સર્વ બાહ્યમંડળ સુધી જે અબાધારૂપ ક્ષેત્ર છે તે નિયમાં પાંચ સો ને દશ જન છે. જે સર્વ અત્યંતરમંડળે સૂર્યબિંબના ક્ષેત્રવિષ્કભનું માન છે તેટલું તેમાં વધારે Page #73 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. સમજવું. એટલે જદ્વીપમાં રહેલા ચદ્ર ને સૂર્યનું સામસ્ત્યપણે મડળક્ષેત્રનુ પ્રમાણ ૫૧૦ યાજન અને ચેાજન સમજવું. ૭૦ હવે ચંદ્ર ને સૂર્ય જ મૂઠ્ઠીપની અંદર કેટલા ચેાજન આવે છે ? અને લવણુસમુદ્રમાં કેટલા યેાજન જાય છે? તે કહે છે— पविसेइ य उयहिम्मी, तिन्नेव सयाई तीसअहियाई । असियं च जोयणसयं, जंबुद्दीवम्मि पविसेइ ॥ ७१ ॥ અઃ—લવણુસમુદ્રમાં ૩૩૦ ચેાજન પ્રવેશ કરે છે–જાય છે અને જ બુદ્વીપમાં ૧૮૦ યાજન પ્રવેશ કરે છે-આવે છે. (લવણુસમુદ્રમાં ૪૬ વધારે સમજવાના છે.) ટીકા :—ચદ્ર અથવા સૂક્ષ્મ લવણુસમુદ્રમાં ૩૩૦ ચેાજન પ્રવેશ કરે છે અર્થાત્ સર્વ ખાદ્ય મંડળ લવણુસમુદ્રમાં ૩૩૦ યેાજન સુધી છે એટલે ત્યાં સુધી સૂર્ય ને ચદ્ર પરિભ્રમણ કરે છે. તથા ૧૮૦ ચેાજન જ બૂઢીપમાં પ્રવેશ કરે છે. અર્થાત્ જ દ્વીપમાં ૧૮૦ ચેાજન પ્રવેશ કરીને સર્વ અભ્યંતર મંડળે પરિભ્રમણ કરે છે–ચાર ચરે છે. સૂર્યના પેાતાના બિમ્બ (વિમાન ) પ્રમાણુ વિષ્ણુભવાળા ૧૮૪ મડળેા છે. દરેક મંડળનું આંતરૂ એ યેાજન પ્રમાણ છે, એના ૧૮૩ આંતરા છે. ચંદ્રના પેાતાના બિમ્બ ( વિમાન ) પ્રમાણ મંડળ ૧૫ છે, તેના ૧૪ આંતરા છે. તે દરેક આંતરૂં ૩૫ યાજન ને ત્રીશ એકસઠીયા ભાગ તથા એક એકસડીઆ ભાગના સાત ભાગ કરીએ એવા ચાર ભાગ (૩૫ ૧ ૪ )નું છે. શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણે જ કહેલ છે. ( તે માગધી પાઠ અહીં લખેલ નથી.) આ જ અર્થની પ્રતિપાદન કરનારી શાસ્ત્રાંતરની ૪ ગાથાઓ છે તે ટીકામાં લખી છે. તેમાં કાંઇપણ વિશેષ ન હાવાથી અહીં લખેલ નથી. ૧૮૪ મંડળેા પૈકી ૬૫ મડળા જમૂદ્રીપમાં છે ને ૧૧૯ લવણુસમુદ્રમાં છે. શ્રી જમુદ્દીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે- હે ભગવંત ! જ બુદ્વીપમાં કેટલા ચેાજન અવગાહીને કેટલા મંડળેા રહેલા છે ?’ ‘હે ગાતમ ! જ અદ્વીપમાં ૧૮૦ યાજન અવગાહીને ૬૫ મંડળેા રહેલા છે.' અહીં વૃદ્ધવાદ આ પ્રમાણે છે કે–‘ મેરૂની પૂર્વે નિષધપર્વતની ઉપર ૬૩ મંડળેા રહેલા છે અને એ મંડળ હિરવર્ષની જીવા ઉપર રહેલા છે. મેરૂની પશ્ચિમે નીલપર્વતની ઉપર ૬૩ મંડળેા રહેલા છે અને એ મડળ રમ્યક્ષેત્રની જીવા ઉપર રહેલા છે.” તથા ‘ હે ભગવંત ! લવણુસમુદ્રમાં કેટલા યેાજન અવગાહીને કેટલા મંડળ રહેલા છે ? ? હૈગાતમ ! Page #74 -------------------------------------------------------------------------- ________________ - ૫૩ દેવાધિકાર.] જંબુદ્વીપમાં ને લવણસમુદ્રમાં મંડળની સંખ્યા. લવણસમુદ્રમાં ૩૩૦ એજન અવગાહીને ૧૧૯ મંડળ રહેલા છે.” આ પ્રમાણે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં જ કહેલું છે. ચંદ્રના જંબુદ્વીપમાં પાંચ ને લવણસમુદ્રમાં દશ મંડળ રહેલા છે. તે બાબત પણ જંબુદ્વિીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-“હે ભગવંત ! જંબુદ્વીપમાં કેટલા જન અવગાહીને કેટલા ચંદ્રના મંડળ છે?” “હે ગૌતમ! જંબદ્વીપમાં ૧૮૦ જન અવગાહીને ચંદ્રના પાંચ મંડળ રહેલા છે.” “હે ભગવંત ! લવણસમુદ્રમાં કેટલા યોજન અવગાહીને કેટલા ચંદ્રમંડળ રહેલા છે ?” “હે મૈતમ! ૩૩૦ જન અવગાહીને ચંદ્રના દશ મંડળ રહેલા છે. આ પ્રમાણે મેરૂ પર્વતથી પૂર્વમાં ને પશ્ચિમમાં જંબદ્વીપમાં ને લવણસમુદ્રમાં મળીને ચંદ્રના ૧૫ મંડળ છે એમ સમજવું. નક્ષત્રોનું ને તારાઓનું પ્રત્યેકે એકેક સદા અવસ્થિત મંડલ છે. તેનું દક્ષિણાયન કે ઉત્તરાયન થતું નથી.૭૧ (ગ્રહના મંડળ આઠ છે તે અહીં કહેલ નથી). હવે ચંદ્ર ને સૂર્યના પરિભ્રમણનું સ્વરૂપ કહેવા માટે સૂર્યપ્રકૃતિની ગાથા કહે છે – ते मेरुपरियडंता, पआहिणावत्तमंडला सके। अणवठियजोगजुआ, चंदा सूरा गहगणा य ॥७२॥ ટીકાર્થ–તે ચંદ્ર, સૂર્ય અને ગ્રહો બધા જંબદ્વીપગત મેરૂપર્વતને મધ્યમાં કરીને રાખીને પર્યટન કરે છે-ફરે છે. તે નક્ષત્રની સાથે અનવસ્થિત ગવાળાં હતા સતા ફરે છે. એટલે કે ચંદ્ર, સૂર્ય અથવા ગ્રહો કઈ વખતે કઈ નક્ષત્રની. સંગાતે સંયોગમાં આવે છે તેથી એને માટે ચોકસ નિયમ નથી. એવી રીતે તેઓ મેરૂથી દક્ષિણાવર્તપણે મેરૂની પ્રદક્ષિણા કરતા સતા ફરે છે. જે નક્ષત્રો અને તારાઓ સદા અવસ્થિત પ્રતિનિયત મંડળવાળા છે તે પણ મેરૂને પ્રદક્ષિણા દેતા જ ફરે છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “જે નક્ષત્રો ને તારાઓના અવસ્થિત મંડળ છે તે પણ મેરૂપર્વતને પ્રદક્ષિણાવર્ત પણે જ ચાર ચરે છે–ફરે છે.” ૭ર હવે મનુષ્યક્ષેત્રની બહારના અવસ્થિત (સ્થિર) એવા ચંદ્ર-સૂર્યોનું અપcરાળ કહેનારી મતાન્તર સૂચવનારી પ્રક્ષેપગાથા કહે છે – चंदाओ सूरस्स य, सूरा चंदस्स अंतरं होइ। આ પરિસંસારું, તુ ગોઝાડું મારૂં ૭રે , Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ટીકાર્થ –મનુષ્યલકની બહાર ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું આંતરું પચાસ હજાર યોજનથી કાંઈક અધિક–એટલું છે. આ ગાથા પ્રક્ષેપ છે એમ કેમ જણાય? તે કહે છે–મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિએ આ વાતની લેશ પણ સૂચના કરી નથી તેથી આ ગાથા પ્રક્ષેપ જણાય છે. આ પ્રમાણે આગળ પણ મતાન્તર પ્રતિપાદક ગાથા હોય તે પ્રક્ષેપ ગાથા સમજવી. ૭૩ મનુષ્યક્ષેત્રની બહાર લાખ લાખ જનને આંતરે રહેલી ચંદ્ર-સૂર્યની પંક્તિને કહેનારી મતાન્તરવાળી બીજી પ્રક્ષેપ ગાથા કહે છે – पणयालसयं पढमि-ल्लुयाइं पंतीए चंदसूराणं । तेण परं पंतीओ, छगसत्तगवुढिओ नेया ॥ ७४ ॥ અર્થ–મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્રને સૂર્ય પહેલી પંક્તિમાં ૧૪૫ જાણવા ત્યારપછી દરેક પંક્તિમાં છ અથવા સાતની વૃદ્ધિ જાણવી. ૭૪. ટીકાર્થ –મનુષ્યક્ષેત્રની બહાર અર્ધ લક્ષ જન જઈએ ત્યારે ચંદ્રસૂર્યની પહેલી પંક્તિ આવે તે પંક્તિમાં પરિધિ પ્રમાણે ૧૪૫ ચંદ્રો અને ૧૪૫ સૂર્યો હોય, તે આ પ્રમાણે- મનુષ્યક્ષેત્રથી આગળ અર્ધ લક્ષ એજન જઈએ ત્યારે વૃત્તક્ષેત્રનું પરિમાણ ૪૬ લાખ જનનું થાય. તેની પરિધિ એક કોડ પીસ્તાળીશ લાખ હેંતાળીશ ડજાર ચાર સો ને છતર (૧૪૫૪૬૪૭૬) જનની થાય. એટલી પરિધિમાં કિંચિત્ અધિક પચાસ પચાસ હજાર યેજનને આંતરે રહેલા ચંદ્રસૂર્યો ૧૪૫–૧૪૫ થાય. ત્યારપછીની પંક્તિઓમાં ચંદ્રસૂર્યની સંખ્યામાં છે અથવા સાતની વૃદ્ધિ કરવી. એટલે કે પહેલી પંકિત પછીની એક પંકિતમાં છે, બીજી પંક્તિમાં સાત, ત્યારપછી બે પંક્તિમાં છ છે, ત્યારપછી એક પંક્તિમાં સાત, આ પ્રમાણે દરેક પંક્તિમાં વધતી વધતી સંખ્યા પ્રતિદ્વીપ ને પ્રતિસમુદ્ર જાણવી. આ બાબત આ પ્રમાણે સમજવું કે–પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં પહેલી પંક્તિમાં ૧૪૫ ચંદ્ર ને ૧૪૫ સૂર્ય, બીજી પંક્તિમાં છ છ વધારવા એટલે ૧૫૧ ચંદ્ર ને ૧૫૧ સૂર્ય, ત્રીજી પંક્તિમાં ૭ વધારવા એટલે ૧૫૮ ચંદ્ર ને ૧૫૮ સૂર્ય, ચોથી પંક્તિમાં છ વધારવાથી ૧૬૪ ચંદ્ર ને ૧૬૪ સૂર્ય, પાંચમી પંક્તિમાં પણ છ જ વધતા હેવાથી ૧૭૦ ચંદ્ર ને ૧૭૦ સૂર્ય, છઠ્ઠી પંક્તિમાં સાત વધતા હોવાથી ૧૭૭ ચંદ્ર ને ૧૭૭ સૂર્ય, સાતમી પંક્તિમાં છ વધવાથી ૧૮૩ ચંદ્ર ને ૧૮૩ સૂર્ય, આઠમી પંક્તિમાં છ વધ Page #76 -------------------------------------------------------------------------- ________________ - * - દેવાધિકાર.] ચંદ્ર સૂર્યની સંખ્યા સંબંધી મતાંતર. વાથી ૧૮૯ ચંદ્ર ને ૧૮૯ સૂર્યએ પ્રમાણે ગણતાં સર્વ સંખ્યાએ પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં ૧૩૩૭ ચંદ્ર ને ૧૩૩૭ સૂર્યો થાય છે. ૭૪ આ હકીક્ત જ ગાથાવડે કહે છે – चंदाण सवसंखा, सत्तत्तीसाइं तेरस सयाइं । पुस्करदीविअरद्धे, सूराण वि तत्तिआ जाण ॥ ७५ ॥ અર્થ –“પુષ્કરદ્વીપના ઈતર અર્થમાં ચંદ્ર સર્વ સંખ્યાએ તેરસે સાડત્રીશ જાણવા અને સૂર્યો પણ તેટલા જ જાણવા.” ટીકાર્થ––ગાથા સુગમ છે. પણ એટલું વિશેષ સમજવું કે–પુષ્કરવરદ્વિપના ઇતરાધે એટલે મનુષ્યક્ષેત્રની બહારના અર્થમાં એમ જાણવું. તેનાથી અનંતર પુષ્કરવર સમુદ્રમાં પહેલી પંકિતમાં ર૯૦ ચંદ્ર ને ૨૯૦ સૂર્યો સમજવા. તે આ રીતે–પુષ્કરવરદ્વીપના બીજા ઉત્તરાર્ધમાં પહેલી પંકિતમાં જે સૂર્યચંદ્રનું પરિમાણ (૧૪૫ નું) કહ્યું છે તેથી પુષ્કરવરોદ સમુદ્રમાં પહેલી પંક્તિમાં બમણું જાણવું. આ પ્રમાણે ત્યાર પછીના દ્વીપ ને સમુદ્રોમાં જાણવું. એટલે પાશ્ચાત્ય દ્વીપ કે સમુદ્રની પહેલી પંક્તિમાં જેટલું ચંદ્ર સૂર્યનું પરિમાણ હોય તે કરતાં ત્યારપછીના દ્વીપ કે સમુદ્રની પહેલી પંકિતમાં બમણું જાણવું. ત્યારપછી બધે બીજી પંકિતમાં છની વૃદ્ધિ, ત્રીજી પંકિતમાં સાતની વૃદ્ધિ, ત્યારપછી બે પંકિતમાં છ છ ની વૃદ્ધિ ને એકમાં ૭ ની વૃદ્ધિ, ત્યારપછી પાછી બેમાં છ છની વૃદ્ધિ—એમ ત્યાં સુધી સમજવું કે તે દ્વીપ કે સમુદ્રની છેલ્લી પંકિત આવે. આ મત દિગંબરને સંમત એવા કર્મપ્રકૃતિપ્રાભૂતમાં બતાવેલ હોવાથી દિગંબરને સમજ. ૭૫. હવે કરણની વિભાવનામાં જે પ્રસિદ્ધ મતાન્તર છે તેને પ્રતિપાદન કરનારી પ્રક્ષેપ ગાથા કહે છે – આ બીજે મતાન્તર સમાજ) चोआलसयं पढमि-ल्लुआए पंतीए चंदसूराणं । तेण परं पंतीओ, चउरुत्तरिआ य वुड्डीए ॥ ७६ ॥ અર્થ—“પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં પ્રથમ પંકિતમાં ચંદ્ર ને સૂર્ય મળીને ૧૪૪ હોય છે. તેની પછી દરેક પંકિતમાં ચાર ચારની વૃદ્ધિ કરવી.” Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [દેવાધિકાર. ટીકાથ–મનુષ્યક્ષેત્રની આગળ પચાસ હજાર જન જઈએ ત્યારે ચંદ્ર-સૂર્યની પહેલી ફરતી પંકિત આવે. તેમાં ૭ર ચંદ્ર ને ૭૨ સૂર્ય હાય. કહ્યું છે કે તે માનુષેત્તર પર્વતથી પ૦૦૦૦ એજન જઈએ ત્યારે પહેલી પંક્તિમાં ૭૨ ચંદ્ર ને ૭૨ સૂર્ય હાય.” તે પહેલી પંક્તિમાં ચંદ્ર ને સૂર્યનું પરસ્પર અંતર એક લાખ, એક હજાર ને સત્તર જન તથા રજન હોય. આ પરિમાણુ શી રીતે આવ્યું તે સમજાવે છે– પહેલી પંક્તિ માનુષત્તર પર્વતથી ૫૦૦૦૦ પેજને છે. ત્યાં એક બાજુ ૫૦૦૦૦ તેમ બીજી બાજુ પણ ૫૦૦૦૦ વધવાથી એક લાખ એજનને વિષ્કભ વધે. લાખ જનની પરિધિ ૩૧૬રર૭ જન થાય. (શેષ વધારાની વિવક્ષા કરી નથી) આ પરિધિને મનુષ્યક્ષેત્રની પરિધિમાં નાખીએ. મનુષ્યક્ષેત્રની પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજનની છે તેથી બે અંક ભેગા કરતાં ૧૪૫૪૬૪૭૬ જન થાય. તેને ચંદ્રસૂર્યની સંખ્યા ૧૪૪ ની છે તે વડે ભાંગીએ એટલે એક લાખ, એક હજાર ને સત્તર આવે. શેષ ૨૮ વધે તેથી તેને અને ભાગહાય રાશી ૧૪૪ છે તેને ચારવડે ભાંગીએ-અપવર્તન કરીએ એટલે સાત છત્રીશીઆ ભાગ આવે. એટલું પ્રથમ પંકિતમાં ચંદ્ર ને સૂર્યને અંતર હોય અને તેથી બમણું ચંદ્રચંદ્રને તેમ જ સૂર્યસૂર્યને અંતર હોય. તે જ વાત ગાથાવડે કહે છે – बावत्तरि चंदाणं, बावत्तरि सूरियाण पंतीए। पढमाए अंतरं पुण, चंदा चंदस्स लरकदुगं ॥ ७७ ॥ વ્યાખ્યા સુગમ હોવાથી કરી નથી. વિશેષ એ છે કે–ચંદ્રચંદ્રનું ને સૂર્ય સૂર્યનું અંતર બે લાખ યેાજન ઉપર ૨૦૩૪ જનનું જાણવું. આ પ્રમાણે સર્વ પંક્તિમાં પરિધિના પરિમાણની ભાવના કરીને વિવક્ષિત પંક્તિગત સૂર્ય ને ચંદ્રની સંખ્યા વડે ભાગાકાર કરે. એ પ્રમાણે કરતાં જે આંક આવે તેટલું ચંદ્રસૂર્યને અથવા સૂર્યચંદ્રને પરસ્પર આંતરૂં જાણવું. અને જે દ્વીપ અથવા સમુદ્ર જેટલા લાખ જન વિસ્તારમાં હોય તેટલી ચંદ્રસૂર્યની પંકિત જાણવી. ૭૭. તે જ વાત ગાથાવડે કહે છે-- जो जाइं सयसहस्साइं, वित्थरो सागरो अ दीवो वा। તાવાય ત, પંતગો સૂરા ૭૮ | જે દીપ ને સમુદ્રને જેટલા લાખ યોજનને વિસ્તાર હોય તેટલી ત્યાં ચંદ્ર ને સૂર્યની પંક્તિઓ જાણવી.”૭૮. Page #78 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] સૂર્યચંદ્રની મતાંતર પ્રમાણે સંખ્યા. (સુગમ હેવાથી ટીકા કરેલ નથી.) હવે ઉપર જણાવેલ મત પ્રમાણે પ્રતિદ્વીપ ને પ્રતિસમુદ્રમાં ચંદ્ર-સૂર્યની સંખ્યાનું પરિમાણ જાણવા માટે કરણ કહે છે – गच्छोत्तर संवग्गो, उत्तरहीणम्मि परिकवे आई। अंतिमधणमाइजुअं, गच्छद्धगुणं तु सव्वधणं ॥ ७९ ॥ અર્થ –જે દ્વીપ કે સમુદ્રમાં જેટલી પંક્તિઓ હોય ત્યાં સુધી ગ૭ એટલે જા, કારણ કે ઉત્તરોત્તર પંક્તિમાં ચાર ચાર વધારવાના છે પણ જેટલી પંક્તિ ગયો હો તેની સંખ્યાને ચારે ગુણ, ગુણુને છેલ્લા ચાર બાદ કર. પછી જે સંખ્યા રહે તેને પ્રથમની સંખ્યામાં લેપન કર. એટલે છેલ્લી પંક્તિની સિંખ્યા આવશે. પછી તે અંતિમ ધનને પ્રથમની સંખ્યા યુકત કર અને જેટલી પંકિત ગયે હો તેના અર્ધવડે ગુણ-ગુણાકાર કર, એટલે તે દ્વીપ અથવા સમુદ્રના સૂર્ય ને ચંદ્રની સર્વ સંખ્યા આવશે. ૭૯ ટીકાર્થ –જે કીપે અથવા સમુદ્ર તે જેટલા લાખ જનના વિસ્તારવાળો હોય તેટલી સૂર્ય-ચંદ્રની પંકિત હોય ત્યાં સુધી જ અને જેટલી પંક્તિ જા તેની સંખ્યાને ચારવડે ગુણ અને છેલ્લા ચાર તેમાંથી બાદ કર. પછી જે સંખ્યા રહે તેને પ્રથમ પંકિતની સંખ્યામાં ક્ષેપન કર. એટલે છેલ્લી પંક્તિમાં કેટલા સૂર્ય—ચંદ્ર હોય તે સંખ્યા આવશે. પછી તે છેલ્લી સંખ્યાને પહેલી સંખ્યા યુકત કર. કરીને જેટલી પંક્તિ ગયે છે તેના અર્ધવડે તેને ગુણ ગુણાકાર કર. એટલે સર્વધન અર્થાત્ વિવક્ષિત દ્વીપ અથવા સમુદ્રમાં સર્વપંક્તિગત સૂર્ય–ચંદ્રનું પરિમાણ આવશે. તે કરી બતાવે છે– પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં તેનું પરિમાણ આઠ લાખ જનનું હોવાથી આઠ પંકિતઓ હોય એટલે આઠને ગચ્છ કહેવાય. તેને દરેક પંક્તિમાં ચાર ચાર વધતા હોવાથી ચારે ગુણતાં ૩૨ આવે, તેમાંથી છેલ્લા ૪ બાદ કરીએ, એટલે બાકી ૨૮ રહે તે પ્રથમ પંકિતગત ૧૪૪ ની સંખ્યામાં ઉમેરીએ એટલે ૧૭૨ થાય. એટલા પુષ્કરવરદીપના ઉત્તરાર્ધમાં આઠમી પંકિતમાં સમુદિત ચંદ્ર ને સૂર્ય હોય. હવે તે ૧૭૨ ની સંખ્યાને પ્રથમની પંકિતગત ૧૪૪ ની સંખ્યા સંયુક્ત કરીએ એટલે ૩૧૬ થાય. તેને ગચ્છની આઠની સંખ્યાના અર્ધ ચારવડે ગુણીએ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. એટલે ૧ર૬૪ ઘાય. એટલા પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં સર્વ સંખ્યાએ ચંદ્રને સૂર્ય હોય, તથા પુષ્કરવદ સમુદ્રમાં તે ૩ર લાખ યોજન વિસ્તારવાળો હોવાથી ૩૨ પંકિતઓ સૂર્ય–ચંદ્રની છે, એટલે ૩રને ગચ્છ તેને વધતા ચતુષ્કવડે ગુણતાં ૧૨૮ આવે તેમાંથી છેલ્લા ૪ બાદ કરતાં ૧૨૪ રહે. તેને પ્રથમની પંક્તિની ૧૭૬ની સંખ્યામાં ભેળવીએ એટલે ૩૦૦ થાય. એટલા પુષ્કરવર સમુદ્રની છેલી બત્રીશમી પંકિતમાં ચંદ્ર ને સૂર્ય હોય. તે સંખ્યામાં પ્રથમની પંકિતની ૧૭૬ની સંખ્યા છે તે ભેળવીએ એટલે ૪૭૬ થાય. તેને ગચ્છની સંખ્યા જે ૩રની છે તેના અર્ધ ૧૬ વડે ગુણીએ એટલે ૭૬૧૬ આવે. એટલા પુષ્કરવર સમુદ્રમાં સર્વ સંખ્યાએ સમુદિત કરેલા ચંદ્ર ને સૂર્યો હોય. આ પ્રમાણે સર્વ દ્વીપને સમુદ્રમાં ચંદ્રને સૂર્યની સંખ્યા જાણવા માટે કરણ કરવું. ૭૯ ઉપર પ્રમાણે બને મતાન્તર પ્રતિપાદક પ્રક્ષેપ ગાથાઓ વ્યાખ્યા સહિત કહી, હવે પ્રસ્તુત હકીકત સાથે અનુસંધાન કરે છે. તેમાં દ્વીપ ને સમુદ્રમાં ચંદ્ર ને સૂર્યની સંખ્યા જાણવા માટે બાજરāmમિ. એ ગાથાની વ્યાખ્યાવડે પ્રથમની સંખ્યાને ત્રણગણું કરીને પાછલી સંખ્યા ભેળવવી. એટલા તે તે દ્વીપ ને સમુદ્રમાં ચંદ્ર ને સૂર્ય હોય. આવો ગ્રંથકાર ને પ્રાચીન ટીકાકારનો અભિપ્રાય છે તે સૂચવ્યો. હવે દ્વીપ સમુદ્રોની સંખ્યાનું પરિમાણ જાણવા માટે કહે છે – उद्धारसागराणं, अड्डाइजाण जत्तिआ समया। दुगुणा दुगुणपवित्थर-दीवोदहि हुंति एवइया ॥ ८॥ ટીકાર્થ –અધે છે ત્રીજું જેમાં તે અર્ધતૃતીય અર્થાત્ બે અને અર્ધ એટલે અઢી ઉદ્ધાર સાગરોપમના–જે ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ પૂર્વે ચોથી ગાથામાં બતાવવામાં આવેલ છે તેના જેટલા સમય છે, તેટલા દ્વીપો ને સમુદ્રો છે. તે કેવા છે? બમણ બમણા વિસ્તારવાળા એટલે પૂર્વ પૂર્વના વિસ્તારથી બમણું બમણ પ્રમાણુવાળા છે, તે આ રીતે-જંબદ્વીપને વિસ્તાર એક લાખ જન. આ જન પ્રમાણગુળનિપન્ન જાણવું. કહ્યું છે કે—નાપુવિમા મિrg પમાન-પર્વત, પૃથ્વી ને વિમાનાદિ શાશ્વત પદાર્થ પ્રમાણગળવડે માપવા.' ત્યારપછી બે લાખ એજનના વિષ્કલવાળો લવણસમુદ્ર, ચાર લાખને ધાતકી ખંડ, આઠ લાખ યજનને કાળદસમુદ્ર, સેળ લાખ યેાજનનો પુષ્કરવરદ્વીપ, ૩૨ લાખ એજનને પુષ્કરવરાટ સમુદ્ર-આ પ્રમાણે પૂર્વલા પૂર્વલા કરતાં બમણું બમણ વિસ્તારવાળા દ્વીપ ને સમુદ્રો ત્યાં સુધી જાણવા કે યાવત્ Page #80 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] મનુષ્યક્ષેત્રનું પ્રમાણુ. ૫૮ અસંખ્ય કટાકોટી જનવાળા સ્વયંભૂરમણ દ્વીપથી સ્વયંભૂરમણ સમુદ્ર બમણ પ્રમાણવાળો છે. ૮૦ દ્વીપ ને સમુદ્રોનું પરિમાણ કહ્યું, હવે કેટલા દ્વીપ ને સમુદ્રોવાળું ને કેટલા જનના પરિમાણવાળું મનુષ્યક્ષેત્ર છે તે કહે છે– अड्डाइज्जा दीवा, दुन्नि समुद्दा य माणुसं खित्तं । पणयालसयसहस्सा, विखंभायामओ भणिअं ॥८१॥ અર્થ --અઢી દ્વીપ ને બે સમુદ્રરૂપ મનુષ્યક્ષેત્ર છે, તે લંબાઈ પહેળાઈમાં પિસ્તાળીસ લાખ જનપ્રમાણ કહ્યું છે. ૮૧. ટીકાર્થ –અઢી દ્વીપ તે આ પ્રમાણે-જંબુદ્વીપ, ધાતકીખંડ ને પુષ્કરવરદ્વીપ અર્ધ, બે સમુદ્ર તે લવણસમુદ્રને કાળદસમુદ્ર. એ બધાને એકત્ર કરીએ એટલું મનુષ્ય સંબંધી ક્ષેત્ર, તેટલામાં જ મનુષ્યનું જન્મ-મરણ થવાનો સંભવ હોવાથી જાણવું. તેમાં ભરતાદિ ૪૫ ક્ષેત્રમાં અને પ૬ અંતરદ્વીપમાં મનુષ્યના જન્મમરણે થાય છે એ તો પ્રસિદ્ધ જ છે. સમુદ્ર અને વર્ષધર પર્વતાદિકમાં પ્રાય: જન્મ ઘટતું નથી. મરણ તે સંહરણથી અથવા વિદ્યા કે લબ્ધિના વશથી ત્યાં પિતાની મેળે જનારનું સંભવે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર મનુષ્યને જન્મ થયે નથી, થતો નથી અને થશે નહિ. જે કદિ કોઈ દેવ, દાનવ અથવા વિદ્યાધરને પૂર્વાનુબદ્ધ વૈરના નિર્યાતન માટે એવી બુદ્ધિ થાય કે આ મનુષ્યને આ સ્થાનથી ઉપાડીને મનુષ્યક્ષેત્રની બહાર ફેંકી દઉં કે જેથી તે ત્યાં ઊર્ધ્વશેષપણે શોષાઈ જાય અને મરી જાય. તથાપિ કાનુભાવથી જ તેને પાછું કઈ પણ કારણે બુદ્ધિમાં પરાવર્તન થાય કે જેથી તે સંહરણ જ ન કરે અથવા સંહરણ કરેલ હોય તો પાછો અહીં લાવીને મૂકે, તેથી પણ મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્ય મરણ પણ પામ્યા નથી, પામતો નથી ને પામશે પણ નહીં. જંઘાચારણ અથવા વિદ્યાચારણ મુનિએ પણ જે નંદીશ્વર દ્વીપાદિકમાં જાય છે. તે પણ ત્યાં રહ્યા સતા મરણ પામતા નથી, પરંતુ મનુષ્યક્ષેત્રમાં આવીને જ મરણ પામે છે, તેથી જ અઢી દ્વીપ ને બે સમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્ર કહેવાય છે. તે મનુષ્યક્ષેત્રનું પ્રમાણ કેટલું છે તે કહે છે-જૂળજાત્યા અઢી દ્વીપ ને બે સમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્ર લંબાઈ ને પહોળાઈમાં તીર્થકર–ગણધરેએ પીસ્તાળીસ લાખ જન પ્રમાણે કહેલું છે. તે કેવી રીતે? Page #81 -------------------------------------------------------------------------- ________________ બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [દેવાધિકાર. પ્રથમ બુદ્વીપ તેલમાં તળેલા પુડલાના આકારવાળો અને ત્યારપછીના લવણસમુદ્ર વિગેરે બમણા–પ્રમાણવાળા વલયાકૃતિવાળા છે. તેમાં એક દિશાએ પુષ્કરવાઢીયાઈ વિસ્તારમાં આઠ લાખ યોજન, કાળોદસમુદ્ર આઠ લાખ યોજન, ધાતકીખંડ ચાર લાખ યોજન, લવણસમુદ્ર બે લાખ જન. સર્વ સંખ્યાએ રર લાખ વૈજન. તેટલા જ બીજી બાજુએ ૨૨ લાખ જન. બે મળીને ૪૪ લાખ તેમાં એક લાખ જંબુદ્વીપનું પ્રમાણ ભેળવતાં મનુષ્યક્ષેત્રનું પ્રમાણ ૪૫ લાખ થાજન થાય છે. ૮૧. હવે કેટલાક દ્વિપનાં નામે સાક્ષાત્ બે ગાથાવડે કહે છે – जंबुद्दीवो धायइ, पुरकरदीवो य वारुणिवरो य । खीरवरो वि य दीवो, घयवरदीवो य खोयवरो ॥ ८२॥ नंदीसरो य अरुणो, अरुणवाओ अ कुंडलवरो य । तह संखरुयगभुय (ग) वर-कुसकुंचवरो तओ दीवो ॥८३॥ ટીકાર્થ–પહેલે જંબદ્વીપ, ત્યારપછી બીજે ધાતકીખંડ, ત્રીજો પુષ્કરવરદ્વીપ, ચોથે વારૂણીવર, પાંચમે ક્ષીરવર, છઠ્ઠો વૃતવર, સાતમે ઈશુવર, આઠમ નંદીશ્વર, નવમે અરૂણ, ત્યારપછી અરૂણપપાત–એટલે અરૂણને–અરૂણશબ્દને ઉપ કેતાં સમીપ હોવાથી તેની પછી પાત શબ્દ ઉમેરતાં અરૂણપપાત. તે આવી રીતે-દશમે અરૂણવર, અગ્યારમે અરૂણુવરાવભાસ, ત્યારપછી જેમ અરૂણ શબ્દની ત્રિપ્રત્યવતારતા કહી છે તેમ કુંડળાદિ શબ્દની પણ કહેવી. કેમકે સૂત્રો તે સૂચના માત્રના કરનારા જ હોય છે. તે આ પ્રમાણે-બારમો કુંડળ, તેરમો કુંડળવર, ચંદમે કુંડળવરાવભાસ. એમ જબુદ્વીપથી આરંભીને દ્વીપના અનુક્રમે નામે સમજવા. આની પછી જે શંખાદિ નામ છે તે જેમ તેમ કહેલા છે પરંતુ તેને માટે ત્રિપ્રત્યવતારતા તે સમજવી. તે આ પ્રમાણેશંખ, શંખવર, શંખવરાવભાસ, ભુજગ, ભુજગવર, ભુજગવરાવભાસ, કુશ, કુશવર, કુશવરાવભાસ, કૈચ, ફ્રેંચવર, કચવરાવભાસ-આ પ્રમાણે ત્રિપ્રત્યવતારતા નામની ત્યાં સુધી સમજવી કે યાવત્ દેવદ્વીપની અગાઉ સૂર્યવરાવલાસ નામે દ્વીપ આવે. ૮૨-૮૩. એ બધા દ્વીપ પ્રત્યેક એકેક વલયાકાર સમુદ્રવડે વેષ્ટિત છે, તેના નામ આ પ્રમાણે-- Page #82 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] સમુદ્રો સંબધી હકીકત. जंबुद्दीवे लवणो, धायइसंडे य होइ कालोओ | નેતાળ ટીવાળ, તિ સરિસનામયા રદ્દી ॥ ૮૪ ॥ ટીકા :—જંબુદ્રીપની ફરતા વલયાકારે રહેલા લવણ નામના સમુદ્ર છે, ધાતકી ખંડની ક્રૂરતા કાળેાદ સમુદ્ર છે. ત્યારપછીના પુષ્કરવર વિગેરે દ્વીપાના પરિવેષ્ટક-વીંટીને રહેલા સમુદ્રો બધા દ્વીપાની સદશ નામવાળા છે. તે આ પ્રમાણે-પુષ્કરવર દ્વીપની ક્રૂરતા વલયાકારે રહેલા સમુદ્ર પુષ્કરવરાદ નામના, વારૂણિવર દ્વીપની ફરતા વાણિવરાદ સમુદ્ર. એમ યાવત્ સ્વયંભૂરમણ દ્વીપની ફરતા સ્વયંભૂરમણ નામના સમુદ્ર જાણવા. ૮૪. હવે આ વાતના ઉપસંહાર કરતા સતા કહે છે— एवं दीवसमुद्दा, दुगुणा दुगुणा भवे असंखेजा । भणिओ य तिरियलोए, सयंभुरमणोदही जाव ॥ ८५ ॥ ૧ ટીકા :—એ રીતે ઉપર કહ્યા પ્રમાણે દ્વીપા ને સમુદ્રો પૂર્વ પૂર્વ દ્વીપ સમુદ્રની અપેક્ષાએ અમણા અમણા વિસ્તારવાળા અસંખ્યાતા છે. યાવત્ છેલ્લે સ્વયંભૂરમણ નામના સમુદ્ર છે. આ પ્રમાણે તિોલાકની હકીકત તીર્થંકરગણધરાએ કહેલી છે. ૮૫. અહીં મનુષ્યક્ષેત્ર ૪૫ લાખ યેાજન પ્રમાણુ કહ્યું તે પ્રસંગે ખીજું પણ કાંઇક કહે છે—— पणयालीसं लका, सीमंतय माणुसं उडु सिवं च । अपट्टाणो सबट्ट - सिद्धि दीवो इमो लरकं ॥ ८६ ॥ હતું ॥ અઃ—પીસ્તાળીશ લાખ ચેાજન પ્રમાણ સીમંતક નરકાવાસા, મનુષ્યક્ષેત્ર, ઉર્દુ નામનું ઇંદ્રક વિમાન અને સિદ્ધિક્ષેત્ર ( સિદ્ધશિલા ) છે. અને લાખ ચેાજન પ્રમાણુ અપ્રતિષ્ઠાન નરકાવાસ, સર્વાર્થસિદ્ધ વિમાન ને આ જ બુદ્ધીપ છે. ટીકા :—રત્નપ્રભા પૃથિવીના પહેલા પ્રસ્તટમાં સર્વ મધ્યવતી સીમન્તક નામના નરકાવાસા, મનુષ્યક્ષેત્ર અને સામે શાન દેવલેાકના વલયમાં પ્રથમ પ્રસ્તટમાં સર્વ મધ્યવર્તી ઉડુ નામનું ઇંદ્રક વિમાન છે તે તથા સિદ્ધક્ષેત્ર-એ ચારે વાના દરેક લંબાઇ ને પહેાળાઇમાં ૪૫ લાખ યેાજન પ્રમાણ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ - - - ૬૨. બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ દેવાધિકાર. તથા સાતમી નરક પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નામને ઇંદ્રક નરકાવાસે છે તે, પાંચ અનુત્તર વિમાનમાં સર્વમધ્યવત્તી સર્વાર્થસિદ્ધ નામનું મહાવિમાન છે તે અને સર્વ દ્વીપ સમુદ્રમાં અત્યંતરવસ્તી દ્વિપ જંબુદ્વિપ છે તે-એ ત્રણે વાના પ્રત્યેક લંબાઈને પહોળાઈમાં લાખ યેાજન પ્રમાણ છે. ૮૬. હવે સમુદ્રમાં રહેલા જળનું સ્વરૂપ કહે છે– पत्तेअरसा चत्तारि, सायरा तिन्नि हुंति उदयरसा । अवसेसा य समुद्दा, इकुरसा हुंति नायव्वा ॥ ८७ ॥ ટીકર્થ –ચાર સમુદ્રો પ્રત્યેક રસવાળા એટલે જુદા જુદા રસવાળા છે તે આ પ્રમાણે-એક મદિરા જેવા રસવાળો (વારૂણિવર), બીજે ક્ષીર (દૂધ) સમાન રસવાળો (ક્ષીરવર ), ત્રીજે ઘી સમાન રસવાળો (વૃતવર) અને થો લવણ સમાન રસવાળો (લવણસમુદ્ર) જાણવો. ત્રણ સમુદ્ર ઉદકરસવાળા એટલે વરસાદથી પ્રાપ્ત થયેલ જળ જેવા જળવાળા (કાલેદ, પુષ્કરવાર ને સ્વયંભૂરમણ) જાણવા. બાકીના સમુદ્રો નંદીશ્વર સમુદ્ર વિગેરે ભૂતસમુદ્ર સુધીના સવેર ઈશુરસ જેવા જળવાળા જાણવા. ચતુતકથી મિશ્ર ત્રિભાગવર્તિત ઈશુરસ જેવા મધુર પાણીવાળા એ સમુદ્રો જાણવા. ૮૭. હવે પ્રત્યેક રસવાળા ચાર ને ઉદક રસવાળા ત્રણના નામે કહે છે— वारुणिवर खीरवरो, घयवर लवणो य हुंति पत्तेया। कालोय पुरस्करोदहि, सयंभुरमणो य उदयरसा ॥ ८८॥ અર્થ–વારૂણીવર, ક્ષીરવર, વૃતવરને લવણ એ ચાર પ્રત્યેક રસવાળા જાણવા, અને કાળોદ, પુષ્કરવાદ અને સ્વયંભૂરમણ એ ત્રણ ઉદકરસવાળા જાણવા. ટીકાથ–વારૂણીવર, ક્ષીરવર, કૃતવર અને લવણાદ–એ ચાર સમુદ્ર પ્રત્યેક રસવાળા અર્થાત્ જુદા જુદા રસવાળા છે. તે આ પ્રમાણે-સુજાત-સારા એવા પરમદ્રવ્યથી સન્મિશ્ર એવી મદિરાની જેવા સ્વાદુ જળવાળો વારૂણીવર સમુદ્ર છે. ચોથા ભાગે ખાંડથી સન્મિશ્ર કરેલા ગાયના દૂધ જેવા સ્વાદવાળા જળયુક્ત ક્ષીરવર સમુદ્ર છે. સારી રીતે કહેલા તરતના બનેલા ગાયના ઘી જેવા ૧ ઇક્ષુવર સમુદ્ર પણ તેવો જ સમજ. Page #84 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] સમુદ્રોમાં મત્સ્ય સંબંધી હકીકત. ૬૩ સ્વાદુ જળવાળા ધૃતવર સમુદ્ર છે અને લવણ સરખા સ્વાદુ જળવાળા લવણેાદ સમુદ્ર છે. કાળાધિ, પુષ્કરવરાધિ અને સ્વયંભૂરમણ એ ત્રણ સમુદ્રો સામાન્ય ઉદક જેવા ઉદકવાળા છે. એમાં એટલું વિશેષ સમજવું કે કાળાદ સમુદ્રનું પાણી અડદના રાશિ જેવા શ્યામ વર્ણવાળું ને ગુરૂપિરણામવાળુ–ભારે છે. પુષ્કરવાદ સમુદ્રનું પાણી હિતકારી, પથ્યકારી, તનુપરિણામ-હલકું અને સ્ફટિકના વર્ણ જેવુ ઉજ્વળ છે. સ્વયંભૂરમણુ સમુદ્રનું પાણી પણ તેવું જ છે. ૮૮ હવે તે સમુદ્રોમાં મત્સ્યા છે તેના શરીરનું પ્રમાણ કહે છે— लवणे पंचसयाई, सत्तसयाई तु हुंति कालोए । जोअणसहस्समेगं, सयंभुरमणम्मि मच्छाणं ॥ ८९॥ ટીકા—લવર્ણાધિમાં મત્સ્યાનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ પાંચ સેા ચેાજનનું છે. કાળેાધિમાં સાત સેા ચેાજનનું છે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં એક હજાર ચેાજનનું છે. આ ચેાજન ઉત્સેધાંગુલના સમજવા; કારણ કે શરીરના પ્રમાણમાં ખધે ઉત્સેધાંશુલ જ લેવાનુ કહેલ છે. ૮૯. હવે મસ્ત્યાના સંભવ આશ્રી કહે છે— लवणे कालसमुद्दे, सयंभुरमणे य हुंति मच्छाओ । अवसेससमुद्देसु, नत्थि उ मच्छा य मयरा वा ॥ ९० ॥ ટીકા લવણેાદધિમાં, કાળાધિમાં અને સ્વયંભૂરમણ સમુદ્રમાં પ્રચુર મત્સ્યા રહેલા છે. ઉપલક્ષણથી બાકીના મગરાદિ જળચર જીવા પણ તેમાં ઘણાં હાય છે એમ સમજવુ. બાકીના સમુદ્રોમાં પ્રાયે મત્સ્યા ને મગરો હાતા નથી એટલે કાચબા વિગેરે પણ હાતા નથી. ૯૦ પ્રાયે નથી–એમ કહેવાથી શું સમજવું? તે કહે છે— नत्थि त्ति पउरभावं, पडुच्च न उ सव्वमच्छपडिसेहो । अप्पा सेसेसु भवे, न हु ते निम्मच्छया भणिआ ॥ ९१ ॥ ટીકા --અહીં સ્થિ ૩ મચ્છા થ મયા યા એમ પૂર્વે ૯૦મી ગાથામાં કહ્યું છે તે પ્રચુર ભાવને લઇને સમજવું. એટલે પ્રાચુયે કરીને ખીજા સમુદ્રોમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪. બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. મત્સ્યાદિક હાતા નથી—સર્વથા હાતા નથી એમ ન સમજવું. એટલે તેમાં મત્સ્યા કે મકરાદિના સર્વથા નિષેધ ન સમજવા. અર્થાત્ ખાકીના સમુદ્રોમાં મત્સ્યાદિ અવશ્ય હાય છે પણ અલ્પ હાય છે. તે બધા સમુદ્રો સર્વથા જળચર જીવ રહિત છે એમ તીર્થંકર ગણુધરીએ કહેલું નથી. આ સંબંધમાં સંસ્કૃત ક્ષેત્રસમાસમાં પણ આ પ્રમાણે કહ્યું છે–વળાછોસ્વયંમૂડમાં વધુમત્સ્ય છપા નૈતરે. ‘ લવણ, કાલેાદ ને સ્વયંભૂરમણ બહુ મત્સ્યકચ્છપવાળા છે, ખીજા બહુ મત્સ્યકચ્છપવાળા નથી.’ અર્થાત્ અલ્પ મયાદિવાળા છે. હવે સદશ વિસર્દેશ નામેાવાળા દ્વીપ સમુદ્રના યુગલ કહે છેजंबू लवणो धायई, कालोय पुरकराइ जुलाई | 'वारुणि खीरघयक्खू, नंदीसरो अरुणदीवृदही ॥ ९२ ॥ ટીકા —જ બુઢીપ ને લવણુસમુદ્ર તથા ધાતકીખડ ને કાલેાદ્ર સમુદ્ર એ એ દ્વીપેાદધિના યુગલ વિસŁશ નામવાળા જાણવા અને પુષ્કરવર વિગેરે દ્વીપા ને સમુદ્રોના યુગલ સદશ નામવાળા જાણવા. તે લેશમાત્ર દેખાડે છે. વારૂણીવર દ્વીપ વારૂણીવર સમુદ્ર, ક્ષીરવર દ્વીપ ને ક્ષીરવર સમુદ્ર, ધૃતવર દ્વીપને ધૃતવર સમુદ્ર, ઇક્ષુવર દ્વીપ ને ઇક્ષુવર સમુદ્ર, નંદીશ્વર દ્વીપ ને નંદીશ્વર સમુદ્ર અને અરૂણુવર દ્વીપ ને અરૂણવર સમુદ્ર ઇત્યાદિ. ૯૨ પૂર્વ સાળ દ્વીપ ને સમુદ્રોના નામેા કહેલા છે, હવે બાકીના નામેા કહે છેआभरणवत्थगंधे, उपलतिलए अ पउम निहिरयणे । वासहरदहनईओ, विजया वरकार कप्पिंदा ॥ ९३ ॥ कुरुमंदरआवासा, कूडा नरकत्त चंदसुरा य । देवे नागे जस्के, भूए अ सयंभुरमणे य ॥ ૩૪ ॥ અ—આભરણુ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પદ્મ, નિધિ, રત્ન, વર્ષ ધર, દ્રુહ, નદી, વિજય, વક્ષસ્કાર, કલ્પેદ્રો, કુરૂક્ષેત્ર, મેરૂ, આવાસ, કૂટા, નક્ષત્રા વિગેરેના નામેા તથા ચંદ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ –એ પ્રમાણે નામે જાણવા. ટીકા—જે આભરણના નામેા છે–હાર, અહાર, કનકાવળી, રત્નાવળી Page #86 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] દ્વીપ-સમુદ્રોના નામનું વર્ણન. વિગેરે, જે વસ્ત્રોના નામો છેરેશમી વિગેરે, જે ગંધના નામો છે–કોષ્ટપુટ વિગેરે, જે ઉત્પલના નામે છે–જળરૂહ, ચંદ્રોદ્યોત વિગેરે, તિલક વિગેરે જે વૃક્ષોના નામે છે, શતપત્ર, સહસ્ત્રપત્ર વિગેરે જે પદ્મના નામે છે, નવ નિધાનના જે નામે છે, ચાર રસ્તે જે ચક્રવતીને હોય છે તેના નામ છે, ક્ષુલ્લ હિમવંતાદિ વર્ષધર પર્વતના નામે છે, પદ્માદિ દ્રહોના નામ છે, ગંગા, સિધુ વિગેરે નદીએના નામે છે, કચ્છાદિ વિજયના નામે છે, માલ્યવંતાદિ વક્ષસ્કારના નામે છે, સૌધર્માદિ કપનાઇદ્રોના શકાદિ નામે છે, દેવકુરૂ, ઉત્તરકુરૂ તથા પાંચ મેરૂના નામે છે, શક્રાદિ સંબંધીના મેરૂપર્વતની સમીપે જે આવાસો છે તેના, ક્ષુદ્રહિમવંતાદિ પર્વતો પર જે કૂટો છે તેના, કૃત્તિકાદિ નક્ષત્રોના, ચંદ્ર-સૂર્યોના ઉપલક્ષણથી તે શિવાય બીજા જે જે શુભ નામો છે તે તે નામના ત્રિપ્રત્યવતાર દ્વીપસમુદ્રો જાણવા. તે આ પ્રમાણે-હારદ્વીપ, હારસમુદ્ર, હારવરિદ્વીપ, હારવરસમુદ્ર, હાવરાવિભાસદ્ધીપ, હારવરાવભાસસમુદ્ર-એમ ત્રિપ્રત્યવતાર નામે ત્યાં સુધી કહેવા કે થાવત્ દેવદ્વીપની અગાઉ સૂર્યવરાવભાસસમુદ્ર છે. શ્રી જીવાભિગમસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે “અરૂણાદિ દ્વીપસમુદ્ર ત્રિપ્રત્યવતાર યાવત્ સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી છે.” ત્યારપછી દેવીપ ને દેવસમુદ્ર, નાગદ્વીપ ને નાગસમુદ્ર, યક્ષદ્વીપ ને યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ ને ભૂતસમુદ્ર અને છેલ્લે સ્વયંભૂરમણદીપ ને સ્વયંભૂરમણસમુદ્ર સમજે. એ પાંચ દેવાદિક દ્વીપ ને દેવાદિક સમુદ્ર એક રૂપવાળા જ છે, તેમાં ત્રિપ્રત્યવતારતા નથી. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે “દેવ, નાગ, યક્ષ, ભૂત ને સ્વયંભૂરમણું એકેક નામવાળા જ કહેવા, તેમાં ત્રિપ્રત્યવતાર નથી.” મરજીથરથરે એમાં પ્રથમ વિભક્તિ છેતે પછી વિભક્તિના અર્થમાં જાણવી. પ્રાકૃતમાં એ પ્રમાણે વિભક્તિને વ્યત્યય થાય છે. અહીં જંબદ્વીપ નામના અસંખ્યાતા દ્વિીપ જાણવા, લવણસમુદ્ર નામના અસંખ્યાતા સમુદ્રો જાણવા, એમ ત્યાં સુધી કે યાવત્ સૂર્ય વરાભાસ નામના અસંખ્યાતા દ્વીપ ને અસંખ્યાતા સમુદ્રો જાણવા. પ્રાંતે જે પાંચ દેવાદિક દ્વીપ ને, દેવાદિક સમુદ્રો કહ્યા છે તે નામના એકેક જ કોપને સમુદ્ર સમજવા. તે નામના બીજા દ્વીપ સમુદ્રો જાણવા નહીં. શ્રી જીવાભિગમમાં કહ્યું છે કે હે ભગવંત! જબૂદ્વીપ નામના કેટલા દ્વીપ સમજવા ?ઉત્તર-“હે ગૌતમ ! જંબુદ્વીપ, નામના અસંખ્યાતા દ્વીપ કહ્યા છે. એમ યાવત્ સૂરવરાવભાસ સમુદ્ર સુધી. અસંખ્યાતા સમજવા. ” “હે ભગવંત ! દેવદ્વીપ કેટલા છે?” “હે ગતમ! દેવદ્વીપ એક જ છે.” એમ દશે (પાંચ દ્વીપ ને પાંચ સમુદ્રો) એક નામવાળા જાણવા. ૯૩-૯૪. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. આ પ્રમાણે પ્રસંગોપાત્ દ્વીપ–સમુદ્રોની વક્તવ્યતા કહી, હવે નક્ષત્રાદિ તિષ્ઠદેવાધિપતિ ચંદ્રોની અને તેના પરિવારની સંખ્યા કહે છે अट्ठासीइं च गहा, अट्ठावीसं च हुंति नरकत्ता। एगससीपरिवारो, एत्तो तारागणं वुच्छं ॥ ९५ ॥ ટીકાર્થ_એક ચંદ્રને પરિવાર મંગળાદિ ૮૮ ગ્રહો અને અભિજિતાદિ ૮ નક્ષત્રરૂપ સમજવો. હવે તેના પરિવારભૂત તારાગણ કેટલો છે તે કહે છે. ૯૫. પ્રતિજ્ઞાતન નિર્વાહ કરે છે– छावद्विसहस्साइं, नव चेव सयाइं पंचसयराइं। સસીરિવાર, તારા વહિવટી ૨૬ અર્થ—છાસઠ હજાર નવ સને પંચોતેર ક્રોડાકોડ-એટલા તારાઓ એક ચંદ્રના પરિવારભૂત સમજવા. ટીકાર્થ– એક ચંદ્રનો તારાગણરૂપ પરિવાર છાસઠ હજાર નવસો ને પોતેર કડાકોડી સમજવો. અહીં શિષ્ય શંકા કરે છે કે જે એક ચંદ્રનો એટલો તારાગણરૂપ પરિવાર છે તે મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્રો છે તે બધાને પરિવાર વિચારતાં ઘણો થઈ જાય. અને મનુષ્યલોકમાં તિક મેરૂપર્વતથી ફરતા ૧૧૨૧ જન મૂકીને ચાર ચરે છે તો એટલા તારાગણ મનુષ્યક્ષેત્રમાં સમાવેશ કેમ થઈ શકે?” તેને ઉત્તર આપે છે કે-“આ બાબતમાં બે મત છે. એક મતવાળા કહે છે કે-“કોટાકોટિ એવી સંજ્ઞા કેટીની જ સમજવી એમ પૂવાચાર્યમાં પ્રસિદ્ધ છે તેથી ૬૬૭૫ ક્રોડ જ તારાગણ સમજ, કોડાકોડ સમજવો નહીં.” બીજા મતવાળા કહે છે કે-“તારાગણના વિમાન સ્વરૂપે કરીને તેટલા કોડજ સમજવા; પરંતુ જે તારાના વિમાનનું પ્રમાણ “પર્વત, પૃથ્વી, વિમાનાદિ પ્રમાણુંગુળ માપવા-સમજવા.” એમ કહેલું છે તે પ્રમાણે સમજીએ તો તેમ સમજવું, પણ જે તે વિમાન ઉસેંધાળે માપીએ તો કોટાકોટી સમજવા.” આ વાત પિતાની બુદ્ધિથી કહેલ નથી પરંતુ શ્રી વિશેષણવતી નામના પજ્ઞ ગ્રંથમાં તેના કર્તા આચાર્ય મહારાજાએ (શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે)જ કહ્યું છે કે કેટલાક કડાકડીને કપણે સંજ્ઞાંતર જ (કડીની બીજી સંજ્ઞા જ) માને છે અને બાજા તારાના વિમાનનું પ્રમાણ ઉત્સધાંગુળનું કહીને કેડાછેડીને જ સ્વીકારે છે. ૯૬. Page #88 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] તિષ્કના વિમાનને આકાર હવે ચદ્રાદિના વિમાનના સંસ્થાનું સ્વરૂપ અને પ્રમાણુ કહે છે– अद्धकविठ्ठगसंठाण-संठिया फालिआमया रम्मा । जोइसिआण विमाणा, तिरिअंलोए असंखिज्जा ॥ ९७॥ અર્થ—અધકઠાના સંસ્થાન સંસ્થિત-તેવા આકારવાળા, સ્ફટિકમય અને રમ્ય-મનહર એવા તિષીઓના વિમાને તિર્યકમાં અસંખ્યાતા છે. ૭. ટીકાથ–સર્વ ચંદ્રાદિ તિષ્કના વિમાને અધકઠાના સંસ્થાને સંસ્થિત એટલે અર્ધા કરેલા કોઠાના આકારવાળા છે. અહિ શિષ્ય પ્રશ્ન કરે છે કે “જે બધા જ્યોતિષ્કના વિમાને અર્ધા કરેલા કઠાના આકારે સંસ્થિત છે તે ચંદ્ર ને સૂર્યના વિમાને અતિ સ્થળ (મેટા) હેવાથી ઉદયકાળે અને અસ્તકાળે અથવા તિક ભ્રમણ કરતાં કેમ તેવા આકારવાળા દેખાતા નથી? આપણું ઉપર અત્યંત ઉંચે રહેલા ગેળ જ દેખાય છે. અર્ધકઠાના આકારવાળા માથા ઉપર દૂર રહેલા હોવાથી પરભાગ એટલે ઉપરનો ભાગ ન દેખાતાં ગોળ જ હોય એમ દેખાય છે. તેને ઉત્તર આપે છે કે અહીં અર્ધકઠાના આકારવાળા વિમાને કહ્યા છે તેથી બધી રીતે-બધી બાજુએ તેવા આકારવાળા સમજવા નહીં પણ માત્ર તેની પીઠ એટલે તળીયું જ તેવું સમજવું. તે પીઠ ઉપર ચંદ્રાદિના પ્રાસાદે છે તે પ્રાસાદ કેઈક તેવા આકારવાળા છે કે જેથી પીઠની સંગાતે મન્યા સતા ઘણેખર ગેળ આકાર થાય છે. અને તે બહુ દૂર હોવાથી જ એકાંતે લોકેને ગેળ (સમવૃત્ત) દેખાય છે, તેથી અર્ધકઠાને આકાર કહે છે તેમાં દેષ નથી.” આ સંબંધમાં સૂત્રકાર જ પજ્ઞ વિશેષણવતી ગ્રંથમાં આક્ષેપ (પ્રશ્ન) પુર:સર કહે છે કે- ચંદ્ર સૂર્યના વિમાને અર્ધકઠાના આકારવાળા છે તે તે ઉદય ને અસ્ત સમયે તેમ જ તિર્જી ક્ષેત્રમાં રહ્યા સતા (ભમતા સતા) તેવા આકારવાળા કેમ દેખાતો નથી ?” તેને ઉત્તર આપે છે કે-“ચંદ્ર-સૂર્યના વિમાનનું ઉત્તાન કરેલા અર્ધકઠાના આકારવાળું પીઠ એટલે તળીયું જ છે. તેની ઉપર તેના પ્રાસાદે છે તેથી આળેખમાં વૃત્ત જણાય છે અને બહુ દૂર હોવાથી સમવૃત્ત (ગોળ) જણાય છે.” ઈતિ. તથા બધા તિષ્કના વિમાને સ્ફટિક મણિમય છે. રમ્ય-રમણિક ચક્ષુ તથા મનને પ્રમોદ ઉત્પન્ન કરે તેવા છે, તે બધા વિમાનો તિચ્છલાકમાં ઉપરના ૧૧૦ એજનમાં (૭૯૦ થી ૯૦૦ સુધીમાં ) છે. આ પ્રમાણે કહેવાવડે તેનું સ્વરૂપ કહ્યું. એ વિમાનની સંખ્યા સંબંધી વિચાર કરતાં તે અસંખ્યાતા છે. આમ કહેવાવડે તેની સંખ્યાનું પ્રમાણ કહ્યું. ૯૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. હવે ચંદ્રાદિના વિમાનનું પ્રમાણ પ્રતિપાદન કરતા સતા કહે છે – एगट्टि भाग काऊण, जोयणं चंदमाइ पंचण्हं । માયામ વિસંમ, ૩ ચેવ લુછામિ છે. ૨૮ ટીકાથ–પ્રમાણાંશુળનિષ્પન્ન એવા એક જનના એકસઠ ભાગ બુદ્ધિવડે કરીને ચંદ્રાદિના એટલે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાના–એ પાંચેના વિમાન લંબાઈ, પહોળાઈ ને ઉંચાઈમાં કેટલા કેટલા ભાગ પ્રમાણ છે? તે કહે છે. ૯૮ હવે પ્રતિજ્ઞાતને નિર્વાહ કરે છે– छप्पन्ना अडयाला, अद्ध गाउ य तहद्धगव्यं । आयामं विखंभ, आयामद्धं च उच्चत्तं ॥ ९९ ॥ અર્થ –એકસઠીયા ૫૬ ભાગ, એકસઠીયા ૪૮ ભાગ, અર્ધયોજન, એક ગાઉ અને અર્ધગાઉ આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારાના વિમાનો આયામ ને વિઝંભ સમજો અને આયામ કરતાં અર્ધ ઉચ્ચત્વ સમજવું. ટીકાર્થ:–ચંદ્રના વિમાનને આયામ ને વિષ્કભ-લંબાઈ ને પહોળાઈ જનના એકસઠીઆ ૫૬ ભાગની, સૂર્યના વિમાનની ૪૮ ભાગની, ગ્રહના વિમામોની અર્ધ જનની, નક્ષત્રના વિમાનની એક ગાઉની અને તારાના વિમામોની અર્ધ ગાઉની સમજવી. સર્વ તિષ્કના વિમાનની ઉંચાઈ પિતપતાના વિમાનના આયામ કરતાં અર્ધ સમજવી. તે આ પ્રમાણે ચંદ્રના વિમાનની ઉંચાઈ એકસઠીઆ ૨૮ ભાગની, સૂર્યના વિમાનની ૨૪ ભાગની, ગ્રહના વિમાનની ઉંચાઈ એક ગાઉની, નક્ષત્રના વિમાનની ઉંચાઈ અર્ધ ગાઉની અને તારાના વિમાનની ઉંચાઈ ? ગાઉની એટલે ૫૦૦ ધનુષ્યની સમજવી. અહીં જે તારાના વિમાનના આયામ–વિષ્કભનું પ્રમાણ અર્ધ ગાઉનું અને ઉચ્ચત્વ ડું ગાઉનું કહ્યું છે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તારાદેવ સંબંધી વિમાનનું સમજવું. જે જઘન્ય સ્થિતિવાળા તારાદેવ છે તેના વિમાનનું પરિમાણ–આયામ વિધ્વંભમાં ૫૦૦ ધનુષ્યનું અને ઉંચાઈમાં ૨૫૦ ધનુષ્યનું સમજવું. આ સંબંધી તત્ત્વાર્થભાષ્યમાં ઉપર પ્રમાણે જ કહેલ છે તેથી તે પાઠ અહીં લખ્યું નથી. ૯૯ (ઉપર પ્રમાણે પરિમાણ મનુષ્યક્ષેત્રમાં રહેલા તિષ્કના વિમાનનું છે.) હવે મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્રાદિના વિમાનનું પરિમાણ કહે છે – Page #90 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] સ્થિર તિષ્કના વિમાનનું પરિમાણ. माणुसनगाओ बाहि, चंदाईया तदद्धपरिहाणा। गइठिइभेएण इमे, अम्भितरबाहिरा नेया ॥ १०० ॥ અર્થમાનુષત્તર પર્વતની બહાર રહેલા ચંદ્રાદિકના વિમાને અંદરના કરતાં અર્ધપરિહાણિવાળા અર્થાત અર્ધપ્રમાણુવાળા જાણવા. આ ચંદ્રાદિક અત્યંતરના ને બહારના ગતિ ને સ્થિતિના ભેદવડે જુદા સમજવા. ૧૦૦ ટીકાથ–માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્રાદિના વિમાન રહેલા છે તે તદર્ધપરિહીન જાણવા અર્થાત્ પૂર્વે કહી ગયેલા ચંદ્રાદિના વિમાનથી આયામ, વિઝંભ ને ઉચ્ચત્વમાં અધહીન જાણવા. તેને સાર આ પ્રમાણે-મનુષ્યક્ષેત્રની અંદર રહેલા ચંદ્રાદિના વિમાનોનું–આયામ, વિષ્ક્રભ ને ઉચ્ચત્વનું જે પરિમાણ કહેલું છે તે કરતાં અર્ધ આયામ, વિધ્વંભને ઉચ્ચત્વ જાણવું. તે બતાવે છે. ચંદ્રના વિમાનને આયામ ને વિષ્કભ એકસઠીઆ ૨૮ ભાગને, સૂર્યના વિમાનનો ૨૪ ભાગ, ગ્રહના વિમાનને એક ગાઉન, નક્ષત્રના વિમાનને ૩ ગાઉને અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તારાઓના વિમાનને ડું ગાઉને તથા જઘન્ય સ્થિતિવાળા તારાઓના વિમાનને ? ગાઉને એટલે ૨૫૦ ધનુષ્યને જાણો. હવે ઉંચાઈ કહે છે. ચંદ્રના વિમાનની એકસઠીયા ૧૪ ભાગની, સૂર્યના વિમાનની ૧૨ ભાગની, ગ્રહના વિમાનની અર્ધ ગાઉની, નક્ષત્રના વિમાનોની 3 ગાઉની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તારાઓના વિમાનની ૨૫૦ ધનુષ્યની અને જઘન્ય સ્થિતિવાળા તારાઓના વિમાનોની ૧૨૫ ધનુષ્યની જાણવી. હવે મનુષ્યક્ષેત્રમાં રહેલા અને તેની બહાર રહેલા ચંદ્રાદિમાં પરસ્પર વિશેષતા શું છે? તે કહે છે. મનુષ્યક્ષેત્રમાં રહેલા અને મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્રાદિકમાં ગતિ રિથતિના ભેદવડે વિશેષતા સમજવી. અર્થાત્ મનુષ્યક્ષેત્રમાં રહેલા ચંદ્રાદિક નિરંતર જંબદ્વીપના મેરૂની ફરતા ફરનારા સમજવા અને મનુષ્યક્ષેત્રની બહારના સદા અવસ્થિત (સ્થિર) સમજવા. આ મેટો ભેદ છે.૧૦૦ હવે અહીંથી કેટલે ઉંચે ચંદ્રાદિના વિમાને ચાર ચરે છે તે કહે છે– धरणियलाओ समाओ, सत्तहिं नउएहिं जोयणसएहिं । हिटिल्लो होइ तलो, सूरो पुण अट्ठहिं सएहि ॥ १०१॥ ટીકાર્થ –રૂચકપ્રદેશરૂપ ધરણિતળથી ૭૯૦ જન સર્વથી નીચે - તિષ્ક વિમાનનું તળ જાણવું. સૂર્ય સરખા ધરણિતળથી ૮૦૦ પેજને સમજવો. ૧૦૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ Co આ ઝS શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. अट्ठसए य असीए, चंदो नव चेव होइ उवरितलो । जोअणसयं दहुत्तर-बाहल्लं जोइसस्स भवे ॥ १०२ ॥ અર્થ:–આઠ સે ને એંશી પેજને ચંદ્ર સમજો અને ૯૦૦ પેજને ઉપરિતળ સમજવું. આ પ્રમાણે ૧૧૦ યજન બાહમાં તિષ્ક છે. ટીકાથ–સરખા ધરણિતળથી ઉપર એંશી અધિક આઠ સો જન જઈએ ત્યારે (૮૮૦ પેજને) ચંદ્રનું વિમાન છે. નવસે જન પૂર્ણ જઈએ ત્યારે ઉપરિતળ એટલે સર્વોપરિતન તિષ્ક વિમાનનું પ્રતર આવે છે. આ પ્રમાણે હોવાથી તિષ્યનું ઉંચપણનું બાહુલ્ય (જાડાઈ) ૧૧. લેજનનું થાય છે. તે આ પ્રમાણે–સાત સે નેવું ભેજને તિષ્ક વિમાનનું નીચેનું તળ છે અને પરિપૂર્ણ ૯૦૦ પેજને તેનું ઉપરિતળ છે. એટલે તેનું અંતર ૧૧૦ એજન પ્રમાણ છે. - અહીં કેઈક જિનમતાવલંબી તારા, સૂર્ય, ગ્રહ, ચંદ્રને નક્ષત્રોનું અવસ્થાન આ પ્રમાણે કહે છે. પૃથ્વીતળથી ૭૦ જન ઉંચે જઈએ ત્યારે સર્વથી નીચે નભસ્તળમાં તારાના વિમાને રહેલા છે. તારાના પટલથી દશ યોજન જઈએ ત્યારે સૂર્યનું વિમાન છે. તેનાથી ૮૦ જન ઉપર જઈએ ત્યારે ચંદ્રનું વિમાન છે. ત્યાંથી ૪ જન જઈએ ત્યારે નક્ષત્રોનું પટલ છે. ત્યાંથી ૪ પેજને બુધનું પટલ છે. ત્યાંથી ત્રણ ત્રણ યોજને શુક્રનું, ગુરૂનું, ભામનું (મંગળનું) અને મંદસંજ્ઞાવાળાનું (શનિનું) પટલ અનુક્રમે રહેલ છે. એ પ્રમાણે ગણતાં ૧૦-૮૦-૪-૪-૩-૩-૩-૩ મળીને કુલ ૧૧૦ એજન થાય છે. ગંધહસ્તિસૂરિ સૂર્યની નીચે મંગળ ચાર ચરે છે એમ કહે છે. હરિભદ્રસૂરિ તિષ્કના નીચેના તળે ભરણિ વિગેરે નક્ષત્રો અને ઉપરને તળે સ્વાતિ વિગેરે નક્ષત્રો છે એમ કહે છે. તેમની કરેલી આ સંગ્રહણિની વૃત્તિમાં આ પ્રમાણે કહેલ છે—સત્તfટું - अणसएहिं उपि हिडिल्लो होइ तलो त्ति, भरणिमाइ जोइसपयरो भवतीत्यर्थः। તથતિના સ્વાત્યુત્તરે તિરાં પ્રતા તિા ( અર્થ ઉપર આવી ગયો છે) આ બાબતમાં તત્ત્વ કેવળી જાણે. ૧૦૨ હવે કયા નક્ષત્ર કેમ ભમે છે? તે કહે છે – सव्वभितरभीई, मूलो पुण सव्वबाहिरो भमइ । सब्बोवरिं च साई, भरणी पुण सव्वहिटिमिया ॥ १०३ ॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ GT દેવાધિકાર.] મનુષ્યક્ષેત્રમાં ચંદ્રસૂર્યની સંખ્યા. ટીકાર્થ-નક્ષત્રના મંડળમાં અભિજિત્ નક્ષત્ર સર્વથી અત્યંતરમાં ચાર ચરે છે, મૂળ નક્ષત્ર સર્વ નક્ષત્રના મંડળની બહાર ચાર ચરે છે તથા સર્વ નક્ષત્રની ઉપર સ્વાતિ નક્ષત્ર ચાર ચરે છે અને સર્વથી નીચે ભરણી નક્ષત્ર ચાર ચરે છે. શ્રી જંબદ્વીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-“હે ભગવંત! જંબદ્વીપમાં ૨૮ નક્ષત્રમાં કયું નક્ષત્ર સર્વની અંદર ચાર ચરે છે ? કયું નક્ષત્ર સર્વની બહાર ચાર ચરે છે? કયું નક્ષત્ર સર્વેની નીચે ચાર ચરે છે? અને કયું નક્ષત્ર સર્વની ઉપર ચાર ચરે છે?” તેને ઉત્તર આપે છે કે- હે ગૌતમ! અભિજિત્ નક્ષત્ર સર્વની અત્યંતર ચાર ચરે છે, મૂળ નક્ષત્ર સર્વની બહાર ચાર ચરે છે, ભરણી નક્ષત્ર સર્વની હેઠે ચાર ચરે છે અને સ્વાતિ નક્ષત્ર સોની ઉપર ચાર ચરે છે.” ઇતિ ૧૦૩. હવે મનુષ્યક્ષેત્રમાં કેટલા ચંદ્ર ને સૂર્ય છે તે કહે છે– बत्तीसं चंदसयं, बत्तीसं चेव सूरिआण सयं । सयलं मणुस्सलोअं, भमंति एए पयासंता ॥ १०४ ।। ટીકાર્ય–૧૩૨ ચંદ્ર ને ૧૩૨ સૂર્યો-એટલે એટલા ચંદ્રો ને સૂયા સકળ મનુષ્યલોકમાં પ્રકાશ કરતા સતા ભમે છે. તે ૧૩૨ શી રીતે તે કહે છે. બે ચંદ્ર ને બે સૂર્ય જંબુદ્વીપમાં, ચાર ચાર લવણસમુદ્રમાં, બાર બાર ધાતકીખંડમાં, બેંતાળીશ બેંતાળીશ કાળોદસમુદ્રમાં, ને તેર તેર પુષ્કરવરાર્ધમાં એમ સર્વ મળીને ૧૩ર ચંદ્ર ને ૧૩ર સૂર્ય છે. ૧૦. હવે ચર તિષ્યક કેટલું મેરૂની અબાધાએ–મેરૂથી દૂર રહીને ચાર ચરે છે તે અને સ્થિર જયોતિશ્ચક કેટલી અલકની અબાધાઓ–અલકાકાશની અંદર (કાકાશમાં) રહેલું છે તે કહે છે– इक्कारसिकवीसा, सयमिक्काराहिया य इक्कारा । मेरुअलोगाबाहिं, जोइसचकं चरइ ठाइ ॥ १०५ ॥ ટીકાર્થ:–અહીં યથાસંખે પદની યેજના કરવી. તે આ પ્રમાણે-અગ્યાર સે ને એકવીશ જન મેરૂની અબાધા અપાંતરાળરૂપ કરીને મનુષ્યલકત્તી તિષ્યક્ર ચાર ચરે છે. અને અગ્યાર સો ને અગ્યાર યોજન અલોકની અબાધાઅપાંતરાળરૂપ કરીને એટલે એટલા જન અકાકાશની અંદર–તેનાથી દૂર સ્થિર તિષ્ક રહેલ છે. ૧૦૫. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. હવે જંબુદ્વીપથી વ્યતિરિક્ત શેષ દ્વીપ સમુદ્રમાં ગ્રહ, નક્ષત્ર અને તારાએનું પ્રમાણ જાણવાનો ઉપાય કહે છે – रिकग्गहतारग्गं, दीवसमुद्दे य इच्छसे नाउं । तस्स ससीहि य गुणियं, रिकग्गहतारगग्गं तु ॥१०६॥ ટીકાથ—અહીં અગ્રશબ્દ પરિમાણવાચી છે. જે દ્વિીપ કે સમુદ્રમાં નક્ષ ત્રનું પરિમાણ, ગ્રહનું પરિમાણ કે તારાનું પરિમાણ જાણવાનું છે તે દ્વીપ ને સમુદ્ર સંબંધી ચંદ્રની સંખ્યા વડે એક ચંદ્રના પરિવારભૂત નક્ષત્ર, ગ્રહને તારાનું જે પરિમાણું કહેલું છે તેની સાથે ગુણાકાર કરો. ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેટલું તે દ્વીપ અથવા સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ અને તારાનું પરિમાણ જાણવું. જે લવણસમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ ને તારાનું પરિમાણ કેટલું છે તે જાણવાને ઈચ્છતા હો તે લવણસમુદ્રમાં ચાર ચંદ્ર છે તેથી એક ચંદ્રના પરિવારભૂત અઠ્ઠાવીશ નક્ષત્ર છે તેને ચારે ગુણવા. એટલે ૧૧૨ આવશે તેટલા લવણસમુદ્રમાં નક્ષત્રે જાણવા. ગ્રહે એક ચંદ્રના પરિવારભૂત ૮૮ હોય છે તેને ૪ વડે ગુણતાં ૩૫ર થાય તેટલા ગ્રહો લવણસમુદ્રમાં જાણવા. તારાઓ એક ચંદ્રના પરિવારભૂત ૬૬૭૫ કલાકેડી છે તેને ચારે ગુણતાં ૨૬૭૯૦૦ કડાકેડી આવે એટલા તારાઓ લવણસમુદ્રમાં જાણવા. આ સંખ્યા સૂચવનારી બે ગાથા ટીકામાં કહેલી છે, પરંતુ તેને ભાવ ઉપર આવી ગયેલ હોવાથી તે ગાથાઓ લખી નથી. લવણસમુદ્ર પ્રમાણે ધાતકીખંડાદિકને માટે પણ પરિવાર સમજવો. ૧૦૬. હવે જે આભિગિક દેવો તિષ્કના વિમાનોને વહન કરે છે તેની સંખ્યાનું પ્રતિપાદન કરવા માટે કહે છે – सोलस चेव सहस्सा, अट्ट य चउरो य दोन्नि य सहस्सा। जोइसिआण विमाणा, वहांत देवा उ एवइआ॥ १०७॥ ટીકાર્થ—અહીં ચંદ્રાદિક વિમાને છે કે તેવા પ્રકારના જગતસ્વભાવથી જ નિરાલંબપણે આકાશમાં ફરે છે અને રહે છે, પરંતુ કેવળ તેના જે આભિ ગિક દેવે છે તે તેવા પ્રકારના નામકર્મના ઉદયથી પિતાની સમાન જાતિવાળાને તેમ જ પિતાથી હીન જાતિવાળાને પિતાની સંસ્કૃતિ વિશેષ બતાવવા Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૩ દેવાધિકાર.]. જતિષ્કના વિમાનને વહન કરનાર. માટે પિતાને શ્રેષ્ઠ માનતા સતા હર્ષથી ભરપૂરપણે સતત વહનશીલ એવા ચંદ્રાદિના વિમાનની નીચે રહીને કેટલાક સિંહના રૂપ, કેટલાક હાથીને રૂપ, કેટલાક વૃષભના રૂપ ને કેટલાક અશ્વના રૂપ કરીને તે વિમાનેને વહન કરે છે, તે આ પ્રમાણે જેમ અહીં કઈ તથાવિધ આભિયોગ્ય નામકર્મના ઉપભેગના ભાજન એવા સેવકો (દાસ) સમાન જાતિવાળા અથવા હીનજાતિવાળા, પિતાના પૂર્વ– પરિચિત મનુષ્યને અમે આ આપણું સુપ્રસિદ્ધ નાયકના (સ્વામીના) માનીતા સેવકે છીએ એવી પોતાની સ્ક્રીતિ (મોટા) બતાવવા માટે બધા સ્વાચિત એવું કાર્ય પ્રમુદિત ચિત્તે કરે છે, તેમ ચંદ્રાદિના આભિગિક દે તેવા પ્રકારના આભિગ્ય નામકર્મના ઉપગના ભાજન હતા સતા સમાન જાતિવાળા અથવા હીનજાતિવાળા બીજા દેવને પિતાનું મહત્વ બતાવવા માટે “જુઓ! અમે કેવા સમૃદ્ધ છીએ કે જેથી સકળલોકપ્રસિદ્ધ એવા ચંદ્રાદિકના વિમાનોનું વહન કરીએ છીએ.” આમ કહેતા સતા પિતાના આત્માને બહુ માનતા સતા ઉપર ગાથામાં કહેલી સંખ્યા પ્રમાણે ચંદ્રાદિકના વિમાનને વહન કરે છે. તત્વાર્થભાષ્યકાર કહે છે કે આ જ્યોતિષ્કના વિમાને સ્થિતિએ પ્રસક્ત અવસ્થિત ગતિવાળા છે છતાં પોતાની અદ્ધિ વિશેષ દેખાડવા માટે તેના આભિગિક દે નિત્ય ગતિમાં આનંદ પામતા સતા ચંદ્રાદિના વિમાનને વહન કરે છે. તેની સંખ્યા આ પ્રમાણે ચંદ્ર ને સૂર્યના વિમાનને સોળ સોળ હજાર દે, ગ્રહના વિમાનને આઠ આઠ હજાર દેવે, નક્ષત્રના વિમાનને ચાર ચાર હજાર દેવ અને તારાના વિમાનને બે બે હજાર દેવો વહન કરે છે. ૧૦૭ આ વાતને જ સ્પષ્ટ કરતા સતા કહે છે કે – ससिरविणो य विमाणा, वहंति देवाण सोलस सहस्सा । गहरिकतारगाणं, अट्ठ चउकं दुगं चेव ॥ १०८ ॥ અર્થ સુગમ છે. ઉપર લખાઈ ગયેલ છે. ૧૦૮ હવે કેવાં રૂપ ધારણ કરીને દેવે કયાં રહ્યા સતા વહન કરે છે તે કહે છે – पुरओ वहति सीहा, दाहिणओ कुंजरा महाकाया ॥ पञ्चच्छिमेण वसहा, तुरगा पुण उत्तरे पासे ॥ १०९ ॥ ૧૦ - Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. અઃ—આગળ અથવા પૂર્વે સિંહરૂપધારી દેવા, દક્ષિણ બાજુએ માટા શરીરવાળા હસ્તીરૂપધારી દેવે, પશ્ચિમે વૃષભરૂપધારી દેવા અને ઉત્તરે અશ્વરૂપધારી દેવા વિમાનની નીચે રહીને વહન કરે છે. ૭૪ ટીકા :—આગળ અગ્રભાગે વિમાનની નીચે રહીને સિંહરૂપધારી દેવા ચંદ્ર સંબંધી વિમાનને વહન કરે છે. વિમાનની દક્ષિણ માજી તેની નીચે રહીને મોટા શરીરવાળા હાથીનુ રૂપ ધારણ કરીને વિમાનનું વહન કરે છે, પશ્ચિમ માજી વિમાનની નીચે રહીને વૃષભનુ રૂપ ધારણ કરીને વિમાનનું વહન કરે છે અને ઉત્તર ખાજુ વિમાનની નીચે રહીને અશ્વનુ રૂપ ધારણ કરીને વહન કરે છે. તેમાં ચંદ્રનુ ને સૂર્યનું વિમાન સિંહાદિ રૂપ ધારણ કરીને ચાર ચાર હજાર દેવા વહન કરે છે. તે આ પ્રમાણે-ચાર હજાર સિંહરૂપધારી, ચાર હજાર હસ્તીરૂપ ધારી, ચાર હજાર વૃષભરૂપધારી અને ચાર હજાર અશ્વરૂપધારી એમ એક દર સાળ સાળ હજાર દેવતા ચંદ્રના વિમાનને અને સૂર્યના વિમાનને વહન કરે છે. ગ્રહનુ વિમાન એ બે હજાર દેવતા, નક્ષત્રનું વિમાન હજાર હજાર દેવતા અને તારાનું વિમાન પાંચ સે। પાંચ સે। દેવતા ચારે દિશાએ રહીને વહન કરે છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણે જ અધિકાર કહેલા છે તેથી તે પાઠ કે અર્થ અહીં લખ્યા નથી. ૧૦૯ આ પ્રમાણે ચંદ્રાદિના વિમાનનું વહન કરતા દેવે મઢ્ઢાન્મત્ત સ્ત્રી જેમ વિશિષ્ટ ( તાલઢાર ) આમરણના ભારને જાણતી નથી તેમ વિમાનના ભારને વહન કરવાનુ માનતા નથી. ( એ વિમાન તા જગતસ્વભાવે જ ચાલ્યા કરે છે ) હવે મેરૂની પ્રદક્ષિણા દઇને ચાલતા ચંદ્રાદિની ગતિની તારતમ્યતા કહે છે— चंदेहिं रवी सिग्घा, रविणो उ भत्रे गहा उ सिग्घयरा । તત્તો ન ત્તારૂં, નહિં તુ તારાઓ ॥ ૧૦ ॥ ટીકા ચંદ્રથી શીઘ્રગતિવાળા સૂર્ય છે, સૂર્યથી શીઘ્રતર ગતિવાળા ગ્રહેા છે, તેનાથી શીઘ્રતર ગતિવાળા નક્ષત્રા છે, તેનાથી શીઘ્રતર ગતિવાળા તારાઓ છે. ગાથામાં ચ શબ્દ છે તે અનુક્ત સમુચ્ચયાથે છે તેથી બુધથી શીઘ્રગતિવાળા શુક્ર, શુક્રથી મંગળ, મંગળથી બૃહસ્પતિ અને બૃહસ્પતિથી શનૈશ્ચર શીઘ્રગતિવાળા છે એમ સમજવુ. ૧૧૦ નીચેની ગાથામાં ઉપરની ગાથાના તાત્પર્ય જ કહેલા છે- -- Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપ દેવાધિકાર.]. તિષ્ક સંબંધી વિશેષ હકીક્ત. सव्वप्पगई चंदा, तारा पुण हुँति सव्वसिग्घयरा । एसो गईविसेसो, तिरियंलोए विमाणाणं ॥ १११ ॥ અર્થ–સર્વથી અલ્પ ગતિવાળા ચંદ્ર છે અને સર્વથી શીધ્રતર ગતિવાળા તારા છે. આ ગતિનું વિશેષપણું તિર્યગલેકમાં તિષ્કના વિમાન આશ્રી સમજવું. ૧૧૧. ગાથા સુગમ હોવાથી ટીકા કરેલી નથી. હવે ચંદ્રાદિની ઋદ્ધિની તારતમ્યતા કહે છે– अप्पद्विआ उ तारा, नकत्ता खलु तओ महबीआ। नकत्तेहिं तु गहा, गहेहिं सूरा तओ चंदा ॥ ११२ ॥ ટીકાર્થ–સર્વથી અ૫ અદ્ધિવાળા તારા છે, તારાથી મહદ્ધિક નક્ષત્ર છે, તેનાથી મહદ્ધિક ગ્રહ છે, ગ્રહોથી મહદ્ધિક સૂર્યો છે, સૂર્યોથી મહદ્ધિક ચંદ્રો છે. આ બધા શ્રેષ્ઠ પદ્મના ગર્ભ સમાન ગેર (ઉજ્વળ) વર્ણવાળા, વિશિષ્ટ વસ્ત્રાભરણવાળા, મુકુટથી મંડિત મસ્તકવાળા હોય છે. તેમાં કેવળ ચંદ્રના મુકુટના અગ્ર ભાગે પ્રભામંડળવાળું ચંદ્રમંડળાકાર ચિહ્ન હોય છે. સૂર્યોને સૂર્ય મંડળાકાર, ગ્રહોને ગ્રહમંડળાકાર, નક્ષત્રોને નક્ષત્રમંડળાકાર અને તારાઓને તારામંડળાકાર ચિહ્ન હોય છે. તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે –“ મુકોને વિષે-શિરમુકુટને અગ્રભાગે રહેલા પ્રભામંડળ સરખા ઉજ્વળ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારામંડળરૂપ પોતપોતાના ચિહ્નોથી વિરાજમાન કાંતિવાળા તિષ્કો છે.” ૧૧૨ હવે તારાના વિમાનનું પરસ્પર અંતર કહે છે– पंचेव धणुसयाई, जहन्नयं अंतरं तु ताराणं । दो चेव गाउआई, निवाघाएण उक्कोसं ॥ ११३ ॥ અર્થ—તારાઓનું જઘન્ય અંતર પાંચ સો ધનુષ્યનું હોય છે અને ઉત્કૃષ્ટ અંતર નિર્ચાઘાતપણે બે ગાઉનું હોય છે. ટીકા-જંબદ્વીપમાં તારાઓના વિમાનનું પર્વતાદિના વ્યાઘાતને અભાવે જઘન્ય અંતર પાંચ સે ધનુષ્યનું હોય છે ને ઉત્કૃષ્ટ બે ગાઉનું હોય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. (દેવાધિકાર. વ્યાઘાતે તે જઘન્ય અંતર ર૬૬ જનનું છે અને ઉત્કૃષ્ટાંતર ૧રર૪ર જનનું છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં બે પ્રકારનાં અંતર છે એમ કહીને વ્યાઘાતે અંતર જઘન્ય ને ઉત્કૃષ્ટ આ પ્રમાણે જ કહેલ છે. ૧૧૩ (આ પ્રમાણે વ્યાઘાતના અંતરનું કારણ ટકામાં બતાવ્યું નથી, પરંતુ તે આ પ્રમાણે સમજવું. વર્ષધર પર્વત ઉપરના કૂટ મથાળે ૨૫૦ જન લાંબા-પહોળા છે તેનાથી આઠ યોજન દૂર રહીને તારા ચાર ચરે છે. તેથી બે બાજુના આઠ આઠ જન ૨૫૦ માં ભેળવતાં ૨૬૬ જનનું વ્યાઘાતે જઘન્ય અંતર સમજવું. ઉત્કૃષ્ટ અંતર મેરૂપર્વત આશ્રી સમજવું. તે આ રીતેમેરૂ પર્વત જમીન ઉપર દશ હજાર જન વિસ્તારવાળો છે. તે ૭૯૦ જન ઉચે રહેલા તારાની શ્રેણીએ દશ હજારથી ઓછો થાય છે પરંતુ તે ન ગણતાં તેનાથી ૧૧૨૧ યોજન બંને બાજુ મૂકીને તારાઓ ચાર ચરે છે તેથી બે બાજુના ૨૨૪ર દશ હજારમાં ભેળવતાં ૧૨૨૪૨ યેજન થાય. એટલું વ્યાઘાતે ઉત્કૃષ્ટ અંતર જાણવું.) - હવે મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્ર ને સૂર્યોનું પરસ્પર અંતર કહે છે– सूरस्स य सूरस्स य, ससिणो ससिणो य अंतरं दिळं । बाहिं तु माणसनग-स्स जोयणाणं सयसहस्सं ॥ ११४ ॥ અર્થ–સૂર્યસૂર્ય અને ચંદ્રચંદ્રને માનુષોત્તર પર્વતની બહાર લાખ લાખ જનનું આંતરૂં જાણવું. ટીકાથ–માનુષેત્તર નામના પર્વતની બહાર સૂર્યસૂર્ય અને ચંદ્રચંદ્રને પરસ્પર અંતર તીર્થકર ગણધરેએ પૂર્ણ એક લાખ યાજનનું દીઠું છે–કહ્યું છે. તે આ પ્રમાણે–ચંદ્રાંતરિત સૂર્ય ને સૂર્યાતરિત ચંદ્ર મનુષ્યલકની બહાર રહેલા છે. તેનું પરસ્પર અંતર અન્યૂન પચાસ હજાર જનનું છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિમાં એ જ પ્રમાણે કહ્યું છે. આ પ્રમાણે હોવાથી ચંદ્રચંદ્રને અને સૂર્યસૂર્યને લાખ એજનનું અંતર થાય છે. ૧૧૪. હવે મનુષ્યલકની બહાર ચંદ્ર ને સૂર્યોનું પંક્તિએ અવસ્થાન કહે છે – सूरतरिआ चंदा, चंदंतरिआ य दिणयरा दित्ता। - વિનંતરા , સુસ મંતા થશે શરૂ૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] રાહુ સંબંધી હકીકત. ટીકાર્થ–નરલકની બહાર પંક્તિમાં રહેલા સૂર્યાતરિત ચંદ્ર અને ચંદ્રાંતરિત સૂર્ય શોભી રહ્યા છે. દીસ એટલે ભાસ્વર છે. તે ચંદ્રસૂર્યો કેવા છે? ચિત્રાંતર લેફ્સાવાળા–એટલે પ્રકાશરૂપ લેશ્યા જેની વિચિત્ર છે એવા છે. તેમાં ચિત્રતા ચંદ્રો સૂર્યાતરિત હોવાથી અને સૂર્યો ચંદ્રાંતરિત હોવાથી છે. વળી તે ચિત્રતા ચંદ્ર શીત કિરણવાળો હોવાથી અને સૂર્ય ઉણ રમિવાળે હોવાથી છે. લેશ્યાવિશેષ પ્રદર્શિત કરવા માટે કહે છે–સુખલેશ્યાવાળાને મંદ વેશ્યાવાળા છે. તેમાં ચંદ્ર સુખ લેશ્યાવાળા છે. એટલે ચંદ્ર શીતકાળાદિમાં મનુષ્યલોકમાં એકાંત શીત રશ્મિવાળો હોય છે તે અહીં ન સમજવો. સૂર્ય મંદ લેફ્સાવાળા છે એટલે મનુષ્યલકમાં ગ્રીષ્મ ઋતુમાં–નિદાઘ સમયે સૂર્ય અત્યંત ઉષ્ણ રશ્મિવાળો હોય છે તેમ અહીં નથી. અહીં મંદ વેશ્યાવાળા હોય છે. તત્ત્વાર્થટીકામાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે –અત્યંત શીત ચંદ્ર નથી, અત્યંત ઉષ્ણ સૂર્યો નથી. બંને સાધારણ લેશ્યાવાળા છે. ૧૧૫. હવે જેના સંપર્કના વશથી શુકલકૃષ્ણ પક્ષમાં યથાયોગ્ય ચંદ્રમંડળની વૃદ્ધિ-હાનિ જણાય છે તે સંબંધી વક્તવ્યતા કહે છે– किन्हं राहुविमाणं, निच्चं चंदेण होइ अविरहियं । વાયુનત્ત, હિટ્ટા રંસ તં વરરૂ. ૨૨૬ ' અર્થ—રાહુનું વિમાન કૃષ્ણવર્ણનું હોય છે. તે અવિરહિતપણે નિરંતર ચંદ્ર સાથે રહે છે. તે ચંદ્રની નીચે ચાર અંગુલ અપ્રાપ્તપણે ચાર ચરે છે. - ટીકાર્થ—અહીં રાહુ બે પ્રકારના છે. પર્વરાહ અને નિત્યરાહુ તેમાં પર્વરાહ તેને કહીએ કે જે કદાચિત અકસ્માત આવીને પોતાના વિમાનવડે સૂર્યના વિમાનને અથવા ચંદ્રના વિમાનને અંતરિત કરે છે. એ પ્રમાણે અંતરિત કર્યો સતે લેકેમાં ગ્રહણ એવી પ્રસિદ્ધિ થાય છે. એ પર્વરાહ જઘન્યથી ને ઉત્કૃષ્ટથી જેટલે કાળે ચંદ્ર સૂર્યનો ઉપરાગ (ગ્રહણ) કરે છે તે ક્ષેત્ર માસની ટીકામાં અમે કહેલ હોવાથી અહીં ફરીને કહેતા નથી. જે નિત્યરાહુ છે તેનું વિમાન કાળું છે તે તેવા પ્રકારના જગતસ્વભાવથી ચંદ્રની સાથે નિત્ય અવિરહિતપણે ચંદ્રના વિમાનની નીચે ચાર અંગુલ છે. રહીને ચાર ચરે છે. તે કૃષ્ણપક્ષમાં પ્રતિપદા (વદિ ૧) થી આરંભીને પ્રતિદિવસ એકેક ચંદ્રની કળાને પોતાના પંદરમા ભાગવડે ઉપરના ભાગથી આરંભીને આવરે છે અને શુકલપક્ષમાં પ્રતિપદા (શુદિ ૧) થી આરંભીને તે જ ક્રમે Page #99 -------------------------------------------------------------------------- ________________ muun શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. દરરોજ એકેક કળા ખુલ્લી કરે છે, તેથી જગતમાં ચંદ્રમંડળની હાનિવૃદ્ધિ દેખાય છે, પરંતુ સ્વરૂપે તે ચંદ્રમંડળ અવસ્થિત જ છે. ૧૧૬ તિના વિમાનની વક્તવ્યતા કહી, હવે વૈમાનિક દેવોના વિમાન સંબંધી વક્તવ્યતા કહે છે – बत्तीसट्ठावीसा, बारस अट्ठ य चउरो सयसहस्सा। आरेण बंभलोगा, विमाणसंखा भवे एसा ॥ ११७ ॥ ટીકાર્થ–બ્રહ્મલોકના ચરમભાગ પર્વતથી અર્વાક એટલે સિધર્મ દેવલેથી બ્રહ્મ દેવલોક પર્યત આ પ્રમાણે વિમાનોની સંખ્યા છે-સંધર્મ દેવલોકમાં ૩ર લાખ વિમાન છે, ઈશાન દેવેલેકમાં ૨૮ લાખ વિમાન છે, સનતકુમાર દેવલોકમાં ૧૨ લાખ વિમાન છે, માહેંદ્ર દેવલોકમાં ૮ લાખ વિમાન છે અને બ્રહ્મ દેવલોકમાં ચાર લાખ વિમાન છે. ૧૧૭ તથા– पन्नास चत्त छच्चेव, सहस्सा लंतसुक्कसहस्सारे । सयचउरो आणयपा-णएसु तिन्नारणञ्चुयए ॥ ११८ ॥ ટીકાર્થ –આ ગાથાના અર્થમાં પૂર્વાર્ધમાં દેવલોકના ક્રમે કરીને સંખ્યાના પદની યેજના કરવી. તે આ પ્રમાણે-લાંતક કક્ષમાં ૫૦૦૦૦, મહાશુક કલ્પમાં ૪૦૦૦૦ અને સહસ્ત્રાર કલ્પમાં છ હજાર વિમાને જાણવા. આનતપ્રાણત બેમાં ભેળા ૪૦૦ વિમાને જાણવા અને આરણ—અમૃત બે દેવલોકમાં ભેળા ત્રણ સો વિમાને જાણવા. ૧૧૮ તથા– इक्कारसुत्तरं हिटिमेसु, सत्तुत्तरं च मज्झिमए । सयमेगं उवरिमए, पंचेव अणुत्तरविमाणा ॥ ११९ ॥ . ટીકાથ:–અધસ્તન ત્રણ ગ્રેવેયકમાં ભેળા મળીને ૧૧૧, મધ્ય ગ્રેવેયકત્રિકમાં ભેળા મળીને ૧૦૭ અને ઉપરિમ રૈવેયકત્રિકમાં ૧૦૦ અને સર્વપર્યતવતી છેલા પ્રસ્તટમાં પાંચ અનુત્તર વિમાને જાણવા. જેની ઉત્તરે એટલે પછી અથવા જેનાથી શ્રેષ્ઠ વિમાન બીજું કઈ નથી તેને અનુત્તર કહીએ એવા અનુત્તર વિમાને પાંચ છે. ૧૧૯ હવે સર્વ વિમાનની એકંદર સંખ્યા કહે છે – Page #100 -------------------------------------------------------------------------- ________________ 1 . T દેવાધિકાર.] દેવલોકમાં દર પ્રસ્તરો છે તે વિષે. ૯ चुलसीइ सयसहस्सा, सत्ताणउई भवे सहस्साई। तेवीसं च विमाणा, विमाणसंखा भवे एसा ॥ १२० ॥ અર્થ:–ચોરાશી લાખ, સત્તાણ હજાર ને વેવીશ એટલી સર્વ વિમાનની સંખ્યા જાણવી. ૧૨૦ ટીકાર્થ – અનંતર કહેલી ત્રણ ગાથામાં કહેલા વિમાનની સર્વ સંખ્યા રાશી લાખ, સત્તાણુ હજાર ને વેવીશની જાણવી. એ બધા વિમાને ગંધને આશ્રીને સુરભિગંધવાળા, સ્પર્શને આશ્રીને માખણ કરતાં પણ અત્યંત કમળ શુભ સ્પર્શવાળા અને પિતાની પ્રભા-કાંતિવડે પ્રકાશિત કરેલ છે સર્વ દિશાચકવાળ જેણે એવા એટલે સતત ઉદ્યોતવાળા અને તેના નિવાસી દેવેને નિરંતર રમણિક લાગે તેવા છે. કદાચિત્ પણ ઉદ્વેગકારી નથી. (આવી મતલબની જ અહીં એક માગધી ગાથા કહી છે.) સર્વ સંખ્યાએ ઊર્ધલેકમાં બાસઠ પ્રસ્તો (પ્રત) છે તે આ પ્રમાણે સૌધર્મ ને ઈશાનના વલયમાં ૧૩, સનકુમાર ને મહેંદ્રના વલયમાં ૧૨, બ્રહ્મ લેકે છે, લાંતકે પાંચ, મહાશુકે ચાર, સહસ્ત્રારે ચાર, આનત–પ્રાણુતના વલયે ચાર, આરણ ને અશ્રુતના વલયે ચાર, નવ રૈવેયકમાં નવ અને પાંચ અનુત્તર વિમાનમાં એક એમ સર્વ મળીને ૬૨ પ્રતરે છે. હવે તે દરેક પ્રસ્તટમાં બે પ્રકારના વિમાને છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકાબા. તેમાં આવલિકાવિષ્ટ એટલે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ ને ઉત્તર રૂપ ચારે દિશાઓમાં જે શ્રેણિગત વિમાને છે તે અને આવલિકાબાહા એટલે જે આવલિકા પ્રવિષ્ટના અપાંતરાળે પ્રાંગણ પ્રદેશ કુસુમના પ્રકારની જેમ જ્યાં ત્યાં છુટા વિપ્રકીર્ણ હોય છે. તેને પુપાવકીર્ણ કહે છે. એટલે પુરુષની જેમ જ્યાં ત્યાં છુટા છુટા હોય તે સમજવા. એવા પુષ્પાવકીર્ણ વિમાને મધ્યવતી ઈદ્રક વિમાનની દક્ષિણ, પશ્ચિમ ને ઉત્તરમાં હોય છે. પૂર્વમાં હેતા નથી. જે આવલિકા પ્રવિષ્ટ વિમાને છે તેમાં મધ્યભાગે દરેક પ્રસ્તટમાં જે એક વિમાન હોય છે તે ઈંદ્રકવિમાન કહેવાય છે. પ્રસ્તટ ૬૨ હોવાથી વિમાનંદ્રક પણ દર છે તેના નામે આ પ્રમાણે– સૈધમ્શાન વલયમાં પ્રથમ પ્રસ્તટમાં સર્વમધ્યવતી વિમાનંદ્રક ઉડુ ૧, પછી બીજા પ્રસ્તટમાં ચંદ્ર ૨, ત્રીજામાં રજત ૩, ચેથામાં વલ્સ ૪, પાંચમામાં Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર વીર્ય ૫, છઠ્ઠામાં વરૂણ ૬, સાતમામાં આનંદ ૭, આઠમામાં બ્રહ્મ ૮, નવમામાં કાંચન ૯, દશમામાં રૂચિર ૧૦, અગ્યારમામાં વંચ ૧૧, બારમામાં અરૂણ ૧૨, તેરમામાં દિશ ૧૩. સનકુમાર મહેદ્ર વલયમાં પહેલે પ્રસ્તટે વૈદુર્ય ૧, બીજામાં રચક ૨, ત્રીજામાં રૂચિત ૩, ચોથામાં અંક ૪, પાંચમામાં સ્ફટિક ૫, છઠ્ઠામાં તપનીય ૬, સાતમામાં મેઘ ૭, આઠમામાં અર્ધ ૮, નવમામાં હારિદ્ર ૯, દશમામાં નલિન ૧૦, અગ્યારમામાં લોહિતાક્ષ ૧૧, બારમામાં વજ ૧૨. બ્રહ્મલેકે પહેલે પ્રસ્તટે અંજન ૧, બીજે વરમાલ ૨, ત્રીજે અરિષ્ટ ૩, ચેાથે દેવ ૪, પાંચમે સોમ ૫, છઠ્ઠ મંગળ ૬. લાંતકમાં પહેલે પ્રસ્તટે બલભદ્ર ૧, બીજે ચક્ર ૨, ત્રીજે ગદા ૩, ચોથે સ્વસ્તિક જ, પાંચમે નંદાવર્ત પ. મહાશુકે પહેલે પ્રસ્તટે આશંકર ૧, બીજે ગૃદ્ધિ ૨, ત્રીજે કેતુ ૩, ચોથે ગરૂડ ૪. સહસ્ત્રારે પહેલે પ્રસ્તટે બ્રહ્મ ૧, બીજે બ્રહ્મહિત ૨, ત્રીજે બ્રશ્નોત્તર ૩, ચોથે લાંતક ૪. આનતપ્રાણુતવલયે પ્રથમ પ્રસ્તટે મહાશુક ૧, બીજે સહસાર ૨, ત્રીજે આનત ૩, ચોથે પ્રાણત ૪. આરણુયુતવલયે પ્રથમ પ્રસ્તટે પુષ્પક ૧, બીજે અલંકાર ૨, ત્રીજે આરણ ૩, એથે અચુત ૪. અધસ્તન અધસ્તન રૈવેયકે સુદર્શન ૧, અધસ્તન મધ્યમે સુપ્રબુદ્ધ ૨, અધસ્તન ઉપરિતને મનરમ ૩, મધ્યમ અધસ્તને સર્વતેભદ્ર ૪, મધ્યમ મધ્યમે વિશાલ પ, મધ્યમ ઉપરિતને સુમન ૬, ઉપરિતન અધસ્તને સમનસ ૭, ઉપરિતન મધ્યમે પ્રીતિકર ૮, ઉપરિતન ઉપરિતને આદિત્ય ૯ અને છેલ્લે ૬૨ મે પ્રસ્તટે સર્વાર્થસિદ્ધિ ૧. આ અર્થનો સંગ્રહ કરનારી સાત ગાથા છે. તેમાં ઉપર પ્રમાણેના નામે જ હોવાથી તે ગાથાઓ અહીં લખી નથી. એ સાત ગાથામાં ત્રીજી ગાથાનું પૂર્વાર્ધ બધી ગાથાની જેવું છે અને ઉત્તરાર્ધ ગીતિ નામનું છે. એ બધા વિમાનંદ્રક ગેળ હોય છે. ત્યારપછી તેની પૂર્વાદિ ચારે દિશાએ ત્રિખુણ હોય છે, પછી ચારે દિશાએ ચતુરસ (ચોખડા) હોય છે. પછી પાછા ગળ, ત્યારપછી ચસ (ત્રિપુણા ) ને પછી ચોખંડા હોય છે. એ પ્રમાણે આવલિકાના છેલ્લા વિમાન સુધી જાણવું. તેમ પહેલા પ્રસ્તટમાં ઉડુ નામના વિમાનંદ્રકથી પૂર્વાદિ ચારે દિશાએ ૬૨-૬૨ આવલિકાવિષ્ટ વિમાનો હોય છે. આ આવલિકા પ્રવિષ્ટ વિમાને કયા દ્વિપ અથવા સમુદ્ર ઉપર છે તે કહે છેઉડુ નામના વિમાનંદ્રકથી પૂર્વાદિ ચારે દિશામાં પ્રત્યેકમાં દર-૬૨ વિમાને છે તેમાંથી એકેક દેવ નામના દ્વીપ ઉપર, બે બે નાગસમુદ્ર ઉપર, ચાર ચાર યક્ષદ્વીપ ઉપર, આઠ આઠ ભૂતસમુદ ઉપર, સિોળ સોળ સ્વયંભૂરમણ દ્વીપ ઉપર અને ૩૧-૩૧ સ્વયંભૂરમણસમુદ્ર ઉપર એમ કુલ ૬૨ સમજવા. Page #102 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] આવલિકા પ્રવિષ્ટ વિમાનોની સંખ્યા વિષે કરણ. પહેલા પ્રસ્તટથી ઉપર બીજા વિગેરે પ્રસ્તોમાં જે આવલિકા પ્રવિણ વિમાનો છે તે પ્રથમ પ્રસ્તગત આવલિકા પ્રવિષ્ટ વિમાનની સમશ્રેણિમાં જ ઉપર રહેલા છે. એટલે વૃત્તની ઉપર વૃત્ત, વ્યસની ઉપર ચસ ને ચતુરસની ઉપર ચતુરસ. માત્ર ઉપર ઉપરના પ્રરતટમાં આવલિકા પ્રવિષ્ટ વિમાનની સંખ્યામાં ચારે દિશામાં એકેક વિમાન ઓછું છે. એટલે બીજા પ્રસ્તટમાં ૬૧, ત્રીજામાં ૬૦ એમ એકેક ઘટાડતા ત્યાં સુધી જવું કે યાવત્ ૬૨ માં પ્રસ્તટમાં સર્વાર્થસિદ્ધ વિમાનની ચારે દિશાએ એકેક વિમાન જ ત્રિખૂણું છે. ૧૨૦ ' હવે દરેક દેવામાં આવલિકા પ્રવિષ્ટ વિમાનની સંખ્યા લાવવાનું કારણ કહે છે – कप्पस्सणुपुबीए, आइमपयरंतिमं च गणइत्ता। मुहभूमिसमासद्धं, पयरेहि गुणंतु सबधणं ॥ १२१ ॥ અર્થ:–દેવલોકની અનુપૂવએ પહેલા ને છેલ્લા પ્રતરમાં જેટલી આવલિકાગતની ચારે દિશાની મળીને સંખ્યા હોય તેને મુખ અને ભૂમિની સંખ્યા કહીએ. તે બે સંખ્યાને એકત્ર કરી તેને અર્ધ કરીને પ્રતરની સંખ્યાએ ગુણવાથી સર્વ સંખ્યા આવે. ટીકાર્થ – સંમેશાનાદિ કલ્પની આનુપૂવીએ એટલે પૂર્વાનુપૂવીએ જે પહેલું પ્રતર તેમાં રહેલા આવલિકાગત સર્વ વિમાનોની સંખ્યા અને જે અંતિમ પ્રતરગત આવલિકા પ્રવિષ્ટ વિમાનોની સંખ્યા તે બેને એકત્ર કરવી. એમાં પ્રથમ પ્રતરગત સર્વ વિમાનસંખ્યા તે મુખ કહીએ અને અંતિમ પ્રતરગત સર્વ વિમાનોની સંખ્યા તે ભૂમિ કહીએ. પછી તે મુખને ભૂમિની સંખ્યાનો સમાસ કરીએ એટલે એકત્ર કરીએ. પછી તેનું અર્ધ કરીને તે સંખ્યાને સ્વાગત પ્રસ્તટની સંખ્યાવડે ગુણીએ. એ પ્રમાણે ગુણતાં જે સંખ્યા આવે તેને સર્વધન જાણવું અર્થાત્ તેટલા વિવક્ષિત કલ્પમાં સર્વ સંખ્યાએ આવલિકાગત વિમાને છે એમ સમજવું. ૧૨૧. - હવે તે બાબત પ્રથમ સૈધમ્શાન વલય માટે ગણાવે છે–તેના પ્રથમ પ્રસ્તટમાં ચારે દિશાએ ૬૨-૬૨ આવલિકા પ્રવિણ વિમાને છે ને મધ્યમાં વિમાનંદ્રક ૧ છે એટલે સર્વ મળીને ૨૪૯ થયા. તેને સધમ્શાન વલયના મુખની Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ w શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. દેવાધિકાર. સંખ્યા સમજવી. બાકીના કપમાં નીચેના પરપ્રતરને ચારે ગુણતાં જે આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં જે સંખ્યા રહે તેને મુખ સમજવું. એટલે સનત્કુમાર–માહેદ્રના વલયથી અધસ્તન પરપ્રતર સધમ્શાનના વલય સંબંધી ૧૩ છે તેને ચારે ગુણતાં પર આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૯૭ આવે. એટલું સનસ્કુમાર-માહેંદ્રના વલયનું મુખ સમજવું. બ્રહ્મલોકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૨૫ છે તેને ચારે ગુણતાં ૧૦૦ આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૪૯ આવે તે બ્રહ્મલેકનું મુખ સમજવું. લાંતકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૩૧ સમજવા તેને ચારે ગુણતાં ૧૨૪ આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૨૫ રહે. તેટલું લાંતક ક૯૫નું મુખ સમજવું. મહાશુકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૩૬ છે. તેને ચારે ગુણતાં ૧૪૪ થાય તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૦૫ રહે, એટલું મહાશુકે મુખ જાણવું. સહસ્ત્રાર ક૫ની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૪૦ છે તેને ચારે ગુણતાં ૧૬૦ આવે, તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૮૯ રહે એટલું સહસારે મુખ સમજવું. આનત–પ્રાણુત વલયે અધસ્તન પરતર ૪૪ છે તેને ચારે ગુણતાં ૧૭૬ આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૭૩ રહે એટલું આનત–પ્રાણત વલયનું મુખ જાણવું. આરણાસ્યુત વલયની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૪૮ છે તેને ચારે ગુણતાં ૧૨ આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં પ૭ રહે એટલું આરણમ્યુત વલયે મુખ જાણવું. અધસ્તન વયકત્રિકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર પર છે તેને ચારે ગુણતાં ૨૦૮ થાય તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૪૧ રહે એટલું અધસ્તગ્રેવેયકત્રિકમાં મુખ સમજવું. મધ્યમટૈવેયકત્રિકની અપેક્ષાએ અધસ્તન પરમાર ૫૫ છે તેને ચારે ગુણતાં ૨૨૦ આવે તેને ૨૪ માંથી બાદ કરતાં ર૯ રહે. એટલું મધ્યમવેયકત્રિકે મુખ જાણવું. ઉપરિતન દૈવેયકત્રિકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૫૮ છે. તેને ચારે ગુણતાં ૨૩ર આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૭ રહે એટલું ઉપરિતન રૈવેયકત્રિકે મુખ સમજવું. પાંચ અનુત્તરવિમાનની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૬૧ છે તેને ચારે ગુણતાં ૨૪૪ થાય તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૫ રહે એટલા છેલ્લા પ્રસ્તટમાં આવલિકા પ્રવિણ વિમાનો જાણવા. આ અર્થને કહેનારી ત્રણ ગાથા છે તેમાં ઉપર જણાવેલ સંખ્યા જ બતાવી છે. હવે ભૂમિના વિમાનની સંખ્યા જાણવા માટે આ પ્રમાણે કરણ સમજવું. सग पयरा रूवूणा, चउगुणिया सोहिया य मूलिल्ला। जं तत्थ सुद्धसेसं, इच्छिय Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૩ દેવાધિકાર.] આવલિકા પ્રવિષ્ટ સંબંધી કરણ. વધુ સા મૂકી છેવ્યાખ્યા-વિવક્ષિત દેવલોકના પિતાના જેટલા પ્રતર હોય તેમાંથી એક બાદ કરી જે આવે તેને ચારે ગુણીએ. ચારે ગુણતાં જે આવે તેને પોતાના મુખની સંખ્યામાંથી એટલે પિતાના પ્રથમ પ્રસ્તટના આવલિકાગત વિમાનની સંખ્યામાંથી બાદ કરીએ એટલે જે શેષ રહે તેને પિતાના કલ્પની ભૂમિ એટલે ઉપરલાછેલા પ્રસ્તટના આવલિકાગત વિમાનની સંખ્યા જાણવી. તે આ રીતે-સાધમેંશાનના વલયના ૧૩ પ્રતર છે તેમાંથી એક બાદ કરતાં ૧૨. તેને ચારે ગુણતાં ૪૮, તેને મુખના ૨૪૯ માંથી બાદ કરતાં ૨૦૧ રહે તે સૌધર્મેશાનની ભૂમિ જાણવી. સનકુમાર-માહેંદ્રના વલયમાં ૧૨ પ્રસ્તટ છે તેમાંથી ૧ બાદ કરતાં ૧૧, તેને ચારે ગુણતાં ૪૪, તેને તેના મુખના ૧૭ માંથી બાદ કરતાં ૧૫૩ રહે તે સનકુમારમાહેંદ્રની ભૂમિ જાણવી. બ્રહ્મલેકના છ પ્રસ્તટ છે તેમાંથી એક બાદ કરતાં ૫, તેને ચારે ગુણતાં ૨૦, તેને તેના મુખના ૧૪૯ માંથી બાદ કરતાં ૧૨૯ રહે તે બ્રહ્મલેકની ભૂમિ જાણવી. લાંતક દેવલોકના ૫ પ્રસ્તટ છે તેમાંથી એક બાદ કરતાં ૪ તેને ચારે ગુણતાં ૧૬, તેને તેના મુખના ૧૨૫ માંથી બાદ કરતાં ૧૦૯ રહે તે લાંતકની ભૂમિ જાણવી. મહામુકે ચાર પ્રતર છે તેમાંથી એક બાદ કરતાં ૩ તેને ચારે ગુણતાં ૧૨ તેને તેના મુખના ૧૦૫ માંથી બાદ કરીએ એટલે ૯૩ રહે તેને મહાશુકની ભૂમિ જાણવી. સહસારે ચાર પ્રતર છે તેમાંથી એક બાદ કરતાં ૩ રહે તેને ચારે ગુણતાં ૧૨ થાય તેને તેના મુખના ૮૯ માંથી બાદ કરતાં ૭૭ રહે તે સહસ્ત્રારની ભૂમિ જાણવી. આનત–પ્રાણુતના વલયે પ્રસ્તટ ૪ છે તેમાંથી એક બાદ કરતાં ૩ તેને ચારે ગુણતાં ૧૨ તેને તેના મુખના ૭૩ માંથી બાદ કરતાં ૬૧ રહે તેને આનત-પ્રાણુતની ભૂમિ જાણવી. આરણમ્યુતવલયના પ્રસ્તટ ૪ છે તેમાંથી એક બાદ કરતાં ૩ તેને ચારે ગુણતાં ૧૨ તેને તેના મુખના પ૭ માંથી બાદ કરતાં ૪૫ રહે તેને આરણયુતની ભૂમિ જાણવી. એ પ્રમાણે કરતાં અધસ્તન રૈવેયકત્રિકે ૩૩, મધ્યમ ગ્રેવેયકત્રિકે ૨૧, ઉપરિતન વૈવેયકત્રિકે ૯ ભૂમિ જાણવી. પાંચ અનુત્તરે એક જ પ્રસ્તટ હોવાથી મુખ, ભૂમિ એક જ સમજવી. એ પ્રમાણે મુખ ને ભૂમિ કહી, હવે એને આશ્રિત કરણ કહે છે–પ્રથમ સધર્મ ને ઈશાન વલયે ૨૪ મુખ, ર૦૧ ભૂમિ કુલ ૪૫૦, તેનું અર્ધ ૨૨૫ તેને ૧૩ પ્રતરવડે ગુણતાં ૨૨૫ એટલા સાધમ્શાન વલયમાં પંક્તિગત વિમાન જાણવા. એ સિવાયના બીજા વિમાને પુષ્પાવકીર્ણ જાણવા તે કહે છે–પ્રથમ દેવલેકે ૩૨ લાખ ને બીજા દેવલોકે ૨૮ લાખ કુલ ૬૦ લાખમાંથી શ્રેણિત Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. ૨૨૫ બાદ કરતાં બાકીના ૫૯૭૦૭૫ પુષ્પાવકીર્ણ જાણવા. સનકુમાર ને માહેંદ્રમાં મુખ ૧૯૭ને ભૂમિ ૧૫૩ કુલ ૩૫૦ તેનું અર્ધ ૧૭૫ તેને ૧૨ પ્રતરે ગુણતાં ૨૧૦૦ એટલા શ્રેણિગત વિમાનો જાણવા. બાકીના પુષ્પાવકીર્ણ જાણવા. તે કહે છે–ત્રીજા દેવલેકે ૧૨ લાખ ને ચેથા દેવલોકે ૮ લાખ કુલ ૨૦ લાખ તેમાંથી શ્રેણિગત ૨૧૦૦ બાદ કરતાં બાકી ૧૯૭૯૦૦ પુષ્પાવકીર્ણ જાણવા. બ્રહ્મ દેવલોકે મુખ ૧૪૯ને ભૂમિ ૧૨૯ કુલ ૨૭૮ તેનું અર્ધ કરતાં ૧૩૯ તેને છ પ્રતરવડે ગુણતાં ૮૩૪ શ્રેણિગત જાણવા. બાકીના પુષ્પાવકીર્ણ ૩૯૧૬૬ કુલ ચાર લાખ વિમાન જાણવા. લાંતકે મુખ ૧૨૫ ને ભૂમિ ૧૦૯ કુલ ૨૩૪ તેનું અર્ધ ૧૧૭ તેને પાંચ પ્રસ્તટે ગુણતાં ૫૮૫ શ્રેણિગત અને બાકીના ૪૯૪૧૫ પુષ્પાવકીર્ણ કુલ પચાસ હજાર વિમાને જાણવા. મહાશુકે મુખ ૧૦૫ને ભૂમિ ૯૩ કુલ ૧૯૮ તેનું અર્ધ ૯૯ તેને ચારવડે ગુણતાં ૩૯૬ એટલા શ્રેણિગત ને બાકીના ૩૯૬૦૪ પુષ્પાવકીર્ણ મળી કુલ ચાળીશ હજાર વિમાને જાણવા. સહસારે મુખ ૮૯ ભૂમિ ૭૭ કુલ ૧૬૬ તેનું અર્ધ ૮૩ તેને ચારવડે ગુણતાં ૩૩ર એટલા શ્રેણિત જાણવા, બાકીના પ૬૬૮ પુષ્પાવકીર્ણ મળી કુલ છ હજાર વિમાને જાણવા આનત-પ્રાકૃતવલયે મુખ ૭૩ ભૂમિ ૬૧ કુલ ૧૩૪ તેનું અર્ધ ૬૭ તેને ચાર ગુણ કરતાં ૨૬૮ શ્રેણિગત અને બાકીના ૧૩ર પુષ્પાવકીર્ણ મળી કુલ ૪૦૦ વિમાને જાણવા. આરણુયુત વલયે મુખ ૫૭ ભૂમિ ૪૫ કુલ ૧૦૨ તેનું અર્ધ ૫૧ તેને ચારે ગુણતાં ૨૦૪ શ્રેણિગત ને બાકીના ૯૬ પુષ્પાવકીર્ણ મળી કુલ ૩૦૦ વિમાન જાણવા. અધસ્તન દૈવેયકત્રિકે મુખ ૪૧ ભૂમિ ૩૩ કુલ ૭૪ તેનું અર્ધ ૩૭ તેને ત્રણગુણ કરતાં ૧૧૧ શ્રેણિગત વિમાનો જ જાણવા. એમાં પુષ્પાવકીર્ણ નથી. મધ્યમ શૈવેયકત્રિકે મુખ ૨૯ ભૂમિ ૨૧ કુલ ૫૦ તેનું અર્ધ ૨૫ તેને ત્રણગુણ કરતાં ૭૫ શ્રેણિત ને બાકીના ૩ર પુષ્પાવકીર્ણ મળી કુલ ૧૦૭ વિમાને જાણવા. ઉપરિતન રૈવેયકત્રિકે મુખ ૧૭ ભૂમિ ૯ કુલ ૨૬ તેનું અર્ધ ૧૩ તેને ત્રણગુણ કરતાં ૩૯ શ્રેણિગત ને બાકીના ૬૧ પુષ્પાવકીર્ણ કુલ ૧૦૦ વિમાને જાણવા. વિજ્ય, વૈજયંત, જયંત, અપરાજિત ને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાને એક મધ્યમાં ને ચાર પૂર્વાદિ દિશામાં કુલ ૫ શ્રેણિગત જ છે. એ પ્રસ્તટે પુષ્પાવકીર્ણ નથી. છે. હવે બધા ઊર્ધ્વલોકમાં આવલિકા પ્રવિષ્ટ વિમાનોની સંખ્યા જાણવી હોય તો પહેલે પ્રસ્તટે ૨૪૯ આવલિકાગત છે તે મુખ ને છેલ્લે પ્રસ્તટે પાંચ આવલિકાગત છે તે ભૂમિ કુલ ૨૫૪, તેનું અર્ધ ૧૨૭ તેને સકળ ઊર્ધ્વગત ૬૨ પ્રતરે ગુણતાં આવ્યા ૭૮૭૪ એટલા આવલિકાગત વિમાને જાણવા. Page #106 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર ] વૃત્ત, વ્યસ્ત્ર ને ચતુરસ્રની સંખ્યાનુ` કરણ. ૮૫ વૈમાનિકમાં દરેક દેવલાકે આવલિકાવિષ્ટ વિમાનાનું તેમ જ પુષ્પાવકી નું અને ફુલ વિમાનાનું યંત્ર. (૧૩ ) તર પહેલે પ્રતર્ છેલ્લે પ્રતરે ઉપરિ–ગ્રે ત્રિકે અનુત્તરે ૫ ૩૧ ૨૭૧૨૫૧૦૯૨૩૪ ૧૧૭ ૫ મહાશુક્ર દેવલાકે ૪ ૨૬ ૨૩૧૦૫ ૯૩,૧૯૮ ૯૯ ૪ ૪૨૨૧૯ ૮૯ ૭૭૧૬૬| ૮૩ ૪ ૪ ૧૮ ૧૫ ૭૩ ૬૧૧૩૪ ૬૭ ૪ સહસ્રાર દેવલોકે આનત–પ્રાણતે આરણ–અચ્યુતે ૪ ૧૪ ૧૧ અધે-ચૈવેયકત્રિકે ૩ ૧૦ ૮ ૫૭ ૪૫૧૦૨ ૫૧ ૪ ૪૧ ૩૩ ૭૪ ૩૭ ૩ મધ્ય-ચૈત્રિકે 3 ૫ ૫૦ ૨૫ ૩ ૨ ૧૭ ૯ ૨૬ ૧૩ 3. પા . પ્ . ૧ ૩ સૌધર્મ-ઇશાને સનત્કુમાર-માહેન્દ્રે ૧૨૪૯ ૩૮ ૧૯૭ ૧૫૩ ૩૫૦ ૧૭૫ ૧૨ ૨૧૦૦ ૧૯૯૭૯૦૦ ૨૦ લાખ બ્રહ્મ દેવલે કે ૬ ૩૭ ૩૨ ૧૪૯ ૧૨૯૨૭૮ ૧૩૯ ૬ ૮૩૪ ૩૯૯૧૬૬| ૪ લાખ લાંતક દેવલે કે ૧૮૫ ૩૯૬ ૩૩૨ ૨૬૮ ૨૪ ૧૧૧ ૭૫ ૩૯ ૫ ૧ ભૂમિ સમાસ અધ ૭ ૧૩ ૬૨ ૫૦ ૨૪૯૨૦૧૪૫૦ ૨૨૫ ૧૩ ૨૯૨૫ ૫૯૯૭૦૭૫ ૬૦ લાખ ૪ #ba¢ • 1FPJble ૫ ૨૯ ૨૧ પ્રવિષ્ટ પુષ્પાવ કી ' કુલ ૪૯૪૧૫ ૫૦ હજાર ૩૯૬૦૪ ૪૦ હજાર પ૬૬૮ ૬ હજાર ૧૩૨ ४०० ૩૦૦ ૧૧૧ ૧૦૭ ૧૦૦ ૫ ૯૬. ૩૨ ૬૧ . એક દર ૬૨૬૨ ૫ ૨૪૯ ૫ ૨૫૪૧૨૭૬૨ ૭૮૭૪૮૪૮૯૧૪૯ ૮૪૯૭૦૨૩ હવે કયા કલ્પમાં આવલિકાપ્રવિષ્ટમાં કેટલા વૃત્ત વિમાના છે, કેટલા ત્રિણા છે ને કેટલા ચાખડા છે તે કહે છે: जहिं कप्पे जावइआ, पयरा आवलिआ तत्तिआ तत्थ । સિાણ તાત્તિ, તિત્િ તિદ્દેિ માદ્ ન રુન્દ્ર ॥૨૨॥ तं मिलिअं ठाणतिगे, तंस चउरंस वट्टए काउं । तिविभत्ते वि अ सेसं, चिंतसु दुगइक्कसुन्नाई ॥ ૨૨૩ ॥ जावइआ तहिं इक्का, तावइआ तंसरासिपरिकवसु । मीलिय दुगपिंडदलं, तसे चउरंसि बीयदलं ૫૨૨૪ ૫. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી બૃહત્સ ગ્રહણિ સટીકનું ભાષાંતર एवं एगदिसाण तंसयच उरंसवट्टसंखाओ | वसु इंदगाणि य, सव्वेसु सव्वेसु चउगुणियं ॥ १२५ ॥ [ દેવાધિકાર. અઃ—આ ચારે ગાથાઓને! શબ્દાર્થ સમજાય તેમ છે પરંતુ તેના વિશેષાર્થ જાણવાથી જ તે સ્પષ્ટ થાય તેમ છે તેથી શબ્દાર્થ લખેલ નથી. ટીકા :—જે દેવલાકમાં એટલે સામે શાન વલયાક્રિકમાં જેટલા પ્રતર હાય તેટલા ચારે દિશાએ વિમાના શ્રેણિગત હૈાય. તે સંખ્યાને ત્રણવડે ભાંગતાં જે આવે તેને વૃત્ત, ત્રિણા ને ચાખૂણા એમ ત્રણ સ્થાને સ્થાપન કરીએ. જો સરખા આવે તા કાંઇ કરવાનું નથી. જો એક વધે તે તેને ત્રણાની સંખ્યામાં ભેળવીએ ને જો એ વધે તેા એક ત્રિભુમાં ને એક ચેખૂણામાં ભેળવીએ, પછી તે ત્રણે રાશિને ચેાગુણા કરીએ-ચારે ગુણીએ. ચારે ગુણ્યા પછી વૃત્તમાં એક વિમાનેદ્રક ભેળવીએ કેમકે તે વૃત્ત છે. આ પ્રમાણે કરવાથી વૃત્ત, ગ્યુસ ને ચતુસ્રની ચાક્કસ સંખ્યા આવશે. પ્રથમ સાધમે શાન વલયમાં પ્રસ્તટ તેર છે એટલે આવલિકા પણ ચારે દિશાએ તેર તેર છે. તેમાં પ્રથમની આવલિકામાં એકેક દિશાએ ૬૨-૬૨ ખીજીમાં ૬૧–૬૧, ત્રીજીમાં ૬૦-૬૦, ચેાથીમાં ૫૯-૫૯, પાંચમીમાં ૫૮–૧૮, છઠ્ઠીમાં ૫૭–૫૭, સાતમીમાં ૫૬-૫૬, આઠમીમાં ૫૫-૫૫, નવમીમાં ૫૪–૫૪, દશમીમાં ૫૩-૫૩, અગ્યારમીમાં પર–પર, ખારમીમાં ૫૧-૫૧ અને તેરમીમાં ૫૦-૫૦ વિમાને છે. એ તેરે રાશિને ત્રણવડે ભાંગતાં ૨૦-૨૦-૨૦-૧૯-૧૯-૧૯–૧૮ -૧૮–૧૮–૧૭-૧૭–૧૭–૧૬ આવે તે લબ્ધ આંકને ભેળા કરતાં ૨૩૮ થાય. એ ત્રણે રાશિમાં મૂકવા. ત્રણે ભાંગતાં બાકી ર–૧–૦-૨- ૦–૨–૧–૦-૨–૧–૦–૨ વધે એમાં ચાર એકડા છે ને પાંચ મગડા છે. તેમાંથી ચાર એકડા છે તે વ્યસ્ત્રમાં નાખીએ ને પાંચ અગડાના કુલ દશ થાય તેમાંથી ૫ વ્યસ્રમાં ને ૫ ચતુરસ્રમાં નાખીએ. એટલે વ્યસની રાશિ ૨૪૭ ની થાય. ચતુરસની ૨૪૩ ની થાય તે વૃત્તની રાશિ ૨૩૮ ની જ રહે, પછી ચારે દિશાએ તે પ્રમાણે હાવાથી તે ત્રણે રાશિને ચારવડે ગુણુવા અને વૃત્તમાં ૧૩ પ્રતરના મધ્યના ૧૩ વિમાને દ્રક ઉમેરવા એટલે વ્યસની રાશીમાં ૯૮૮, ચતુરસમાં ૯૭ર અને વૃત્તમાં ૯૬૫ આવે. કુલ મળીને ૨૯૨૫ વિમાના સામે શાનવલયે આવલિકાગત જાણવા. સનત્કુમાર ને માહેન્દ્ર વલયમાં ૧૨ પ્રતર છે એટલે ચારે દિશાએ ખાર બાર આવલિકા છે. તેમાં પ્રથમ આવલિકામાં ૪૯, પીજીમાં ૪૮, ત્રીજીમાં ૪૭,--ચેાથીમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] વૃત્ત, વ્યસ્ત્ર તે ચતુરસ્ત્ર સંખ્યાનું કર. ૪૬, પાંચમીમાં ૪૫, ઠ્ઠીમાં ૪૪, સાતમીમાં ૪૩, આઠમીમાં ૪૨, નવમીમાં ૪૧, દશમીમાં ૪૦, અગ્યારમીમાં ૩૯ ને ખારમીમાં ૩૮ છે. એ રાશિને ત્રણવડે ભાંગતાં ૧૬-૧૬-૧૫-૧૫-૧૫-૧૪-૧૪-૧૪-૧૩–૧૩–૧૩–૧ર આવે. તેના સરવાળા કરતાં ૧૭૦ થાય. ત્રણે ભાંગતાં વધેલ રાશિ૧-૦–૨–૧–૦–૨–૧–૦–૨–૧–૦–૨ આ પ્રમાણે છે. તેમાં ચાર એકડા છે ને ચાર બગડા છે. ચાર એકડા વ્યસ્રમાં નાખવા. ચાર બગડાના ૮ થાય. તેમાંથી ૪ ગ્યસ્રમાં ને ૪ ચતુરસમાં નાખવા એટલે કુલ વ્યસ ૧૭૮ ને ચતુરસ ૧૭૪ થાય. વૃત્ત ૧૭૦ જ રહે તે ત્રણે રાશિને ચારે દિશાએ તે પ્રમાણે હેાવાથી ચારગુણા કરીએ ને ચારણુણા કરતાં જે રાશિ આવે તેમાં વૃત્તમાં ૧૨ વિમાને દ્રક વૃત્ત હાવાથી ભેળવીએ એટલે એક ંદર ૭૧૨ વ્યસ, ૬૯૬ ચતુરસ ને ૬૯૨ વૃત્ત આવે એને એકદર કરતાં ૨૧૦૦ થાય એટલા સનત્કુમાર–માહે ધ્રૂવલયમાં આવલિકાગત વિમાને જાણવા. 62 ૩૪, બ્રાલેાકે છ પ્રસ્તટ છે એટલે ચારે દિશાએ આવલિકાઓ પણ છે છે જાણવી. તેમાં પ્રથમ આવૃલિકામાં ૩૭, બીજીમાં ૩૬, ત્રીજીમાં ૩૫, ચેાથીમાં પાંચમીમાં ૩૩ ને છઠ્ઠીમાં ૩૨ જાણવા. તેને ત્રણવડે ભાંગતા ૧૨–૧૨– ૧૧-૧૧-૧૧-૧૦ આવે તેના સરવાળા કરતાં ૬૭ થાય. તેને ત્રણે રાશિમાં મૂકવા. ત્રણે ભાંગતાં ૧–૦-૨-૧-૦–૨ વધે તેમાં એ એકડા છે તેને ત્ર્યસમાં ઉમેરવા ને એ અગડા છે તેના કુલ ૪ થાય તેમાંથી ૨ ચક્રમાં ને ૨ ચતુરસમાં ઉમેરવા એટલે ૭૧ વ્યસ્ર, ૬૯ ચતુસ્ર ને ૬૭ વૃત્ત થાય. તે પ્રમાણે ચારે દિશાએ હાવાથી ચાગુણા કરવા ને ચાગુણા કરતાં જે આંક આવે તેમાં વૃત્તમાં ૬ પ્રતરના ૬ વિમાનેદ્રક ઉમેરવા. એ પ્રમાણે કરતાં ૨૮૪ વ્યસ, ૨૭૬ ચતુરસ ને ૨૭૪ વૃત્ત એકદર ૮૩૪ શ્રેણિગત વિમાના બ્રહ્મàાકે જાણવા. લાંતક કેપે પ્રસ્તટ ૫ હાવાથી આવલિકા ૫ સમજવી. તેમાં પહેલી આવળિમાં ૩૧, ખીજીમાં ૩૦, ત્રીજીમાં ૨૯, ચેાથીમાં ૨૮, ને પાંચમીમાં ૨૭ જાણવા. તેને ત્રણે ભાંગતા ૧૦-૧૦-૯-૯-૯ આવે. કુલ ૪૭ થાય. એ પ્રમાણે ત્રણ રાશિ સ્થાપવી. ત્રણે ભાંગતા ૧–૦-૨-૧-૦ વધે. તેમાં એ એકડા છે તે ત્ર્યસમાં ઉમેરવા ને એક બગડા છે તેના બેમાંથી ૧ ગ્યુસમાં ૧ ચતુરસ્રમાં ઉમેરવા: એટલે કુલ ૫૦ વ્યસ, ૪૮ ચતુરસ ને ૪૭ વૃત્ત થાય તેને ચારવડે ગુણુતાં ૨૦૦ ચસ ૧૯૨ ચતુસ્ર અને વૃત્ત ૧૮૮ તેમાં વિમાનેદ્રક ૫ ભેળવતાં ૧૯૩ થાય. એકંદર ૫૮૫ ૭ દેવલાકે આવલિકાગત વિમાન જાણવા. સાતમા મહાશુક્ર પે ચાર પ્રસ્તટ છે. એટલે આવલિકા પણુ ચાર Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર (દેવાધિકાર. સમજવી. તેમાં પહેલીમાં ૨૬, બીજીમાં ૨૫, ત્રીજમાં ૨૪ અને ચોથીમાં ૨૩ પંક્તિગત વિમાને છે. તેને ત્રણવડે ભાગતાં ૮-૮-૮-૭ આવે કુલ ૩૧ થાય. એટલા ત્રણે જાતિના જાણવા. ઉપરાંત ત્રણે ભાંગતા ૨-૧-૧-૨ વધે તેમાં એક એકડે છે તે વ્યસમાં ને બે બંગડા છે તેના માંથી બે ચસમાં ને બે ચતુરસ્ત્રમાં ભેળવીએ એટલે કુલ ૩૪ વ્યસ્ત્ર, ૩૩ ચતુરસ્ત્રને ૩૧ વૃત્ત થાય તેને ચારગણું કરતાં ૧૩૬ ચ, ૧૩ર ચતુરને વૃત્તમાં ગણું કરીને ચાર વિમાનંદ્રક ભેળવતાં ૧૨૮ વૃત્ત થાય. કુલ ૩૯૬ આવલિકાગત વિમાન જાણવા. - આઠમે સહસ્ત્રાર દેવલોકે પ્રસ્તટ ૪ હેવાથી આવલિકા ૪ સમજવી. તેમાં પહેલીમાં ૨૨, બીજીમાં ૨૧, ત્રીજીમાં ૨૦ ને ચોથીમાં ૧૯ છે. તેને ત્રણવડે ભાંગતાં ૭-૭–૨–૬ આવે કુલ ૨૬ ત્રણે જાતિના જાણવા. ત્રણવડે ભાગતાં ૧-૦–૨–૧ વધે તેમાં બે એકડા છે તેને ચેસમાં ભેળવવા ને એક બગડો છે તેના બેમાંથી એક વ્યસમાં ને ૧ ચતુરમાં ભેળવવો. કુલ ૨ ચસ, ૨૭ ચતુર ને ૨૬ વૃત્ત થાય. તેને ચોગુણ કરતાં ૧૧૬ વ્યસ, ૧૦૮ ચતુરસ્ત્ર ને વૃત્તને ગુણા કરી ચાર વિમાનંદ્રક ભેળવતાં ૧૦૮ વૃત્ત થાય કુલ ૩૩૨ આવલિકાગત વિમાને જાણવા. * નવમાં ને દશમાં આનત-પ્રાણત ક૯૫ના વલયમાં પણ ચાર પ્રસ્તટ છે. તેની ચાર આવળિમાં પહેલીમાં ૧૮, બીજીમાં ૧૭, ત્રીજમાં ૧૬ ને ચોથીમાં ૧૫ વિમાને છે. એ સંખ્યાને ત્રણ વડે ભાંગતાં ૬-પ-૫-૫ આવે એટલે કુલ ૨૧-૨૧ ત્રણે જાતિના થાય. શેષ ૦-૨-૧--૦ વધે તેમાંથી એક એકડો છે તે વ્યસમાં ને એક બગડે છે તેના બેમાંથી એક વ્યસમાં ને એક ચતુરમાં ભેળવો કુલ ૨૩ યસ, ૨૨ ચતુરજને ૨૧ વૃત્ત થાય. તેને ગુણ કરતાં ૯૨ ચર્સ ૮૮ ચતુરસ અને વૃત્તના ૨૧ ને ચગુણા કરી ૪ મધ્યના ભેળવતાં ૮૮ વૃત્ત કુલ ૨૬૮ પંક્તિગત વિમાન જાણવા. અગ્યારમા ને બારમાં આપણને અશ્રુતના વલયમાં પણ ચાર પ્રસ્તટ છે. તેની ચાર આવળિમાં પહેલીમાં ૧૪, બીજીમાં ૧૩, ત્રીજીમાં ૧૨ ને ચેથીમાં ૧૧ વિમાને છે. તેને ત્રણવડે ભાંગતાં ૪-૪-૪-૩ કુલ ૧૫ થાય. તેટલા ત્રણે જાતિના જાણવા. ત્રણે ભાંગતા ૨–૧-૦–૨ વધે. તેમાં એક એકડો તે એસમાં ને બે બગડા છે તેના ૪ માંથી બે વ્યસ્ત્રમાં ને ૨ ચતુરસ્ત્રમાં ભેળવવા કુલ ૧૮ વ્યસ, ૧૭ ચતુરજને ૧૫ વૃત્ત થાય. તેને ચગુણા કસ્તાં ૭૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - દેવાધિકાર.] વૃત્ત, વ્યસ્ત્ર ને ચતુરસ્ત્ર વિમાનની સંખ્યા. ૮૯ રાસ, ૬૮ ચતુરસ ને ૧૫ વૃત્તને ચગુણા કરી મધ્યના ચાર ભેળવતાં ૬૪ વૃત્ત થાય. કુલ ૨૦૪ આવલિકાગત વિમાન જાણવા. અધસ્તન રૈવેયકત્રિકમાં ત્રણ પ્રસ્ત છે. તેની ત્રણ આવલિ પૈકી પહેલીમાં ૧૦, બીજીમાં ૯, ત્રીજીમાં ૮ વિમાને છે. તેને ત્રણવડે ભાગ દેતાં ૩–૩–૨ કુલ ૮ આવે, તે ત્રણે જાતિના જાણવા. શેષ ૧-૦–૨ વધે તેમાં એક એકડો છે તેને વ્યસ્ત્રમાં ને એક બગડે છે તેના બેમાંથી એક વ્યસમાં ને એક ચતુરસમાં ભેળવીએ એટલે ૧૦ વ્યસ, ૯ ચતુરસને ૮ વૃત્ત થાય. તેને ગુણા કરતાં ૪૦ વ્યસ, ૩૬ ચતુરસ્ત્ર ને વૃત્તના ૮ ને ગુણા કરી વિમાનંદ્રક ૩ ભેળવતાં ૩૫ વૃત્ત કુલ ૧૧૧ આવલિકાગત જાણવા. મધ્યમ ગ્રેવેયકત્રિકમાં ત્રણ પ્રસ્તટ છે. તેની ત્રણ આવલિ છે તેમાં પહેલીમાં છે, બીજીમાં ૬ ને ત્રીજીમાં ૫ વિમાન છે. તેને ત્રણ વડે ભાગ દેતાં ૨–૨–૧ આવે. કુલ પાંચ પાંચ ત્રણે જાતિના થાય. શેષ ૧--૨ વધે તેમાંથી એક એકડાને ચસમાં ને એક બગડાના બેમાંથી ૧ વ્યસ્ત્રમાં ને ૧ ચતુરસ્ત્રમાં ઉમેરીએ કુલ ૭ ચસ, ૬ ચતુરસ્ત્ર ને ૫ વૃત્ત થાય, તેને ગુણ કરતાં ૨૮ ચન્ન, ૨૪ ચતુરસ્ત્ર ને વૃત્ત ૫ ને ચોગુણા કરી ત્રણ વિમાનંદ્રક મેળવતાં ૨૩ વૃત્ત કુલ ૭૫ આવલિકાગત જાણવા. ઉપરિતન વેયકત્રિકમાં પણ ત્રણ પ્રસ્ત છે. તેમાં પહેલી આવળિમાં ૪, બીજીમાં ૩ ને ત્રીજીમાં ૨ આવલિકાગત છે. તેને ત્રણવડે ભાગ દેતાં ૧–૧-૦ આવે. બગડાને ભાગ ન ચાલે, લબ્ધ થયેલા બે એકને મેળવતાં બે થાય. તેને ત્રણે જાતિમાં મૂકીએ. ત્રણે ભાંગતાં ૧-૧-૨ વધ્યા છે તેમાંથી એક એકડાને વ્યસ્ત્રમાં ને એક બગડાના બેમાંથી ૧ ને ચસમાં ને ૧ ને ચતુરન્સમાં ભેળવીએ. કુલ ૪ વ્યસ્ત્ર, ૩ ચતુરસ ને ૨ વૃત્ત થાય. તેને ચગુણા કરતાં ૧૬ વ્યસ, ૧૨ ચતુરસ્ત્ર ને વૃત્તના બેને ગુણે કરી ત્રણ મધ્યના ભેળવતાં ૧૧ વૃત્ત કુલ ૩૯ આવલિકાગત જાણવા. ' છેલલા સર્વાર્થસિદ્ધ પ્રસ્તટમાં મળે ૧ વૃત્ત ને ચારે દિશાએ એકેક એમ ૪ ચર્સ કુલ પાંચ વિમાને જાણવા. - ૧૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી બૃહત્સંગ્રહણ સટીકનું ભાષાંતર. આવલિકાપ્રવિષ્ટમાં વૃત્ત, અસ્ર ચતુરસ્રનું યંત્ર. (૧૪) પુષ્પાવકી વૃત્ત વ્યસ| ચતુરસ સાધર્મ-ઇશાને સનત્કુમાર-માહેંદ્ર ૬૯૨ ૭૧૨ બ્રહ્મ દેવલાકે ૨૭૪ ૨૮૪ લાંતક દેવલાકે ૧૯૩ ૨૦૦ મધ્યમ ત્રિકે ઉપરિતન ત્રિકે પાંચ અનુત્તરે ૯૬૫ ૯૮૨ ૯૭૨ ૬૯ ૨૭૬ ૧૯૨ ૧૩૨ ૧૦૮ te ૬૮ ૪૦ ૩૬ ૨૮ २४ ૧૬ ૧૨ ૪ મહાશુકે સહસ્રારે આનત-પ્રાણતે ૮ આરણ-અચ્યુતે અધસ્તન ત્રિકે ૬૪ ૩૫ ૨૩ ૧૧ ૧ ૧૨૮ ૧૩૬ ૧૦૮ ૧૧૬ ૯૨ ર ૨૫૮૨૨૬૮૮૯ ૨૬૦૪ કુલ આવલિકા પ્રવિષ્ટ ૨૯૨૫ ૨૧૦૦ ૮૩૪ ૧૮૫ ૩૯૬ ૩૩૨ ૨૬૮ ૨૦૪ ૧૧૧ ૭૫ ૩૯ ૫ ७८७४ ૫૯૯૭૦૭૫ ૧૯૯૭૯૦૦ ૩૯૯૧૬ ૪૯૪૧૫ ૩૯૬૦૪ ૫૬૮ ૧૩૨ ૯૬ . ૩૨ ૬૧ . ૮૪૮૯૧૪૯ [ દેવાધિકાર. કુલ ૬૦ લાખ ૨૦ લાખ ૪ લાખ ૧૦ હજાર ૪૦ હજાર ૬ હજાર ૪૦૦ ૩૦૦ ૧૧૧ ૧૦૭ ૧૦૦ ૫ ૨૪૯૭૦૨૩ આનતપ્રાણત વલયમાં ને આરણાચ્યુતવલ શિષ્ય પ્રશ્ન કરે છે કે યમાં એ એ કલ્પના સ્વામી એકેક જ ઈંદ્ર હાવાથી સ્વસ્વ વલયગત બધા વૃત્તાદિ આવલિકાગત વિમાના એક ઇંદ્રના થાય; પરંતુ સૌધર્મેશાન વલયમાં ને સનત્કુમાર-માહેદ્ર વલયમાં એ એ ઈંદ્રો છે તેા કયા ઇંદ્રના કેટલા આવલિકાપ્રષ્ટિ વૃત્તાદિ વિમાને જાણવા ? ’ તેને ઉત્તર આપે છે કે—સૌધર્મે શાન વલચમાં તેરે પ્રસ્તટમાં જે દક્ષિણદિશામાં વૃત્ત, વ્યસ્ર ને ચતુરસ્ર વિમાને છે તે અને વિમાનેદ્રકા તથા પૂર્વ ને પશ્ચિમ દિશાની શ્રેણિમાં જેટલા વૃત્ત વિમાના છે તે સાધર્મ ઇંદ્રના જાણવા. અને ઉત્તર દિશાની આવળિમાં જે વૃત્ત, વ્યુસ ને ચતુરસ વિમાના છે તે ઇશાન ઇંદ્રનાછે અને પૂર્વ તથા પશ્ચિમ દિશામાં જે વ્યસ્ર ને ચતુરસ વિમાને છે તેમાં અધા સાધર્મના ને અર્ધા ઇશાનેદ્રના જાણવા. એ પ્રમાણે ગણતાં શક્રદેવેદ્રની પૂર્વ, પશ્ચિમ ને દક્ષિણ દિશામાં રહેલી Page #112 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] સધમ્શાન ને સનકુમાર સાહેબના વિમાનો. ત્રણે વૃત્ત વિમાનની આવળિ અને એક દક્ષિણ દિશાના ત્રણે જાતના વિમાનની આખી આવળિ, વિમાનંદ્રક તથા પૂર્વ તથા પશ્ચિમ દિશાની મળીને બે અર્ધ અર્ધ વ્યસ ને ચતુરસ્ત્રની આવળિ મેળવતાં એક આખી વ્યસની ને એક આવળિ ચતુરન્સની જાણવી. હવે એ પ્રમાણે કરતાં કેટલી સંખ્યા સાધર્મેદ્રની થાય છે તે જણાવે છે– એક દિશાગત ૨૩૮ વૃત્ત વિમાને છે તેને ત્રણે ગુણી તેમાં ૧૩ વિમાનંદ્રક ભેળવતાં કુલ ૭૨૭ થાય. એટલા આવલિકા પ્રવિટ વૃત્તવિમાને તેના જાણવા. હવે એક દિશાગત યસ વિમાને ૨૪૭ છે તેને બે વડે ગુણતાં ૪૯૪ થાય ને એક દિશાગત ચતુરસ ર૪૩ છે તેને બેવડે ગુણતાં ૪૮૬ થાય. એટલા ચસ ને ચતુરસ શકેંદ્રના છે. ત્રણ જાતિના મળીને કુલ ૧૭૦૭ આવલિકાગત વિમાને શકેંદ્રના છે અને બાકી ૩૧૯૮૨૯૩ પુષ્પાવકીર્ણ તેના છે કુલ ૩૨ લાખ છે. - હવે ઈશાનેંદ્રના ગણાવે છે. ઉત્તરદિગુભાવી ૨૩૮ વૃત્તવિમાને છે તે અને વ્યસ આવલિકાગત ૨૪૭ છે તેને બમણુ કરતાં ૪૯૪ ને ચતુરન્સ આવલિકાગત ૨૪૩ છે તેને બેવડે ગુણતાં ૪૮૬ ત્રણે જાતિના મળીને કુલ ૧૨૧૮ આવલિકાગત વિમાને ઈશાનેંદ્રના છે. બાકી ૨૭૯૮૭૮૨ પુષ્પાવકીર્ણ વિમાને તેના છે. કુલ ૨૮ લાખ વિમાનના તે સ્વામી છે. હવે સનસ્કુમાર ને માહેંદ્ર વલયમાં જે દક્ષિણ દિભાવી ત્રણે જાતિના વિમાનો છે તે અને ૧૨ વિમાનંદ્રક સનતકુમારેંદ્રના છે. પૂર્વ કે પશ્ચિમ દિશામાં જે વૃત્તવિમાને છે તે પણ તેના છે. ઉત્તર દિશાની આવળિના ત્રણે પ્રકારના માહેંદ્રના છે અને પૂર્વ પશ્ચિમ દિશામાં જે ચુસ ને ચતુરસ છે તેમાંથી અર્ધ સનકુમારેંદ્રના છે ને અર્ધ માહેંદ્રના છે. હવે એ પ્રમાણે ગણતાં સનકુમારેંદ્રના આવલિકાગત કેટલા વિમાને છે તે ગણાવે છે.–એક દિશાગત વૃત્તવિમાન ૧૭૦ તેને ત્રણવડે ગુણતાં ૫૧૦ તેમાં ૧૨ વિમાનેંદ્રિક મેળવતાં પ૨૨ વૃત્તવિમાન અને વ્યસ વિમાને એક આવલિકામાં ૧૭૮ છે તેને બેવડે ગુણતાં ૩૫૬ તથા ચતુરસ વિમાને એક આવલિકામાં ૧૭ છે તેને બે વડે ગુણતાં ૩૪૮ એ ત્રણે રાશિના મળીને કુલ ૧૨૨૬ આવલિકાગત વિમાને સનસ્કુમારેંદ્રના છે. અને બાકી ૧૧૯૮૭૮૪ પુષ્પાવકીર્ણ વિમાને મળી કુલ ૧૨ લાખ વિમાને છે હવે માહેંદ્રના વિમાનની સંખ્યા કહે છે. ઉત્તર દિભાવી આવળિમાં વૃત્તવિમાને ૧૭૦ છે તે તથા વ્યસ વિમાને એક આવળિ ૧૭૮ છે તેને બે વર્ડ ગુણતાં ૩૫૬ અને ચતુરસ વિમાનો એક આવળિમાં ૧૭૪ છે તેને બેવડે ગુણતાં Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ૩૪૮ કુલ ૮૭૪ આવલિકાગત વિમાનો માહેંદ્રના છે. બાકી ૭૯૧૨૬ પુષ્પાવકીર્ણ વિમાને તેના છે. એકંદર આઠ લાખ વિમાને મહેંદ્રના છે. - પિતપોતાના ક૯૫માં સ્વસ્વક૯૫ના છેલ્લા પ્રસ્તટમાં પોતપોતાના નામના કપાવતુંસક વિમાને તેને ઈદ્રને રહેવા ગ્ય હોય છે. તે ઈદ્રના વિમાનની ચારે બાજુએ ચાર લક્કાળને યોગ્ય વિમાન હોય છે. આવલિકાગત વિમાનનું પરસ્પરનું અંતર અસંખ્ય જનનું છે અને પુષ્પાવકીર્ણ વિમાનેનું અંતર સંખ્યાના જનનું અથવા અસંખ્યાતા જનનું છે. આવલિકોપ્રવિષ્ટ વિમાનેમાં વૃત્ત, વ્યસને ચતુરસ એ ત્રણ સંસ્થાને જ હોય છે. પુષ્પાવકીર્ણ અનેક પ્રકારના સંસ્થાનેએ સંસ્થિત છે. કેટલાક નંદ્યાવર્તના આકારના, કેટલાક સ્વસ્તિકના આકારના અને કેટલાક ખગ વિગેરેના આકારવાળા છે. વૃત્ત એટલે વલયાકાર, ચસ એટલે સીંગડાને આકાર અને ચતુરસ એટલે અક્ષપાટકને આકાર સમજવો. તેમાં વૃત્ત વિમાને બધા એક ધારવાળા, વ્યસ ત્રણ દ્વારવાળા ને ચતુરસ ચાર દ્વારવાળા જાણવા. વૃત્ત વિમાને બધા કાંગરા યુક્ત ફરતા કિલ્લાવાળા જાણવા. ચતુરસ વિમાનેને ચારે બાજુ વેદિકાઓ જાણવી. વેદિકા એટલે કાંગરા વિનાના કિલ્લા સમજવા. વ્યસ વિમાનેને જે બાજુ વૃત્ત વિમાન છે તે બાજુ વેદિકા અને બીજી બે બાજુ પ્રાકાર-કાંગરાવાળો કિલ્લો સમજે. ૧રર થી ૨૫ હવે એ વિમાનોનું પ્રતિષ્ઠાન એટલે તે શેના આધારે રહેલા છે તે કહે છે– घणउदहिपइट्टाणा, सुरभवणा दोसु हुंति कप्पेसु । तिसु वायुपइटाणा, तदुभयसुपइटिया तीसु ॥ १२६ ॥ तेण परं उवरिमगा, आगासंतरपइठिया सव्वे । एस पइट्ठाणविहीं, उद्दलोए विमाणाणं ॥ १२७ ॥ - ટીકાર્થ–પ્રથમના બે સૌધર્મ ને ઈશાન દેવલોકના સુરભવનો ઘોદધિ પ્રતિષ્ઠિત છે. ઘને દધિ એટલે ત્યાનીભૂત ઉદકરાશિ–ઠરી ગયેલો જળસમૂહ તે વિમાનેને આશ્રયભૂત છે. ત્યારપછીના ત્રણ કલ્પમાં એટલે સનસ્કુમાર, માહેંદ્રને બ્રહ્મલોકમાં રહેલા સુરભવન-વિમાન વાયુ પ્રતિક છે. પૂર્વના ઘન-ઉદધિ શબ્દમાંથી ઘન શબ્દ લે એટલે તે વિમાનને ઘનવાતપ્રતિષ્ઠ જાણવા. ત્યાર પછીના ત્રણ લાતક, શુક ને સહસાર દેવલોકના વિમાને તદુભયપ્રતિષ એટલે Page #114 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. J. વિમાનનું ને તેની નીચેની પૃથ્વીનું બાહલ્ય. ઘદધિ ને ઘનવાતપ્રતિષ્ઠ જાણવા. ત્યારપછીના ઉપરના આનત, પ્રાણત, આરણને અશ્રુતાદિ કલ્પના વિમાનો આકાશાંતરપ્રતિ જાણવા. વેયકના વિમાને અને અનુત્તર વિમાનને પણ આકાશપ્રતિષ્ઠ જાણવા. આ પ્રમાણે ઊર્ધ્વ લેકમાં વિમાનેને પ્રતિષ્ઠાનવિધિ જાણવો. ૧૨૬-૨૭ - હવે વિમાન નીચેની પૃથ્વીનું ને વિમાનનું બાહલ્ય કહેવાને ઇચ્છતા સતા કહે છે– . पूढवीणं बाहल्लं, उच्चत्तं चेव तह विमाणाणं । वन्नो अ सुआभिहिओ, सोहम्माईसु विन्नेओ ॥ १२८ ॥ ટીકાથ–સાધમદિ દેવકને વિષે વિમાનના આધારભૂત પૃથિવીનું બાહલ્ય-જાડાપણું તેમ જ તે ભૂમિકાની ઉપર વિમાનનું ઉચ્ચત્વ તથા વિમાનને વર્ણ શ્રી જીવાભિગમાદિ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આગળ ગાથામાં કહેશું તે રીતે જાણ. અહીં શ્રુતાભિહિત એવું વિશેષણ પૃથ્વીબાહલ્યાદિકમાં પણ જોડી લેવું. જેમાં વિમાનની નીચેની પૃથ્વીનું બાહલ્ય અને વિમાનનું ઉચ્ચત્વ શ્રુતમાં કહ્યા પ્રમાણે કહેશું તેમ આ બધું પ્રકરણ શ્રુતપરતંત્ર જ જાણવું. સ્વબુદ્ધિપરિકલ્પિત સમજવું નહીં. ૧૨૮ હવે પ્રથમ કલ્પને વિષે પૃથ્વીનું બાહલ્ય કહે છે– सत्तावीससयाई, आइमकप्पेसु पुढविबाहल्लं । इकिकहाणि सेसे, दु दुगे य दुगे य चउक्के य ॥१२९॥ ટીકાર્થ–પહેલા બે દેવલેકમાં પૃથ્વીનું બાહલ્ય એટલે વિમાનના આધારભૂત જમીનની જાડાઈ સત્તાવીશ સો જનની જાણવી. ત્યારપછી ઉપર જતાં બે, બે, બે અને ચારમાં એક સો એક સોની હાનિ કરવી એટલે સો સે જન વિમાનના આધારરૂપ પૃથ્વીના બાહત્યમાં ઘટાડવા. તે આવી રીતે–સનકુમાર ને માહેદ્રના વિમાનની પૃથ્વીનું બાહલ્ય ૨૬૦૦ જનનું, બ્રહ્મલક ને લાંતક નીચે ૨૫૦૦ જનનું, શુક્ર ને સહસ્ત્રાર નીચે ૨૪૦૦ જનનું અને આનતપ્રાણત તથા આરણાવ્યુત નીચે ૨૩૦૦ જનનું જાણવું. ૧૨૯ હવે તે બારે કલ્પમાં વિમાનની ઉંચાઈનું પ્રમાણુ કહે છે – Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. पंचसयुच्चत्तेणं, आइमकप्पेसु हुंति उ विमाणा। इक्किकवुढिसेसे, दु दुगे य दुगे य चउक्के य ॥ १३० ॥ ટીકાર્થ –પ્રથમ સધર્મ ને ઈશાન એ કલ્પના વિમાનોની ઉંચાઈ તેની ભૂમિ ઉપર પાંચ સે જનની છે. ત્યારપછી એટલે સાધમ્શાનની ઉપર બે, બે, બે અને ચાર કલ૫માં વિમાનની ઉંચાઈમાં અનુક્રમે સો સો જનની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે–સનકુમાર ને માહેદ્રના વિમાન ઉંચાઈમાં ૬૦૦ જન, બ્રહ્મલોક ને લાંતકના વિમાને ઉંચાઈમાં ૭૦૦ જન, શુક્ર ને સહસ્ત્રારના વિમાને ઉંચાઈમાં ૮૦૦ જન અને આનતપ્રાણત તથા આરિણાગ્રુતના વિમાને ઉંચાઈમાં ૯૦૦ જન જાણવા. ૧૩૦. હવે યાદિમાં વિમાનની ઉંચાઈને પૃથિવીના બાહલ્ય વિષે કહે છે— गेविजणुत्तरेसुं, एसो उ कमो उ हाणि वुढीए । इकिकम्मि विमाणे, दुन्नि वि मिलिया उ बत्तीसं ॥१३१॥ 1 ટીકાર્યશૈવેયક ને અનુત્તર વિમાનમાં પૃથિવીના બાહલ્યમાં હાનિ અને વિમાનની ઉંચાઈમાં વૃદ્ધિ સો સે જનની કરવી. તાત્પર્ય આ પ્રમાણે નવે રૈવેયકમાં વિમાનની નીચેની પૃથ્વીનું બાહલ્ય ૨૨૦૦ એજનનું અને પાંચે અનુત્તર વિમાનની નીચેની પૃથ્વીનું બાહલ્ય ૨૧૦૦ જનનું જાણવું. નવે ગ્રેવેચકમાં વિમાનની ઉંચાઈ એક હજાર એજનની અને પાંચે અનુત્તર વિમાનની ઉંચાઈ ૧૧૦૦ જનની જાણવી. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ પ્રમાણે જ કહેલ છે. આ પ્રમાણે હોવાથી દરેક દેવકમાં અને પ્રિયકાદિમાં પૃથ્વીનું બાહલ્ય ને વિમાનની ઉંચાઈ મળીને ૩ર૦૦ એજન જાણવા. ૧૩૧. - ક હવે સધર્માદિ કપમાં વિમાનને વર્ણવિભાગ પ્રતિપાદન કરે છે– सोहम्मि पंचवण्णा, एक्कगहाणीओ जा सहस्सारो। दो दो तुल्ला कप्पा, तेण परं पुंडरीयाणि ॥ १३२॥ * ટીકાર્ય - ધર્મદેવલેકમાં પાંચ વર્ણના એટલે વેત, પિત, રક્ત, નીલ ને કૃષ્ણ વર્ણના વિમાને જાણવા. પછી સહસ્ત્રાર દેવલોક સુધી એકેક વર્ણ ઘટાડેહાનિ કરવી, પણ એટલું વિશેષ કે બે બે કપ વર્ણને આશ્રીને તુલ્ય વક્તવ્યતા Page #116 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] વિમાને તે ભવનેાના વર્ણાદિ. ૯૫ વાળા જાણવા. તે આ પ્રમાણે-સાધર્મ-ઇશાન ખને કલ્પના વિમાના ઉપર કહ્યા પ્રમાણે પાંચે વના જાણવા. સનત્કુમાર ને માહેદ્રકલ્પના વિમાના કૃષ્ણ વ રહિત ખાકીના ચાર વર્ણના જાણવા, બ્રહ્મલેાક ને લાંતકના વિમાના કૃષ્ણ ને નીલ વર્ણ રહિત ત્રણ વર્ણના જાણવા. શુક્ર સહસ્રારના વિમાને કૃષ્ણ, નીલ ને રક્ત વિના એ વર્ણના જાણવા. અને ત્યારપછીના સવે વિમાના પુંડરીક તુલ્ય એટલે શ્વેત કમળ તુલ્ય વર્ણવાળા જાણવા. (ચાર કલ્પના, નવ ચૈવેયકના અને પાંચ અનુત્તર વિમાના શ્વેત જ જાણવા. ) ૧૩૨ સાંપ્રત વર્ણ ના પ્રસ્તાવ હાવાથી ભવનપતિ વિગેરેના ભવતાદિકને પણ વણું કહે છે— भवणवइ - वाणमंतर - जोइसिआणं तु हुंति भवणाई । वणेण विचित्ताई, पडागझयपंतिकालियाई ॥ १३३ ॥ ટીકાથ—ભવનપતિ, વ્યંતર અને જ્યાતિષ્કના ભવનેા વર્ણને આશ્રયીને વિચિત્ર એટલે પાંચે વીવાળા છે. અને તે ભવના પતાકાની શ્રેણિઓ અને ધ્વજાની શ્રેણિઆવડે અલંકૃત છે. આ વિશેષણ સાધર્માદિ કલ્પના વિમાના માટે પણ સમજવું, કેમકે તે વિમાના પણ હજારા પતાકાઓ ને હજારા ધ્વજાઆવડે અલંકૃત છે. ૧૩૩. હવે સાધર્માદિ કલ્પાના વિમાનાના વિસ્તાર, આયામ, આભ્યંતર ને માહ્ય પરિધિપ્રતિપાદક અને દેવાની ગતિનું નિરૂપણ કરનાર ગાથા કહે છે— जावय उदेइ सूरो, जावय सो अत्थमेइ अवरेणं । તિયપળસત્તનવતુળ, ારું વત્તેય જ્ઞેયં ॥ ૨૪ ॥ ટીકા :—સર્વ અભ્યંતર મડળે સૂર્ય જેટલા ક્ષેત્રમાં ઉદય પામે છે અને પશ્ચિમમાં જેટલા ક્ષેત્રમાં અસ્ત પામે છે એટલા ક્ષેત્રના પરમાણુને ત્રણગુણુ, પાંચગુણુ, સાતગુગુ ને નવગુણુ કરવાથી વિમાનાના વિસ્તારાદિને જણાવનાર દેવાના ક્રમાનું પિરમાણુ સમજવું. આને તાત્પર્ય એ છે કે-દેવાની ચંડા વિગેરે ગતિ છે તે ઉત્તરાત્તર શીઘ્ર, શીઘ્રતર, શીવ્રતમ છે તે આવી રીતે ચડાથી ચપળા શીઘ્રતર છે, તેનાથી જવના શીઘ્રતર છે, તેનાથી વેગા શીઘ્રતમ છે. ૧૩૪. હવે સ` અભ્યંતરમંડળે ઉદય પામતેા સૂર્ય જેટલા ક્ષેત્રમાં ઉપલભ્યમાન થાય છે તે ક્ષેત્રનું પરિમાણ કહે છે— Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ દેવાધિકાર. सीयालीस सहस्सा, दो य सया जोयणाण तेवट्ठा। . एगवीस सट्ठिभागा, कक्कडमाइम्मि पिच्छ नरा ॥१३५॥ ટીકાર્થ –કર્કટ સંક્રાંતિના પ્રારંભમાં ઉદયકાળે સૂર્યને મનુષ્ય સુડતાળીશ હજાર બસો ને ત્રેસઠ જન ને એક જનના સાઠીઆ ૨૧ ભાગ–એટલા ક્ષેત્રે દૂર રહેલાને જોઈ શકે છે અને અસ્ત સમયે પણ તેટલા જ જન દૂર રહેલાને જોઈ શકે છે તેથી એ પરિમાણને બેવડું કરવું. ૧૩૫ . બેવડું કર્યા પછી શું કરવું? તે કહે છે – एवं दुगुणं काउं, गुणिज्जए तिपंचसत्तनवएहिं । आगयं फलं तु जं तं, कमपरिमाणं वियाणाहि ॥१३६॥ અર્થ –એ પ્રમાણે બેવડું કર્યા પછી તેને ત્રણ, પાંચ, સાત ને નવવડે ગુણવા. ગુણતાં જે આંક આવે તે દેના ઉપર જણાવેલી ગતિના એકેક કમનું (પગલાનું) પરિમાણ જાણવું. ટીકાર્થ એ અનંતોક્ત ઉદય ક્ષેત્રના પરિમાણને એટલે સડતાળીશ હજારાદિકને બેવડું કરીને તેને ત્રણ, પાંચ, સાત ને નવડે ગુણવા. ગુણતાં જે આંક આવે તે દેના ક્રમનું પરિમાણ જાણવું. બમણું કરવાથી કેટલું થાય તે કહે છે ઐરાણ હજાર પાંચ સો જીવીશ જ ને , તેને ત્રણગુણા કરતાં ૨૮૩૫૮૦ જન આવે. આ પ્રમાણે અસત્ કલ્પનાએ ચંડાગતિવાળા દેવના કમનું (પગલાનું) પરિમાણ જાણવું. તથા તે બમણ કરેલ સંખ્યાને પાંચ ગુણ કરતાં ૪૭૨૬૩૩ એજન આવે એટલી બીજી ચપળાગતિવાળા દેવના ક્રમનું (પગલાનું) પરિમાણ જાણવું તથા તે બમણુ કરેલ સંખ્યાને સાતગુણ કરતાં ૬૬૧૬૮૬૪ જન આવે. એટલા પ્રમાણવાળું ત્રીજી જવનાગતિએ ચાલનારા ત્રીજ દેવના ક્રમનું પરિમાણ (પગલાનું) જાણવું તથા બમણું કરેલી સંખ્યાને નવવડે ગુણતાં ૮૫૦૭૪૦૬ જન આવે. એટલું જેથી વેગાગતિએ ચાલનારા ચોથા દેવના ક્રમનું (પગલાનું) પરિમાણ જાણવું. ૧૩૬ એ રીતે કમનું પરિમાણ કહ્યું, હવે તે ચંડાદિક ગતિના ગમનનું કાળમાન કહે છે– एअं कमपरिमाणं, अहाइ छम्मासियं तु कालस्स । आयामपरिहिवित्थर, देवगईहि मिणिजासु ॥ १३७ ॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] વિમાનનું પરિમાણ માપવાની ગતિ. ટીકાર્થ – ઉપર પ્રમાણે ક્ષેત્રથી ક્રમનું પરિમાણ કહ્યું. એ પ્રમાણેના પરિમાણવાળા કમવિશિષ્ટવાળી ચંડાદિગતિવડે કરીને એક દિવસથી માંડીને છ માસ પર્યતનું કાળપરિમાણ જાણવું. એથી એમ સમજવું કે–એક દિવસથી માંડીને છ માસ પર્યત ચાલીને દેવકના વિમાનનું આયામ, દૃષ્ય, બાહ્ય અને આત્યંતર પરિધિને વિસ્તાર ને વિધ્વંભ યથાયોગ્યપણે માપવો. ૧૩૭ અંડાદિગતિવડે વિમાનોનો આયામ વિગેરે યથાક્રમ ન માપ પણ યથાયોગ્ય માપવો એમ કહો છો તે કઈ ગતિવડે શું માપવું? चंडाए विकंभो, चवलाए तह य होइ आयामो। अम्भितर जयणाए, बाहिरपरिही य वेगाए ॥१३८॥ અર્થ –ચંડાગતિવડે વિષ્ઠભ માપ, ચપળાગતિવડે આયામ માપ, જવનાગતિવડે અભ્યતર પરિધિ માપવી અને વેગાગતિવડે બાહ્ય પરિધિ માપવી. ૧૩૮ चत्तारि वि सकमहि, चंडाइगईहिं जति छम्मासं। तहवि नवि जंति पारं, केसि च सुरा विमाणाणं ॥१३९॥ ટીકાર્થ –ઉપર જણાવ્યા પ્રમાણે ચારે પ્રકારની ગતિવડે ચાલનારા ચારે દે સમકાળે–એક વખતે જ વિષ્કભાદિનું પરિમાણ મુકરર કરવા માટે ચંડાદિગતિવડે પિતાના ત્રણ, પાંચ, સાત ને નવગુણ ક્રમ ( પગલા ) વડે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિચ્છિન્ન છ માસ સુધી ચાલે તથાપિ તે વિમાનોના વિષ્કભાદિને પાર પામી શકે નહીં. એટલે ચંડાગતિવડે (ત્રણગુણા પગલાવડે) સ્વસ્તિક, સ્વસ્તિકાવર્ત, સ્વસ્તિકપ્રભ, સ્વસ્તિકકાંત, સ્વસ્તિકવણું, સ્વસ્તિકલેશ્ય, સ્વસ્તિકધ્વજ, સ્વસ્તિકસિત, સ્વસ્તિકફૂટ, સ્વસ્તિકશિષ્ટ, સ્વસ્તિકેત્તરાવતંસક વિગેરે વિમાનના પારને પામતા નથી. ચપળાગતિવડે (પાંચગુણ પગલાવડે ) અચિ, અર્ચિલ્કાવર્ત, અચિ:પ્રભ, અર્ચિકાંત, અર્ચિર્વ અર્ચિલેશ્ય, અચિ ધ્વજ, અર્ચિ:સિત, અચિકૂટ, અચિંશિષ્ટ અને અચિંરૂત્તરાવતંસકાદિ વિમાનને પાર પામતા નથી. જવનાગતિવડે એટલે સગુણ પગલાવડે કામ, કામાવર્ત, કામપ્રભ, કામકાન્ત, કામવર્ણ, કામલેફ્ટ, કામધ્વજ, કામસિત, કામકૂટ, કામશિષ્ટ અને કામોત્તરાવર્તાસકાદિને પાર પામતા નથી અને વેગાગતિવડે એટલે નવગુણુ પગલાવડે વિજય, વૈજયંત, જયંત અને અપરા ૧૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. જિત વિમાનના પારને પામતા નથી; કારણ કે તે વિમાના અત્યંત બૃહત્તમ પરિમાણવાળા છે. ૧૩૯ ઉપર પ્રમાણે યથેાક્ત પરિમાણવાળા ક્રમવિશિષ્ટવાળી ચંડાદિગતિવડે અર્ચિ પદાદ્ધિ વિમાનેાના વિષ્ણુભાદિનું પરિમાણુ કહ્યુ. હવે પ્રકારાંતરે ચંડાદ્વિગતિના ક્રમના પરિમાણુની કલ્પના કરીને સૌધર્માદિથી અનુત્તરવિમાન સુધીના વિમાનાને વિષે કેટલાક વિમાનાનુ આયામાદિકનું પરિમાણ કહે છે— अहवा तिगुणाईए, पत्तेयं चंडमाइ चउभागे । આમવત્રમવિજ્ઞોનુ તનુત્તરવઽને ॥ ૪૦ ॥ શબ્દા:તે ચંડાદિગતિને ત્રણગુણી, પાંચગુણી, સાતગુણી ને નવગુણી કરવા વડે પ્રથમના ચારનું, પાંચમાથી ખારમા સુધીનું, નવ ત્રૈવેયકનું ને ચાર અનુત્તર વિમાનાનું વિષ્ણુભાદિ માપીએ તે પણ તેના છ માસે પણ પાર પામી શકાય નહી. એમાં સવાર્થસિદ્ધ વિમાન લાખ યેાજનનુ જ હાવાથી ગણ્યું નથી. ટીકા :—અથવા પ્રકારાંતરે ચંડાદિગતિને ત્રગુણી, પાંચગુણી, સાતગુણી ને નવગુણી કરીને ચાર વિભાગના વિમાનાનુ એટલે પ્રથમના ચાર દેવલેાકના વમાનેાનુ, પાંચમાથી ખારમા સુધીના આઠ દેવલાકના વિમાનાનું, નવ ત્રૈવેયકના વિમાનાનું અને સર્વાર્થસિદ્ધ વિના ચાર અનુત્તર વિમાનનુ માપ કરીએ તે પણ તેના પાર પામી શકાય નહી. આ હકીક્તને વધારે સ્પષ્ટ કરે છે કે–સાધર્માદિ ચાર દેવલેાકના વિમાનાને વિષે ત્રગુણા કરવાથી આવેલા પરિમાણવાળી ચંડાદિગતિવડે કેટલાક વિમાનાનુ વિષ્ણુભ માપીએ, ચપળાગતિથી આયામ માપીએ, જવનાગતિથી અભ્યંતર પરિધિ માપીએ ને વેગાગતિથી ખાદ્ય પરિધ માપીએ તે પણ તેને પાર આવી શકે નહીં. તથા બ્રહ્માદિ આઠ કલ્પના વિમાનમાં પાંચગુણા કરવાથી આવેલા ક્રમ પિરમાણવાળી ચંડાદિગતિવડે વિષ્ઠભાદિ માપવામાં આવે તે તેને પાર પામી શકાય નહીં, તેમ જ સાતગુણી કરવાથી આવેલા ક્રમપરિમાણવાળી ચંડાદિ ગતિવડે નવ ત્રૈવેયકના વિમાનાના વિષ્ઠભાદ્ધિ માપવામાં આવે તે તેના પાર આવી શકે નહીં. તેમજ નવગુણા કરેલા ક્રમના પરિમાણવાળી ચંડાદિગતિવડે વિજયાદિ ચાર વિમાનાના વિષ્ણુભાદ્વિ માપવામાં આવે તે તેના પાર આવી શકે નહીં. આ ચારે પ્રકારમાં કાળપ્રમાણુ છમાસનું ગણુવુ. ૧૪૦ હવે એ જ ગતિના નિર્દે શપૂર્વક પ્રતિપાદન કરે છે— Page #120 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] ચાર પ્રકારની ગતિથી વિશિષ્ટ શક્તિ. चंडा चवला जवणा, वेगा य गईइ हुंति चत्तारि । जयणयरिं पुण अन्ने, गई चउत्थिं भणंती उ ॥ १४१ ॥ पढमित्थ गई चंडा, बिइया चवला तइय तह जवणा । जयणयरी य चउत्थी, विमाणमाणं न ते पत्ता ॥ १४२ ॥ ટીકાર્થ –આ બંને ગાથા સુગમ છે, પરંતુ કેટલાક આચાર્યો ચોથી ગતિનું નામ જવનતરી કહે છે એટલું વિશેષ સમજવું. ૧૪૧-૪૨ અહીં શંકા કરે છે કે જે ત્રિગુણાદિ કરવાથી આવેલા પ્રમાણવાળા પગલાં વડે કરીને દેવતાઓ કેટલાક વિમાનને પાર છ માસે પણ પામતા નથી તે આ મનુષ્યલોકમાં તીર્થકરના ગર્ભાવતાર સમયે, જન્મ સમયે, દીક્ષાગ્રહણ સમયે, કેવળજ્ઞાનપ્રાપ્તિ સમયે અને મોક્ષગમન સમયે કલ્યાણને મહિમા કરવા માટે ગર્ભાવતારાદિ જાણીને અહીં મનુષ્યલોકમાં એકદમ તત્કાળ શી રીતે આવી શકે છે? વળી પોતપોતાના કલ્પના વિમાને તે તિછ એક રાજકમાં રહેલા છે અને મનુષ્યક્ષેત્રથી સૈધર્માદિ દેવલેક તે બહુ દૂર છે. જુઓ ! અહીંથી સૌધર્મ દેવેક દેઢ રાજ, માહેંદ્ર અઢી રાજ, સહસ્ત્રાર પાંચ રાજ અને અશ્રુત છે રાજ દર છે.” એને ઉત્તર આપે છે કે અહીં પૂર્વે જે ત્રિગુણાદિ ચંડાદિગતિ પરિમાણ પગલાની વાત કરી છે તે બુદ્ધિકલ્પિત છે; તાત્વિક નથી. ચંડાદિગતિથી જુદા કમાવડે પણ દેવની ગતિ છે અને દેવો અપરિમિત સામર્થ્યવાળા છે, કારણ કે ભવસ્વભાવે જ તેમનામાં તેવી ગતિએ અહીં આવવાની શક્તિ છે, માટે ઉપરની હકીકતથી અહીં આવવાની બાબતમાં દેષ આવશે નહીં.” આ પ્રમાણે દેવભવનદ્વાર વિસ્તારથી કહ્યું, હવે તેમના શરીરની અવગાહના દ્વાર કહે છે– भवणवणजोइसोह-म्मीसाणे सत्त हुंति रयणीओ। इकिकहाणि सेसे, दु दुगे य दुगे चउक्के य ॥१४३॥ . गेविजेसुं दुन्निय, इक्का रयणी अणुत्तरेसुं च । भवधारणिज्ज एसा, उक्कोसा होइ नायबा ॥ १४४ ॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર ટીકાથ–ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને બે દેવકના દેવેનું શરીરપરિમાણુ ઉત્કૃષ્ટ સાત હાથનું છે. ત્યારપછી બે, બે, બે અને ચાર દેવલોકમાં એકેક હાથની હાનિ કરવાની કહી છે. એટલે ત્રીજા ચોથામાં છ હાથનું, પાંચમા છઠ્ઠામાં પાંચ હાથનું, સાતમા આઠમામાં ચાર હાથનું અને નવમાં, દશમા, અગ્યારમાં ને બારમા દેવલેકમાં ત્રણ હાથનું શરીર હોય છે. ગ્રેવેથકમાં બે હાથનું અને અનુત્તરમાં એક હાથનું શરીર હોય છે. આ સાત હાથ વિગેરેની અવગાહના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટી જાણવી. ૧૪૩–૧૪૪ હવે સનકુમાર દેવલેથી માંડીને અનુત્તર વિમાન સુધી ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે. તે આયુષ્યના સાગરેપમની વૃદ્ધિના ક્રમથી હીન અને હીનતર થાય છે તે કહેવાને માટે પ્રથમ સ્થિતિ પ્રતિપાદક પણ બે ગાથા કહે છે – सोहम्मीसाणदुगे, उवरिं दुग दुग दुगे चउक्के य। नवगे पणगे य कमा, उक्कोसा ठिई इमा होइ ॥ १४५॥ दो अयर सत्त चउदस, अट्ठारस चेव तह य बावीसा। इगतीसा तित्तीसा, ટીકાથ–સાધમને ઈશાન એ બે દેવલોકમાં અને તેની ઉપર બે, બે, બે, ચાર, નવ, અને પાંચમાં અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ જે પ્રમાણે છે તે કહે છેસિધર્મ ને ઈશાન એ બે દેવલોકમાં સ્થિતિ ઉત્કૃષ્ટી બે સાગરોપમની છે. અહીં ઈશાનમાં આયુમાં સાધિકપણું છે તે દેહમાનમાં ઉપયોગી ન હોવાથી તેની વિવક્ષા કરી નથી. એ પ્રમાણે આગળ પણ સમજી લેવું. સનસ્કુમાર ને માહેંદ્રરૂપ બે દેવકમાં સાત સાગરોપમની, બ્રહ્મ ને લાંતકમાં ચોદ સાગરોપમની, શુક ને સહસ્ત્રારમાં અઢાર સાગરોપમની, આનત, પ્રાણત, આરણને અશ્રુતમાં બાવીશ સાગરોપમની, નવગ્રેવેયકમાં ૩૧ સાગરોપમની અને પાંચ અનુત્તરમાં ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. દરેક કલ્પમાં અને તેના દરેક પ્રસ્તટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ જે નિયત છે તે તે પૂર્વે કહી છે. અહીં જે ફરીને સ્થિતિ કહી તે આગળ કરવાના શરીરપ્રમાણના કરણને માટે છે તેથી તેમાં પુનરૂક્ત દોષ નથી. હવે તે કરણ કેવી રીતે કરવું તે કહે છે – सत्तसु ठाणेसु तासिं तु ॥ १४६ ॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ - દેવાધિકાર.] દેવોનું દેહમાન લાવવાનું કારણ. विवरे इक्कीकृणे, इक्कारसगाउ पाडिए सेसा । रयणिकारस भागा, एकुत्तर बुढिया चयसु ॥ १४७ ॥ ટીકાર્થ–સાધર્મશાનરૂપ દ્રિકાદિ અનુત્તર વિમાન પંચક પર્યત સાત સ્થાનમાં સાગરોપમ દ્રિકાદિ જે સ્થિતિ કહી છે તેને વિશ્લેષ કરે એટલે મોટી સ્થિતિમાંથી નાની સ્થિતિ બાદ કરવી, બાદ કરતાં જે વધે તેમાંથી એક ઊણ કરતાં જે રહે તેટલાને હાથના અગ્યારીયા ભાગમાંથી બાદ કરવા, શેષ જેટલા ભાગ રહે તેટલા ભાગમાંથી યથોત્તર એકેક ભાગને પૂર્વ પૂર્વ કલ્પગત શરીરના પ્રમાણમાંથી ઓછો કરે. એટલે યથાક્ત પ્રતિસાગરેપમે ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ આવશે. તે આવી રીતે સમજવું–સિધમ્શાનની ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરેપની છે તેને સનકુમાર અને મહેંદ્રની સાત સાગરોપમની સ્થિતિમાંથી બાદ કરતાં બાકી પાંચ રહે તેમાંથી એક ઊણ કરતાં ચાર આવે. તેને એક હાથના ૧૧ ભાગ કરીને તેમાંથી બાદ કરીએ એટલે બાકી સાત રહે તે સાત ભાગને સબમેં. શાનગત શરીરપ્રમાણુના સાત હાથમાંથી બાદ કરીએ એટલે છ હાથને અગ્યારીઆ ચાર ભાગ રહ્યા એટલું સનસ્કુમાર ને માહેંદ્રમાં ત્રણ સાગરોપમના આ યુવાળાનું શરીર હોય. હવે પછી સાગરોપમની વૃદ્ધિએ એકેક અગ્યારીયો ભાગ ઘટાડે. જેમનું આયુષ્ય ૪ સાગરોપમનું હોય તેનું શરીર પ્રમાણ ૬ હાથ ને જે ભાગનું હોય, જેમનું આયુષ્ય પાંચ સાગરોપમનું હોય તેનું શરીર ૬ હાથને * નું હોય, જેમનું આયુષ્ય છ સાગરોપમનું હોય તેનું શરીર ૬ હાથ ને 1 નું હોય અને જેમનું આયુષ્ય સાત સાગરોપમનું હોય તેનું શરીર બરાબર છ હાથનું હાય. (આ શરીરપ્રમાણ આગળ યંત્રવડે પણ બતાવવામાં આવેલ છે.) હવે બ્રહ્મલાતકની સ્થિતિ ઉત્કૃષ્ટી ૧૪ સાગરોપમની છે તેમાંથી સનકુમાર અને માહેની ૭ સાગરોપમની સ્થિતિ બાદ કરતાં ૭ રહે. તેમાંથી એક ઊણ કરતાં ૬ રહે. તેને એક હાથના ૧૧ ભાગ કરી તેમાંથી બાદ કરતાં ૫ ભાગ રહે. તેને સનસ્કુમાર-મહેંદ્ર સંબંધી સાત સાગરોપમની સ્થિતિવાળા દેવના શરીરના છ હાથના પ્રમાણમાંથી બાદ કરીએ એટલે પાંચ હાથ ને છ અગ્યારીઆ ભાગ રહે. તેટલું શરીરપ્રમાણ બ્રહ્મલોકમાં જેની સ્થિતિ ૮ સાગરોપમની હોય તેનું જાણવું. જેની સ્થિતિ નવ સાગરોપમની હોય તેનું શરીર પ્રમાણ ૫ હાથ ને જ નું જાણવું. જેની સ્થિતિ દશ સાગરોપમની હોય તેનું શરીરપ્રમાણ ૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. હાથ ને * નું જાણવું. જેમની સ્થિતિ લાંતક દેવલોકમાં ૧૧ સાગરોપમની હોય તેનું શરીરપ્રમાણ ૫ હાથ ને તેનું જાણવું, જેનું આયુષ્ય ૧૨ સાગરોપમનું હોય તેનું શરીરપ્રમાણ ૫ હાથ ને જ નું જાણવું. જેમનું આયુ ૧૩ સાગરોપમનું હોય તેનું શરીર પ્રમાણ ૫ હાથ ને જ નું જાણવું અને જેનું આયુ પૂર્ણ ૧૪ સાગરોપમનું હોય તેનું શરીર પ્રમાણ પૂર્ણ પાંચ હાથનું જાણવું. હવે શુક ને સહસાર દેવલોકની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૮ સાગરોપમની છે તેમાંથી બ્રહ્મલાતકની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ સાગરોપમની છે તે બાદ કરીએ, બાદ કરતાં ૪ રહે, તેમાંથી એક બાદ કરતાં ૩ રહે, તેને એક હાથના ૧૧ ભાગમાંથી બાદ કરતાં બાકી ૮ ભાગ રહે, તેને બ્રહ્મલાતકના ઉત્કૃષ્ટસ્થિતિવાળા દેવના શરીરના પ્રમાણુરૂપ પાંચ હાથમાંથી બાદ કરીએ એટલે ૪ હાથ ને જે આવે તેટલું શરીરપ્રમાણ મહાશુકદેવલોકમાં જેનું આયુષ્ય ૧૫ સાગરોપમનું હોય તેનું સમજવું, જેનું ૧૬ સાગરોપમનું આયુ હોય તેનું શરીરપ્રમાણ ૪ હાથ ને નું જાણવું, જેમનું આયુ ૧૭ સાગરોપમનું હોય તેનું શરીરપ્રમાણ ૪ હાથ ને જે નું જાણવું અને સહસ્ત્રાર દેવલોકમાં જેનું આયુષ્ય પૂર્ણ અઢાર સાગરોપમનું હોય તેનું શરીરપ્રમાણુ પૂર્ણ ૪ હાથનું જાણવું. હવે આનત, પ્રાણુત, આરણ ને અચુત દેવલોકની ઉત્કષ્ટિસ્થિતિ ૨૨ સાગરેપમની છે તેમાંથી શુક્ર ને સહસ્ત્રાર દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિના ૧૮ સાગરેપમ બાદ કરીએ ત્યારે જ રહે, તેમાંથી ૧ બાદ કરતાં ૩ રહે, તેને એક હાથના ૧૧ ભાગ કરી તેમાંથી બાદ કરતાં આઠ રહે, તેને શુક્રસહસ્ત્રાર દેવલેકની ઉત્કૃષ્ટી ૧૮ સાગરોપમની સ્થિતિવાળાનું શરીર ૪ હાથનું છે તેમાંથી બાદ કરીએ એટલે ૩ હાથ ને જ આવે એટલું આનત દેવલોકમાં ૧૯ સાગરેપમની સ્થિતિવાળા દેવેનું શરીર પ્રમાણ હોય. પ્રાણત દેવલોકના ૨૦ સાગરો૫મની સ્થિતિવાળા દેવનું શરીરપ્રમાણ ૩ હાથ ને નું હોય. આરણ દેવેલેકના ૨૧ સાગરોપમની સ્થિતિવાળા દેવનું શરીરપ્રમાણ ૩ હાથ ને તેનું હોય અને અચુત દેવલેકના ૨૨ સાગરેપમની પૂર્ણ સ્થિતિવાળા દેવનું શરીર પૂર્ણ ૩ હાથ પ્રમાણુ હોય. રૈવેયકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧ સાગરોપમની છે અને આનતાદિચતુષ્ટયમાં ૨૨ સાગરોપમની છે તેથી ૩૧ માંથી ૨૨ બાદ કરતાં નવ વધે. તેમાંથી એક બાદ કરતાં આઠ રહે. એક હાથના ૧૧ ભાગ કરી તેમાંથી ૮ બાદ કરીએ એટલે ૩ વધે. તેને અશ્રુતકલ્પગત ૨૨ સાગરોપમની સ્થિતિવાળા દેવના શરીરપ્રમાણભૂત ૩ હાથમાંથી બાદ કરીએ એટલે બે હાથ ને આવે તેટલું Page #124 -------------------------------------------------------------------------- ________________ * દેવાધિકાર.] દેવેનું શરીરપ્રમાણુ. ૧૦૩ શરીરપ્રમાણ પહેલા રૈવેયકના ૨૩ સાગરોપમની સ્થિતિવાળાનું જાણવું. બીજા ગ્રંવે યકના ૨૪ સાગરોપમની સ્થિતિવાળાનું શરીર પ્રમાણ ૨ હાથનું જાણવું. ત્રીજા રૈવેયકના ૨૫ સાગરોપમના આયુવાળા દેવનું શરીર પ્રમાણ ૨ હાથનું જાણવું. ચોથા રૈવેયકના ૨૬ સાગરોપમના આયુવાળા દેવેનું શરીરપ્રમાણ ૨૫ હાથનું જાણવું. પાંચમા સૈવેયકના ૨૭ સાગરોપમના આયુવાળા દેવનું શરીર પ્રમાણ ૨ હાથનું જાણવું. છઠ્ઠા સૈવેયકના ૨૮ સાગરોપમના આયુવાળા દેવેનું શરીરપ્રમાણ ૨ હાથનું જાણવું. સાતમા સૈવેયકના ૨૯ સાગરોપમના આયુવાળા દેવેનું શરીરપ્રમાણ ૨ હાથનું જાણવું. આઠમા ગ્રેવેયકના ૩૦ સાગરોપમના આયુવાળા દેવેનું શરીરપ્રમાણ ૨ હાથનું જાણવું અને નવમા ગ્રેવેયકના પૂરા ૩૧ સાગરોપમના આયુવાળા દેવનું પૂરા બે હાથનું શરીરપ્રમાણુ જાણવું. એ જ રીતે વિજ્યાદિ ચાર અનુત્તર વિમાનમાં જે દેવેનું આયુ ૩૨ સાગરેપમનું હોય તેનું શરીર પ્રમાણ એક હાથ ને ૧ નું જાણવું અને જેમનું આયુષ્ય ૩૩ સાગરોપમનું ઉત્કટું હોય તેનું શરીરપ્રમાણ એક હાથનું જાણવું, સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં સદેવ પૂરા એક હાથનું જ શરીરપ્રમાણ જાણવું કારણ કે ત્યાં આયુ ૩૩ સાગરોપમનું જ છે. વૈમાનિક દેવોના શરીરનું પ્રમાણુ આયુષ્યના સાગરોપમ ઉપર હોવાથી આ સાથે ૧ થી ૩૩ સાગરોપમના આયુવાળાના શરીરનું યંત્ર બતાવેલ છે. (૧૪) ક્યા દેવલેકે | ત્રીજે-થે | પાંચમે | છ | સાતમે સાગરોપમ ૨ | ૩ | ૪ ૫ ૬ ૭૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ હાથ વિભાગ ૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧ ૧૧ ૪૮-પાંચી ક્યા દેવલોકે | મે મે ૧૦મે ૧૧મે ૧૨મે . નવ રૈવેયકે સાગરોપમાં ૨૨ ૨૩ ૨૪રપરરર૮ ૨૯ હાથ - Jપહેલે ૦ ૦ ૦ ૨ | ૧ | || ૫T૪ ૩ ૨ નુત્તરે મે ૦ કી બ બ હ | !િ ૦ વિભાગ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ દેવાધિકાર. આ પ્રમાણે ભવધારણીય શરીરની અવગાહના કહી. હવે ઉત્તરક્રિય કરે ત્યારે શરીરની અવગાહના કેટલી હોય તે કહે છે – सव्वेसुक्कोसा जो-अणाण वेउविया सयसहस्सं । गेविजणुत्तरेसुं, उत्तरवेउविया नस्थि ॥ १४८ ॥ ટીકા —ભવનપતિથી માંડીને અશ્રુત દેવલોક સુધીના સર્વ દેવોનું ઉત્કૃષ્ટ વૈક્રિય શરીર એક લાખ જનનું હોય છે. ગ્રેવેયક ને અનુત્તર વિમાનમાં દેવને ઉત્તરક્રિય શરીર કરવાપણું નથી. શક્તિ છતાં પણ પ્રજનના અભાવથી તેઓ કરતા નથી. ૧૪૮ હવે જઘન્યથી ભવધારણીય ને ઉત્તરક્રિય શરીરનું પ્રમાણ કહે છે – अंगुलअसंखभागो, जहन्न भवधारणिज्ज आरंभे। संखिजो अवगाहण, उत्तरवेउव्विया सा वि ॥ १४९ ॥ અર્થ–ભવધારણીય શરીરની અવગાહના આરંભકાળે જઘન્ય અંગુળના અસંખ્યાતમા ભાગની હોય અને ઉત્તરક્રિયની જઘન્ય અવગાહના આરંભકાળે અંગુળના સંખ્યામાં ભાગની હોય. ૧૪૯ દેવેની અવગાહના કહી, હવે ઉપપાતવિરહકાળનું માન કહે છે – भवणवणजोइसोह-म्मीसाणे चउवीसइयं मुहुत्ता। उक्कोसविरहकालो, पंचसु वि जहन्नओ समओ ॥१५०॥ ટીકાઈ–ભવનપતિ, વ્યંતર, તિષીમાં અને બે દેવલોકમાં પ્રત્યેકમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ ૨૪ મુહૂર્તને જાણવો. એટલે કે ભવનપત્યાદિક દરેકમાં દરેક સમયે એક અથવા અનેક દેવ ઉત્પન્ન થાય. તેમાં જે અંતર પડે તે ઉત્કૃષ્ટ અંતર ૨૪ મુહૂર્તનું પડે, ત્યારપછી તે અવશ્ય કોઈ પણ જીવ ઉત્પન્ન થાય. જઘન્ય ઉપપાતવિરહકાળ એ પાંચે સ્થાનમાં એક સમયને જ હોય એટલે જઘન્ય એક સમયને અંતરે એ પાંચે સ્થાનમાં કોઈ પણ જીવ ઉત્પન્ન થાય. એક સમય ઉપરાંત ને ૨૪ મુહૂર્ત સુધીને બધો મધ્યમ ઉ૫પાત વિરહકાળ જાણો. ૧૫૦ હવે ત્યારપછીના દેવલોકમાં ઉપપાતવિરહકાળ કહે છે – Page #126 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] વૈમાનિકમાં ઉપપાતવિરહકાળ. ૧૦૫ नवदिण वीस मुहुत्ता, बारस दस चेव दिण मुहुत्ताओ । बावीसा अद्धं चिय, पणयाल असीइ दिवससयं ॥१५९॥ संखिज्जा मासा आणयपाणएसु तह आरणचुए वासा । સાંવના વિશેષા, વિજ્ઞનુ ગો યુદ્ધં ૫ પુ૨ । ટીકા :—સનત્કુમાર કલ્પમાં દેવાના ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ નવ દિવસ ને ૨૦ મુહૂત્ત, માહેદ્ર કલ્પમાં ૧૨ દિવસ ને ૧૦ મુહૂત્ત, બ્રહ્મલેાકમાં ર૨ા દિવસ, લાંતકમાં ૪૫ દિવસ, મહાશુક્રમાં ૮૦ દિવસ અને સહસ્રારમાં ૧૦૦ દિવસના ઉપપાવિરહકાળ સમજવા. ૧૫૧ આનત–પ્રાણત કલ્પમાં પ્રત્યેકમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા માસને સમજવા. કેવળ માનતની અપેક્ષાએ પ્રાણતમાં વધારે માસા જાણવા. તે વધારે માસ પણ વર્ષની અંદર સમજવા. આરણ ને અચ્યુતમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ સંખ્યાતા વર્ષોના જાણવા. તેમાં આરણ કરતાં અચ્યુતમાં વધારે વર્ષો સમજવા; પરંતુ તે સા વર્ષની અંદર સમજવા. હવે ત્રૈવેયકમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ કહે છે. ૧૫૨ हिट्टिम वाससयाई, मज्झिमे सहस्स उवरिमे लस्का । संखिजा विनेया, जहासंखेण तीसुं पि ॥ १५३ ॥ पलिया असंखभागो, उक्कोसो होइ विरहकालो उ । વિનયાસુ નિદ્દિો, સવ્વસુ નન્નો સમો ॥૧૪॥ ટીકા :—અધસ્તનાદિ ત્રણે ત્રૈવેયકના ત્રિકને વિષે અનુક્રમે સખ્યાતા સા વ, સંખ્યાતા હજાર વર્ષ અને સખ્યાતા લાખ વર્ષના ઉપપાતવિરહકાળ જાણવા. તે આ પ્રમાણે-અધસ્તન ત્રૈવેયકત્રિકમાં સંખ્યાતા સેંકડો વર્ષના, તે હજારની અંદરના જાણુવા, મધ્યમ ગ્રંયકત્રિકમાં સંખ્યાતા હજાર વર્ષના, તે લાખની અંદર જાણવા અને ઉપરિતન વેયકત્રિકમાં સંખ્યાતા લાખ વર્ષના, તે ક્રોડની અંદર જાણવા. મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિકૃત ટીકામાં એ પ્રમાણે જોવાથી આ ટીકાકાર આ પ્રમાણે કહે છે. અન્ય તેા સામાન્યે જ સેા, હજાર ને લાખ વર્ષ કહે છે. ૧૫૩ ૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. | વિજયાદિ ચાર વિમાનમાં-વિજય, વૈજયંત, જયંત ને અપરાજિતમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ પપમના અસંખ્યાતમા ભાગને જાણ અને સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ પલ્યોપમના સંખ્યાતમા ભાગને જાણવો. આ હકીક્ત ઉપલક્ષણથી જાણવી, પરંતુ તે અનાર્થ નથી; કારણ કે શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં એ પ્રમાણે કથન છે. (અહીં ટીકામાં પ્રજ્ઞાપના સૂત્રને પાઠ છે તે ઉપરની મતલબને જ હોવાથી અમે અહીં લખેલ નથી.) સનકુમારથી આરંભીને સર્વાર્થસિદ્ધ સુધી સર્વમાં જઘન્ય ઉપ પાતવિરહકાળ એક સમયને જાણ. ૧૫૪ હવે ઉપપાતવિરહકાળને ઉપસંહાર કરીને ઉદ્વર્તના વિરહકાળ કહે છે – उववायविरहकालो, इय एसो वण्णिओ अ देवेसुं । उध्वट्टणा वि एवं, सव्वेसि होइ विन्नेया॥ १५५ ॥ ટીકાર્ય–આ પ્રમાણે દેવોને ઉપપાતવિરહકાળ કહો. તે જ પ્રમાણે સર્વ સ્થાનમાં ઉદ્વર્તનાવિરહકાળ પણ સમજી લેવો. તે આ પ્રમાણે ભવનવાસી, વ્યંતર, તિષ્ક ને સમે શાન ક૫માં ૨૪ મુહૂર્તને, સનસ્કુમારમાં નવ દિવસ ને ૨૦ મુહૂર્તને, માહેંદ્રમાં ૧૨ દિવસ ને ૧૦ મુહૂર્તને, બ્રહ્મલોકમાં ૨૨ દિવસને, લાંતકમાં ૪૫ દિવસને, મહાશુકમાં ૮૦ દિવસનો, સહસ્ત્રારમાં ૧૦૦ દિવસનો, આકૃત-પ્રાકૃતમાં સંખ્યાતા માસનો, આરણÚતમાં સંખ્યાતા વર્ષને, અધસ્તન રૈવેયકત્રિકમાં સંખ્યાતા સો વર્ષને, મધ્યમ રૈવેયકત્રિકમાં સ ખ્યાતા હજાર વર્ષનો. ઉપરિતન ગ્રેવેયકત્રિકમાં સંખ્યાતા લાખ વર્ષને, ચાર અનુત્તરવિમાનમાં પલેપમના અસંખ્યાતમા ભાગને ને સવાર્થસિદ્ધમાં ૫પમના સંખ્યાતમા ભાગને ઉત્કૃષ્ટ ઉદ્વર્તનાવિરહકાળ સમજ અને એ સર્વમાં જઘન્ય વિરહકાળ એક સમયને જાણ. ૧૫૫ ઉપર પ્રમાણે દેવોને ઉપપાત ને ઉદ્વર્તનનો વિરહકાળ કહ્યો, હવે તેની જ ઉ૫પાત અને ઉદ્વર્તનને આશ્રીને સંખ્યા કહે છે – . एको व दो व तिन्नि व, संखमसंखा व एगसमएणं । उववजंतेवइया, उबटुंता वि एमेव ॥१५६ ॥ ટીકાર્થ—ભવનપતિથી માંડીને સહસ્ત્રાર દેવલોક સુધી દરેકમાં દરેક સમયે Page #128 -------------------------------------------------------------------------- ________________ " :. ^ ^ ^ દેવાધિકાર.] ઉપપાતને ઉર્જાનાની સંખ્યા. ૧૦૭ જઘન્ય એક, બે, ત્રણ દેવો ઉત્પન્ન થાય અને ઉત્કૃષ્ટી સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય. સહસ્ત્રાર પછીના સર્વ દેવલોકમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય, અસંખ્યાતા ઉત્પન્ન ન થાય; કેમકે તેમાં મનુષ્ય જ ઉત્પન્ન થાય છે, તિર્ય ઉત્પન્ન થતા નથી અને મનુષ્યો તો સંખ્યાતા જ છે. મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિએ દઢ ગાથામાં આ પ્રમાણે જ કહેલ છે. (તે દોઢ ગાથા અહીં જરૂર ન જણાયાથી લખી નથી.) આવવાને માટે પણ એ જ પ્રમાણે સમજવું અર્થાત્ ભવનપતિ, વ્યંતર, તિષ્ક ને સહસ્ત્રાર દેવલેક સુધીના દેવલેકમાંથી એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ અસંખ્યાતા અને ત્યારપછીના દેવલોકમાંથી ઉત્કૃષ્ટી સંખ્યાતા એવે. ૧૫૬. આ પ્રમાણે ઉપપાત ને ઉદ્વર્તના સંબંધી સંખ્યા કહી, હવે ગતિ કહે છે– परिणामविसुद्धीए, देवाउयकम्मबंधजोगाए । पंचिंदिया उ गच्छे, नरतिरिया सेस पडिसेहो ॥१५७॥ - ટીકાર્થ –પરિણામ એટલે માનસિક વ્યાપાર વિશેષ–તે બે પ્રકારનો છે: વિશુદ્ધ ને અવિશુદ્ધ. તેમાં જે વિશુદ્ધ છે તે દેવગતિનું કારણ છે તેથી અહીં વિશુદ્ધિનું ગ્રહણ કર્યું છે. પરિણામની વિશુદ્ધિથી એટલે પ્રશસ્ત માનસવડે–મનના વ્યાપારવડે. આમ કહેવાથી શુભ અશુભ ગતિની પ્રાપ્તિમાં મનોવ્યાપાર જ પ્રધાન કારણ છે એમ સૂચવ્યું છે. અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે કે-અસંકિલષ્ટ એવું જે ચિત્તરત્ન તેને આંતરિક ધન કહીએ. જેનું તે ધન દેષરૂપ ચોરવડે લુંટાઈ ગયું છે તેને પછી બીજી વિપત્તિઓની પ્રાપ્તિ થવી સુલભ છે અર્થાત્ તેને અનેક પ્રકારની વિપત્તિઓ પ્રાપ્ત થાય છે. તે પરિણામની વિશુદ્ધિ પણ જે અતિ ઉત્કર્ષપણાને પામે તો તે મુક્તિપદની પ્રાપ્તિ માટે થાય છે; દેવગતિની પ્રાપ્તિ માટે થતી નથી. અહીં તેવી ઉત્કૃષ્ટ વિશુદ્ધિની અપેક્ષા ન હોવાથી તેની નિવૃત્તિ માટે કહ્યું છે કે-દેવાયુ કર્મબંધગ્ય હેતુવડે કરીને પચેંદ્રિયે જ દેવાયુ બાંધે છે, એકેંદ્રિયાદિ બાંધતા નથી. વળી પચેંદ્રિયમાં પણ મનુષ્ય ને તિર્યંચ જ દેવગતિમાં જાય છે, દેવ ને નારકોને દેવગતિગમનને પ્રતિષેધ છે. દેવો દેવાયુનો ક્ષય થયા પછી અનંતર ફરીને દેવ થતા નથી. નારક પણ નારક ભવથી અનંતર દેવ થતા નથી. આ હકીક્ત પ્રવચનનિપુણ મનવાળા સર્વે મનુષ્યની જાણીતી છે. ૧૫૭ તિર્યંચ મનુષ્યગતિ આશ્રી દેવગતિમાં પણ વિશેષ કહે છે– Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ [ દેવાધિકાર. શ્રી બૃહત્સ ંગ્રહણિ સટીકનું ભાષાંતર. नरतिरिअसंखजीवी, जोइसवज्जेसु जंति देवेसु । नियआउयसमहीणाउएसु ईसाणअंतेसु ॥ १५८ ॥ सम्मुच्छिमतिरिया उण, भवणाहिव वंतरेसु गच्छति । जं तेसिं उववाओ, पलियासंखिज आऊसु ॥ १५९ ॥ ટીકા—મનુષ્ય ને તિર્યંચ અસંખ્ય આયુવાળા ( યુગલિક ) જ્યેાતિપ્ વર્જીને અન્ય દેવામાં ઉપજે છે. આ વિશેષ વિષય છે, સામાન્ય નથી; કેમકે સૂત્રની પ્રવૃત્તિ વિચિત્ર પ્રકારની હેાય છે. તેમાં પણ વિશેષ વાત એ છે કે-ખચર તિર્યંચ પચેંક્રિયા અને અન્તરદ્વીપના મનુષ્યેાની જ તેમાં ઉત્પત્તિ છે, અસંખ્યેય વર્ષાયુષી યુગલિકા દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે પણ તે પાતાની સરખા અથવા આછા આયુવાળામાં ઉત્પન્ન થાય છે, અધિક આયુવાળામાં ઉત્પન્ન થતા નથી. ખચર તિર્યંચ પંચેન્દ્રિયા (યુગલિકા)ને આંતરદ્વીપના મનુષ્યેા જ તેટલા આયુવાળા હાવાથી તે ન્યાતિધ્ વને ભવનપતિ ને વ્યંતરમાં ઉત્પન્ન થાય છે. ઉપલક્ષણથી સાધમ ને ઇશાન દેવલેાકમાં પણ તે ન ઉપજે તેમ સમજવું; કારણ કે જ્યાતિષ્કાનુ અને તે એ દેવલાકનુ જઘન્ય આયુ પણ તે કરતાં વધારે છે અને અધિક સ્થિતિમાં તે યુગલિકા ઉપજતા નથી. તે સિવાયના બીજા હૈમવતાદિ ક્ષેત્રભાવી યુગલિકે પેાતાની સમાન અથવા હીન આયુષ્યવાળા ઇશાન દેવલાક પર્યંતના દેવામાં ઉત્પન્ન થાય છે. સમૂશ્ચિમ તિર્યંચા ભવનપતિ ને વ્યંતરમાં જ ઉત્પન્ન થાય છે, કારણ કે સંમૂર્છિમ તિર્યંચાની ઉત્પત્તિ પળ્યેાપમના અસંખ્યાતમા ભાગના આસુવાળા દેવામાં જ થાય છે. આ સંબ ંધમાં કહ્યું છે કે અસન્ની તિર્યંચા નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવ ચારે ગતિમાં જાય છે. અસંજ્ઞી તિયા ચારે ગતિનું આયુષ્ય માંધે છે. તેમાં જે દેવ ને નારકી સંબંધી આયુષ્ય બાંધે છે તે જધન્ય દશ હજાર વર્ષ ને ઉત્કૃષ્ટ પત્યેાપમના અસંખ્યાતમા ભાગનું અંધે છે. તિર્યં ચ ને મનુષ્યનું આયુષ્ય બાંધે છે તે જઘન્ય અંતર્મુહૂતુ ને ઉત્કૃષ્ટ પત્યેાપમના અસંખ્યાતમા ભાગનું બાંધે છે. તેમાં જે અસંજ્ઞીમાંથી થયેલા નારકી છે તે અલ્પ વેદના ભાગવનારા છે અને સનીમાંથી થયેલા હાય છે તે મહાવેદના ભેાગવનારા હાય છે.” આ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપનાની લઘુવૃત્તિમાં કર્યું છે. ૧૫૮–૧૫૯ આ પ્રમાણે સામાન્ય ગતિદ્વાર કહ્યું, હવે ભવનપતિ વ્યતરાદિકમાં જે જીવા જે રીતે જાય છે—ઉપજે છે તેને તે પ્રમાણે કહે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ww દેવાધિકાર. ] અજ્ઞાન તપસ્વીઓની ગતિ. ૧૦૦ बालतवे पडिबद्धा, उक्कडरोसा तवेण गारविया । वेरेण य पडिबद्धा, मरिउं असुरेसु उववाओ ॥ १६० ॥ ટીકાર્ય –અહીં જે જિનવચનના પરિજ્ઞાનથી પરિભ્રષ્ટ હોય તે પરમાર્થ. જ્ઞાન શૂન્ય હોવાથી તેને બાળ જેવા બાળ કહીએ. તેમને તપ પંચાગ્નિ વિગેરેરૂપ તે તત્વવેદીને તપ નથી, કારણ કે તેમાં અનેક જીનો ઉપઘાત રહે છે. તીર્થાતરિકે–પરતીથીઓ પણ કહે છે કે– મૈતેય (યુધિષ્ઠિર)! ચારે બાજુ ચાર અગ્નિને અને પાંચમો માથે સૂર્યનો એમ પાંચ તાપને સહન કરતો જે તપ તપે છે તે પંચતપ કહેવાતું નથી, પરંતુ વિષયરૂપ ઈન્જનના પ્રચારવાળા પાંચ ઇદ્રિચેના તાપની મધ્યમાં રહીને જે તપ તપે છે-ઇદ્રિને વશ કરે છે તે જ ખરે પંચતપ કહેવાય છે. તેવા બાળતપથી જે પ્રતિબદ્ધ એટલે આસક્ત, તેવા તપના, કરનારા, તે તે પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પ્રતિબદ્ધ, ઉત્કટ–પ્રચુર રોષ– ક્રોધવાળા, અનશનાદિ અનેક પ્રકારને તપ કરીને તે સંબંધી અભિમાનને કરનારા-ગોમાત મનવાળા અને કોઈની સાથેના વૈરથી ક્રોધના અનુશયવડે પ્રતિબદ્ધ થયેલા દ્વીપાયન ત્રાષિ જેવા એઓ મરણ પામીને અસુરકુમારાદિ ભવનવાસીમાં ઉત્પન્ન થાય છે. ૧૬૦ रज्जुग्गहणे विसभरकणे य जलणे य जलपवेसे य। तण्हा छहा किलंता, मरिऊण हवंति वंतरिया ॥१६१॥ ટીકાર્થ –રજુગ્રહણ એટલે ગળાફાંસો ખા, વિષભક્ષણ એટલે ઝેર ખાવું, અગ્નિમાં પ્રવેશ કરીને અથવા જળમાં પ્રવેશ કરીને મરણ પામવું, ઉપલક્ષણથી ભૂગપ્રપાત-ભૈરવજવ ખાવ અર્થાત પર્વત ઉપરથી તેની ખીણમાં પડીને મરવું. એવી રીતે મરણ પામનારા તથાવિધ મંદ શુભ પરિણામવાળા મનુષ્ય તેમજ ક્ષુધા ને તૃષાથી પીડિત થઈને મરણ પામનારા મનુષ્ય ને તિર્યચે વ્યંતર જાતિમાં દેવ થાય છે. અહીં શૂળપાણિ યક્ષ થનાર વૃષભનું દષ્ટાંત સમજવું. ૧૬૧ આજ ભાવને કહેનારી બીજી ગાથા કહે છે – रज्जुग्गहणे विसभकणे य जलणे य गिरिसिरावडणे। मरिऊण वंतरातो, हविज जइ सोहणं चित्तं ॥१६२॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. આ ગાથાને અર્થ ઉપરની ગાથામાં લગભગ આવી ગયો છે. આ ગાથામાં એટલું વિશેષ જણાવ્યું છે કે-જે વ્યંતર દેવ થવા યોગ્ય શુભ ચિત્તના અધ્યવસાય હોય અને નરકાદિ ગતિયોગ્ય અત્યંત રદ્ર અથવા આર્ત ચિત્ત ન હોય તે વ્યંતર થાય. ૧૬૨ उववाओ तावसाणं, उक्कोसेणं तु जाव जोइसिया। जावंति बंभलोगो, चरगपरिवायउववाओ॥ १६३ ॥ ટીકાર્થતાપસ એટલે વનવાસી મૂળ, કંદ, ફળાદિને આહાર કરવાવાળા તે ઉત્કૃષ્ટ જ્યોતિષ સુધીમાં ઉપજે, તે ઉપર ન ઉપજે. અને ચરકજાતિના પરિવ્રાજક જે કપિલમતાનુસારી હોય છે તે ઉત્કૃષ્ટ બ્રહ્મક સુધી ઉપજે. ૧૬૩ पंचिंदियतिरियाणं, उववाओकोसओ सहस्सारे । उववाओ सावगाणं, उक्कोसेणच्चुओ जाव ॥ १६४ ॥ ટીકાર્થ –પચંદ્રિય તિર્યંચ હસ્તી વિગેરે સમ્યગ્દર્શન અને દેશવિરતિ યુક્ત હોય તે તેના પ્રભાવથી આઠમા દેવલેક સુધી ઉત્પન્ન થાય છે અને શ્રાવક દેશવિરતિ યુક્ત મનુષ્ય તેના પ્રભાવથી ઉત્કૃષ્ટ બારમા અચુત દેવલોક સુધી ઉત્પન્ન થાય છે. ૧૬૪ जे दंसणवावन्ना, लिंगग्गहणं करिति सामन्ने । तेसि पि य उववाओ, उक्कोसो जाव गेविजे ॥ १६५ ॥ - ટીકાર્ય–જે નિર્દિષ્ટ સ્વરૂપવાળા પ્રાણીઓ દર્શને તે સમ્યગદર્શન તેથી વ્યાપન્ના એટલે વ્યતીતા-સમ્યગદર્શનથી ભ્રષ્ટ થયેલા શ્રમણપણું સ્વીકારીને તેના રજોહરણાદિ લિંગને–વેષને ગ્રહણ કરે છે. દશ પ્રકારના યતિધર્મને સ્વીકારે છે તે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્યની અભિવ્યક્તિરૂ૫ સભ્યત્વથી વિકળ છે છતાં દશ પ્રકારની ચકવાળ સામાચારીને પરિપૂર્ણપણે પાળનારા હોય છે. તેઓ પરિપૂર્ણ સામાચારી પાળવાના પ્રભાવથી ઉત્કૃષ્ટ શૈવેયક સુધી એટલે નવમા ગ્રેવેયક સુધી ઉપજે છે. ૧૬૫ તેમાં કાંઈક વિશેષ કહે છે – Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ દેવાધિકાર.] મિથ્યાદષ્ટિનું લક્ષણ. उववाओ एएसिं, उक्कोसो होइ जाव गेविजा । उकोसेण तवेणं, नियमा निग्गंथरूवेणं ॥ १६६ ॥ ટીકાર્થ –આને અર્થ ઉપર પ્રમાણે જ છે, પણ એટલું વિશેષ છે કે નિશ્ચય નિગ્રંથ મુનિના રૂપથી ઉત્કૃષ્ટ તપથી-દશવિધ ચક્રવાળસામાચારી પ્રતિપાલનના બળથી ઉપજે છે એમ સમજવું. ૧૬૬ અહીં દર્શનવ્યાપન્ન તે મિથ્યાષ્ટિ સમજવા, તેથી એ પ્રસંગને લઈને મિથ્યાષ્ટિનું લક્ષણ કહે છે पयमकरं पि इकं, जो न रोएइ सुत्तनिद्दिटुं । सेसं रोयंतो वि हु, मिच्छद्दिट्ठी मुणेयवो ॥ १६७ ॥ ટીકાર્થ –સૂત્રમાં કહેલ એક પદ કે એક અક્ષર પણ જેને રૂચે નહીં– પિતાના મનમાં આ સત્ય જ છે એમ પરિણમે નહીં, તે બાકીના સર્વ દ્વાદશાંગીના અર્થને માન્ય કરતો હોય છતાં તેને મિથ્યાષ્ટિ જાણ; કારણ કે તેને જગદુગુરૂ ભગવંત અસત્ય કહે જ નહીં એવા વિશ્વાસને નાશ થયેલ છે. ૧૬૭ તે કેવું સૂત્ર કે જેનું એક પણ પદ કે અક્ષર ન રૂચવાથી જીવ મિથ્યાદષ્ટિ કહેવાય? તે કહે છે – सुत्तं गणहररइयं, तहेव पत्तेयबुद्धरइयं च । सुयकेवलिणा रइयं, अभिन्नदसपुविणा रइयं ॥१६८॥ ટીકાર્થ –જે સુધર્માસ્વામી વિગેરે ગણધરોએ રચેલ હોય, પ્રત્યેકબુધે રચેલ હોય અને શ્રુતકેવળી ચંદપૂર્વીએ રચેલ હોય, અભિન્નદશપૂર્વીએ એટલે પૂર્ણદશપૂર્વીએ રચેલ હોય તે સર્વને સૂત્ર કહીએ. ૧૬૮ હવે ચંદપૂર્વીને ઉપપાત-દેવપણે ઉપજવું જઘન્યથી ને ઉત્કૃષ્ટથી કહે છે – उववाओ लंतगम्मि उ, चउदसपुविस्स होइ उ जहन्नो। उक्कोसो सबढे, सिद्धिगमो वा अकम्मस्स ॥ १६९ ॥ ટીકાકારે આનો અર્થ કર્યો નથી. આ ગાથાનો અર્થ એ છે કે Page #133 -------------------------------------------------------------------------- ________________ * * * * શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ચિદપૂવી જઘન્ય છઠ્ઠા લાંતક દેવલોકમાં જાય અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિધે જાય અથવા અકર્મ-કર્મ રહિત થઈને મોક્ષે જાય. ૧૬૯ छउमत्थसंजयाणं, उववाओकोसओ उ सबढे। भवणवणजोइवेमाणियाण एसो कमो भणिओ ॥१७॥ ટીકા –યથાવસ્થિત આત્માનું સ્વરૂપ જેનાથી ઢંકાયેલું રહે તેને છવાસ્થ કહીએ. એટલે તેને જ્ઞાનાવરણીયાદિ કર્મથી આચ્છાદિત સમજે. તેવા જે સંયતિ–મુનિ તેની ગતિ ઉત્કૃષ્ટી સર્વાર્થસિદ્ધ પર્યત હાય. રૈલોક્યના તિલકએવા પાંચમા અનુત્તરવિમાનમાં પણ હાય-એટલે ભવનપતિ, વ્યંતર, - તિષ્ક ને વૈમાનિકમાં વધતાં વધતાં ઉત્કૃષ્ટ ગતિ ત્યાં સુધી હાય. ૧૭૦ હવે તેની જઘન્ય ગતિ કહે છે – अविराहियसामण्णस्स, साहुणो सावगस्स य जहन्नो। सोहम्मे उववाओ, भणिओ तेलुक्कदंसीहि ॥ १७१ ॥ ટીકાર્ય –અવિરાધિતશ્રામણ્યવાળા એટલે અખંડિત સર્વવિરતિરૂપ ચારિત્રવાળાની અને અખંડિત યથાગૃહીત દેશચારિત્રવાળા શ્રાવકની ગતિ શૈલેકર્યાદશી તીર્થકરોએ ધર્મદેવલોકની (જઘન્ય) કહી છે. ૧૭૧ सेसाण तावसाईण, जहन्नो वंतरेसु उववाओ। भणिओ जिणेहिं सो पुण, नियकिरियाद्विआण विन्नेओ॥१७२॥ ટીકાઈ––શેષતાપસાદિની-એટલે તાપસ પરિવ્રાજકાદિની જઘન્ય ઉત્પત્તિ તીર્થકરેએ વ્યંતરનિકામાં કહી છે. તે તાપસાદિ પણ પિતપોતાની ક્રિયામાં સ્થિત પોતપોતાના શાસ્ત્રમાં પ્રતિપાદિત આચારના પાળવાવાળા સમજવા આચારથી પરિભ્રષ્ટ સમજવા નહીં. ૧૭૨ ઉપર જે બાળતપાદિ કારણેવડે કરીને ભવનપત્યાદિથી માંડીને અનુત્તર સુર સુધીની ગતિ કહી તે શું સર્વદા ને સર્વની હેય? ઉત્તર-સર્વદા નહીં અને સર્વની પણ નહીં, પરંતુ સંહનનવિશેષવાળાની સમજવી, તેથી તે સંહનનેના નામ અને તેનું સ્વરૂપ કહે છે– Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દેવાધિકાર.] છ સંઘયણનું સ્વરૂપ. वजरिसहनारायं, पढमं बीयं च रिसहनारायं । नारायमद्धनारायं, कीलिआ तह य छेवटुं ॥ १७३॥ रिसहो अ होइ पट्टो, वजं पुण कीलिया मुणेयव्वा । उभओ मक्कडबंध, नारायं तं वियाणाहि ॥ १७४ ॥ - ટીકાથ–પહેલું વારાષભનારાચ, બીજું બાષભનારાચ, ત્રીજું મારીચ, ચોથું અર્ધનારાચ, પાંચમું કીલિકા ને છઠ્ઠ સેવા જાણવું. 2ષભ એટલે પરિવેણન પદ્દ, વા તે ખીલી અને બે બાજુ મર્કટબંધ તે નારાચ સમજવું. ૧૭૩-૭૪ હવે તે સંઘયણ સમજાવે છે – બે બાજુના મર્કટબંધથી બાંધેલા બે અસ્થિ (હાડકા) હોય, તે પટ્ટાકૃતિના ત્રીજા અસ્થિથી પરિણિત હોય અને તે ત્રણે અસ્થિને ભેદનારે ખીલી જેવું વા નામનું અસ્થિ જેમાં હોય તેને વાઋષભનારાંચ નામનું પ્રથમ સંહનન કહીએ, જેમાં કલિકારૂપ અસ્થિ ન હોય તેને ઋષભનારાંચ નામનું બીજું સંહનન કહીએ, જેમાં અસ્થિના મર્કટબંધ જ હોય તે નારાચ નામનું ત્રીજું સંવનન કહીએ, જેમાં એક બાજુ મર્કટબંધ ને બીજી બાજુ કલિકા હોય તેને ચોથું અર્ધનારાચ સંહનન કહીએ, જેમાં અસ્થિઓ માત્ર કીલિકાબદ્ધ જ હોય તેને પાંચમું કલિકા સંવનન કહીએ અને જેમાં પરસ્પરના પર્યન્ત ભાગ સ્પર્શ કરીને–અડીને જ રહેલા અસ્થિઓ જાણે સેવા માટે આવેલા હોય તેવા હોય અને જેને તેલના અભંગન વિગેરેની કાયમ જરૂર હોય તેને સેવાર્તા નામનું છઠ્ઠ સંહનન કહીએ. : આ સંહનનો સંસ્થાન વિના હોતા નથી તેથી સંસ્થાને કહે છે – . समचउरंसे निग्गोहमंडले साइ वामणे खुजे। કે વિય સંદા, નવા છે મુથ છે ?૭૫ . . અર્થ–સમચઉરસ, ન્યધમંડળ, સાદિ, વામન, કુંજ અને હું આ નામના છના છ સંસ્થાનો જાણવા. ટીકાર્ય–જીવોને છ સંસ્થાન હોય છે તે આ પ્રમાણે-સામુદ્રિક શાસ્ત્રોક્ત . ૧૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી બૃહત્સ ંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ ક્વાધિકાર. પ્રમાણુ લક્ષ અવિસંવાદી ચાર અસ્ર એટલે ચારે દિશાના વિભાગથી ઉપલક્ષિત શરીરના અવયવા જેના હાય તે સમચતુરસ્ર સંસ્થાન જાણવુ. જેમ ન્યગ્રાધ એટલે વટવૃક્ષ; ઉપર સંપૂર્ણ પ્રમાણવાળું હોય ને નીચે હીન હોય એવુ શરીર કે જેમાં નાભિની ઉપરના ભાગ સંપૂર્ણ પ્રમાણેાપેત હોય, નીચેના તેવા ન હાય તેને ન્યગ્રેાધપરિમંડળ સંસ્થાન કહીએ, તથા આદિના એટલે નાભિની નીચેના ભાગ યથાક્ત પ્રમાણુ લક્ષણવાળા હાય અને ઉપરના ભાગ હીન હોય તેને સાદિ સ ંસ્થાન કહીએ. તથા જેમાં મસ્તક, ડાક, હાથ, ગ વિગેરે યથાક્ત લક્ષણવાળા હાય અને ઉર–દરાદિ તેવા ન હેાય તેને વામન સસ્થાન કહીએ. જેમાં ઉર–ઉત્તરાદિ પ્રમાણે પેત હોય અને હસ્ત-પાદાદિ હીન હેાય તેને કુબ્જ સંસ્થાન કહીએ અને જેમાં સર્વે અવયા પ્રમાણુ લક્ષણથી પરિભ્રષ્ટ હાય તેને હુડ સસ્થાન કહીએ. ૧૭૫ ઉપરની હકીકત ગાથામાં કહે છે तुलं विस्थडबहुलं, उस्सेहबहुं च मडहकोटुं च । हेट्ठिल्लकायमडहं, सव्वत्थासंठिय हुंडं ॥ १७६ ટીકા—સમચતુરસ્ત્ર સંસ્થાન સર્વ દિશામાં–ચારે બાજુએ શાસ્ત્રોક્ત પ્રમાણયુક્ત હોય, ન્યગ્રેાધપરિમંડળ નાભિ ઉપર અહુલ વિસ્તારવાળું હાય, સાદિસ સ્થાન ઉત્સેધ બહુલ એટલે પ્રમાણેાપપન્ન ઉત્સેધ-ઊંચાઈવાળું હાય, વામન સંસ્થાન મડલકાઇ હાય એટલે પરિપૂર્ણ પ્રમાણવાળા હાથ, પગ, મસ્તક, શ્રીવાદિ અવયવ હોય અને ન્યૂનાધિક પ્રમાણવાળા કાષ્ઠ એટલે ઉર–દરાદિ હાય, કુબ્જ સંસ્થાનમાં અધસ્તન કાય મડલ હેાય એટલે અધસ્તન ભાગ સાથે ન હોય અર્થાત્ પાણિ, પાદ, શિર, ગ્રીવારૂપ અવયવા પ્રમાણહીન હોય અને પરિપૂર્ણ પ્રમાણવાળા કાઇ એટલે ઉર–ઉત્તરાદિ હાય. કેટલાક વામન ને કુબ્જ સંસ્થાનનું લક્ષણ ઉપર કહ્યાથી વિપરીત કહે છે. સર્વત્ર સર્વ અવયવ અસસ્થિત શાસ્ત્રોક્ત પ્રમાણવાળા ન હેાય તેને હુડ સસ્થાન કહીએ. ૧૭૬ હવે કયું સસ્થાન કયા જીવાને હાય તે કહે છે: - समचउरंसे निग्गोह, साइ खुज्जा य वामणा हुंडा । વિયિતિરિયનરા, સુરા સમા કુંડયા સેન્ના ૫૩૭૭ની Page #136 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] છ સંધયણનું સ્વરૂપ. ટીકાર્થ-પંચેંદ્રિય તિર્યંચ અને મનુષ્યો યથાયોગ્ય છએ સંસ્થાનવાળા &ાય છે. કેટલાક સમચરિંસ સંસ્થાનવાળા, કેટલાક ન્યોધપરિમંડળ, કેટલાક સાદિ સંસ્થાનવાળા, કોઈ વામન, કઈ કુજ અને કોઈ ફંડ સંસ્થાનવાળા હોય છે. દેવ સર્વે સમચરિંસ સંસ્થાનવાળા હોય છે અને શેષ એક્રિયાદિ ચરિંદ્રિય સુધીના છે અને નારીએ હુંડ સંસ્થાનવાળા હોય છે. ૧૭૭ હવે કેટલા સંહનન કયા જીવમાં હોય છે તે કહે છે – नरतिरियाणं छप्षिय, हवंति विगलेंदियाण छेवटुं । सुरनेरइया एगिदिया य सत्वे असंघयणी ॥ १७८ ॥ ટીકા-મનુષ્ય ને તિર્યંચ પંચેંદ્રિયોને વારાષભનારાચ વિગેરે એ સંહનો હોય છે. વિકલૈંદ્રિબેઇંદ્રિય, તેઈદ્રિય ને ચરિંદ્રિયને સેવાર્તા સંહના હોય છે. દે, નાર અને એકેંદ્રિય જી સર્વે અસંઘયણ–સંહનન રહિત હોય છે, કારણ કે સંહનનમાં અસ્થિરચનાવિશેષ હોય છે અને દેવાદિકને અસ્થિ હોતા નથી. ૧૭૮. હવે ક્યાં સંહનનના પ્રભાવથી કઈ જાતિના દેવમાં ઉત્પન્ન થાય તે કહે છે – छेव?ण उ गम्मइ, चत्तारि य जाव आइमा कप्पा । वद्विज कप्पजुअलं, संघयणे कीलियाईए ॥ १७९ ॥ ટીકાર્થ –“ વસુદ્રી વાલમઘંધો એટલે દેવાયુષ્ય કર્મ બાંધવા યોગ્ય પરિણામની વિશુદ્ધિવડે કરીને સેવા સંહાયણવાળા જીવ પ્રથમના ચાર દેવલેક સુધી ઉત્પન્ન થાય છે. એટલે ભવનપતિ, વ્યંતર, તિષી અને સિધર્મ, ઈશાન, સનકુમાર ને માહેંદ્ર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યારપછી કીલિકાદિક સંવનનમાં બે બે દેવકની વૃદ્ધિ ષણનારા સુધી કરવી. તે આ પ્રમાણે-કાલિકા સંઘયણવડે બ્રહ્મ ને લાતક સુધી ઉત્પન્ન થાય, અર્ધનારાગ્ર સંહનનવડે મહાશુક ને સહસ્ત્રાર સુધી ઉત્પન્ન થાય, નારાચ સંહનનવડે આનત ને પ્રાણુત દેવલોક સુધી ઉત્પન્ન થાય અને કષલનારાચ સંહનનવડે આરણ ને અચુત દેવલેક સુધી ઉત્પન્ન થાય. કપિની ઉપરના નવ રૈવેયકમાં ને યોગ્ય અનુત્તર વિમાનમાં અવશિષ્ટ રહેલા વાષભનારા સંહનનવડે મનુષ્ય જ ઉત્પન્ન થાય. આટલું ઉપલક્ષણથી સમજી લેવું. ૧૭૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. આ પ્રમાણે વિસ્તારથી દેવાનું ગતિદ્વાર એટલે દેવામાં કથા જીવને કયાં ઉપજે તે કહ્યું, હવે દેવા સ્વસ્થાનથી ચ્યવીને કયાં ઉત્પન્ન થાય તે કહે છે: पुढवी आउवणस्सइ, गब्भे पज्जत्त संखजीवीसु । સજુબાનું વાસો, તેત્તા પરિત્તેઢિયા ટાળા ૫ ૧૮૦ ॥ ટીકા :—સ્વર્ગ થકી એટલે ભવનપત્યાદિક ચારે પ્રકારની દેવનિકાયમાંથી ચવેલા દેવાની ઉત્પત્તિ બાદર પર્યાપ્ત પૃથિવીકાય, અપ્કાય ને વનસ્પતિકાયમાં તથા ગર્ભજ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ ને મનુષ્યમાં થાય છે. તે શિવાયના સ્થાન—તેઉકાય ને વાયુકાય, દ્વિત્રિચતુરિંદ્રિય ને સમૂચ્છિમ પંચેક્રિય તથા દેવનારકરૂપ સ્થાનના તીર્થંકર ગણુધરાએ પ્રતિષેધ કરેલા છે. આમાં વિશેષ એ જાણવાનું છે કે ખાદર પર્યાપ્ત પૃથિવી, પ્ ને વનસ્પતિમાં ઈશાનદેવલાક સુધીના દેવાની જ ઉત્પત્તિ હાય છે. તેનાથી ઉપરનાની હાતી નથી. તથા નવમા દેવલેાકથી અનુત્તર વિમાન સુધીના દેવેશ સંખ્યાત આયુવાળા મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. ઉપલક્ષણુથી ગર્ભજ પર્યાપ્ત સંખ્યાત આયુવાળા તિય ચામાં આઠમા દેવલાક સુધીના દેવા જ ઉત્પન્ન થાય છે એમ સમજવું. ૧૮૦ જ હવે કાઇ પ્રશ્ન કરે છે કે-એ દેવા ને દેવીઓને ઉપભાગ હાય છે કે નહીં? તેને ઉત્તર આપે છે કે કેટલાકને હાય છે, કેટલાકને હાતા નથી. આ હકીકત સ્પષ્ટ કરવાને માટે જેને જે રીતે ભાગ છે તે અને જેને સર્વથા નથી તે કહે છે:— दो कायप्पवियारा, कप्पा फरिसेण दोन्नि दो रूवे । સદ્દે તો અસર મળે, ૩ર વિચારના નસ્થિ ॥ ૨ ॥ : ટીકા :—એ દેવલાક એટલે એ દેવલાકમાં રહેનારા દેવા અર્થાત્ સાધર્મ ઇશાન દેવલેાક સુધીના દેવા શરીરવડે કરીને મનુષ્ય સ્રી-પુરૂષની જેમ મૈથુન સેવનારા છે. અહીં એ દેવલાક સુધીના દેવા એમ કહેવાથી ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને ઇશાન દેવલે!ક સુધીના દેવા સકલષ્ટ પિરણામવાળા પુરૂષવેદરૂપ કર્મ ના પ્રભાવથી મનુષ્યની જેમ મૈથુનસુખને અનુભવનારા એટલે સર્વાંગડે કાયક્લેશથી 'ઉત્પન્ન થતા સસ્પના સુખને પામીને તેમાં પ્રીતિવાળા થાય છે. તે શિવાય તેમને સંતેાષ ( તૃપ્તિ ) થતેા નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] દેવ-દેવીને ઉપભેગ શી રીતે હેય ? ૧૧૭. ત્યારપછીના બે દેવલોકના–સનકુમાર ને મહેંદ્ર દેવલોકના દેવો સ્પર્શ પ્રવીચારી હોય છે. એટલે તેઓ સ્તન, ભુજા, ઉરૂ, જઘન વિગેરે ગાત્રના સ્પર્શથી મૈથુનસુખને અનુભવનારા છે. તે દેવે પ્રવીચારના અભિલાષી થયા સતા દેવીના સ્તનાદિ અવયવોના સંસ્પર્શ વડે કાયપ્રવીચારી કરતાં અનંતગુણ સુખને અનુભવતા તૃપ્ત થાય છે. દેવીઓને પણ તેમના સંસ્પર્શથી દિવ્ય પ્રભાવવડે શુક્રષદુગળના સંચારથી અનંતગુણ સુખ થાય છે ને તૃપ્ત થાય છે. તેની ઉપરના બે કલ્પવાળા બ્રહ્મ ને લાંતક દેવલોકના દેવ રૂપમાત્રના પ્રવીચારવાળા છે. તે દેવ કામદેવની રાજધાની તુલ્ય દેવીઓના દિવ્ય ઉન્માદજનક રૂપને જોઈને કાયપ્રવીચારી કરતાં અનંતગુણ સુરત સુખને પામે છે અને તૃપ્ત થાય છે. દેવીઓને પણ તેમના તેવા પ્રકારના રૂપાવલેકનથી દિવ્ય પ્રભાવવડે શુક્રપુગળના સંક્રમથી કાયપ્રવીચાર કરતાં અનંતગુણ કામસુખ પ્રાપ્ત થાય છે. તેની ઉપરના બે દેવકના એટલે મહાશુક ને સહસારના દે શબ્દ માત્ર સાંભળવાથી જ પ્રવીચારવાળા છે. તેઓ પ્રવીચારની ઈચ્છાના વિષયભૂત કરેલી દેવીના ગીત, હસિત, સવિકારભાષિત અને નૂપુરાદિના દિવ્ય ધ્વનિના શ્રવણમાત્રથી કાયપ્રવીચાર કરતાં અનંતગુણ સુરતસુખને અનુભવે છે અને તૃપ્ત થાય છે. દેવીઓને પણ તે શ્રવણ સુખ મેળવનાર દેના શુક્રyદ્દગળના દિવ્ય પ્રભાવવડે થતા સંચારથી મહત્સુખ પ્રાપ્ત થાય છે. તેની ઉપરના ચાર આનત, પ્રાણત, આરણ ને અશ્રુત દેવકના દેવ મનના પ્રવીચારવાળા હોય છે. તે જ્યારે પ્રવીચારની ઈચ્છાથી તગ્ય દેવીને મનના વિષયભૂત કરે છે ત્યારે તે દેવી અભુત શૃંગાર ધારણ કરીને મનવડે સ્વસ્થાને રહી સતી જ ઉચ્ચાવચ–ઉંચાનીચા મનને ધારણ કરે છે અને ભેગને માટે તૈયાર થાય છે. આવી રીતે પરસ્પર મનઃસંકલ્પ થવાથી દિવ્ય પ્રભાવવડે દેવીને શુકપુગળને સંચાર થતાં બંનેને કાયપ્રવીચારી કરતાં અનંતગુણ સુરતસુખ પ્રાપ્ત થાય છે ને તૃપ્તિ થાય છે. તેની ઉપરના વેચકાદિકમાં પ્રવીચાર નથી, કારણ કે તેમને અત્યંત મંદ પુરૂષદેદય હોય છે. આ બધા દેવો એકબીજાથી અનંતગુણ સુખને ભજનારા છે. તે આ પ્રમાણે-કાથપ્રવીચારી કરતાં અનંતગુણ સુખ પ્રવીચારીને, સ્પર્શ પ્રવીચારી કરતાં અનંતગણું સુખ રૂપપ્રવીચારીને છે, તેના કરતાં અનંતગુણ સુખ શબ્દપ્રવીચારીને અને તેનાથી અનંતગુણ સુખ મનપ્રવીચારીને છે, તેથી Page #139 -------------------------------------------------------------------------- ________________ ત શ્રી બૃહત્સંગ્રહિષ્ણુ સટીકનું ભાષાંતર. [ દેવાબ્રિકાર. અનવગુણુ સુખ અપ્રવીચારીને છે; કારણ કે તેઓ અત્યંત પાતળા મેાહના ઉદયથી પ્રશમ સુખમાં લીન થયેલા છે. અહીં કાઈ પ્રશ્ન કરે કે–જો એમ છે તે તે વેયકાઢિના દેવા બ્રહ્મચારી કેમ હાતા નથી ? ઉત્તર આપે છે કે ચારિત્રપરિણામના અભાવથી હાતા નથી. ૧૮૧ તે દેવાનું અન્ય દેવા કરતાં અનંતગુણ સુખયુક્તપણુ' ગાથાવડે કહે છે:— तत्तो परं तु देवा, बोधवा हुंति अप्पवीयारा । સવિયાટિફળ, અનંતશુળતો સંનુત્તા ॥ ૧૮૨ ૫ ટીકા—તેનાથી એટલે અચ્યુત દેવલાકથી ઉંચે જે દેવા છે તે અત્રવીચારી–પ્રવીચારરહિત જાણવા. તેઓ સપ્રવીચારી કરતાં અનંતગુણુ સુખવાળા છે કારણ કે પ્રવીચારના સુખ કરતાં ઉપશમનું સુખ અનંતગણુ છે. ૧૮૨ जं च कामसुहं लोए, जं च दिव्वं महासुरं । શ્રોપરાયસુજ્ઞેય, અંતમાં પિ નષદ્ ॥૨॥ ટીકા——આ લાકમાં જે કામસંબધી સુખ છે અને જે દેવસબ ધી મહાસુખ છે, તે વીતરાગપણાના સુખને અનંતમે ભાગે પણ આવતુ નથી. ૧૮૩ હવે દેવ-દેવીના ઉત્પત્તિસ્થાન કહે છે:— आईसामा कप्पे, उववाओ होइ देवदेवीणं । તો પરં તુ નિયમા, ટુવીનું સ્થિ વવાળો ૮૪શા ટીકા — ઇશાન દેવલાક પર્યંત એટલે ભવનપતિ, વ્યંતર, જ્યાતિષીમાં અને સાધમ તથા ઈશાન દેવલાકમાં દેવ તથા દેવીઓનુ ઉપજવાપણુ છે. તેની ઉપર સનત્કુમારાદિ દેવલેાકમાં દેવીને ઉપપાત–ઉપજવું નથી; માત્ર દેવાનું ઉપજવું જ છે. સનત્કુમારાદિ દેવલાકના દેવાને સુરતના અભિલાષ થાય ત્યારે સાધર્મ તથા ઇશાન દેવલાકમાંથી અપરિગૃહીતા દેવીએ આઠમા દેવલાક સુધી જાય છે. ૧૮૪ હવે દેવ-દેવીઓના ગમનાગમન સબંધી વિચાર કહે છે— आरेण अच्चुआओ, गमणागमणं तु देवदेवीणं । તો પરં તુ નિયમા, રમતિ નસ્થિત વ ॥૮॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] દેવ-દેવીઓનું ગમનાગમન કયાં સુધી છે ? અ—અચ્યુત દેવલાક સુધી દેવ-દેવીએનું ગમનાગમન છે. ત્યારપછી નિશ્ચયે. દેવ દેવી બંનેનુ કદાપિ પણ ગમનાગમન નથી. ટીકા—અચ્યુત દેવલાકથી અર્વાક્ એટલે અચ્યુત કલ્પ સુધી ધ્રુવ ને દેવીનુ ગમનાગમન છે. અહીં જો કે સામાન્યે કહ્યુ છે; પરંતુ દેવીનું ગમન આઠમા સહસ્રાર દેવલાક સુધી જ છે એમ જાણવું. તેની ઉપર ગમનાગમન નથી. આનતાદિના દેવા પ્રવીચારની ઇચ્છાવાળા થાય છે ત્યારે પેાતાને સ્થાને રહ્યા સતા જ દેવીને પેાતાના સંકલ્પના વિષય કરે છે અને સ્થાનસ્થિત જ તેની સાથે મનપ્રવીચારણા કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ પ્રમાણે જ હકીકત મનપ્રવીચારી દેવા માટે કહી છે, તેથી પ્રચારણા નિમિત્તે આનતાદિ દેવલાકમાં દેવીનું ગમનાગમન નથી તેમ જ બીજા કાઇ કારણે પણ ગમનાગમન નથી. એટલે સહસ્રાર પ ત જ દેવીનુ ગમનાગમન છે એ વાત સિદ્ધ છે. સંગ્રહણિના મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ પણ એ જ પ્રમાણે કહે છે. અચ્યુત દેવલાકથી ઉપર નિશ્ચયે તેનુ દેવાનું ને દેવીનું ગમનાગમન નથી. તેમાં તેની નીચેના દેવાની ઉપર જવાની–ગમનાગમન કરવાની શક્તિના અભાવ છે તે જ ખાસ કારણ છે. અને તેની ઉપરના દેવેને નીચે આવવાના પ્રયેાજનનેા અભાવ છે તે કારણ છે. તે દેવા જિનજન્મમહિમાદિ પ્રસંગે પણ અહીં આવતા નથી, પેાતાને સ્થાને રહ્યા સતા જ ભક્તિને વિસ્તારે છે. કાંઇ સંશય પડે તે સ્થાનસ્થિત જ પૂછે છે અને તેના પ્રભુએ આપેલા ઉત્તર ભગવંતે પ્રત્યેાજેલા મનેાદ્રવ્યને અવધિજ્ઞાનવડે સાક્ષાત્ જોઈને તેના આકારની અન્યથા અનુપપત્તિપણે યથાર્થ જ સમજે છે. આ શિવાય ખીજી તેમને અહીં આવવાનુ પ્રયેાજન નથી તેથી તેમના ગમનાગમનના અસંભવ જાણવા. ૧૮૫ હવે જે વૈમાનિક કિવિષિક દેવે છે તે કેટલી સ્થિતિવાળા છે અને કયાં રહેવાવાળા છે તે કહે છે:— तिनि पलिया तिसारा, तेरससारा य किव्विसा भणिया । सोहम्मीसाणसणंकुमारलंतस्स हिट्ठाओ || १८६ ॥ ટીકા :—કિવિષિક દેવા ત્રણ સ્થાનકે છે એમ તીર્થંકર ગણુધરીએ કહ્યુ છે. તે આ પ્રમાણે-૧ સાધમે શાન નીચે, ૨ સનત્કુમાર નીચે અને ૩ તાંતજી નીચે, તેઓ યથાસભ્યે ત્રણ પાદિના આયુષ્યવાળા છે; એટલે સૌધર્મે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ દેવાધિકાર. શાન નીચે છે તે ત્રણ પોપમના આયુવાળા છે, સનકુમાર નીચે છે તે ત્રણ સાગરોપમના આયુવાળા છે અને લાંતક દેવલેક નીચે છે તે તેર સાગરોપમના આયુવાળા છે. ૧૮૬ હવે આમિયોગિકને કિવિષિક દેવેનું ઉત્પત્તિ સ્થાન કહે છે – कप्पेसु आभियोगा, देवा उवरिं न आरणच्चुयओ। लंतगउवरिं नियमा, न इंति देवा उ किविसिया।।१८७॥ અર્થ –કલ્પ એટલે દેવલોકમાં આભિગિક દેવ હોય છે. આરણમ્યુતેની ઉપર સર્વથા હોતા નથી અને લાંતક દેવલોકની ઉપર કિવિષિક દેવે નિએ હેતા નથી. ૧૮૭ હવે દેવીઓનું ઉત્પત્તિસ્થાન કહે છે. સનતકુમારાદિ કલ્પના દેને સુરતની અભિલાષા થતાં સધર્મશાનમાં ઉત્પન્ન થયેલી અપરિગ્રહતા દેવીઓ જ સેહસાર ક૫ સુધી જાય છે. તે દેવીઓના ઉત્પત્તિસ્થાનરૂપ વિમાને ખાસ જુદા જ છે, ત્યાં દેવ ઉત્પન્ન થતા જ નથી. તેના વિમાનની સંખ્યા કહે છે सोहम्मि विमाणाणं, छच्चेव हवंति सयसहस्साइं। चत्तारि य ईसाणे, अपरिग्गहिआण देवीणं ॥१८८॥ " અર્થ–સૈધર્મ દેવલોકમાં અપરિગ્રહીતા દેવીઓના છ લાખ વિમાનો છે અને ઈશાન દેવેલકમાં ચાર લાખ વિમાને છે. ૧૮૮ હવે જેટલા આયુષ્યવાળી જે દેના ઉપભેગમાં આવે છે તે કહે છે – पलिओवमाइ समयाहिआ ठिई जासि जाव दस पलिया। 'सोहम्मग देवीसुं, ताओ उ सणंकुमाराणं ॥ १८९ ॥ ટીકાર્ય–સંધર્મ દેવલોકમાં જે દેવીઓની સ્થિતિ પાપમથી અધિક એક સમય, બે સમય યાવત્ અસંખ્યય સમય વધતી દશ પલ્યોપમ સુધીની હોય તે સનકુમાર દેવકના દેવોને ઉપલેગ યોગ્ય સમજવી. આને સાર એ છે કે એક પાપમ સુધીના આયુષ્યવાળી દેવીઓજ સિાધમકલ્પના દેના Page #142 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.]. દેવીઓનું ઉપભોગગ્યપણું. ૧૨૧ ઉપગ સમજવી અને તેથી સમયાધિક, બે સમયાધિક, ત્રણ સમયાધિક, સંખ્યય સમયાધિક, અસંખ્યય સમયાધિક યાવત્ જેનું આયુષ્ય પૂર્ણ દશ પલ્યોપમનું હોય તે સર્વ સનકુમાર દેવલોકના દેવોને ઉપગ ગ્ય જાણવી. તેની ઉપરના કલ્પના દેવ તથા પ્રકારને સ્વભાવ હોવાથી જ તેને સર્વથા ઈચ્છતા નથી. ૧૮૯ एएण कमेण भवे, समयाहिय दसगपलिअवुढ्ढीए । बंभमहासुकाण य, आरणदेवाण पन्नासा ॥ १९० ॥ ટીકાર્થ –ઉપર કહેલી પરિપાટીએ દશ પાપમથી સમયાધિક, બે સમયાધિક યાવત્ દશ દશ પલ્યોપમની વૃદ્ધિએ વધતા આયુષ્યવાળી દેવીઓ બ્રહ્મલેક, મહાશુક, આનત ને આરણ ક૯૫માં રહેનારા દેવોને ઉપભોગગ્ય જાણવી. એટલે કે આરણ કલ્પના દેને યોગ્ય દેવીનું આયુષ્ય પચાસ પલ્યોપમનું જાણવું. એને સાર એ છે કે-સધર્મકઃપવાસી જે દેવી દશ પલ્યોપમથી સમયાધિક યાવત્ વિશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી હોય તેને બ્રહ્મલોકના દેવોને ઉપગ્ય જાણવી. જે દેવીઓ વિશ પલ્યોપમથી સમયાધિક ચાવત્ ત્રીશ પલ્યોપમની સ્થિતિવાળી હોય તે સર્વે મહાશુક્ર દેવલોકના દેને ઉપભોગગ્યા જાણવી. જે દેવીઓ ત્રીશ પલ્યોપમથી સમયાધિક યાવત્ ચાળીશ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી હોય તેને આનત કલ્પના દેવોને ત્યાં રહી સતી પ્રવીચારપ્રવૃત્ત અને વ્યાપારના આલંબનોગ્ય જાણવી અને જે દેવીઓ ચાળીશ પલ્યોપમથી અધિક યાવત્ પચાસ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી હોય તેને આરણ કલ્પના દેને ત્યાં રહી સતી જ ચિત્તાલંબનોગ્ય જાણવી. ૧૯૦ એ પ્રમાણે સધર્મ કલ્પની અપરિગૃહીતા દેવીનો વિધિ કહ્યો, હવે ઈશાન દેવકમાં ઉત્પન્ન થયેલી દેવીને માટે કહે છે – साहिअपलिया समयाहिआ ठिई जासि जाव पन्नरसा । ईसाणगदेवीओ, ताओ माहिंददेवाणं ॥ १९१ ॥ ટીકાર્થ –ઈશાનક૯પવાસ્તવ્ય જે દેવીઓની સ્થિતિ સાધિક પોપમથી એક સમયાધિક યાવત્ અસંખ્ય સમયાધિક અને છેવટ પંદર પલ્યોપમ સુધીની હોય તે દેવીઓ બધી મહેંદ્રકઃપવાસ્તવ્ય દેવોને ઉપભેગોગ્ય હોય. આને સાર એ છે કે જેની સ્થિતિ સાધિક પલ્યોપમની હોય તે દેવીઓ ઈશાન કલ્પના Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી બૃહતસંગ્રહણિ ટીકનું ભાષાંતર. [ દેવાધિકાર દેને ઉપભોગ્ય જાણવી અને તેથી વધતી પંદર પોપમ સુધીની સ્થિતિ જે દેવીઓની હોય તે સર્વે મહેંદ્ર દેવને યેગ્ય સમજવી. મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ પણ આ પ્રમાણે જ કહે છે. ૧૯૧ एएण कमेण भवे, समयाहियदसगपलियबुट्ठीए । लंतसहस्सारपाणयअच्चुअदेवाण पणपन्ना ॥ १९२ ॥ ટીકાર્ય–આ અનંતરક્ત કામે કરીને સમયાધિક, અસંખ્ય સમયાધિક થાવત દશ દશ પાપમની વૃદ્ધિવાળી સ્થિતિ જેની હોય તે દેવીઓ લાંતક, સહસાર, પ્રાણત ને અશ્રુત કલ્પના દેવોને ઉપભેગગ્ય જાણવી. યાવત્ ત્યાંની દેવીઓનું આયુષ્ય (૫૫) પલ્યોપમ સુધીનું જાણવું. આ હકીક્તને સાર એ છે કે ઈશાન દેવકભાવી જે દેવીઓનું આયુષ્ય પંદર પલ્યોપમથી વધતું યાવત્ ૨૫ પલ્યોપમ સુધીનું હોય તેને લાંતક દેવને ઉપભેગગ્ય જાણવી. જેનું આયુષ્ય ૨૫ પલ્યોપમથી વધતું યાવત ૩૫ પષમ સુધીનું હોય તેને સહસાર દેવલોકના દેને ઉપભોગ્ય જાણવી. જે દેવીઓનું આયુષ્ય ૩૫ પલ્યોપમથી વધતું ૪૫ પલ્યોપમ સુધીનું હોય તેને પ્રાણુત કલ્પના દેવોને ઉપભેગોગ્ય ત્યાં રહી સતી જ પ્રવીચારપ્રવૃત્ત મનેવિષયવાળી જાણવી અને જે દેવીઓ ૪૫ પલ્યોપમથી વધતા ૫૫ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી હોય તેને ત્યાં રહી સતી જ અયુત દેવલોકના દેવને ચિત્તાલંબનભૂત જાણવી. ૧૯૨ ' હવે દેવને અધિકાર જ ચાલતું હોવાથી તેમને વેશ્યાઓ કઈ હોય તે કહે છે – किण्हा नीला काऊ, तेऊ लेसा य भवणवंतरिया । जोइससोहम्मीसाण, तेऊलेसा मुणेयव्वा ॥ १९३ ॥ ટીકાર્ય–જેના વડે જીવ કવડે લેપાય તેને વેશ્યા કહીએ, તેમ જ કૃષ્ણાદિ દ્રવ્યના સાહચર્યથી આત્માના શુભાશુભ પરિણામ થાય તેને પણ વેશ્યા કહીએ. કહ્યું છે કે-surrવિદાણાવિયા, frો જ ગમનઃ ટિવ તત્રા, સુચારાષ્ના પ્રવર્તે છે ? A અર્થ ઉપર આવેલ છે. ભવનપતિ ને વ્યંતરમાં યથાસંભવ કૃષ્ણ, નીલ, કાપત ને તેલેશ્યાવાળા દેવ હોય. તેમાં પરમાધામિકે તે કૃષ્ણલેશ્યાવાળા જ હોય. Page #144 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] વૈમાનિક દેવાને લેશ્યા. ૧૨૩ જ્યાતિષ્ક ને સામે શાન દેવલેાકના દેવામાં તેજોલેશ્યા જ હાય. આ તેજોલેશ્યા ઉપર ઉપરના દેવેામાં વિશુદ્ધિવાળી જાણવી. આ હકીકત પ્રાચુ ને આશ્રીને સમજવી. બાકી તા છએ લેશ્યા દરેક નિકાયમાં યથાસભવ હોય એમ જાણવું. તત્ત્વાર્થં ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ કહે છે કે- દેવાને પ્રતિનિકાયમાં છએ ભાવલેસ્યાઓ હાય છે.’ ૧૯૩ कप्पे सणकुमारे, माहिंदे चेव बंभलोए अ । एएस पम्हलेसा, तेण परं सुक्कलेसा उ ॥ १९४ ॥ ટીકા :—સનત્કુમાર, માહેદ્ર ને બ્રહ્મલેાક–એ ત્રણે દેવલેાકમાં દેવા પદ્મલેશ્યાવાળા હાય છે. કેવળ ઉપર ઉપરમાં વિશુદ્ધમાનલેશ્યાવાળા હાય છે. ત્યારપછી એટલે બ્રહ્મલેાકથી ઉપર લાન્તકાદિક દેવલેાકમાં, ત્રૈવેયકમાં અને અનુત્તવિમાનમાં દેવા શુકલલેશ્યાવાળા જાણવા; પરંતુ ઉત્તરાત્તર વિશુધ્યમાન લેશ્યાવાળા જાણવા. અહીં કાઈક કહે છે કે-‘આ દેવાની લેફ્સા ખાદ્યવર્ણ રૂપ દ્રવ્યલેશ્યા જાણવી.' આ કથન અયુક્ત છે. આ ભાવલેશ્યાએ જ તે તે દેવાની સૂત્રકારે કહી છે. આ લેશ્યા ભાવલેશ્યા છે તે હકીકત નારક જીવેાની લેફ્યા કહેવાના પ્રસ્તાવે કહેવામાં આવશે. જો ખાદ્યવ રૂપ દ્રવ્યલેશ્યા હાય તા અનન્તર જ દેવાના ખાહ્ય વર્ણનું પ્રતિપાદન આચાર્ય કરવાના છે તે નિરક ગણાય, તેથી આને ભાવલેશ્યા જ સમજવી. ૧૯૪ હવે વૈમાનિક દેવાના વર્ણ વિભાગ કહે છે— कणगत्तयरत्ताभा, सुरवसभा दोंसु होंति कप्पेसु । तिसु होंति पहगोरा, तेण परं सुक्किला देवा ॥ १९५॥ ટીકા :—પહેલા એ દેવલેાક–સાધમે શાનના દેવ વૃષભેા કનકત્વફ જેવા રક્ત છાયાવાળા હાય છે, તથા ત્રણ સનત્કુમાર, માહેદ્ર ને બ્રહ્મલેાકને વિષે દેવે પદ્મગાર એટલે કમળની કેસરા જેવા અવદાત-ઉજ્જવળ વર્ણવાળા હાય છે અને બ્રહ્મલેાકથી ઉપર લાન્તકાદિ અનુત્તર વિમાન સુધીના દેવા શુકલ–યશ્ચાત્તર શુક્લ, શુક્લતર, શુક્લતમ અવદાતવર્ણ વાળા હોય છે. અહીં કોઇ પ્રશ્ન કરે છે કે-જો આ પ્રમાણે કહેશે તેા સૂત્રની સાથે વિરાધ આવશે, કારણ કે શ્રીજીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે-“સાધર્મે શાન Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. દેવકના દે શરીરે કેવા વર્ણવાળા હોય છે? ગતમ! કનકત્વફ સરખા રક્ત વર્ણવાળા હોય છે. સનકુમાર-માહેંદ્ર ક૯૫ના દેવો કેવા વર્ણવાળા હોય છે? હે મૈતમ! પગાર હોય છે. બ્રહ્મ–લાંક કલ્પના દે કેવા વર્ણવાળા હોય ? હે ગૌતમ! લીલા મહુડાના પુષ્પ જેવા વર્ણવાળા હોય છે. શેષ સર્વ દેવ શુક્લ વર્ણવાળા હોય છે.” આમ કહેનારને ટીકાકાર ઉત્તર આપે છે કે- સૂત્ર સાથે વિરોધ આવશે નહીં, કારણ કે બ્રહ્મલેકવાસી દેવો પરિણતતર આ મહુડાના પુષ્પ સરખા વર્ણવાળા સતા જરાક ગરત્વચાવાળા હોય છે, તે કમળની કેસરાના ગેરવર્ણમાં અંતર્ભાવ પામે છે. લાંતક કલ્પના દે અપરિણત આદ્ર મહુડાના પુષ્પ જેવા વર્ણવાળા હોવાથી પ્રાયે કાંઈક પાંડુ શરીરવાળા હોય છે પણ તેને શુક્લ વર્ણમાં અંતર્ભાવ થાય છે. એટલે આદ્ર મધુકપુષ્પના સરખા વર્ણવાળાપણું ઉભયત્ર અવિરધી છે, તેથી કાંઈ પણ દેષાપત્તિ નથી.” ૧૯૫ ઉપર પ્રમાણે વર્ણવિભાગ કહે, હવે આહાર ને ઉચ્છવાસન વિધિ કહે છે – दसवाससहस्साइं, जहन्नमाउं धरंति जे देवा । तेसिं चउत्थाहारो, सत्तहि थोवेहि ऊसासो ॥ १९६ ॥ ટીકાર્ય —ભવનપતિ ને વ્યંતરનિકાયના જે દેવે જઘન્ય આયુને અર્થાત્ દશ હજાર વર્ષની સ્થિતિને ધારણ કરે છે તેને આહારને અભિલાષ ચતુર્થે થાય છે. અહીં ચતુર્થ શબ્દ અહોરાત્રવાચક છે, તેથી એક અહેરાત્રને અંતરે અભિલાષ થાય છે એમ સમજવું. આહારને અભિલાષ થયે સતે મનવડે જ તૃપ્તિને પામે છે. મનુષ્યની જેમ કાવલિકાહાર કરતા નથી. આ હકીક્ત આગળ સૂત્રકાર પિતે જ સ્પષ્ટ કરશે, તથા એ દશ હજાર વર્ષની સ્થિતિવાળા દેવને ઉચ્છવાસ લેવાનું સાત સ્તોકે (નીરોગી મનુષ્યના સાત પ્રાણે એક સ્તક) એટલે સાત સાત સ્તોકને આંતરે પ્રવર્તે છે. શ્રીતત્વાર્થભાષ્યકાર ઉચ્છવાસ ને આહારને માટે ઉપર કહ્યા પ્રમાણે જ કહે છે. ૧૬ અહીં આહારને વિષય હેવાથી આહાર કેટલા પ્રકાર છે તે કહે છે – सरिरेणोयाहारो, तया य फासे य लोमआहारो। परकेवाहारो पुण, कावलिओ होइ नायव्वो ॥ १९७ ॥ ૧ શ્વાસોશ્વાસ (પ્રાણ). ૭ પ્રાણ ૧ રતક, ઑકે ૧ લવ, ૭૭ લવે ૧ મુદ્દ. Page #146 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] ત્રણે પ્રકારને આહાર ક્યારે ક્યારે હોય ? ૧૨૫ ટીકાર્થ –શરીરવડે એટલે તેજસ કામણાદિવડે એજ આહાર હોય છે અર્થાત્ તેજસ શરીર સહિત કાર્મણશરીરવડે પૂર્વભવના શરીરને ત્યાગ કરીને વિગ્રહગતિવડે ઉત્પાત્તદેશને પાપે સતે જે પ્રથમ સમયે દારિકાદિ શરીર પ્રાગ્ય પુદ્ગળોને ગ્રહણ કરે છે (આહારે છે, અને જે બીજા વિગેરે સમયમાં યાવત્ શરીર નિષ્પત્તિ થતાં સુધી દારિકાદિ મિશ્રકાગવડે પુદગળ ગ્રહણ કરે છે (આહારે છે) તે એજાહાર જાણો. જે ત્વચાવડે એટલે સ્પશે દ્રિયના સ્પર્શ વડે શરીરના ઉપષ્ટભક પુગળને ગ્રહણ કરે છે (આહારે છે) તેને માહાર કહીએ. અર્થાત્ ભવડે-લેમના રંધવડે જે આહાર કરવામાં આવે તેને માહાર કહીએ અને પ્રક્ષેપાહાર એટલે કાવલિકાહાર જે મુખમાં કવળના પ્રક્ષેપરૂપ છે તેને કહીએ. ૧૯૭ હવે કઈ અવસ્થામાં કયો આહાર હોય તે કહે છે – ओयाहारा जीवा, सवे अपजत्तगा मुणेयव्वा । पज्जत्तगा य लोमे, पकेवे होति अइअव्वा ॥ १९८ ॥ ટીકાર્થ–ઉત્પત્તિદેશે આવીને સ્વશરીરોગ્ય પુગળસંઘાતને (ઓજને) આહારે–ગ્રહણ કરે તેને એજાહાર કહીએ. તે આહાર એકેંદ્રિયથી માંડીને પંચંદ્રિય સુધીના સર્વે જીવ અપર્યાપ્તાવસ્થામાં ગ્રહણ કરે. અહીં અપર્યાપ્યા તે શરીરપર્યાપ્તિએ અપર્યાપ્તા સમજવા આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત ન સમજવા. આહારપર્યાપ્તિએ અપર્યાપ્તા તો અનાહારક હોય છે. કેટલાકના મતે સ્વયેગ્ય સર્વ પર્યાતિએ અપર્યાપ્ત હોય ત્યાં સુધી એજ આહારવાળા હોય છે. અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી માહારી હોય છે. અને મતાંતરે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા સ્વગ્ય સર્વ પર્યાપ્તિએ અપર્યાપ્તા હોય છતાં સર્વે જીવ લેમ આહારવાળા નિશ્ચયે હોય છે. પ્રક્ષેપાહાર એટલે કવળાહાર કેટલાક જીવને હોય, કેટલાક જીવને ન હોય અર્થાત્ બેઇંદ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય અને પંચેંદ્રિય તિર્યંચ મનુષ્યને હાય. બીજાને (એકેંદ્રિયાદિકને) ન હોય. બેઇદ્રિયાદિકને પણ કદાચિત્ હોય, કદાચિત્ ન હોય. સર્વદા હોય એમ નહીં. ૧૯૮ એ જ વાત કહે છે – एगिदिय देवाणं, नेरइयाणं च नत्थि पकेवो। सेसाणं जीवाणं, संसारत्थाण परकेवो ॥ १९९ ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. અથ—એકેદ્રિયાને, ચારે નિકાયના દેવાને અને નારકી જીવાને પ્રશ્નેપાહાર ન હાય. બાકીના સંસારસ્થ સર્વ જીવાને પ્રક્ષેપાહાર હાય. ૧૯૯ ઉપરની વાતને જ વ્યક્ત કરતા સતા એકેદ્રિયાક્રિકનુ પૃથક્ આહાર નૈયત્ય કહે છે.— ૧૨૬ लोमाहारा एगिंदिया य नेरइय सुरगणा चेव । સેત્તાનું શ્રાદ્દારો, જોમેલેવો એવ ॥ ૨૦૦ ॥ ટીકા ...શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા, મતાન્તરે સ્વયેાગ્ય સર્વ પર્યાપ્તએ પર્યાપ્તા એકેન્દ્રિય, નારકી ને દેવે સવે` લેામાહારી જાણવા. બાકીના શરીરપર્યાપ્તિએ પર્યાસા અથવા મતાંતરે સર્વ પર્યાપ્તિએ પર્યોમા સર્વ જીવાને લેામાહાર ને પ્રક્ષેપાહાર હાય. લેમાહાર સતત હાય ને પ્રક્ષેપાહાર કદાચિત હાય, કદાચિત ન હાય. ૨૦૦ ओयाहारा मणभक्खिणो य सव्वेवि सुरगणा होंति । सेसा हवंति जीवा, लोमाहारा मुणेयव्वा ॥ २०१ ॥ ટીકા સર્વ ભવનપત્યાદિ ચારે નિકાયના દેવેશ અપર્યાપ્તાવસ્થામાં આજાહારી હાય અને પર્યાપ્તાવસ્થામાં મનાલક્ષી હાય.મનવડે વિચાર કરવાથી ઉપસ્થિત થયેલા સળેદ્રિયને આહ્લાદ ઉત્પન્ન કરે તેવા મનેાના પુગળાને લક્ષણ કરતા હાય તેમ ગ્રહણ કરે છે. એટલે વૈક્રિયશીરવડે આત્મસાત્ કરે છે. એવા હાવાથી તે મનેાલક્ષી કહેવાય છે. શેષ દેવા શિવાય બાકીના જીવા એકેદ્રિય પૃથિવ્યાદિ અપર્યાપ્તાવસ્થામાં એજાહારી હાય છે અને પર્યામા થયા પછી લેામાહારી હેાય છે. ૨૦૧ अपजत्ताण सुराणमणाभोगनिवत्तिओ उ आहारो । पजत्ताणं मणभरकणेण आभोगनिम्माओ ॥ २०२ ॥ ટીકા અપર્યાપ્તાવસ્થામાં દેવાને અનાભાગનિવર્તિત-અનાભાગ સંપા દિત આહાર હાય છે, મનપર્યાસિના તે વખત અભાવ હાવાથી આભાગના અસંભવ છે. પોસા થયા પછી મનેાભક્ષણવડે મનમાં ચિતવવાથી મળતા વિશિષ્ટ પુગળના અભ્યવહરણ(ગ્રહણ)વડે આહાર હાય છે તે આભેાગનિર્મિત –આભાગસંપાદિત આહાર કહેવાય છે. ૨૦૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ દેવાધિકાર.] ત્રણ પ્રકારના આહારનું સ્વરૂપ. सचित्ताचित्तोभयरूवो आहार सव्यतिरियाणं । सव्वनराणं च तहा, सुरनेरइआण अच्चित्तो ॥ २०३ ॥ અર્થ–સર્વ તિયાને સચિત્ત, અચિત્ત ને ઉભય રૂપ આહાર હોય છે. કદાચિત સચિત્ત, કદાચિત્ અચિત અને કદાચિત્ ઉભયરૂપ (મિશ્ર) આહાર હોય છે, તથા સર્વ મનુષ્યને પણ તે જ પ્રમાણે ત્રણે જાતિને આહાર હોય છે. દેવ અને નારકીઓને સર્વદા અચિત્ત આહાર હોય છે. ૨૦૩ अणाभोगाभोगा, सवसि होइ लोम आहारो। नेरइयाणऽमणुनो, परिणमइ सुराण सुमणुन्नो ॥ २०४ ॥ ટીકાર્થ –સર્વે પર્યાપ્તાઓને માહાર આગથી ને અનાગથી હોય છે. તે આહાર કરતા સતા કદાચિત્ જાણે છે; કદાચિત્ જાણતા નથી. તેમાં નારકીઓને ઉપલભ્યમાન લેમાહાર અમનેજ્ઞપણે પરિણમે છે, કારણ કે તેમને તથાવિધ અશુભ કર્મનો ઉદય હોય છે. દેવોને સુમનેજ્ઞપણે પરિણમે છે કારણ કે તેઓ ભવસ્વભાવે તથાવિધ શુભ કર્મના ઉદયવાળા હોય છે. ૨૦૪ इगविगलिंदियनारयजीवाणंतोमुहुत्तमुक्कोसो। पंचिंदियतिरियाणं, छट्ठउ मणुआण अट्ठमओ ॥ २०५ ॥ ટીકાર્થ_એકેંદ્રિય, વિકળેદ્રિય અને નારક જીવોને આહાર ગ્રહણ કરવા માંડે તે અત્યંત આહારની ઈચ્છા ઉત્પન્ન થાય. તેને ઉત્કૃષ્ટી અંતમુહૂર્ત પછી જરૂર ઈચ્છા થાય. પંચેંદ્રિય તિર્થીને ઉત્કૃષ્ટ બે અહોરાત્રે આહારની ઈચ્છા થાય, મનુષ્યને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રે આહારની ઈચ્છા થાય. તિર્યંચને મનુષ્ય આશ્રી આ હકીક્ત ત્રણ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા યુગલિકને અંગે જાણવી, બીજાને માટે ન જાણવી. તિર્યંચ અને મનુષ્યને આ આહારના અભિલાષરૂપ અંતર પરિણામ તપિવિધિ વિના સ્વભાવસિદ્ધ જાણવા. તપ આચરવાની વાંચ્છાવડે તો મહીના બે મહીના સુધી પણ આહારની ઈચ્છા ન થાય એમ સમજવું. ૨૦૫ आहारो देवाणं, सायरमज्झम्मि दिणपुहुत्तंतो। सायरसंखाए पुण, वाससहस्सेहिं भणिओ अ ॥२०६॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ટીકાર્થ –જે દેવનું આયુ પામથી માંડીને કાંઈક ન્યૂન સાગરોપમ સુધીનું હોય તેમને એક વાર આહાર ગ્રહણ કર્યા પછી ફરીને આહારની ઈચ્છા અહોરાત્ર પૃથફ થાય. પૃથવ શબ્દ બેથી નવ અહોરાત્ર સમજવા. ત્યારપછી સાગરોપમની સંખ્યા પ્રમાણે હજાર વર્ષે આહાર કહેલ છે. તેને સાર એ છે કે-જેનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેને તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા હોય. આ વાત આગળ ગ્રંથકાર પોતે જ પ્રગટ કરશે. ૨૦૬ ઉપર સાત દેવને ઉચ્છવાસ કહ્યો છે તેથી તેનું પરિમાણ ને પ્રસંગે મુહૂર્નાદિનું પરિમાણ પણ કહે છે– हट्ठस्स अणवगल्लस्स, निरुवाकटुस्स जंतुणो । एगे ऊसासनीसासे, एस पाणुत्ति वुच्चइ ॥ २०७॥ ટીકાર્ય–જે જન્મે તેને જતુ કહીએ, પ્રાણી કહીએ. તેમાં જે હૃષ્ટવિષાદ રહિત હોય તેને, એટલે જે વિષણ હોય, મેદવાળો હોય તેને, અન્યથા પણ શ્વાસ લેવાપણું હોય. તેથી તે નહીં પણ હુષ્ટ એ, તથા અપકલ્પને એટલે કલ્પ જે રેગ તેથી રહિત થયેલા નીરોગીને, જે રેગી હોય તેને તે અન્યથા પણ શ્વાસ લેવાપણું હોય તેથી રોગ વિનાને હોય તે નીરોગી પણ શ્રમ કે બુમુક્ષાદિવડે કૃષ્ણ-દુર્બળ થયેલ હોય તે નહીં, કારણ કે દુર્બળને તે અન્યથા પણ શ્વાસ લેવાપણું હોય તેથી તેને નિરાસ કરવા માટે ત્રીજું વિશેષણ નિરૂપકૃષ્ટ એવું આપ્યું છે, તેથી શ્રમબુમુક્ષાજનિત ઉપલેશ રહિત હોય તેવાને ઊર્ધ્વશ્વસન એટલે ઉચ્છવાસ અને અધતનશ્વસન તે નિઃશ્વાસ, ત૬ભયરૂપ જે હોય તે પ્રાણ કહીએ. વિશેષે કહીએ તો આગમમાં કહ્યા પ્રમાણે સ્વરૂપવાળાને એમ સમજવું. ૨૦૭ सत्तपाणूणि से थोवे, सत्त थोवाणि से लवे । लवाणं सत्तहत्तरीए, एस मुहुत्ते वियाहिए ॥ २०८ ॥ ટીકાથ–પૂર્વનિર્દિષ્ટ સ્વરૂપવાળા જીવ સંબંધી સાત પ્રાણને એક સ્તોક કહીએ, તે જંતુ સંબંધી સાત સ્તકને એક લવ કહીએ, તેવા સત્તોતેર લવે એક મુહૂર્ત કહેલ છે. ૨૦૮ આ મુહૂર્તમાં એક કોડ સડસઠ લાખ સતેર હજાર બસેં ને સાળ આવળીઓ હોય છે. અહીં તે અર્થસૂચક ગાથા કહેલી છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . દેવાધિકાર.] શ્વાસોશ્વાસનું પ્રમાણ. હવે એક મુહૂર્તમાં કેટલા પ્રાણ હોય તે કહે છે – तिन्नि सहस्सा सत्त य, सयाइं तेवत्तरि च ऊसासा। एस मुद्दत्तो भणिओ, सव्वेहि अणंतनाणीहिं ॥२०९॥ ટીકાથ–સર્વ અનંત જ્ઞાનીઓએ–સર્વાએ ત્રણ હજાર સાત સો ને તોંતેર ઉશ્વાસને એક મુહૂર્ત કહેલ છે. તે આ પ્રમાણે-સાત પ્રાણુને એક સ્તક અને સાત સ્તકને એક લવ હોવાથી સાતને સાતે ગુણતાં ૪૯ થાય. તેવા સત્તોતેર લવે એક મુહૂર્ત હોવાથી ૪૯ ૭૭ વડે ગુણતાં ૩૭૭૩ આવે. ૨૦૯ હવે એક અહોરાત્રમાં, એક માસમાં, એક વર્ષમાં, સો વર્ષમાં જેટલા પ્રાણ એટલે શ્વાસોચ્છવાસ લેવાયથાય તેની સંખ્યા કહે છે – एगं च सयसहस्सं, ऊसासाणं तु तेरससहस्सा । नउअसएणं अहिआ, दिवसनिसिं हुंति विन्नेया ॥२१०॥ मासे वि य ऊसासा, लरका तेत्तीससहस पणनउई। सत्त य सयाइं जाणसु, कहिआई पुवसूरीहिं ॥ २११ ॥ चत्तारि य कोडीओ, लरका सत्तेव हुँति नायव्वा । अडयालीससहस्सा, चारिसया होंत वरिसाणं ॥२१२॥ चत्तारि उ कोडिसया, कोडीओ सत्त लक अडयाला । चत्तालीससहस्सा, वाससए होति उसासा ॥ २१३ ॥ આ ગાથાઓને અર્થ સહજ સમજાઈ શકે તે હોવાથી ટીકાકારે લખે નથી, કારણ કે એક મુહૂર્તના ૩૭૭૩ શ્વાસે શ્વાસને એક અહેરાત્રના ૩૦ મુહૂતો હોવાથી ત્રીશ વડે ગુણીએ એટલે એક અહોરાત્રના પ્રાણનું પરિમાણ આવે. એ પ્રમાણે માસાદિકની ભાવના પણ કરી તેવી. ૨૧૦-૨૧૩. વાંચક બંધુઓની સરલતા માટે અમે તે સંખ્યા આપીએ છીએ. ૧ એક અહોરાત્રમાં ૧૧૩૧૯૦ શ્વાસે શ્વાસ થાય. તેને ૩૦ વડે ગુણતાં ૧૭* Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. ૨ એક માસમાં ૩૩૫૭૦૦ શ્વાસોશ્વાસ થાય. તેને ૧૨ વડે ગુણતાં ૩ એક વર્ષમાં ૪૦૭૪૮૪૦૦ શ્વાસોશ્વાસ થાય. તેને ૧૦૦ વડે ગુણતાં ૪ સે વર્ષમાં ૪૦૭૪૮૪૦૦૦૦ શ્વાસોશ્વાસ થાય. હવે પ્રતિસાગરોપમ ઉદ્ઘાસનું પરિમાણ ને આહારનું પરિમાણ કહે છે. जस्स जइ सागराइं, ठिई तस्स तत्तिएहिं पकेहि । ऊसासो देवाणं, वाससहस्सेहिं आहारो ॥ २१४ ॥ ટીકાર્ય–વૈમાનિક દેવામાં જે દેવનું જેટલા સાગરોપમનું આયુ હોય તેટલા પક્ષે તેને શ્વાસોશ્વાસ લેવાને સમજો અને તેટલા હજાર વર્ષે આહાર સમજ. તે જ કહે છે-જે દેવોનું એક સાગરોપમનું આયુ હોય તેને એક પક્ષે ઉશ્વાસને એક હજાર વર્ષે આહાર જાણ, જેનું બે સાગરોપમનું આયુ હોય તેને બે પક્ષે વાસ ને બે હજાર વર્ષે આહાર જાણ. યાવત્ જેનું આયુ ૩૩ સાગરોપમનું છે તેને ૩૩ પક્ષે ઉશ્વાસ ને ૩૩૦૦૦ વર્ષે આહાર સમજો. ૨૧૪ દશ હજાર વર્ષથી માંડીને જ્યાં સુધી સાગરોપમ પૂરું ન થાય ત્યાં સુધીના અપાંતરાળ આયુવાળા માટે આહાર ને ઉશ્વાસનું કાળપ્રમાણ કહે છે– दसवाससहस्साइं, समयाई जाव सागरं ऊणं । दिवसमुहुत्तपुडुत्ता, आहारूसास सेसाणं ॥२१५॥ ટીકાથ-જે દેવોનું આયુ દશ હજાર વર્ષથી એક, બે, ત્રણ સમયાધિક થાવત્ કાંઈક ઊણુ સાગરોપમ સુધીનું હોય તેને દિવસ પૃથક આહાર અને મુહૂર્ત પૃથક્ ઉચ્છવાસ જાણવો. આને સાર એ છે કે-દશ હજાર વર્ષના આયુવાળાને સાત સ્તોકે ઉદ્ઘાસ અને ચતુર્થ ભકતે આહાર હોય ત્યાંથી સમય, મુહૂર્ત, દિવસાદિની વૃદ્ધિવડે ઉગ્લાસકાળ પ્રમાણને આહારકાળ પ્રમાણ થોડું થોડું વધતું જાય, યાવત્ પપમની સ્થિતિવાળાને મુહૂર્ત પૃથફત્વે ઉચ્છવાસ અને દિવસ પૃથ આહાર હોય. ત્યારપછી તેથી વધતા આયુવાળાને પાપમાદિની વૃદ્ધિએ મુહૂર્ત પૃથ અને દિવસ પૃથફ વધારતા જવા. યાવત્ એક સાગરોપમના આયુવાળાને એક પક્ષે ઉદ્ઘાસ ને એક હજાર વર્ષે આહાર હોય. કેવળ તેમાં વિવરમુદુત્ત,દુત્તા એ વાકયની બહુવચનવડે વ્યાખ્યા કરવી. ૨૧૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ દેવાધિકાર. ] દેવોના શરીર કેવા સુંદર હોય છે ? હવે પ્રસંગથી દેવોના શરીરનું સ્વરૂપ કહે છે – कणगमिव निरुवलेवा, निम्मलगत्ता सुगंधि निस्सासा। सव्वंगभूसणधरा, समचउरंसा य संठाणा ॥ २१६ ॥ ટીકાર્થ–સર્વે દેવતાઓ જાત્યવંત સ્વર્ણની જેવા–રજ પ્રસ્વેદાદિ ઉપલેપ રહિત તથા નિર્મળ ગાત્રવાળા-અવદાત શરીરપરમાણુવાળા, સુગંધી નિશ્વાસવાળા–વિશેષ સુગંધી મુખપવનવાળા, તથા શરીરના સર્વ અવયવમાં-કાન ડોક વિગેરેમાં આભૂષણને ધારણ કરનારા અને સમચરિંસ સંસ્થાનવાળા હોય છે. ૨૧૬ केसनहमंसरोमे, चम्मवसारुहिरमुत्तपुरिसं वा। नेवट्ठी नेव सिरा, देवाण सरीरसंठाणे ॥ २१७ ॥ ટીકાર્થ:–દેવોના શરીર સંસ્થાનમાં-શરીરાકૃતિમાં કેશ, નખ, મથુ (દાઢી-મૂછ ), રોમ (રૂંવાડા), ચર્મ, વસા (ચરબી), રૂધિર, મૂત્ર, પુરીષ હોતા નથી. તેમ જ અસ્થિ (હાડકાં) ને શિરા-સ્નાયુરૂપ હેતા નથી; કેમકે તેમનું શરીર વૈક્રિય પુગળમય છે અને કેશ-નખાદિતો દારિક શરીરભાવી છે. ૨૧૭ ત્યારે દેવોના શરીર કેવાં છે? તે કહે છે – वन्नरसरूवगंधे, उत्तमदव्वं गुणेहि संजुत्तं । गिण्हइ देवो बोंदी, सुचरियकम्माणुभावेणं ॥ २१८ ॥ ટીકાર્થ –દેવો પૂર્વભવ ઉપાર્જિત શોભન કોદયના પ્રભાવથી શરીરને ગ્રહણ કરે છે. કેવા શરીરને ગ્રહણ કરે છે ? ઉત્તમ વૈક્રિય શરીર પ્રાયોગ્ય પુદ્ગલ દ્રવ્ય છે જેમાં એવા. તે દ્રવ્યો કેવા હોય છે? સર્વોત્તમ વર્ણાદિ–વર્ણ, રસ, રૂપ ( આકૃતિ ) ને ગંધથી ઉત્પન્ન થયેલા એવા. આવા દ્રવ્યવાળું તેમ જ સૌભાગ્યાદિ ગુણવાળું શરીર ગ્રહણ કરે છે. ૨૧૮ નવા ઉત્પન્ન થતા દેવને કેટલા કાળે પર્યાસિની નિષ્પત્તિ થાય છે તે કહે છે – पज्जत्तीपज्जत्तो, भिन्नमुहुत्तेण होइ नायव्यो । अणुसमयं पज्जत्ति, गिण्हइ दिवेण रूवेणं ॥ २१९ ॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી બૃહત્સ’ગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. ટીકા :—દેવતા અંતર્મુહૂર્તો શરીર પર્યાપ્તિએ પર્યાસ થાય છે, અને એકેક સમયે બાકીની આહાર, ઇંદ્રિય, શ્વાસેાચ્છવાસ, ભાષા તથા મનપોસિને દિવ્યરૂપે–દિવ્યપ્રભાવે પરિકલિત થયે સતા ગ્રહણ કરે છે. અહીં આ સાર છે કે-સ જીવાને આહારપર્યાતિ એક સમયે જ નિષ્પત્તિને પામે છે. આ હકીકત પંચસંગ્રહ ટીકા વિગેરેમાં ચર્ચેલી હાવાથી અહીં ફ્રીને ચતા નથી. વેક્રિય ને આહારક શરીરને આહાર, ઇંદ્રિય, આનપ્રાણ, ભાષા ને મન એ પાંચે પતિ એકેક સમયે સમાપ્ત થાય છે અને શરીરપર્યાપ્ત અંતર્મુહૂત્ત થાય છે. દારિક શરીરીને આહાર પર્યાપ્ત શિવાયની પાંચે પર્યાપ્તિએ અંતર્મુહૂર્તો સમાપ્તિ પામે છે ને આહાર પર્યાપ્તિ એક સમયે સમાપ્તિ પામે છે. ૨૧૯ દેવા જન્મસહભાવી અવધિજ્ઞાનવડે પિરકલિત જ ઉત્પન્ન થાય છે, કારણ કે દેવનારકાને ભવપ્રત્યય અવધિજ્ઞાન હેાય એમ કહેલું છે; તેા ક્યા દેવા અવધિજ્ઞાનવડે કેટલું ક્ષેત્ર જોઇ શકે છે તે કહે છેઃ— सक्कीसाणा पढमं, दुच्चं च सणकुमारमाहिंदा | तच्चं च बंभलंत, सुक्कसहस्सार य चउत्थिं ॥ २२० ॥ ટીકા :—શક ને ઇશાન ઇંદ્ર ઉપલક્ષણથી ઇંદ્રના સામાનિક દેવા વિગેરે જે ઉત્કૃષ્ટ આયુવાળા હાય તે ( ઉપલક્ષણથી બધે ઉત્કૃષ્ટ આયુવાળા શબ્દ જોડી લેવા. ) પહેલી રત્નપ્રભા પૃથિવીના નીચેના ભાગ સુધી અવિધજ્ઞાનવડે દેખે. સનત્કુમાર ને માહેદ્ર દેવલાકના દેવા ખીજી શર્કરાપ્રભા પૃથિવીના નીચેના તળ સુધી દેખે. બ્રહ્મ ને લાંતક દેવલેાકના દેવા ત્રીજી વાલુકાપ્રભાના નીચેના તળ સુધી દેખે અને શુક્ર-સહસ્રારના દેવે ચાથી પકપ્રભા નરકના નીચેના ભાગ સુધી દેખે. ૨૨૦ आणयपाणयकप्पे, देवा पासंति पंचमिं पुढविं । तं चेव आरणच्चय, ओहीनाणेण पासंति ॥ २२१ ॥ અ:—આનત–પ્રાણત ( નવમા-દશમા ) કલ્પના દેવા ધૂમપ્રભા પૃથ્વી સુધી દેખે અને આરાચ્યુત ( અગ્યારમા, બારમા ) કલ્પના દેવા પણ પાંચમી ધૂમપ્રભા પૃથ્વી સુધી જ અવિધજ્ઞાનવડે દેખે. ૨૨૧ छट्ठि हिट्टिममज्झिमगेविज्जा सत्तमिं च उवरिल्ला | संभिन्नलोकनालिं, पासंति अणुत्तरा देवा ॥ २२२ ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર.] દેવોના અવધિજ્ઞાનનું પ્રમાણ : ૧૩૩ ટીકાર્થ –અધસ્તન ને મધ્યમ ત્રણ ત્રણ વૈવેયકના દેવ છઠ્ઠી તમ:પ્રભા પૃથ્વીના તળ સુધી અવધિજ્ઞાનવડે દેખે અને ઉપરિતન ત્રણ રૈવેયકના દેવે સાતમી તમસ્તમ:પ્રભા પૃથ્વીના અધસ્તન ભાગ સુધી દેખે. અનુત્તર વિમાનના દેવ સંભિન્ન એટલે કાંઈક ન્યૂન લેકનાલિ દેખે. રરર આ પ્રમાણે અધભાગનો અવધિ વિષય કહ્યો, હવે તિર્ય ને ઊર્ધ્વ કેટલું કેટલું દેખે ? તે કહે છે – एएसिमसंखेज्जा, तिरियं दीवा य सागरा चेव। बहुययरं उवरिमगा, उ8 च सकप्पथूभाई ॥ २२३ ॥ ટીકાર્થ –એ શકશાનાદિ કલ્પના દેવને તિર્ય અવધિ વિષય અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને છે. કેવળ ઉપર ઉપરના ક૯૫વાસી દેવો બહુ બહુતર, બહુતમ તિર્યંગ ક્ષેત્ર અવધિજ્ઞાનવડે દેખે. ઊર્ધ્વ ભાગે બધા સધર્માદિ કલ્પના દે પોતપોતાના વિમાનની ચૂલા-વજાદિ પર્યત દેખે. રર૩. આ પ્રમાણે તિર્ય ને ઊર્થ અવધિવિષયભૂત ક્ષેત્રનું પરિમાણ કહ્યું, હવે સ્થિતિવિશેષે તે ક્ષેત્રનું વિશેષપણું બતાવે છે – संखेज जोयणा खलु, देवाणं अद्धसागरे ऊणे । तेण परमसंखेजा, जहन्नयं पन्नवीसं तु ॥ २२४ ॥ ટીકાઈ–ભવનપત્યાદિ દેવ કે જેનું આયુ અર્ધ સાગરોપમથી કિંચિત્ ઊણ હોય તેનું અધિક્ષેત્ર સંખ્યાતા જનનું જાણવું. તે કરતાં વૃદ્ધિ પામતા આયુવાળા દેવનું અવધિક્ષેત્ર અસંખ્યાતા જનનું જાણવું. કેવળ જેમ જેમ આયુની વૃદ્ધિ તેમ તેમ અસંખેયની પણ વૃદ્ધિ જાણવી. અને જે ભવનપત્યાદિ દેવોનું આયુ જઘન્ય દશ હજાર વર્ષનું હોય તેનું અધિક્ષેત્ર ૨૫ પેજન પ્રમાણ જાણવું. ૨૨૪ હવે પ્રસંગે પાત નારક, તિર્યચ, મનુષ્ય ને દેવના અવધિક્ષેત્રના સંસ્થાનવિષયને કહે છે – ૧ પિતાના વિમાનની વજા ઉપરનો ભાગ ન દેખે. (સિદ્ધશિલા ન દેખે) Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. ( દેવાધિકાર. नेरइयभवणवणयरजोइसकप्पालयाणमोहिस्स। गेविजणुत्तराण य, हुंतागारा जहासंखं ॥ २२५ ॥ तप्पागारे पल्लगपडहगझल्लरिमुइंगपुप्फजवे ।। तिरियमणुएसु ओहि, नाणाविहसंठिओ भणिओ ॥२२६॥ ટીકાર્થ –નારકી, ભવનપતિ, વ્યંતર, તિષ્ક, કલ્પવાસી દે, ગ્રેવેયક દેવ ને અનુત્તર વિમાનના દેવના અવધિ વિષયના ક્ષેત્રના આકાર યથાસંખ્ય આ પ્રમાણે જાણવા, તે કહે છે નારકીનું અવધિ તપ્રાકાર હોય છે. ત. એટલે કાષ્ઠસમુદાયવિશેષ કે જેના વડે નદીના પ્રવાહમાં દૂરથી વસ્તુ લાવી શકાય છે. તે લાંબું, ત્રિખૂણું ને ચોખૂણું હોય છે. (લકે તેને ત્રાપો કહે છે) એવા આકારનું અવધિ નારકી જવાનું હોય છે. ભવનપતિનું પલ્લકાકાર હોય છે. પડ્યુક એવું લાટ દેશમાં ધાન્યાધારવિશેષ હોય છે. (લોકો તેને પાલો કહે છે) તે ઉંચુ હોય છે ને નીચે પહોળું, ઉપર જરા સાંકડું હોય છે. વ્યંતરેનું અવધિ પટહાકાર હોય છે. પટહ એક જાતનું વાજિત્ર વિશેષ છે. તે લાંબું, ગોળ અને ઉપર નીચે સમપ્રમાણવાળું હોય છે. જ્યોતિષ્કનું અવધિ ઝલ્લરીના આકારનું હોય છે. ઝલ્લરી અવનદ્ધ (ચામડાવડે મઢેલી) વિસ્તીર્ણ વલયાકાર વારિત્ર વિશેષ છે. તે દેશવિશેષે ઝાલરના નામથી પ્રસિદ્ધ છે. કલ્પાલય એટલે દેવલોક સૌધર્મથી માંડીને અત સુધીના દેવેનું અવધિ મૃદંગના આકારનું હોય છે. મૃદંગ વાદ્યવિશેષ છે. તે નીચે વિસ્તિર્ણ અને ઉપર તનુક (કાંઈક પાતળું ) ગોળ આકારનું હોય છે. તે પ્રસિદ્ધ છે. રૈવેયક દેવેનું અવધિ ગુંથેલા કુલની શિખાપર્યત ભરેલી ચંગેરીના આકારનું હોય છે. અનુત્તરવાસીનું કન્યાલક અપરપર્યાય જવનાયક (સ્ત્રીના ઘાઘરાના) આકારનું હોય છે. આ તપ્રાદિ શબ્દોનું વ્યાખ્યાન આચાર્ય શ્રી વિશેષાવશ્યકમાં ઉપર પ્રમાણે જ ત્રણ ચાર ગાથાઓમાં કહેલું છે. (તે ગાથાઓ આ પ્રમાણેના ભાવવાળી જ હોવાથી અહીં લખેલ નથી) તિર્યંચ અને મનુષ્યનું અવધિ અનેક પ્રકારના આકારવાળું હોય છે. જેમ સ્વયંભૂરમણ સમુદ્રમાં અનેક આકારના મો હોય છે તેમ આને આકાર પણ સમજવો. તેમાં એટલું વિશેષ છે કે વલયાકાર સંસ્થાનવાળા મસ્યા હોતા નથી. આ અવધિ તો તેવા આકારનું પણ હોય છે. (આ ભાવાથવાળી અહીં એક ગાથા આપી છે તે અમે જરૂર ન જણાવાથી લખી નથી ) ૧ કાંસાની ઝાલરથી આ જુદી જાતની સમજવી. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ દેવાધિકાર.] દેવો સંબંધી વિશેષ સ્વરૂપ. ભવનપતિ ને વ્યંતર દેવેનું અવધિ ઊર્ધ્વ વિશેષ હોય છે, વૈમાનિક દેવનું અધે (નીચે) વિશેષ હોય છે અને જ્યોતિષ્ક તથા નારકીનું તિય વિશેષ હોય છે. મનુષ્ય ને તિર્યંચનું વિચિત્ર હોય છે. (અહીં પણ આ જ મતલબની એક ગાથા છે તે અમે લીધી નથી.) ૨૨૫-૨૬ હજુ દેનું જ કાંઈક વિશેષ સ્વરૂપ કહે છે. अणिमिसनयणा मणकज्जसाहणा पुप्फदाम अमिलाणा। चतुरंगुलेण भूमि, न छिवंति सुरा जिणा बिंति ॥ २२७ ॥ ટીકાથ–સર્વે દેવ સ્વભાવથી જ નિમેષ રહિત નેત્રવાળા, મનઈચ્છિત કાર્યને સાધવાવાળા, અપરિમિત સામર્થ્યવાળા, પુષ્પની માળા જેની પ્લાન થતી નથી (કરમાતી નથી) એવા–પ્લાન થયા વિનાની લાંબી પુષ્પમાળાને હૃદય પર ધારણ કરનારા અને પૃથ્વીતળ ઉપર આવે ત્યારે પણ સ્વભાવથી જ ચાર અંગુળ જમીનથી ઊંચે રહેનારા હોય છે, એમ જિનેશ્વરે કહે છે. ૨૨૭ હવે જે કારણે વૈમાનિક દેવો અહીં આવે છે તે કારણ કહે છે – जिणपंचसु कल्लाणेसु, चेव महरिसितवाणुभावाओ । નમંતરને ય, માછિંતિ પુરા રૂડું ૨૨૮ | ટીકા તીર્થકરના જન્માદિ પાંચ કલ્યાણકને વિષે તથા મહર્ષિઓના તપના પ્રભાવથી આકર્ષિત થયેલા ચિત્તથી અને અહીંના કેઈ પ્રાણવિશેષનાશાલિભદ્રાદિક ઉપર જેમ તેના દેવ થયેલા પિતાને સ્નેહ હતો તેમ જન્માંતરના સ્નેહથી-જન્માંતરાનુગત નેતના પ્રતિબંધથી દેવો અહીં આવે છે. ૨૨૮ આજ હકીકત બીજી ગાથાવડે દૃઢ કરે છે. अवयरणजम्मनिरकमणनाणनिव्वाणपंचकल्लाणे । तित्थयराणं नियमा, करंति सेसेसु खित्तेसु ॥ २२९ ॥ અર્થ –જિનેશ્વરના (તીર્થકરના) અવતરણ, જન્મ, નિષ્ક્રમણ (દીક્ષા) કેવળજ્ઞાન ને નિવણ રૂપ પાંચ કલ્યાણકએ અહીં તેમ જ શેષ ક્ષેત્રમાં એટલે કુલ પંદરે ક્ષેત્રમાં દેવ અવશ્ય મહોત્સવ કરે છે. ર૨૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી બૃહતસંગ્રહણિ ટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ઉક્ત નિમિત્ત વિના અન્યદા દે અહીં કેમ આવતા નથી ? તે કહે છે - संकंतदिव्वपेमा, विसयपसत्तासमत्तकत्तव्वा । अणहीणमणुअकज्जा, नरभवमसुहं न इंति सुरा ॥२३०॥ ટીકાર્થ-જ્યારે દેવલોકમાં દેવો ઉત્પન્ન થાય છે ત્યારે તેમને દેવક સંબંધી દેવાંગનાદિ વિષયમાં પરમ પ્રેમ ઉત્પન્ન થાય છે (સંક્રમે છે) કારણ કે તે અતિ મનોહર હોય છે, તથા દેવલોક સંબંધી વિષયો ઉપસ્થિત થયે સતે તેના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અતિ મનેઝ હેવાથી ઉત્પત્તિ થતાં જ દેવે તેમાં અત્યંત આસક્ત થઈ જાય છે, તે કારણ માટે તેમ જ કાર્યની સમાપ્તિ થયા વિના કેમ જાઉં? એટલે આ સ્નાનાદિ કરીને, આ નાટક–પ્રેક્ષણાદિ જેઈને પછી જઈશ એમ ધારે પણ કાર્યની સમાપ્તિ જ ન થાય તે કારણથી અને તેનું કઈ પણ કાર્ય મનુષ્યને આધીન ન હોવાથી એટલે કે જે કાર્ય માટે તેને મનુષ્ય સમીપે આવવું પડે તેવું ન હોવાથી અને તેઓ અનુપમ સામર્થવાળા હોવાને લીધે સ્વતંત્ર જ પોતાનું કાર્ય કરી શકે તેવા હોવાથી નરભવમાં એટલે જ્યાં મનુષ્ય જન્મે છે એવા મનુષ્યલેકમાં-અશુભ ગંધ પેત સ્થાનમાં દેવ આવતા નથી. મનુષ્યલકનું અશુભ ગધેપેતપણું શી રીતે છે? તે જણાવે છે – चत्तारि पंच जोयणसयाइं गंधो य मणुअलोअस्स । उ8 वच्चइ जेणं, न हु देवा तेण आवंति ॥ २३१ ॥ અર્થ –આ મનુષ્ય લેકનો દુર્ગધ ચાર-પાંચશે જન સુધી ઉંચે જાય છે તેથી દેવો અહીં આવતા નથી. ૨૩૧ ટીકાર્ય–જે કારણે ચારશે અથવા પાંચશે જન સુધી મનુષ્યલેક સંબંધી મૃતકલેવર, મૂત્ર, પુરષાદિથી ઉત્પન્ન થયેલ અશુભ ગંધ ઉચે જાય છે તેથી દે–વૈમાનિકે મનુષ્યલોકમાં આવતા નથી. તીર્થકરાદિના કલ્યાણકાદિ સમયે તે તીર્થકરાદિના પુણ્યપ્રભાવથી આવે છે. અહીં કઈ પ્રશ્ન કરે છે કેગંધના મુદ્દગળો નવ યજન પછી ઘ્રાણેદ્રિયના વિષયભૂત થતા નથી તો એમ કેમ કહે છે કે ચારશે અથવા પાંચશે જન સુધી મનુષ્યલોકનો અશુભ ગંધ ઉચે જાય છે તેથી દેવો આવતા નથી? તેને ઉત્તર આપે છે કે-તારું કહેવું સત્ય છે, પરંતુ અહીંથી ઊર્ધ્વ ગંધના મુદ્દગળો તો જાય છે પણ તે નવ યેાજનથી Page #158 -------------------------------------------------------------------------- ________________ દેવાધિકાર. ] ગંધના પુગા વિષે. ૧૩૭ આગળ ગયા સતા ઘ્રાણે ંદ્રિયના વિષયભૂત થતા નથી. અહીંથી જે ગન્ધપુગળા ઉપર જાય છે તે અપાન્તરાળે રહેલા અન્ય પુદ્ગળાને વાસિત કરે છે. તે વાસિત પુદ્ગળા ઉંચે જઈને વળી ત્યાં રહેલા પુદ્ગળાને વાસિત કરે છે. એમ નિરન્તર ઉપર જતા ગન્ધપુર્છાળા ખીજા પુદ્ગળાને વાસિત કરે છે. આ પ્રમાણે અન્યાન્ય વાસિત પુગળામાં ચારશે-પાંચશે યાજન સુધી ગંધના સંભવ છે. તેમાં પણ જ્યારે મનુષ્યક્ષેત્રમાં મનુષ્યા વધારે હાય છે ત્યારે મૃત કલેવી મનુષ્ય ને તિર્યંચાના ઘણા હોય છે ત્યારે પાંચશે. યાજન સુધી ગંધના સંભવ સમજવા અને અન્ય કાળે ચારશે ચેાજન સુધી સમજવા. • इति बृहत्संग्रहिण्यां देवाधिकारः Page #159 -------------------------------------------------------------------------- ________________ 1 अथ नरकाधिकार प्रारभ्यते । GST ' હવે દેવાધિકારની પરિસમાપ્તિ સૂચવવા અને નરકાધિકારની વક્તવ્યતા પ્રદર્શિત કરવા માટે કહે છે – एवं देवोगाहणभवणाऊ वनिआ समासणं । ठिइपुढवीओगाहण, नरएसु अओ परं वुच्छं ॥ २३२ ॥ ટીકાર્થ –ઉક્ત પ્રકારવડે દેવોની અવગાહના, ભવન, આયુ-ઉપલક્ષણથી ઉપપાત ઉદ્વર્તન વિરહકાળ, ઉપપાત ઉદ્ધના સંખ્યા, ગત્યાગતિ અને પ્રસંગથી વર્ણાદિ અનેક બાબતો કહી, હવે પછી નારકેની સ્થિતિ એટલે આયુષ્ય, રત્નપ્રભાદિ પૃથ્વીના નામે અને શરીરની અવગાહના કહેશું. ૨૩૨ યથા ઉદેશ તથા નિદેશ, એ ન્યાયે પ્રથમ સ્થિતિ કહેવી જોઈએ, તે સ્થિતિ બે પ્રકારે છે. જઘન્ય ને ઉત્કૃષ્ટ. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે – सागरमेगं तिअ सत्त, दस य सत्तरस तह य बावीसा। तित्तीसं चेव ठिई, सत्तसु पुढवीसु उक्कोसा ॥ २३३ ॥ ટીકાર્થસાત પૃથિવીમાં આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ છે-રત્નપ્રભા પૃથિવીમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, શર્કરામભામાં ત્રણ સાગરોપમની, વાલુકાપ્રભામાં સાતની, પંકપ્રભામાં દશની, ધૂમપ્રભામાં સત્તરની, તમ:પ્રભામાં બાવીશની અને તમસ્તમ પ્રભામાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. ૨૩૩ હવે સાત નરકમૃથિવીમાં જધન્ય સ્થિતિ કહે છે – जा पढमाए जिट्ठा, सा बीआए कणिट्ठिआ भणिआ। तरतमजोगो एसो, दसवाससहस्स रयणाए ॥ २३४ ॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર. ] સાતે નરકમાં આયુનું પ્રમાણ. ૧૩૯ ટીકાઃ—જે પ્રથમ રત્નપ્રભા પૃથિવીની એક સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ તે ખીજી શર્કરાપ્રભા પૃથિવીમાં જઘન્ય જાણવી. આ પ્રમાણે જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિને તરતમયેાગ સર્વ પૃથિવીમાં જાણવા. તે આ પ્રમાણે જે ખીજીની ઉત્કૃષ્ટ સ્થિતિ તે ત્રીજીની જઘન્ય, જે ત્રીજીની ઉત્કૃષ્ટ તે ચેાથીની જધન્ય, જે ચેાથીની ઉત્કૃષ્ટ તે પાંચમીની જન્ય, જે પાંચમીની ઉત્કૃષ્ટ તે છઠ્ઠીની જઘન્ય અને જે ઠ્ઠીની ઉત્કૃષ્ટ સ્થિતિ તે સાતમીની જઘન્ય જાણવી અને રત્નપ્રભામાં દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ જાણવી. બીજીમાં એક સાગરોપમની, ત્રીજીમાં ત્રણનો, ચેાથીમાં સાતની, પાંચમીમાં દેશની, છઠ્ઠીમાં સત્તરની અને સાતમીમાં ખાવીશ સાગરાપમની જઘન્ય સ્થિતિ જાણવી. ૨૩૪ હવે દરેક નરકમાં પ્રસ્તટ કેટલા છે તે કહે છે-પહેલી રત્નપ્રભામાં ૧૩, શર્કરાપ્રભામાં ૧૧, વાલુકાપ્રભામાં ૯, ૫કપ્રભામાં ૭, ધૂમપ્રભામાં ૫, તમ:પ્રભામાં ૩ અને તમસ્તમ પ્રભામાં ૧ એમ કુલ ૪૯ પ્રતર છે. એક સ્થાને કહ્યું છે કે“ ન પહાચધોધો ઢામ્યાં કામ્યાં દીનાનિ—નરકના પ્રસ્તટા નીચે નીચેની નરકમાં એ એ આછા આછા છે.” હવે પ્રતિપ્રસ્તટે જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાને ઇચ્છતા પ્રથમ રત્નપ્રભા માટે કહે છે:— दस नउई य सहस्सा, पढमे पयरम्मि ठिई जहन्नियरा । सासयगुणिआ बिइए, तइयम्मि पुणो इमा होइ ॥ २३५॥ नउई लक जहन्ना, उक्कोसा पुव्वकोडि निट्ठिा । आइल पुव्वकोडी, दसभागो सायरस्सियरा ॥ २३६ ॥ दसभागो पंचमए, दो दसभागा य होइ उक्कोसा । નુત્તરવુઠ્ઠાણ, સેવ મા મને નાવ ॥ ૨૨૭ ॥ ટીકા —રત્નપ્રભાના પહેલા પ્રસ્તટમાં દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ ૯૦૦૦૦ વર્ષની છે. આ જઘન્ય ઉત્કૃષ્ટને સાગુણી કરીએ તેટલી ત્રીજા પ્રસ્તટની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એટલે જઘન્ય દશ લાખ વર્ષની અને ઉત્કૃષ્ટ નેવું લાખ વર્ષની જાણવી. ત્રીજા પ્રસ્તટમાં ૯૦ લાખ વર્ષની જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની જાણવી. આ પ્રમાણે તીર્થંકર ગણધરાએ કહેલ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ સમ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર [ નરકાધિકાર: . હવે ચાથા પ્રસ્તટમાં જઘન્ય ક્રોડ પૂર્વની અને ઉત્કૃષ્ટ સાગરેાપમના દશ ભાગ કરીએ તેવા એક ભાગની જાણવી. એની પછી દરેક પ્રસ્તટે એકેક ભાગ વધારતા જવું એટલે તેરમે પ્રસ્તટે એક સાગરેાપમની પૂર્ણ સ્થિતિ થાય. તે આ પ્રમાણે-પાંચમે પ્રસ્તટે જઘન્ય એક ભાગ, ઉત્કૃષ્ટ એ ભાગ. છઠ્ઠું પ્રસ્તટે જઘન્ય એ ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ભાગ. સાતમે પ્રસ્તટે જઘન્ય ૩ ભાગ, ઉત્કૃષ્ટ ૪ ભાગ. આઠમે પ્રસ્તટે જધન્ય ૪ ભાગ, ઉત્કૃષ્ટ પાંચ ભાગ. નવમે પ્રસ્તટે જઘન્ય ૫ ભાગ, ઉત્કૃષ્ટ ૬ ભાગ. દશમે પ્રસ્તટે જઘન્ય ૬ ભાગ, ઉત્કૃષ્ટ ૭ ભાગ. અગ્યારમે પ્રસ્તટે જધન્ય છ ભાગ, ઉત્કૃષ્ટ ૮ ભાગ, ખારમે પ્રસ્તટે જઘન્ય ૮ ભાગ, ઉત્કૃષ્ટ ૯ ભાગ, તેરમે પ્રસ્તટે જઘન્ય ૯ ભાગ, ઉત્કૃષ્ટ પૂરૂ` સાગરોપમ. ૨૩૫-૬-૭ રત્નપ્રભાના નારકાના આયુ સંબંધી યંત્ર, (૧૫) પ્રસ્તટ જધન્ય ઉત્કૃષ્ટ ૧ ર ૩ ૪ ૫||૭| ૮ | ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ 통 ૧૦૦૦૦ ૧૦ લાખ ૯૦ લાખ ક્રોડ પૂર્વ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦૧૦-૧૦-૨૦ ૯૦૦૦૦ ૮૦ લાખ ક્રોડ પૂ. સામ-ર્ ૩૪૫૬૭૮૯ એક સા રાપમ ગરાપમ ઉપર પ્રમાણે પહેલી નરક પૃથ્વીમાં દરેક પ્રસ્તટની જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે શેષ નરક પૃથ્વીમાં પ્રત્યેક પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવાનું કરણ કહે છે:उवरिखिइठिइविसेसो, सगपयरविभाग इत्थ संगुणिओ । રિવિસિદ્દિો, ફમ્બ્રિયયમ્મિ રક્ષેના ારા અર્થ:—ઉપરલી પૃથ્વીની સ્થિતિના વિવક્ષિત પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી વિશ્લેષ કરવા—બાદબાકી કરવી. એમ કરતાં જે આવે તેને પેાતાના પ્રતાવડે ભાંગવા, ભાંગાકાર કરતાં જે આવે તેને ઇષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણવા અને તેમાં ઉપરલી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ મેળવવી એટલે ઈચ્છિત પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. ર૩૮ ટીકાર્ય:-—આ હકીક્તને ટીકાકાર સ્પષ્ટ કરે છે. મીજી શર્કરાપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે તેમાંથી રત્નપ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરાપમની છે, તે બાદ કરતાં એ સાગરેાપમ આવે. તેને ખીજી નરકના ૧૧ ભાગવડે ભાંગતા અગ્યારીઆ એ ભાગ ર્ક્ આવે તેને ઉપરલી સ્થિતિના એક Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ નરકાધિકાર.] નારકી છના આયુનું પ્રમાણ સાગરોપમ સહિત કરતાં પહેલે પ્રસ્તટે એક સાગરેપમ ને જ આવે કારણ કે એકે ગુણતાં તે જ અંક આવે. બીજે પ્રસ્તટે ઉત્કૃષ્ટ જાણવા માટે અગ્યારને બેવડે ગુણતાં ૪ ભાગ આવે તેને પ્રથમ સ્થિતિ સહિત કરતાં બીજે પ્રસ્તટે ૧ સાગરોપમ ને આવે, ત્રીજે પ્રસ્તટે ૧ સાગરેપમ ને , ચોથે પ્રસ્તટે ૧ સાગરેપમ ને , પાંચમે પ્રસ્તટે ૧ સાગરોપમ ને , છટ્ટે પ્રસ્તટે બાર ભાગ આવે તેનું ૧ સાગરોપમ ને કે પ્રથમ સ્થિતિમાં ભેળવતાં ૨ સાગરેપમ ને , સાતમે પ્રસ્તટે ૨ સાગરોપમ ને , આઠમે પ્રસ્ત ૨ સાગરોપમ ને , નવમે પ્રસ્તટે ૨ સાગરોપમ ને , દશમે પ્રસ્તટે ૨ સાગરેપમ ને , અગ્યારમે પ્રસ્તટે પૂરા ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. આ બધા પ્રસ્તટમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે તેની પછીના પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ જાણવી. પ્રથમ પ્રસ્તટે એક સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી. શર્કરામભાની પ્રત્યેક પ્રસ્તટે જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવાનું યંત્ર. (૧૬) પ્રસ્તટ | | ૨ | ૩ ૪ ૫ ૬ ૭ | | | | | જઘન્ય | સા. ૧ ૧ ૧ ૧૧ ૧૨૧ ૨૨ ૨૩ રજ રજા ઉત્કૃષ્ટ | # ૧f 1 ૨ ૨ ૨ ૨ ૨ ૩ મા. હવે ત્રીજી વાલુકાપ્રભાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ માટે કહે છે – વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. તેમાંથી શર્કરાપ્રભાની ૩ સાગરોપમની સ્થિતિ બાદ કરતાં ૪ વધે, તેને વાલુકાપ્રભાના ૯ પ્રસ્તટવડે ભાગ દેતા હું આવે, તેને પ્રથમની શર્કરામભાની ૩ સાગરોપમની સ્થિતિ સહિત કરતાં વાલુકાપ્રભાના પ્રથમ પ્રસ્તટે ૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. ત્યારપછી પ્રત્યેક પ્રસ્તટે હું વધારતાં જવું, જેથી છેલ્લા નવમા પ્રસ્તટે ૭ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. પૂર્વ પૂર્વ પ્રસ્તટની ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્તર ઉત્તર પ્રસ્તટની જઘન્ય સ્થિતિ જાણવી. તે દરેક પ્રસ્તટ માટે આ પ્રમાણે-વાલુકાપ્રભાના પ્રથમ પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૩ સાગરોપમની, ઉત્કૃષ્ટ સ્થિતિ ઉર્ફે સાગરોપમની, બીજે પ્રસ્તટે જઘન્ય ૩ઠ્ઠ સાગરેપમની, ઉત્કૃષ્ટ ૩૬ સાગરોપમની, ત્રીજે પ્રસ્તટે જઘન્ય ૩ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૪ સાગરોપમની, ચેથે પ્રસ્તટે જઘન્ય ૪૩ સાગરોપમની ઉત્કૃષ્ટ ૪૭ સાગરોપમની, પાંચમે પ્રસ્તટે જઘન્ય ૪ સાગરોપમની, ઉત્કૃષ્ટ પર સાગરેપમની, છટ્ટે પ્રસ્તટે જઘન્ય પટ્ટ સાગરોપમની ઉષ્ટ પદ સાગરોપમની, સાતમે પ્રસ્તટે જઘન્ય પર્ફ સાગરોપમની, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનુ ભાષાંતર. નરકાધિકાર. ઉત્કૃષ્ટ ? સાગરાપમની, આઠમે પ્રસ્તટે જઘન્ય ૢ સાગરોપમની, ઉત્કૃષ્ટ ? સાગરાપમની, નવમે પ્રસ્તટે જઘન્ય રૢ સાગરોપમની ઉત્કૃષ્ટ ૭ સાગરોપમની સંપૂર્ણ સ્થિતિ જાણવી. ત્રીજી વાલુકાપ્રભાનુ` સ્થિતિ સંબંધી યંત્ર, (૧૭) પ્રસ્તર ૧ २ ૩ જઘન્ય ૩ સા. ૩૪ | ૩ | ૪ૐ ઉત્કૃષ્ટ | ૩૪ | ૨૬ | ૪૦ૢ | જરૃ હવે ચેાથી પકપ્રભા પૃથ્વી માટે કહે છે પ'કપ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે તેમાંથી વાલુકાપ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિના ૭ સાગરોપમ બાદ કરતાં ત્રણુ સાગરાપમ વધે, તેને પકપ્રભાના છ પ્રતરવડે ભાગ આપતાં ૩ આવે. તેને પ્રથમની સાત સાગરાપમની સ્થિતિ યુક્ત કરતાં પ્રથમ પ્રસ્તટે છૐ ની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. એ પ્રમાણે પ્રત્યેક પ્રસ્તટે ત્રણ ત્રણ ભાગ વધારવા. યાવત્ સાતમે પ્રસ્તટે દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. પ્રથમ પ્રથમ પ્રસ્તટની ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્તર ઉત્તર પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સમજવી. એ પ્રમાણે સાતે પ્રસ્તટની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. પકપ્રસાના પ્રથમ પ્રસ્તટે ૭ સાગરાપમની જઘન્ય સ્થિતિ અને છ સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણુવી, ખીજે પ્રસ્તટે ૩ૐ સા॰ ની જઘન્ય સ્થિતિ ને ૭ ની ઉત્કૃષ્ટ સ્થિતિ, ત્રીજે પ્રસ્તટે જઘન્ય છઠ્ઠું સાની અને ઉત્કૃષ્ટ ૮ સાની, ચેાથે પ્રસ્તટે જઘન્ય ૮ સાની અને ઉત્કૃષ્ટ ૮ પુ સાની, પાંચમે પ્રસ્તટે જઘન્ય ૮ સાની ને ઉત્કૃષ્ટ ૯ૐ સાની, છઠ્ઠ પ્રસ્તટે જઘન્ય સાની ને ઉત્કૃષ્ટ જ્જુ સાની, સાતમે પ્રસ્તટે જઘન્ય ૯૪ ની અને ઉત્કૃષ્ટ દૃશ સાગરોપમની સંપૂર્ણ જાણવી. પકપ્રભાનું જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધી યંત્ર. (૧૮) પ્રસ્તટ ૧ ૨ ૮ જધન્ય છ સા. હૐ | ૭૬ | ૮૩ | ઉત્કૃષ્ટ | ૭૩ | ૭ | ૐ | ૩ | ૯ m ૫ ટ t ७ | ૯ | ૩ ૭ સા. | ૯૪ ૧૦સા. Page #164 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] નારકી છાનું આયુષ્ય. mmmmm ૧૪૩. હવે પાંચમી ધૂમપ્રભાની સ્થિતિ માટે કહે છે – પાંચમી ધમપ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમની છે. તેમાંથી પંક પ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમની છે તે બાદ કરતાં સાત રહે, તેને ધૂમપ્રભાના પાંચ પ્રતરવડે ભાગતાં એક સાગરોપમ ને ૨ આવે, તેને પંકપ્રભાની સ્થિતિયુક્ત કરતાં ૧૧ સાગરોપમ થાય, તેટલી પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એ પ્રમાણે દરેક પ્રસ્તટે ૧૨ વધારતાં જવું, જેથી પાંચમે પ્રસ્તટે ૧૭ સાગરે૫મની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. પાંચમી પૃથ્વીની જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે–પ્રથમ પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૧૧ સાની, બીજે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૧ સાની, ઉત્કૃષ્ટ ૧૨ સાની, ત્રીજે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૨રું સારુની, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪ સાની, ચોથે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૪૩ સાની, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ સાની, પાંચમે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ ૧૫૩ સાની, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમ પૂર્ણની જાણવી. પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ તે ઉત્તર ઉત્તર પ્રસ્તટમાં જઘન્ય સમજવી. હવે છઠ્ઠી ત:પ્રભા પૃથ્વી માટે કહે છે – છઠ્ઠી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ પર સાગરોપની છે. તેમાંથી પાંચમી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમની છે તે બાદ કરતાં ૫ સાગરેપમ રહે, તેને એ પૃથ્વીના ૩ પ્રસ્તટવડે ભાંગતાં ન આવે તેને ધ્રુમપ્રભાની ૧૭ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે સહિત કરતાં પ્રથમ પ્રસ્તટે ૧૮ સાની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે, બીજે પ્રસ્તટે ૧૩ ઉમેરતાં ૨૦ સાની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે, ત્રીજે પ્રસ્તટે તેમાં ૧૩ ઉમેરતાં ૨૨ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. આમાં પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ તે ઉત્તર ઉત્તરની જઘન્ય સ્થિતિ સમજવી. પહેલે પ્રસ્તટે જઘન્ય સ્થિતિ રર સાગરેપમની સમજવી. - સાતમી તમસ્તમા પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ ૨૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની સમજવી. ત્યાં એક જ પ્રસ્તટ છે. પાંચમી, છઠ્ઠી, સાતમી પૃથ્વીના આયુ સંબંધી યંત્ર. (૧૯) પાંચમી પૃથ્વીનું યંત્ર. છઠ્ઠી પૃથ્વીનું યંત્ર સાતમી પ્રસ્તટ જઘન્ય/૧૦સા. ૧૧ ઉત્કૃષ્ટ ૧૫ J૧૭સા. ૧૮ | ૨૦ | ૨૨સા. ૧૭સા. સી. ૩૩સા. Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. હવે નરક સંબંધી વેદનાની હકીકત કહે છે – સાતે નરકમાં જે નારકી જીવની જેટલી સ્થિતિ હોય તેટલો કાળ નિરંતર અનુબદ્ધ એવી દુઃખ વેદનાને તેઓ અનુભવે છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલો વખત પણ સુખ નથી. શ્રી જીવાભિગમ સૂત્રમાં આ જ પ્રમાણે કહેલ છે. હવે એ દુઃખવેદના નરકમાં ત્રણ પ્રકારની છે. ૧ ક્ષેત્રના પ્રભાવથી થયેલી, ૨ પરસ્પર ઉદરેલી અને ૩ સંકિલષ્ટ અધ્યવસાયવાળા પરમાધામી દેએ ઉદીરેલી. ક્ષેત્ર સ્વભાવથી થયેલી વેદના નીચે નીચે અશુભ, અશુભતર, અશુભતમ હોય છે. - તેમાં પ્રથમ રત્નપ્રભા પૃથ્વીમાં ઉણુ વેદના અતિ તીવ્ર છે. તેનું સ્વરૂપ પ્રવચનવેદી પુરૂએ આ પ્રમાણે પ્રદર્શિત કરેલ છે-જેમ કે પુરૂષને ગ્રીષ્મઋતુના ચરમ કાળે, પિત્તવ્યાધિના પ્રકેપવાળાને, ચતરફથી પ્રદીપ્ત અગ્નિવડે પરવરેલાને, વાદળા વિનાના આકાશ વખતે, મધ્યાહે, માથે છત્ર વિનાનાને જેવું ઉષ્ણવેદના રૂપ દુઃખ થાય તેથી અનંતગણું રત્નપ્રભા નરકમાં ઉષ્ણવેદના સંબંધી દુઃખ છે. જે કદી તેવી સ્થિતિવાળા નારકીને ત્યાંથી ઉપાડીને સારી રીતે ભરેલા ખેરના પ્રદીપ્ત અંગારા ઉપર મૂકીએ તે તે સારી રીતે ઠંડા ને મૃદુ પવનવાળી શીતળ છાયાને પામેલાની જેમ અનુપમ સુખને વેદે અને નિદ્રાવશ થાય. રત્નપ્રભા કરતાં શર્કરા પ્રભામાં ઉષ્ણવેદના તીવ્રતર છે. તે કરતાં વાલુકાપ્રભામાં તીવ્રતમ છે. ચેથી પંકપ્રભા નરકમાં ઘણા ઉપરના નરકાવાસામાં ઉષ્ણવેદના છે અને થડા નીચેના નરકાવાસામાં શીતવેદના છે. તે શીતવેદનાનું સ્વરૂપ પ્રવચનવેદી પુરૂષોએ આ પ્રમાણે કહ્યું છે-- - પિષ અથવા માહ મહીનામાં રાત્રે તુષારવડે લેપાયેલા શરીરવાળાને અને હૃદય, હાથ, પગ, દાંત ને હોઠ જેના કંપી રહ્યા છે એવાને, પ્રતિસમય પ્રવૃદ્ધમાન શીત પવન સતે, અગ્નિ વિગેરેના આશ્રય વિનાનાને તેમજ વસ્ત્ર રહિતને જે શીતવેદનાથી ઉત્પન્ન થતું દુઃખ થાય તે કરતાં અનંતગણું શીતવેદનાવાળા નરકાવાસામાં નારકી જીવને શીતવેદનાજન્ય દુઃખ છે. હવે સંભાવના કહે છે કે-કદિ કઈ તે નારકી જીવને શીતવેદનાવાળા નરકાવાસામાંથી ઉપાડીને માઘ મહીનાની રાત્રીએ આકાશમાંથી તુષાર વરસતે હેય તેવે વખતે સર્વ શરીર જ્યાં કંપી રહેલ હોય તેવા સ્થાનમાં લાવીને મૂકે તો તે અનુપમ સુખને વેદે અને નિદ્રાવશ થાય. - પાંચમી ધૂમપ્રભા નરકમાં ઘણા નરકાવાસામાં શીતવેદના છે, થેડામાં જ ઉષ્ણ વેદના છે. એ બંને વેદના ચોથી પૃથ્વી કરતાં અનંતગુણ છે, છઠ્ઠી Page #166 -------------------------------------------------------------------------- ________________ N નરકાધિકાર.] નારકોને ત્રણ પ્રકારની વેદનાનું સ્વરૂપ. '૧૫ તમ:પ્રભામાં કેવળ શીત વેદના જ છે, પરંતુ તે પાંચમી પૃથ્વીની અપેક્ષાએ અતિતીવ્રતર છે. તે કરતાં પણ સાતમી તમસ્તમાં પૃથ્વીમાં શીત વેદના છે તે અતિતીવ્રતમ છે. ત્યાં જે પુદગલનું બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ ને શબ્દરૂપ દશ પ્રકારનું પરિણામ છે તે પણ નરકમાં ક્ષેત્રસ્વભાવથી જ અતિ પીડાજનક છે. તે આ પ્રમાણે-જે જે પુદ્ગલ પ્રતિક્ષણે આહારની સાથે બંધલક્ષણ બંધનપરિણામને પામે છે તે મહાગ્નિ વિગેરેના સંબંધથી પણ અધિક વેદના આપે છે. જે ઉંટ વિગેરેની જેવું ગતિ પરિણામ છે તે પણ તલહાદિ ઉપર પગ મૂકવાથી થાય તે કરતાં અધિકતર પીડા આપે છે. સંસ્થાના પરિણામ પણ અત્યંત જઘન્ય હંડરૂપ છે. તે પોતાને પણ દેખતાં મહાઉદ્ધગજનક છે. નારકીનું સંસ્થાન જેની પાંખે છેદી નાખી છે એવા અંડજ પક્ષીની જેવું પૂર્વાચાર્યો કહે છે. ભેદ એટલે કુંભી વિગેરેમાંથી નારકીના શરીરના પુગળનું જે વિચટન કરવું તે શસ્ત્રોવડે ખેંચવા કરતાં પણ અતિ પીડાકારી છે. વર્ણ પરિણામ પરમ નિકૃષ્ટ અને ભયંકર છે. તે આ પ્રમાણે–નરકાવાસા દ્વાર વિનાના, સર્વ દિશા અને વિદિશા તથા ઊર્ધ્વ ને અધે ઉપમાનીત ભયાનક, અદષ્ટ પર્યત એવા તમવડે નિત્ય અંધકારવાળા, જલેબ્સ, મૂત્ર, પુરીષ, શ્રોત, મળ, રૂધિર, વસા, મેદ અને પરૂ વિગેરેથી અનુલિસ ભૂતળપ્રદેશવાળા અને સ્મશાનની જેમ પતિ, માંસ, કેશ, અસ્થિ, ચર્મ, દંત, તેમ જ નખવડે આસ્તીર્ણ ભૂમિવાળા છે. ( એટલા ઉપરથી તેના વર્ણનું નિકૃષ્ટપણું સમજી લેવું.) ગધપરિણામ શિયાળ, માર, નકુળ, સર્પ, ઉંદર, હસ્તી, અશ્વ, ગાય અને મનુષ્યના જીવ રહિત કલેવર કે જે કહી ગયેલા હોય તેના ગંધથી પણ અધિક અશુભતર છે. રસપરિણામ ઘોષાતકીના રસ કરતાં પણ અતિ કટુક છે. સ્પર્શ પરિણામ પણ વીંછી અને કોચાના સ્પર્શ કરતાં પણ અત્યંત દુઃખાવહ હોય છે. અગુરુલઘુપરિણામ અતિ તીવ્ર એવા અનેક દુઃખના આશ્રયભૂત હોય છે. શબ્દપરિણામ પણ તેને અત્યંત અશુભ હોય છે, કારણ કે તેઓ સદૈવ પીડાવડે આકાંત મનવાળા હોવાથી કરૂણું ઉપજે તેવા આર્તસ્વરવડે વિલાપ કરતા અને આરડતા હોય છે. ક્ષુધા ને તૃષા પણ નારકી જીવોને અતિ કણકારી હોય છે. કઈ પ્રકારે શાંત થતી જ નથી. નારકો વારંવાર નખાતા સૂકા કાષ્ઠવડે પ્રજવલિત રહેતા અગ્નિની જેમ અતિ તીણ ને વિસ્તૃત સુધાગ્નિવડે સદા દામાન શરીરવાળા હોય છે. તેની ક્ષુધા એવી ૧૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. તીવ્ર હોય છે કે આખા જગતવતી વૃતાદિ પુદગલેને તે આહાર કરે તે પણ તૃપ્તિ પામે નહીં. તૃષાવડે પણ તીવ્ર જળપાનની ઉત્કંઠાથી સદૈવ સૂકાઈ ગયેલ કંઠ, એઇ, તાળુ અને જીભવાળા રહે છે. તેઓ કદી સર્વ સમુદ્રોનું પાણી પી જાય તે પણ તેમની તૃષા શાંત થાય તેવી નથી, પરંતુ ખાનપાનવડે સુધા ને તૃષા ઉલટી અધિક અધિકતર વૃદ્ધિ પામે છે. જે નારકી જીને અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન છે તે પણ તેમને દુઃખનું કારણ છે, કેમકે તેઓ દૂરથી ઊર્ધ્વ, અધો કે તિર્યથી આવતા નિરંતર દુઃખના હેતુઓને જુએ છે અને તેને દેખીને ભયથી કંપાયમાન થયા સતા રહે છે. આ બધી દશે પ્રકારની ક્ષેત્રસ્વભાવની વેદના જાણવી. હવે પરસ્પર ઉદીરિત વેદનાનું સ્વરૂપ કહે છે-નારકી બે પ્રકારના છે. સમ્યગ્દષ્ટિ ને મિથ્યાષ્ટિ. તેમાં જે મિથ્યાષ્ટિઓ છે તે મિથ્યાજ્ઞાનથી અવલિત ચિત્તવાળા હેઈને પરમાર્થને નહીં જાણતા સતા પરસ્પર દુઃખને ઉદરે છે. અને સમ્યગૃષ્ટિ છે તો વિચારે છે કે--અમે પરભવમાં પ્રાણહિંસાદિ રૂપ અનેક પાપ કરેલાં છે તેથી અહીં પરમ દુઃખરૂપ સમુદ્રમાં પડેલા છીએ. આમ વિચારીને પર ઉદીરિત વેદનાને-દુઃખને સમગ્ર પ્રકારે સહન કરે છે. પિતે પાપના ફળરૂપ વિપાકને અનુભવતા હોવાથી બીજાને દુઃખ ઉપન્ન કરતા નથી. આ કારણથી તે મિથ્યાષ્ટિઓ કરતાં અધિકતર દુખવાળા હોય છે. એમ શાસ્ત્રમાં કહેલ છે. તેઓ અત્યંત માનસિક દુઃખને અનુભવે છે. જે મિથ્યાદષ્ટિએ છે તે પરસ્પરને દુખ ઉદીરે છે તે પણ જેમ આ દુનિયામાં ગ્રામાન્તરથી આવતા શ્વાનને જોઈને તે ગ્રામને શ્વાન અત્યંત ક્રોધાયમાન થાય છે અને પરસ્પર પ્રહાર કરે છે તેમ તે નારકી છે પણ વિર્ભાગજ્ઞાનના બળથી દૂરથી જ એક-બીજાને જોઈને તીવ્ર અનુશયથી મહાક્રોધાવિષ્ટ થાય છે. પછી ક્રોધરૂપ અગ્નિથી ઉદ્દીપિત મનવાળા થઈને દુઃખરૂપ સમુદ્રમાં પડ્યા સતા વિચાર્યા વિના શ્વાનની જેમ ક્રિય સમુદઘાટવડે મહા ભયાનક રૂપ વિકવીને પિતપોતાના નારકાવાસામાં ક્ષેત્રાનુભાવજનિત પૃથ્વીપરિણામરૂપ ને લેહમય શૂલ, શિલા, મુગર, ભાલા, તેમર, અસિપદ, ખડ્ઝ, યષ્ટિ, પરશુ વિગેરે ક્રિય શસ્ત્રો ગ્રહણ કરીને તેના વડે તેમ જ હાથ–પગ ને દાંતવડે પરસ્પર પ્રહારો કરે છે. તેવા પરસ્પરના અભિઘાતથી વિકૃત અંગવાળા થઈને કસાઈખાનામાં રહેલા પાડા વિગેરેની જેમ ગાઢ વેદનાવડે નિ:શ્વાસ લેતા સતા રૂધિરના કાદવમાં આળોટે છે. આ પ્રમાણે પરસ્પર ઉદીરિત દુખ વેદના જાણવી. Page #168 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] પરમાધામીકૃત વેદનાનું સ્વરૂપ. ૧૪૭, - હવે સંકિલષ્ટ અધ્યવસાયવાળા પરમાધાર્મિક દેવે ઉદારિત વેદનાનું સ્વરૂપ કહે છે–તે પરમાધાર્મિકે પંદર પ્રકારના છે. ૧ અમ્બ, ૨ અમ્બરીષ, ૩ શ્યામ, ૪ શબલ, પરૂ, ૬ ઉપરૂ, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિ, ૧૦ ધનુ, ૧૧ કુમ્ભી, ૧૨ વાલુકા, ૧૩ વૈતરણું, ૧૪ પરસ્વર અને ૧૫ મહાઘોષ. એ દેવો અનેક પ્રકારની વેદનાઓ ઉટીરીને નારકીને પીડા ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણેકઈ વખત તપાવેલા લેઢાના રસનું પાન કરાવે છે. કદાચિત્ તપાવેલાં લેઢાના સ્તંભનું આલિંગન કરાવે છે. કેઈ ' વખત કૂટશામલિ વૃક્ષ પર ચડાવે છે. કઈ વખત લેઢાના ‘ઘણુડે પ્રહાર કરે છે. કોઈ વખત વાંસલા ને છરીવડે છેદીને તેના પર ક્ષારવાળું તપાવેલું તેલ સીંચે છે. કેઈ વખત લેઢાના ભાલા પર પરાવે છે. કોઈ વખત અગ્નિની ભઠ્ઠીમાં ભુજે છે. તેલની જેમ ઘાણીમાં પીલે છે. કવિતવડે છેદે છે. સિંહ, વાઘ, દીપડા, શિયાળ, ગીધપક્ષી, કંકપક્ષી, ઘુવડ અને ચેન વિગેરે પશુ-પક્ષી વિમુવીને તેના વડે અનેક પ્રકારની કદર્થનાઓ કરાવે છે. તપાવેલી રેતીમાં ચલાવે છે. અસિપત્રવનમાં પ્રવેશ કરાવે છે. વેતરણી નદીમાં ઉતારે છે. પરસ્પર યુદ્ધ કરાવે છે. વળી તેઓ કુલ્ફીમાં પણ તેમને પચાવે છે, તેમાં પચતા સતા અસહ્ય વેદના થવાથી નરયિકે પાંચશે એજન સુધી ઉંચા ઉછળે છે. ત્યાંથી પડતાં વચ્ચે દ્રોણ, કાક વિગેરે પક્ષીઓની વા સરખી કઠોર ચંચુવડે ડાતા સતા કાંઈક શેષ ભાગ ભૂમિ પર પડે છે અને ત્યાં પડતાં જ વિકુલા વ્યાધ્રાદિ પશુઓવડે ખવાય-ચવાય છે. શ્રી સૂત્રકૃતાંગની ચૂર્ણિમાં આ જ ભાવાર્થ કહે છે. આવી પીડા તે પરમાધામી દે તેઓને શા માટે કરે છે? તેના ઉત્તરમાં કહે છે કે–પાછલા ભવમાં તેઓ રકમી, સંકિલષ્ટ અધ્યવસાયવાળા, પાપકાર્યમાં જ આનંદ માનનારા હાઈને પંચાગ્નિરૂપ મિથ્યા કષ્ટવાળા તપને કરીને રેઢી આસુરી ગતિને પામીને ત્યાં તેમને તે જ આચાર હોવાથી તેઓ તેવા પ્રકારની વેદનાઓ ઉદીરે છે. જેમ અહીં મનુષ્યલોકમાં સાપ, કુકડા, વર્તક, લાવક વિગેરે પક્ષીઓ અને મુષ્ટિમોને યુદ્ધ કરતા સતા પરસ્પર પ્રહાર કરતા જોઈને રાગ-દ્વેષથી પરાભવ પામેલા પાપાનુબંધી પુણ્યવાળા મનુષ્યને બહુ આનંદ થાય છે તેમ તે પરમધામિકેને પણ નારકી અને એક બીજા પર પડતા ને પ્રહાર કરતા જોઈને પરમ પ્રીતિ ઉપજે છે અને તેવા પ્રમાદના વશથી તેઓ અટ્ટહાસ કરે છે, વસ્ત્ર ઉડાડે છે, પૃથ્વી પર હાથ પછાડે છે, એવી પ્રીતિ તેમને સારા નાટકાદિ જોવામાં પણ ઉપજતી નથી કે જેવી નારકી જીને કદર્થના ઉત્પન્ન કરતાં તેમને થાય છે. તથા પ્રકારના કર્મોદયના વશથી કદચ્યમાન નારક Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર. અને અસાધારણ દુઃખ અનુભવતા સતા ઈચ્છતાં પણ તેમને મરણ અકાળે એટલે આયુષ્ય પૂર્ણ થયા સિવાય પ્રાપ્ત થતું નથી; કેમકે તેમને તથારૂપ આયુકમ વિપાકેદયે વર્તે છે. ત્રણ પ્રકારની વેદનાઓ પૈકી ક્ષેત્રસ્વભાવની વેદના સાતે નરકમાં હોય છે. પરસ્પદીરિત વેદના છ નરક સુધી હોય છે અને પરમાધામીકૃત વેદના ત્રણ નરક સુધી હોય છે. અહીં પરસ્પર ઉદીરિત વેદના છઠ્ઠી પૃથ્વી સુધી કહી છે તે વિચિત્ર પ્રકારના અસિ, કુન્તાદિ વિમુર્વેલા શસ્ત્રોના અભિઘાતરૂપ સમજવી. જ્યાં સાતમી નરક પૃથ્વી સુધી કહી છે ત્યાં લેહિત કુન્થના અનેક રૂપ વિકુવીને તેના વડે પરસ્પર ઉદીરિત સમજવી. તેઓ તેવા કુળુવડે પરસ્પરને દુઃખ ઉપજાવે છે. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે-છઠ્ઠી ને સાતમી નરક પૃથ્વીમાં નારકીઓ વજા મય તુંડ (મુખ) વાળા લાલ વર્ણના કુંથુઓ અને ગમયકીડાઓ વિકુવીને એકબીજાના શરીરને તેના વડે કે તરાવતા કતરાવતા અને શેરડીના કૃમીની જેમ શરીરને ચાળણ જેવું કરતા તેમ જ શરીરની અંદર પ્રવેશ કરતા પ્રવેશ કરતા ગાઢ વેદનાને ઉદીરે છે. ૨૩૮ હવે નરક પૃથિવીના નામ અને ગોત્ર પ્રતિપાદન કરે છે – घम्मा वंसा सेला, अंजण रिट्ठा मघा य माधवई। . पुढवीणं नामाइं, रयणाइं इंति गोत्ताइं ॥ २३९ ॥ ટીકા –અહીં જે નિરન્વય અભિધાન તે નામ કહીએ અને સાન્વય હોય તે ગોત્ર કહીએ. તે સાતે પૃથ્વીના નામ આ પ્રમાણે-પહેલી ઘર્મા ૧, બીજી વંશા ૨, ત્રીજી શૈલા ૩, ચોથી અંજના ૪, પાંચમી રિછા પ, છઠ્ઠી મઘા ને સાતમી માઘવતી ૭. આ સિવાય રત્નપ્રભાદિ સાન્વય નામો છે તે ગોત્ર કહેવાય છે તે આ પ્રમાણે-રત્ન એટલે વદિ અને પ્રભા શબ્દ અહીં બધે ઠેકાણે રૂપવાચી સમજ. રત્ન છે પ્રભા એટલે રૂપ–સ્વભાવ જેને તે રત્નપ્રભા. રત્નસ્વભાવા, રત્નમયી, રત્નબહુલા જાણવી. શર્કરા પ્રભાદિ નામના અર્થ પણ આ પ્રમાણે સમજવા. ૨૩૯ . - હવે ઘર્માદિ પૃથ્વીના પ્રતિષ્ઠાન વિધિ અને સંસ્થાન વિધિ કહે છે – ૧ અર્થ થઈ શકે નહીં તેવું. ૨ અર્થ થાય તેવું. Page #170 -------------------------------------------------------------------------- ________________ * નરકાધિકાર.] સાતે નરકનું પ્રતિષ્ઠાન. ૧૪૯ उदहीघणतणुवाया, आगासपइट्ठिया उ सव्वाओ। घम्माई पुढवीओ, छत्ताइछत्तसंठाणा ॥ २४०॥ અર્થ –ધર્માદિ સર્વે પૃથ્વીઓ ઘને દધિ, ઘનવાત, તનુવાત અને આકાશપ્રતિષ્ઠિત છે અને છત્રાતિછત્ર સંસ્થાનવાળી છે. ૨૪૦ ટીકાસ ઘર્માદિ પૃથ્વીઓ ઘનોદધિ, ઘનવાત, તનુવાત ને આકાશપ્રતિષ્ઠિત એટલે અનુક્રમે તેની ઉપર રહેલી છે. ગાથામાં ઘન શબ્દ છે તે ઉદધિ ને વાત બંને સાથે જોડવાનો છે. તે પૃથ્વી જે રીતે રહેલી છે તે બતાવે છે – પ્રથમ ઘમપૃથ્વી અનંતર ઘનેદધિ ઉપર રહેલી છે. ઘનેદધિ ઘનવાત ઉપર રહેલ છે. ઘનવાત તનુવાત ઉપર રહેલ છે. તનુવાત આકાશ ઉપર રહેલ છે. આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. તેમાં ઘનોદધિ કઠિન–ઠરી ગયેલા ઉદકરૂપ છે. તે તેવા પ્રકારનો તેનો સ્વભાવ જ હેવાથી પરિસ્પંદન-હલવું ચલવું કરતો નથી, તેમ તેના પર રહેલી પૃથ્વી તેમાં બુડતી પણ નથી. ઘનવાત ઘન એટલે અપરિસ્પંદ વાયુરૂપ છે, તે તથારૂપ તથાવિધ અનાદિ પરિણામિક સ્વભાવવાળો છે. તનુવાત ને આકાશ તો સુપ્રતીત છે. આ જ પ્રમાણે વંશાદિ પૃથ્વી પણ પ્રત્યેકે ચાર ચાર વસ્તુ ઉપર રહેલ છે એમ સમજવું. તે સાતે પૃથ્વીનું સમુદાયે સંસ્થાન છત્રાતિછત્ર જેવું છે. એક છત્રને અતિક્રમીને બીજું છત્ર હોય તે છત્રાતિછત્ર કહેવાય, તેવું છે. સંસ્થાન જેનું તે છત્રાતિછત્ર સંસ્થાનવાળી કહેવાય. તેમાં ઉપરનું છત્ર નાનું, તેનાથી નીચેનું તે કરતાં મોટું, તેનાથી નીચેનું તે કરતાં મેટું, એમ ઉત્તરોત્તર મોટા વિસ્તારવાળું છત્ર હોય તેવી સાતે પૃથ્વી વિસ્તારમાં વધતી વધતી સમજવી. ૨૪૦ હવે ઘમદિ પૃથ્વીની ઉંચાઈ (જાડાઈ) કહે છે – पढमा असीइ सहस्सा, बत्तीसा अट्टवीस वीसा य । अट्ठारसोलसटु य, सहस्स लस्कोवरिं कुज्जा ॥ २४१ ॥ અર્થ–પહેલી પૃથ્વી એક લાખ ને એંશી હજાર, બીજી એક લાખને બત્રીસ હજાર, ત્રીજી એક લાખને અઠાવીશ હજાર, એથી એક લાખને વીશ હજાર, પાંચમી એક લાખ ને અઢાર હજાર, છઠ્ઠી એક લાખ ને સેળ હજાર અને સાતમી એક લાખ ને આઠ હજાર યોજન જાણવી. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર ટીકાથ–પહેલી ઘર્મા નામની પૃથ્વીની ઉંચાઈનું પરિમાણ ભાવતા સતા એક લાખ ઉપર એંશી હજાર કરવા. એટલે કે પહેલી રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ ને એંશી હજાર જનની જાણવી. એમ બીજી વિગેરે પૃથ્વીમાં પણ બાહત્યના પરિમાણમાં બત્રીસ હજાર વિગેરે જન એક લાખ ઉપર સમજવા. એને ભાવાર્થ આ પ્રમાણે બીજી પૃથ્વીના બાહુલ્યનું માન એક લાખ ને બત્રીસ હજાર યોજન પ્રમાણ જાણવું. ત્રીજી પૃથ્વીનું એક લાખ ને અઠાવીશ હજાર યોજનાનું જાણવું. ચોથી પૃથ્વીનું એક લાખ ને વીશ હજાર થાજનનું જાણવું. પાંચમી પૃથ્વીનું એક લાખ ને અઢાર હજાર યોજનનું જાણુંવું. છઠ્ઠી પૃથ્વીનું એક લાખ ને સોળ હજારનું જાણવું અને સાતમીનું એક લાખ અને આઠ હજાર જેનનું જાણવું. આ જ પ્રમાણાંગુળના સમજવા. પહેલી પૃથ્વીનું બાહલ્ય ૧૮૦૦૦૦ જનનું છે, તે આ પ્રમાણે–તેને પહેલે ખરકાંડ સેળ હજાર એજનને, બીજે પંકબહલ કાંડ ૮૪૦૦૦ યેજનને અને ત્રીજે જળબહલ કાંડ ૮૦૦૦૦ જનને જાણો. બાકીની બધી પૃથ્વી પૃથ્વીરૂપ જ સમજવી, તેમાં શર્કરા પ્રભામાં શર્કરા (કાંકરા) બહુ જાણવા. વાલુકાપ્રભામાં વાલુકા (રેતી) વિશેષ જાણવી. એમ સાતેના નામ અનુસાર વિશેષ સ્વરૂપ સમજવું. (આ સંબંધની ટીકામાં બે ગાથા છે પણ તેમાં આ અર્થ જ હેવાથી અહીં લખી નથી). ૨૪૧ હવે બધી પૃથ્વી નીચે ઘનોદધિ વિગેરે છે તેની જાડાઈનું માન કહે છે -- सव्वे वीस सहस्सा, बाहल्लेणं घणोदही नेया । નેતા તુ અસંવા, અને કહો ના સાનિયા મા ૨૪રા ટીકાર્થ –સર્વ પૃથ્વીની નીચે અનંતર ઘનોદધિ છે તે મધ્ય ભાગે બાહભે એટલે જાડાઈમાં વીશ હજાર યોજન પ્રમાણ જાણ. શેષ ઘનવાત, તનુવાત ને આકાશની અસંખ્યાતા યોજના મધ્ય ભાગે જાડાઈ સમજવી. તેમાં એટલું વિશેષ કે ઘનવાતના અસંખ્યાત કરતાં અસંખ્યાતગણું તનુવાતનું અસંખ્યાતું જાણવું. તનુવાત કરતાં અસંખ્યાતગુણું આકાશનું અસંખ્યાતું જાણવું. આ ઘવાતાદિકનું અસંખ્યાત યાજનાત્મક બાહલ્ય પરિમાણ નીચે નીચે ત્યાં સુધી જાણવું કે યાવત્ સાતમી પૃથ્વી આવે. ૨૪૨ : અહીં કોઈ પૂછે છે કે–આ રત્નપ્રભાદિ પૃથ્વીઓ આયામ ને વિધ્વંભવડે અલકને સ્પર્શે છે કે નહીં? તેને જવાબ આપે છે કે – Page #172 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] સાત પૃથ્વી ફરતા ત્રણ વલયનું પરિમાણ A. ૧૫૧ न वि अ फुसंति अलोगं, चउसुंपि दिसासु सव्वपुढवीओ । संगहिया वलएहिं, विकंभं तेसि वुच्छामि ॥ २४३ ॥ ટીકાર્થ–સર્વે પૃથ્વીઓ ચારે દિશાએ અલકને સ્પર્શતી નથી, પરંતુ તે ઘનોદધિ, ઘનવાત ને તનુવાતના વલયવડે પરિવેષ્ટિત છે. તે જ કહે છે–સર્વ પૃથ્વીની નીચે જે ઘોદધિ વિગેરે છે તે મધ્ય ભાગે તો ઉપર કહી ગયા પ્રમાણે બાહલ્યવાળા છે પરંતુ ત્યારપછી પ્રદેશ હાનિવડે ઘટતા ઘટતા પિતપોતાની પૃથ્વીના પર્યત ભાગે બહુ પાતળા થઈને પોતપોતાની પૃથ્વીને વલયાકારે વીંટીને રહેલા છે. ત્યાં તે ઘોદધિ વિગેરેના વલયનું જાડાપણું સર્વત્ર પિતાપિતાની પૃથ્વી અનુસાર સમજી લેવું. તે વલયના વિધ્વંભનું પરિમાણુ હવે કહે છે. ૨૪૩ પ્રતિજ્ઞાતને નિર્વાહ કરવા માટે કહે છે – छच्चेव अद्धपंचम, जोयणमद्धं च होइ रयणाए । उदहीघणतणुवाया, जहासंखेण निद्दिट्ठा ॥ २४४ ।। ટીકાથ–રત્નપ્રભા પૃથ્વીની ફરતા ઘોદધિ, ઘનવાત ને તેનુવાતના વલયો છે. તેમાં પ્રથમ ઘનોદધિનું વલય ઉપર ભાગે છે જન પ્રમાણે, ઘનવાતનું વલય સાડાચાર જન પ્રમાણ અને તનુવાતનું વલય દેઢ યેાજન પ્રમાણએમ કુલ બાર યેાજન પ્રમાણ ત્રણ વલય કહેલા છે. તેની પછી અલોક છે. ૨૪૪ હવે બાકીની પૃથ્વીના વનોદધિ વિગેરેના વલયનો વિષંભ કહે છે – तिभागो गाउअं चेव, तिभागो गाउअस्स य । आइधुवे परकेवो, अहो अहो जाव सत्तमिया ॥२४५॥ ટીકા--આઈધુવે એટલે પ્રથમ પૃથિવીગત ઘનોદધ્યાદિ વલયના પરિમા‘ણમાં યથાસંખ્ય એજનનો ત્રીજો ભાગ, એક ગાઉ ને એક ગાઉને ત્રીજો ભાગ ઉમેરો. એટલે ઘનોદધિમાં જનને ત્રીજો ભાગ, ઘનવાતમાં એક ગાઉ ને તનુવાતમાં એક ગાઉને ત્રીજો ભાગ એમ દરેક પૃથ્વીના વલયમાં યાવત્ સાતમી નરક પૃથ્વી સુધી ઉમેરવું. ૨૪૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર. હવે ઉપર પ્રમાણે પ્રક્ષેપ કરવાથી ઘનોદધિના વલયનું પરિમાણ દરેક પૃથ્વીએ જે થાય તે કહે છે: छच्चतिभागा पउणा, य पंच वलयाण जोअणपमाणं । एगं बारस भागा, सत्त कमा बीयपुढवीए ॥ २४६ ॥ ટીકાથ–બીજી શરામભા પૃથિવીમાં ઘનોદધિ વિગેરે વલયનું પરિમાણ ઉપર પ્રમાણે પ્રક્ષેપ કરવાથી આ પ્રમાણે થાય-ઘનેદધિના વલયનું પરિમાણુ ૬ જન, ઘનવાતના વલયનું પરિમાણ પણ પાંચ જન અને તનુવાતના વલયનું પરિમાણ એક જન ને જ જન થાય. અર્થાત એકંદર બે ગાઉ અને એક ગાઉના બે ત્રીજા ભાગ વધે. કુલ ૧૨ જન ૨૩ ગાઉ થાય. ૨૪૬ जोअणसत्ततिभागूण पंच एगं च वलयपरिमाणं । बारस भागा अट्ठउ, तइआए नहक्कम नेयं ॥ २४७ ॥ ટીકાર્ય–ત્રીજી વાલુકાપ્રભા પૃથિવીમાં ત્રણ વલયનું પરિમાણ આ પ્રમાણે સમજવું. ઘોદધિનું વલય હું જન, ઘનવાતનું વલય પાંચ યોજન અને તનુવાતનું વલય એક યાજન ને ૨ યજન સમજવું. કુલ ૧૩ જન ૧ ગાઉ જાણવું. ૨૪૭ सत्त सवाया पंच उ, पउणा दो जोयणा चउत्थीए । घणउदहिमाइआणं, वलयाणमाणमेयं तु ॥ २४८॥ ટીકાર્થ –ચેથી પંકપ્રભા પૃથિવીએ ઘોદધિ વિગેરેના વલયનું પરિ માણુ આ પ્રમાણે સમજવું-ઘનોદધિના વલયનું વિધ્વંભ પરિમાણ પરિપૂર્ણ સાત જનનું, ઘનવાતના વલયનું સવાપાંચ યોજન અને તનુવાતનું પોણાબે જન કુલ ચૌદ જન જાણવું. ૨૪૮ सतिभाग सत्त तह, अद्धछट्ठवलयाण माणमेयं तु । जोअणमेगं बारस, भागा दस पंचमाए तहा ॥ २४९ ॥ ટકાથ–પાંચમી ધૂમપ્રભા સંબંધી ત્રણ વલયનું પરિમાણ અર્થાત્ વિષ્ક્રભનું માન આ પ્રમાણે-ઘને દધિના વલયનું માન સાત જન ને - Page #174 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર ] સાતે નરક ફરતા ત્રણ વલયનું પરિમાણુ. ૧૫૩ જનનું, ઘનવાતના વલયનું પરિમાણ સાડાપાંચ એજનનું અને તનુવાતના વલયનું પરિમાણ ૧ જનનું કુલ ૧૪ જન ને ૨૩ ગાઉનું જાણવું. ર૪૯ अट्ठ तिभागूणाई, पउणाई छच्च वलयमाणं तु । छट्ठीए जोयणं तह, बारस भागा य इकारा ॥ २५० ॥ ટીકાર્થ છઠ્ઠી તમ:પ્રભા પૃથિવીના ત્રણ વલયનું વિઝંભ પરિમાણું કહે છે-ઘને દધિના વલયનું ૭ જનનું, ઘનવાતનું પરિમાણ પણ છ એજનનું ને તનુવાતનું પરિમાણ ૧ યાજનનું કુલ ૧૫ જન ૧ ગાઉનું જાણવું. ૨૫૦ अट्ट य छप्पि य दुन्नि य, घणोदहीमाइयाण माणं तु। सत्तममहिए नेयं, जहासंखेण तिण्हं पि ॥ २५१ ॥ . ટીકાર્થ –સાતમી તમસ્તમા પૃથિવીએ ઘને દાધ વિગેરે ત્રણ વલયના વિધ્વંભનું પરિમાણુ કહે છે. ઘનેદધિનું વલય પરિપૂર્ણ આઠ જનનું, ઘનવાતનું વલય પરિપૂર્ણ છે કે જનનું અને તનુવાતનું વલય પરિપૂર્ણ બે જનનું એકંદર સોળ એજનના ત્રણ વલય જાણવા. ૨૫૧ આ પ્રમાણે ત્રણ વલયે હેવાથી રત્નપ્રભાથી તિછું સર્વે દિશાઓએ બાર જેને અલેક છે, શર્કરામભાથી ૧૨ યોજન, વાલુકાપ્રભાથી ૧૩ - જન, પંકપ્રભાથી ૧૪ યોજન, ધૂમપ્રભાથી ૧૪ જન, તમ પ્રભાથી ૧૫ જન અને તમસ્તમપ્રભથી ૧૬ ચેાજન દૂર અલેક છે. ૨૫૧ સાતે નરક પૃથિવી ફરતા ત્રણ વલયના પરિમાણનું યંત્ર, (૨૦). પૃથિવીનામ. | ઘનેદધિવલય. | ઘનવાતવલય. તનુવાતવલય. એકંદર. ૧ રનપ્રભા ૬ જન કા યોજના ૧ જન | ૧૨ યોજન ૨ શર્કરા પ્રભા ૬ જન ફ એજન| ૧૨૩ છે. ૩ વાલુકાપ્રભા કરુ જન ૫ પેજના ૧ જન | ૧૩ છે ૪ પંકપ્રભા પા જન ૧ યોજના ૧૪ જન ૫ ધૂમપ્રભા ૭ યોજન પા જન ૧ યોજન | ૧૪ ૦ ૬ તમ:પ્રભા પાવેજન ૧૩ એજન | ૧૫૩ ચો. ૭ તમસ્તમપ્રભા ૮ એજન ૬ જન | ૨ જન | ૧૬ જન) ૭ જન ૨૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર નિરકાધિકાર. કોઈ પ્રશ્ન કરે છે કે–શું એ ઘર્માદિ પૃથિવીમાં સર્વત્ર નરકાવાસા છે કે સર્વત્ર નથી? ઉત્તર-સર્વત્ર નથી. ત્યારે કયાં છે? તેના ઉત્તરમાં ગાથા કહે છે – हिट्ठोवरि सहस्सं, सद्धा बावन्न सत्तममहीए । एयं निरयविहणं, सेसेसु निरंतरा निरया ॥ २५२ ॥ ટીકાર્થ –છઠ્ઠી પૃથિવી સુધી ઉપર ને હેઠળ એકેક હજાર જન અને સાતમી પૃથ્વીમાં સાડી બાવન હજાર જન મૂકીને બાકીના ભાગમાં પ્રાય નિરંતર નરકાવાસા છે. એટલામાં તે નરકાવાસા બીલકુલ નથી. ૨૫ર તે નરકાવાસા પ્રસ્તટમાં છે. પ્રસ્તટ એટલે મકાનના માળ સમાન જાણવા. તે પ્રસ્તટની અંદર નરકાવાસા છે, તેથી દરેક નરકમાં પ્રસ્તટ કેટલા છે? તે કહે છે – तेरिकारस नव सत्त पंच तिन्नेव हुंति इको य । पत्थडसंखा एसा, सत्तसु वि कमेण पुढवीसु ॥ २५३ ॥ ટીકાથ–સાત પૃથ્વીમાં અનુક્રમે આ પ્રમાણે પ્રસ્તટની સંખ્યા છે– પહેલી પૃથ્વીમાં તેર, બીજી પૃથ્વીમાં અગ્યાર, ત્રીજી પૃથ્વીમાં નવ, જેથી પૃથ્વીમાં સાત, પાંચમી પૃથ્વીમાં પાંચ, છઠ્ઠી પૃથ્વીમાં ત્રણ અને સાતમી પૃથ્વીમાં એક–એમ એકંદર ૪૯ પ્રસ્તટ છે. તે દરેક પ્રસ્તટ ત્રણ હજાર જન ઉંચા એટલે જાડા છે. તેમાં પ્રથમ નીચે એક હજાર જનનું પીઠ છે, મળે એક હજાર યોજન પોલાણ છે અને ઉપર એક હજાર જન સંકુચિત ચૂલિકા છે. એ પ્રમાણે ત્રણ હજાર જનની જાડાઈ છે. ૨૫૩ (અહીં આવા ભાવવાળી એક ગાથા છે તે જરૂર ન જણાવાથી લખી નથી.) હવે સર્વ પૃથ્વીમાં પ્રસ્તટ પ્રસ્તટ વચ્ચે અંતર કેટલું છે તે કહે છે – बिसहस्सूणा पुढवी, सगपयरेहिं तिसहस्सगुणिएहिं । ऊणा रूवूण णियपयरभाइआ पत्थडंतरयं ॥ २५४ ॥ શબ્દાર્થ –પહેલાં દરેક પૃથ્વીના પરિમાણમાંથી બે હજાર બાદ કરવા પછી પોતપોતાના પ્રતને ત્રણ હજાર ગુણીને તેટલા બાદ કરવા, પછી બાકી રહે તેને પોતપોતાના પ્રતરની સંખ્યામાંથી એક ન્યુન કરતાં બાકી રહે તેટલાએ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ નરકાધિકાર.] સાતે પૃથ્વીના પ્રસ્તટનું અંતર. ભાંગવા. ભાંગતાં જે આવે તેટલું દરેક નરક પૃથ્વીમાં પ્રસ્તટ પ્રસ્તટનું અંતર જાણવું. ૨૫૪ ટીકાર્થ – દરેક પૃથિવીના બાહલ્યનું જે પરિમાણ કહેલ છે તેમાંથી ઉપર ને નીચે એક હજાર જન નરકવિહીન હોવાથી કુલ બે હજાર યોજન બાદ કરવા. પછી પ્રત્યેક પૃથ્વીમાં જેટલા પ્રસ્તટ હોય તેની સંખ્યાને ત્રણ હજારવડે ગુણતાં જે સંખ્યા આવે એટલા જન બાદ કરવા. બાદ કરતાં જે રહે તેને પિતાના પ્રસ્તટની સંખ્યામાં એક ઊણ કરતાં જે આવે તેટલાવડે ભાંગવા. ભાંગતાં જે આવે તેટલું પ્રસ્તટ પ્રસ્તટ વચ્ચે અંતર સમજવું. કઈ પૂછે કેપ્રતટની સંખ્યામાં એક ઊણ કરીને શામાટે ભાગ ચલાવે, પૂરી સંખ્યા કેમ ન ચલાવવો? તેને ઉત્તર આપે છે કે-“અહીં પ્રસ્તટનું અંતર જાણવાનું છે. અંતર બધે રૂપોન જ થાય છે. ચાર આંગળીના આંતરા ત્રણ જ થાય છે, તેથી આંતરા જાણવા માટે પ્રસ્તટની સંખ્યામાં એક ઊણ કરીને ભાગાકાર કરવાનું કહેવું છે.” હવે એ કરણ દરેક પૃથ્વીમાં કરી બતાવે છે. પ્રથમ રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્ય ૧૮૦૦૦૦ જનનું કહેવું છે. તેમાંથી ઉપર નીચેના હજાર હજાર યોજન બાદ કરતાં ૧૭૮૦૦૦ એજન રહ્યા. તેમાંથી પ્રથમ પૃથ્વીના ૧૩ પ્રસ્તટને ત્રણ હજારવડે ગુણતાં ૩૯૦૦૦ આવ્યા, તે બાદ કરતાં ૧૩૯૦૦૦ રહ્યા. તેને પ્રસ્તટની સંખ્યા ૧૩માંથી એક બાદ કરી બારવડે ભાંગતાં ૧૧૫૮૩ આવ્યા ને ૪ વધ્યા તેને બારવડે ભાગતાં ૩ આવ્યા. એટલે રત્નપ્રભાના પ્રત્યેક પ્રસ્તટનું અંતર ૧૧૫૮૩ જનનું જાણવું. (આ જ ભાવાઈની અહીં એક ગાથા છે તે અમે લખી નથી ) બીજી શર્કરા પ્રભા પૃથ્વીનું બાહત્ય ૧૩ર૦૦૦ યોજનનું છે. તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર જન બાદ કરતાં ૧૩૦૦૦૦ યોજન રહે. તેમાંથી બીજી પૃથ્વીના ૧૧ ખતરોને ત્રણ હજારવડે ગુણતાં આવેલા ૩૩૦૦૦ એજન બાદ કરીએ એટલે ૯૭૦૦૦ એજન રહે. તેને બીજી પૃથ્વીના ૧૧ પ્રસ્તટમાંથી એક ઊણ કરી દશવડે ભાંગતાં ૯૭૦૦ એજન આવે. એટલું બીજી પૃથ્વીમાં દરેક પ્રસ્તટનું આંતરૂં જાણવું. ત્રીજી વાલુકાપ્રભાનું બાહુલ્ય ૧૨૮૦૦૦ જનનું છે. તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર યોજન બાદ કરતાં ૧૨૬૦૦૦ એજન રહે. તેમાંથી ત્રીજી પૃથ્વીના નવ પ્રતરને ત્રણ હજારવડે ગુણતાં ૨૭૦૦૦ આવે તેટલા બાદ કરતાં બાકી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. ૯૯૦૦૦ રહે તેને ત્રીજી પૃથ્વીના ૯ પ્રસ્તટમાંથી એક ઊણ કરી આઠવડે ભાગતાં ૧૨૩૭૫ પેજન આવે તેટલું ત્રીજી પૃથ્વીએ દરેક પ્રસ્તટનું આંતરૂં સમજવું. ચોથી પંકપ્રભા પૃથ્વીનું બાહત્ય ૧૨૦૦૦૦ એજન છે, તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર યોજન બાદ કરતાં ૧૧૮૦૦૦ રહે. તેમાંથી એ પૃથ્વીના ૭ પ્રતર છે તેને ત્રણ હજારવડે ગુણતાં ૨૧૦૦૦ આવે તેટલા બાદ કરતાં ૯૭૦૦૦ જન રહે, તેને એ પૃથ્વીના સાત પ્રસ્તટમાંથી એક ઊણ કરી છવડે ભાગતાં ૧૬૧૬૬ જન આવે તેટલું ચોથી પૃથ્વીમાં દરેક પ્રસ્તટનું અંતર જાણવું.. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીનું બાહલ્ય ૧૧૮૦૦૦ યોજન છે. તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર બાદ કરતાં ૧૧૬૦૦૦ રહે તેમાંથી એ પૃથ્વીના પાંચ પ્રસ્તટ હોવાથી તેને ત્રણ હજારવડે ગુણતાં ૧૫૦૦૦ આવે, તે બાદ કરતાં ૧૦૧૦૦૦ રહે તેને એ પૃથ્વીના પાંચ પ્રસ્તટમાંથી એક ઊણ કરી ચારવડે ભાંગતા ૨૫૫૦ એજન આવે. એટલું ધમપ્રભામાં પ્રત્યેક પ્રસ્તટનું અંતર સમજવું. છઠ્ઠી તમપ્રભા પૃથ્વીનું બાહલ્ય ૧૧૬૦૦૦ જનનું છે. તેમાંથી ઉપર નીચેના મળી બે હજાર યોજન બાદ કરતાં ૧૧૪૦૦૦ યેજન રહે. તેમાંથી એ પૃથ્વીના ત્રણ પ્રસ્તટને ત્રણ હજારવડે ગુણતાં નવ હજાર આવે તેટલા બાદ કરતાં ૧૦૫૦૦૦ રહે. તેને એ પૃથ્વીમાં ત્રણ પ્રસ્તટમાંથી એક ઊણુ કરતાં બે રહે તે વડે ભાગતાં પર૫૦૦ જન આવે એટલું એ પૃથ્વીના પ્રત્યેક પ્રસ્તટનું આંતરૂં સમજવું. સાતમી પૃથ્વીમાં એક જ પ્રસ્ત હોવાથી ત્યાં પ્રસ્તટનું અંતર સંભવતું નથી. હવે દરેક પૃથ્વીમાં કેટલા નરકાવાસા છે તેની સંખ્યા કહે છે– तीसा य पन्नवीसा, पनरस दस चेव तिन्नि य हवंति । पंचूणसयसहस्सं, पंचेव अणुत्तरा निरया ॥ २५५ ॥ શબ્દાર્થ–ત્રીશ, પચવીશ, પંદર, દશ, ત્રણ અને પાંચે ઊણ એક લાખ એટલા પહેલીથી છઠ્ઠી પૃથિવી સુધીમાં નરકાવાસા સમજવા અને સાતમી પૃથ્વીમાં પાંચ નરકાવાસા સમજવા. (કુલ ૮૪ લાખ નરકાવાસા જાણવા.) ટીકાથઃ–પહેલી રત્નપ્રભા પૃથિવીમાં ત્રીસ લાખ, બીજીમાં પચવીશ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચેથીમાં દશ લાખ, પાંચમીમાં ત્રણ લાખ અને Page #178 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર. ] આવલિકાપ્રવિષ્ટ નરકાવાસાની સંખ્યા. ૧૫૭ છઠ્ઠીમાં પાંચે ઊણા એક લાખ ૯૯૯૯૫, સાતમીમાં પાંચ સર્વ અધાવતી નરકાવાસા તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં કાળ નામે, પશ્ચિમમાં મહાકાળ નામે, દક્ષિણમાં રારૂક નામે, ઉત્તરમાં મહારેક નામે અને મધ્યમાં અપ્રતિષ્ઠાન નામે. એ પ્રમાણે સાતે નરકમાં મળીને કુલ ૮૪ લાખ નરકાવાસા સમજવા. ૨૫મ હવે આ નરકાવાસામાં કેટલા આવલિકાપ્રવિષ્ટ અને કેટલા પુષ્પાવકીર્ણ છે તે કહેવાને માટે પ્રતરે પ્રતરે કેટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા છે. તેનુ નિરૂપણ કરે છે— रयणाएं पढमपयरे, दिसि दिसि एगूणवन्न नरयाओ । વિવિશ્વાસેઢીણ્ પુળો, અડયાહા ફંો મળ્યું ॥ ૨પુ૬ ॥ बिइयाइसु पयरेसुं, दिसासु विदिसासु हीयमाणेणं । इक्केणं पयरे, अउणावन्ने दिसासु चउरो ॥ २५७ ॥ શબ્દા —રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં ચારે દિશાએ ૪૯–૪૯ નરકાવાસા અને ચાર વિદિશામાં ૪૮–૪૮ શ્રેણિગત નરકાવાસા જાણવા અને એક ઇંદ્રક નરકાવાસા સર્વના મધ્યમાં જાણવા. ૨૫૬ બીજા વિગેરે પ્રતરમાં દિશામાં ને વિદિશામાં એકેક આછા કરવા. એટલે બીજા પ્રતરની ચારે દિશામાં ૪૯ માં એક ઊણુ એટલે ૪૮–૪૮ નરકાવાસા સમજવા. ( વિદિશામાં ૪૭–૪૭ સમજવા ) ૨૫૭. ટીકાઃૐ—રત્નપ્રભા પહેલી પૃથિવીના પહેલા પ્રસ્તટમાં એકેક ક્રિશાએ ૪૯–૪૯ નરકાવાસા જાણવા અને ચારે વિદિશાની એકેક શ્રેણિમાં ૪૮–૪૮ નરકાવાસા જાણવા. તે દિશા વિદિશાભાવી શ્રેણિનાં મધ્યમાં એક ઈંદ્રક નરકાવાસા જાણવા. બીજા વિગેરે પ્રતરમાં દિશા–વિદિશાની શ્રેણિ એકેક નરકાવાસાએ હીન સમજવી. તે આ પ્રમાણે-ખીજા પ્રસ્તટમાં ચારે દિશામાં પ્રત્યેકે ૪૮–૪૮ અને ચાર વિદિશામાં ૪૭–૪૭, ત્રીજા પ્રસ્તટમાં ચારે દિશામાં ૪૭–૪૭ અને ચારે વિદિશામાં ૪૬-૪૬ એ પ્રમાણે ત્યાં સુધી સમજવું કે ચાવત્ ૪૯ મા પ્રસ્તટમાં દિશામાં એકેક નરકાવાસે સમજવા. ત્યાં વિદિશામાં એકે નરકાવાસે નથી. ત્યાં મધ્યમાં તેા અપ્રતિષ્ઠાન નામના ઇંદ્રક નરકાવાસા છે. સર્વ સખ્યાએ ત્યાં પાંચ નરકાવાસા છે, Page #179 -------------------------------------------------------------------------- ________________ * ૧૫૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. સર્વે પ્રસ્તટમાં મધ્યમાં એકેક ઈદ્રક નરકાવાસો છે, તેના નામ આ પ્રમાણેરત્નપ્રભા પહેલી પૃથિવીના પ્રથમ પ્રસ્તટમાં મધ્યમાં નરકેંદ્રક સીમન્તક, બીજામાં રેરક, ત્રીજામાં બ્રાન્ત, ચોથામાં ઉદ્ઘાંત, પાંચમામાં સંભ્રાંત, છઠ્ઠામાં અસંભ્રાંત, સાતમામાં વિભ્રાંત, આઠમામાં તપ્ત, નવમામાં શીત, દશમામાં વકાંત, અગ્યારમામાં અવક્રાંત, બારમામાં વિકાંત અને તેરમામાં રૂક જાણો. બીજી શર્કરપ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં સ્વનિત, બીજે સ્તનક, ત્રીજે મનક, ચેાથે વનક, પાંચમે ઘટ, છટ્ટે સંઘટ્ટ, સાતમે જિહવ, આઠમે અપજિહ્વ, નવમે લોલ, દશમે લાવર્ત અને અગ્યારમે સ્તનલેલુપ જાણવા. ત્રીજી વાલુકાપ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં તત, બીજે તપિત, ત્રીજે તપન, ચેાથે તાપન, પાંચમે નિદાઘ, છત્તે પ્રજ્વલિત, સાતમે ઉજવલિત, આઠમે સંવલિત અને નવમે સંપ્રજ્વલિત જાણ. ચોથી પંકપ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં આર, બીજે સાર, ત્રીજે માર, ચેાથે વર્ચ, પાંચમે તમક, છઠ્ઠું ખાટખટ ને સાતમે ખટખટ જાણ. પાંચમી ધૂમપ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં ખાટ, બીજે તમક, ત્રીજે ઝષ, ચોથે અન્ધ અને પાંચમે તિમિશ્ર જાણ. છઠ્ઠી ત:પ્રભાના પ્રથમ પ્રસ્તટે મધ્યમાં હીન, બીજે વાઈલ અને ત્રીજે લલ્લક જાણો. સાતમીના મધ્યમાં અપ્રતિષ્ઠાન જાણ. (ઉપર પ્રમાણે સાતે નરકના ઇંદ્રક નરકાવાસાના નામનો સંગ્રહ કરનારી દશ ગાથા ટીકામાં મૂકી છે તેમાં કાંઈ પણ વિશેષ ન હોવાથી અહીં લખવામાં આવી નથી.) - હવે ઉપર પ્રમાણે પ્રતિપ્રસ્તટે એકેક દિશા ને વિદિશામાં ગરકાવાસાની શ્રેણિનું પરિમાણ સ્થાન પૂવએ કહે છે सत्तममहीए इक्को, पयरो तत्तो उ उवरि पुढवीसुं। इगद्गतिगाइवुढ्ढी, जा रयणाए अउणवन्ना ॥ २५८ ॥ શબ્દાર્થ-સાતમી પૃથ્વીએ એક પ્રતર એટલે ત્યાં દિશામાં એકેક નરકાવાસ, (વિદિશામાં એકે નહીં) ત્યારપછી ઉપરલી પૃથ્વીમાં એક, બે, ત્રણ એમ વૃદ્ધિ ત્યાં સુધી કરવી, યાવત્ રત્નપ્રભાએ ૪૯-૪ દરેક દિશામાં આવે. Page #180 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર. ] આવલિકા પ્રવિષ્ટની દિશાવિદિશામાં સંખ્યા. ૧૫૯ ટીકાર્થ –સાતમી પૃથ્વીમાં એક પ્રતર, તે પશ્ચાનુપૂવએ ગાણુતા પહેલું, તેમાં પ્રત્યેક દિશાએ એકેક નરકાવાસે, ચારે વિદિશામાં એકે નહીં. કહ્યું છે કે–ચારે દિશામાં એકેક અને મધ્યમાં અપ્રતિષ્ઠાન, વિદિશા નરકાવાસાવિહણ (રહિત) એ રીતે પ્રથમ પ્રસ્તટે પાંચ નરકાવાસા જાણવા.” ત્યારપછી તેની ઉપરની પૃથ્વીમાં દરેક પ્રસ્તટમાં દિશા ને વિદિશામાં એકેકની, પછી બબ્બેની, પછી ત્રણ ત્રણની, એમ ત્યાં સુધી વૃદ્ધિ કરવી કે યાવત્ રત્નપ્રભા પૃથ્વીના સર્વાતિમ પ્રસ્તટે પૂર્વાનુમૂવી એ વિચારતાં પ્રથમ પ્રસ્તટે એકેક દિશામાં ૪૯૪૯ નરકાવાસા આવે. ઉપલક્ષણથી દરેક વિદિશામાં ૪૮-૪૮ આવે એમ સમજવું. અહીં આ પ્રમાણે ભાવના (વિચારણ) કરવી કે–પશ્ચાનુપૂવીએ પ્રથમ પ્રસ્તટથી ઉપર બીજે પ્રસ્તટે વિદિશામાં એકેક ને દિશામાં બે બે, ત્રીજે પ્રસ્તટે વિદિશામાં બે બે ને દિશામાં ત્રણ ત્રણ, ચોથે પ્રસ્તટે વિદિશામાં ત્રણ ત્રણ ને દિશામાં ચાર ચાર–એમ દિશામાં ને વિદિશામાં દરેક પ્રસ્તટે એકેકની વૃદ્ધિ કરતાં ત્યાં સુધી જવું કે યાવત્ ૪૯ મે પ્રસ્તટે પ્રત્યેક દિશામાં ૪૯-૪૯ અને પ્રત્યેક વિદિશામાં ૪૮-૪૮ આવે. ઇતિ. ૨૫૮ હવે દરેક પ્રસ્તટે સર્વ દિશા ને વિદિશામાં મળીને આવલિકા પ્રવિષ્ટ નારકાવાસા ગણવા માટે કરણ કહે છે – इट्ठपयरस्स संखा, अठगुणा तिरहिआ भवे संखा । અર્થ-ઈષ્ટ પ્રતરની સંખ્યાને આઠગુણ કરી તેમાંથી ત્રણ બાદ કરતાં જે સંખ્યા રહે તેટલા તે પ્રસ્તટે આવલિકા પ્રવિષ્ટ નારકાવાસા જાણવા. ટીકા ઈષ્ટ એટલે વિવક્ષિત પ્રસ્તટની એક દિશાએ જેટલા નરકાવાસા હોય તેને આઠવડે ગુણવા, ગુણતાં જે સંખ્યા આવે તેમાંથી ત્રણ બાદ કરવા. બાદ કરતાં જે રહે તેટલી તે પ્રસ્તટે દિશા-વિદિશાના મળીને આવલિકાપ્રવિણ નરકાવાસાની સંખ્યા જાણવી. જેમકે રત્નપ્રભાના પહેલે પ્રસ્તટે એક દિશાએ નરકાવાસાની સંખ્યા ૪૯ ની છે. તેને આઠવડે ગુણતાં ૩૯૨ આવે. તેમાંથી ત્રણ બાદ કરીએ એટલે ૩૮૯ રહે. એટલી રત્નપ્રભાના પહેલે પ્રસ્તટે સર્વ દિશાવિદિશાના મળીને આવલિકામવિષ્ટની સંખ્યા જાણવી. બીજે પ્રસ્તટે એક દિશામાં ૪૮ ની સંખ્યા છે. તેને આઠવડે ગુણતાં ૩૮૪ આવે. તેમાંથી ત્રણ બાદ કરતાં ૩૮૧ રહે. એટલા બીજે પ્રસ્તટે આવલિકા પ્રવિણ નરકાવાસા જાણવા. એ પ્રમાણે પ્રત્યેક પ્રસ્તટે કરવું. યાવત્ ૪૯ મે પ્રસ્તટે દરેક દિશામાં Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી બૃહત્સ ંગ્રહણિ સટીકનું ભાષાંતર. એકેક છે તેને આઠગુણા કરી ત્રણ ખાદ કરતાં પાંચ રહે આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા જાણવા. [ નરકાધિકાર. એટલા તે પ્રસ્તટે હવે સમસ્ત પૃથિવીગત આવલિકાપ્રવિષ્ટ નરકાવાસાની સંખ્યા જાણવા માટે કરણ કહેવાને ઇચ્છતા સતા પ્રથમથી મુખ ને ભૂમિનું પ્રતિપાદન કહે છે— पढमो मुहमंतिमओ, भूमिं तेसिं मुणसु संखं ॥ २५९ ॥ ટીકા :—પ્રથમ પ્રતરગત નરકાવાસાના સમુદાય તે મુખ–પશ્ચાતુપૂર્વી એ તેનુ મુખસ્થાનવી પણ હાવાથી અને સર્વોતમ પ્રતરગત નરકાવાસાના સમુદાય તે ભૂમિ કહીએ. પશ્ચાતુપૂર્વીએ તેનું આદિપણું હાવાથી. હવે તે મુખ ને ભૂમિની સંખ્યાનું પરિમાણુ સાંભળે।. ૨૫૯ सीमंतय नरइंदय, पढमे पयरम्मि होइ संखाओ । तिन्नि सय अउणनउया, निरया तह अंतिमे पंच ॥ २६०॥ ટીકા :—સીમન્તક નરકેંદ્રકના નામથી ઓળખાતા પહેલા પ્રસ્તટમાં ત્રણ સેા નેવ્યાશી નરકાવાસા છે અને સર્વાંતિમ એગણપચાસમા પ્રસ્તટે પાંચ નરકાવાસા છે. ( એટલે ૩૮૯ને મુખ ને પાંચને ભૂમિ સમજવી.) ૨૬૦ એ પ્રમાણે સુખ ને ભૂમિ કહી, હવે તેનાથી કરવાનુ` કરણ કહે છે— मुह भूमिसमासद्धं, पयरेहिं गुणं तु होइ सव्वधणं । तेवन्नहिया छस्सय, नव चेव सहस्स सव्वधणं ॥ २६९ ॥ અઃ—મુખ ને ભૂમિની સખ્યાને એકત્ર કરી તેનુ અધ કરવું. પછી પ્રતરની સંખ્યાવડે ગુણાકાર કરવા તેથી જે સંખ્યા આવે તે સ ધન કહીએ. તે રીતે સ સંખ્યા નવ હજાર છસેા ને ત્રેપનની થાય છે. ૨૬૧ ટીકા-મુખ ને ભૂમિના સમાસ એટલે એકત્ર મીલન-એકત્ર કરવા પછી તેનું અ કરવું. પછી સમસ્ત પ્રતરની સંખ્યાવડે તેને ગુણવા. તેમ કરવાથી સ ધન એટલે સમસ્ત પ્રતરગત આવલિકાપ્રવિષ્ટ નરકાવાસાનું... સંખ્યાપરિમાણુ આવે. તે આ પ્રમાણે—મુખ ૩૮૯ ને ભૂમિ પાંચ-કુલ ૩૯૪ તેનુ અ કરતાં ૧૯૭ આવે, તેને સમસ્ત પ્રતરની સંખ્યા ૪૯ ની છે તેટલાએ ગુણીએ. એટલે ૯૬૫૩ આવે. એટલા સમસ્ત પૃથ્વીએમાં આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા Page #182 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] સાતે નરકમાં આવલિકાવિષ્ટ નરકાવાસા. જાણવા અને તે સિવાયના બાકી રહ્યા તે પુષ્પાવકીર્ણ સમજવા. તે જ વાત ગાથાવડે કહે છે– आवलियागयनरया, इत्तियमित्ता उ सव्वपुढवीसु । तेहिं विहणा सवे, सेसा पुप्फावकिन्नाओ ॥ २६२ ॥ ( આ ગાથાને અર્થ ઉપર આવી ગયેલ હોવાથી ફરીને લખ્યો નથી.) હવે શેષ પુષ્પાવકીર્ણ નારકાવાસાની સંખ્યા કહે છે – एवं पइन्नगाणं, तेसीइ हवंति सयसहस्साइं । नउइ तहा य सहस्सा, तिन्नि सया चेव सीयाला ॥२६३॥ શબ્દાર્થ –એ પ્રમાણે શેષ પ્રકીર્ણક નરકાવાસાની સંખ્યા ત્રાશી લાખ, નેવું હજાર, મણ સો ને સુડતાળીસની જાણવી. ર૬૩ ટીકાથ—અહીં સર્વ સાતે નરક પૃથ્વીને વિષે નરકાવાસાની સંખ્યા ચોરાશી લાખની છે, તેમાંથી આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા ૯૬૫૩ છે, તેને જે જુદા કરીએ અર્થાત્ તેમાંથી બાદ કરીએ તો પ્રકીર્ણક નરકાવાસાની સંખ્યા ૮૩ લાખ, નેવું હજાર, ત્રણ સે ને ૪૭ ની રહે. ર૬૩ હવે પૂર્વે કહેલું કરણ દરેક પૃથ્વીમાં આવલિકા પ્રવિણ નરકાવાસાની સંખ્યા કાઢવા માટે કરવું. તેમાં પ્રથમ મુખ ને ભૂમિ કહે છે. પ્રથમ રત્નપ્રભા નરકમાં મુખ ૩૮૯ ને ભૂમિ ૨૯૩. શર્કરા પ્રભામાં મુખ ૨૮૫ અને ભૂમિ ૨૦૫, વાલુકાપ્રભામાં મુખ ૧૯૭ અને ભૂમિ ૧૩૩, પંકપ્રભામાં મુખ ૧૨૫ અને ભૂમિ ૭૭, ધમપ્રભામાં મુખ ૬૯ અને ભૂમિ ૩૭, તમ.પ્રભામાં મુખ ૨૯ અને ભૂમિ ૧૩, સાતમી તમસ્તમપ્રભામાં તે મુખ ને ભૂમિ પાંચ જ છે. (અહીં આ સંખ્યાસૂચક ત્રણ ગાથાઓ છે તે અમે લખી નથી.) હવે દરેક નરક માટે કરણની ભાવના કરે છે. પ્રથમ રત્નપ્રભામાં મુખ ૩૮૯ ને ભૂમિ ૨૯૩ કુલ મળીને ૬૮૨, તેનું અર્ધ કરતાં ૩૪૧, તેને તેર પ્રતરવડે ગુણતાં ૪૪૩૩ આવે એટલા આવલિકા પ્રવિષ્ટ નારકાવાસા સમજવા અને બાકી રહેલા ૨૫૫૬૭ પુષ્પાવકીર્ણ-કુલ ૩૦ લાખ સમજવા. બીજી શર્કરાપ્રભામાં મુખ ૨૮૫ અને ભૂમિ ૨૦૫ કુલ ૪૯૦, તેનું અર્ધ કરતાં ૨૪૫ તેને તેના ૧૧ પ્રતરવડે ગુણતાં ૨૬૫ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા સમજવા, બાકી ૨૪૯૭૩૦૫ પુષ્પાવકીર્ણ-કુલ ૨૫ લાખ જાણવા. ત્રીજી વાલુકાપ્રભામાં મુખ ૧૯૭ અને ભૂમિ ૧૩૩ કુલ ૩૩૦, તેનું અર્ધ ૨૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ગૃહસ ંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. કરતાં ૧૬૫ તેને એ નરકના નવ પ્રતરવડે ગુણતાં ૧૪૮૫ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ અને બાકીના ૧૪૯૮૫૧૫ પુષ્પાવકીર્ણ –કુલ ૧૫ લાખ સમજવા: ચેાથી પંકપ્રભામાં મુખ ૧૨૫ અને ભૂમિ ૭૭ કુલ ૨૦૨, તેનું અધ કરતાં ૧૦૧ તેને એ નરકના સાત પ્રતરવડે ગુણુતાં ૭૦૭ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા સમજવા. ખાકી ૯૯૨૯૩ પુષ્પાવકીર્ણ –કુલ દશ લાખ સમજવા. પાંચમી ધૂમપ્રભામાં મુખ ૬૯ અને ભૂમિ ૩૭ કુલ ૧૦૬, તેનુ અધ કરતાં ૫૩ તેને એ નરકના પાંચ પ્રતરવડે ગુણતાં ૨૬૫ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા જાણવા. બાકી ૨૯૯૭૩પ પુષ્પાવકીર્ણ –કુલ ત્રણ લાખ સમજવા. છઠ્ઠી તમ:પ્રભામાં મુખ ૨૯ ભૂમિ ૧૩ કુલ ૪૨, તેનુ અધ કરતાં ૨૧ તેને એ નરકના ત્રણ પ્રતરવડે ગુણતાં ૬૩ આવે એટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા જાણવા. ખાકી ૯૯૩ર પુષ્પાવકીર્ણ-કુલ ૯૦૯૯૫ નરકાવાસા જાણવા. સાતમી નરકે તે પાંચ નરકાવાસા છે તે આવલિકાપ્રવિષ્ટ જ જાણવા. એ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા વૃત્ત, વ્યસ્ત્ર(તિખૂણા) અને ચતુરસ્ર (ચાખડા) એમ ત્રણ સંસ્થાન ( આકૃતિ ) વાળા જાણવા અને પુષ્પાવકી તા અનેક પ્રકારના સંસ્થાનવાળા જાણવા. આવલિકાપ્રવિષ્ટમાં મધ્યના ૪૯ ઇંદ્રક નરકાવાસા છે તે તેા વૃત્ત જ જાણવા. તેનાશ્રી અનંતર ત્ર્યસ, પછી ચતુરસ, પછી વૃત્ત એમ ત્યાંસુધી આવૃત્તિ કર્યા કરવી કે જ્યાં સુધી તે તે પ્રતરના આવલિકાપ્રવિષ્ટના અંત આવે. વૃત્તાદિ નરકાવાસાનુ દરેક પૃથ્વીમાં પરિમાણુ ( સંખ્યા ) દેવેન્દ્રનરકેદ્ર પ્રકરણમાં વિસ્તારથી કહેલ છે તેથી અહીં ફરીને કહેતા નથી. સાતે નરક પૃથ્વી સબધી મુખ ભૂમિ સમાસ વિગેરેનું યત્ર, (૨૧) સુખ ભૂમિ સમાસ અર્ધ પ્રતર પંક્તિબદ્ધ પુષ્પાવકી એકંદર સાતે નરકના ૩૮૯ ૫ ૩૯૪ રત્નપ્રભાના ૩૮૯ ૨૯૩ ૬૮૨ શર્કરાપ્રભાના ૨૮૫ ૨૦૫ ૪૯૦ ૧૯૭ ૧૩૩ ૩૩૦ ૧૨૫ ૭૭ ૨૦૨ ૬૯ ૩૭ ૧૦૬ ૨૯ ૧૩ ૪૨ વાલુકાપ્રભાના પકપ્રભાના ધૂમપ્રભાના તમ:પ્રભાના તમસ્તમપ્રભાની હ . હ ૧૯૭ ૪૯ ૯૬૫૩ ૩૪૧ ૧૩ ૪૪૩૩ ૨૪૫ ૧૧ ૨૬૯૫ ૧૬૫ ૯ ૧૪૮૫ ૧૦૧ ૫૩ ૨૧ (0 ૭ ૫ ૩ ૧ ૭૦૭ ૨૬૫ ૬૩ ૫ ૮૩૯૦૩૪૭| ૮૪ લાખ ૨૯૯૫૫૬૭ ૩૦ લાખ ૨૪૯૭૩૦૫ ૨૫ લાખ ૧૪૯૮૫૧૫૦ ૧૫ લાખ ૯૯૯૨૯૩ ૧૦ લાખ ૨૯૯૭૩૫ ૩ લાખ ૯૯૯૩૨ ૯૯૯૯૫ ૫ વ Page #184 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] નરકાવાસાનું આયામ, વિષ્ક્રભ ને ઉચ્ચત્વ. ૧૬૩ ટીકાકારે દરેક પ્રતરમાં અને દરેક પૃથ્વીમાં આવલિકાપ્રવિષ્ટમાં વૃત્ત, વ્યસ્ત્ર ને ચતુરસની સંખ્યાવાળી હકીક્ત દેવેંદ્રનરકેંદ્ર પ્રકરણમાં લખેલ હોવાથી અહીં ન લખવાનું કહ્યું છે, પરંતુ અમે અમારા વાચક બંધુઓ માટે દરેક નારક પૃથ્વીઆશ્રી તેની સંખ્યાનું યંત્ર આ નીચે આપેલ છે. ચત્ર ૨૨ મું. આકૃતિ | પહેલી બીજી | ત્રીજી | ચેથી પાંચમી છઠ્ઠી | સાતમી એકંદર ૮૭૫ ૪૭૭ વૃત્ત | ૧૪૫૩ વ્યસ | ૧૫૦૮ | ૯૨૪ ચતુસ | ૧૪૭૨ ૫૧૬ ૨૨૩ ૨પર ૨૩૨ ૩૧૨૧ | ૩૩૩૨ ૩૨૦૦ ૪૯૨ કુલ - ૪૪૩૩ | ૨૬૯૫ | ૧૪૮૫ | ૭૦૭ | ૨૬૫ ૯૬૫૩ (સાતે નરકના દરેક પ્રતરે પણ ત્રણે પ્રકારની આકૃતિના કેટલા કેટલા નરકાવાસા છે તેના યંત્ર કરેલા છે તે યંત્રની જુદી બુકમાં આપવામાં આવશે.) હવે નરકાવાસાને આયામ, વિખંભ ને ઉચ્ચત્વ કહે છે – अपइट्ठाणो लकं, सेसा संखा व हुज संखा वा। विकंभायामेणं, उच्चत्तं तिन्नि उ सहस्सा ॥ २६४ ॥ ટીકાર્ય–અપ્રતિષ્ઠાન નામને સાતમી નરકને મધ્યવતી પાંચમો નરકાવાસ પ્રમાણુગુળનિષ્પન્ન એક લાખ યોજન પ્રમાણુ લાંબા-પહોળો છે અને બાકીના નરકાવાસા સંખ્યાના જનના તેમ જ અસંખ્યાતા યોજનાના છે. ઉંચપણામાં તે બધા ત્રણ ત્રણ હજાર જનના જ છે. તેમાં એક હજાર એજનની પીઠ, એક હજાર યોજન પિલાણ અને એક હજાર વૈજન ઉપરની સ્તુપિકા જાણવી. ૨૬૪ એ પ્રમાણે નરક પૃથ્વીનું પ્રમાણાદિ કહ્યું. હવે નારકી જીવોની અવગાહના કહેવાની છે, તેના બે પ્રકાર છે. ૧ ભવધારણીય અને ૨ ઉત્તરક્રિય. તે દરેકના પણ બે બે પ્રકાર છે. ૧ જઘન્ય ને ૨ ઉત્કૃષ્ટ. પ્રથમ ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના કહે છે – Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ નરકાધિકાર, भवधारणिजहे सत्तमाएं पंचेव धणुस उक्कोसा। अद्धद्धहीण तदुवरि, नेयवा जाव रयणाए ॥ २६५ ॥ અર્થ –ભવધારણીય શરીર નીચે સાતમી નરકે પાંચ સો ધનુષ્યનું ઉત્કૃષ્ટ છે, ત્યારપછી યાવત્ ઉપરની પ્રથમ રત્નપ્રભ સુધી અર્ધ અર્ધ હીણ જાણવું. ૨૬૫ ટીકાર્ય–ની સાતમી નરકમૃથિવીમાં વર્તતા નારકી જીવોનું ઉત્કૃષ્ટ ભવધારણીય એટલે નારકીના ભાવમાં ધારણ કરવા યોગ્ય સ્વાભાવિક શરીરની અવગાહના પાંચ સો ધનુષ્યની છે. ત્યારપછી સાતમીની ઉપર છઠ્ઠી વિગેરે પૃથ્વીમાં અર્ધ અર્ધ હીન એવી ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના યાવત્ રત્નપ્રભા પૃથ્વી સુધી કહેવી. તે આ પ્રમાણે-છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર ૨૫૦ ધનુષ્યનું, પાંચમીમાં ૧૨૫ ધનુષ્યનું, ચોથીમાં દરા ધનુષ્યનું, ત્રીજીમાં ૩૧ ધનુષ્યનું, બીજીમાં ૧૫ ધનુષ્ય ને રાા હાથનું. ૨૬૫ પહેલી નરકમાં કેટલું? તે ગ્રંથકાર પોતે જ કહે છે – पढमाए पुढवीए, नेरइयाणं तु होइ उच्चत्तं । सत्तधनु तिन्नि रयणी, छच्चेव य अंगुलाई तु ॥ २६६ ॥ ટીકાર્થ –પહેલી રત્નપ્રભા પૃથિવીના નારકનું ભવધારવીય શરીર ઉત્કૃષ્ટ સાત ધનુષ્ય, ત્રણ હાથ ને છ અંગુળનું જાણવું. ૨૬૬ આ પ્રમાણે સામાન્યથી સાતે પૃથિવીના જીવની ઉત્કૃષ્ટ અવગાહના કહી, હવે તે દરેક પ્રસ્તટે કહેવા માટે પ્રથમ પહેલી પૃથિવીનું કહે છે – रयणाए पढमपयरे, हत्थतिगं देहउस्सयं भणियं । छप्पन्नंगुलसढा, पयरे पयरे हवइ वुढ्ढी ॥ २६७ ॥ जा तेरसमे पयरे, देहपमाणेण होइ एयं तु । सत्त धणु तिन्नि रयणी, छच्चेव य अंगुला पुन्ना ॥२६८॥ શબ્દાર્થ –રત્નપ્રભાના પહેલે પ્રતિરે ત્રણ હાથની દેહની ઉંચાઈ કહી છે. ત્યારપછી દરેક પ્રતરે પદા અંગુળની વૃદ્ધિ કરવી કે જેથી તેરમે પ્રતરે દેહપ્રમાણુ સાત ધનુ, ત્રણ હાથ અને છ આંગળ પૂર્ણ આવે. ૨૬૭–૨૬૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] સાતે નારકીના છાનું દેહમાન. ૧૬૫ ટીકાર્થ – રત્નપ્રભાના પહેલે પ્રતરે ઉત્કૃષ્ટ દેહની ઉંચાઈ એટલે ભવધારણીય શરીરનું ઉંચાપણું તીર્થકર ગણધરેએ ત્રણ હાથનું કહ્યું છે. ત્યાર પછી પ્રતરે પ્રતરે પદા અંગુળની એટલે બે હાથ ને સાડી આઠ અંગુળની વૃદ્ધિ કરવી. એ વૃદ્ધિ તેરમાં પ્રસ્તટ સુધી કરવી જેથી તેરમે પ્રસ્તટે ભવધારણીય શરીરનું પ્રમાણ ઉપર કહ્યા પ્રમાણે આવે તે કહે છે–તેરમે પ્રસ્તટે દેહપ્રમાણ સાત ધનુષ્ય, ત્રણ હાથ ને છ અંગુળ પરિપૂર્ણ હોય. એમાં આ ભાવાર્થ સમજવો કે–બીજે પ્રસ્તટે ૧ ધનુષ્ય ૧ હાથ ને ૮ અંગુળ, ત્રીજે પ્રસ્તટે ૧ ધનુષ્ય ૩ હાથ ને ૧૭ અંગુળ, ચોથે પ્રસ્તટે બે ધનુષ્ય બે હાથ ને ૧૫ અંગુળ, પાંચમે પ્રસ્તટે ત્રણ ધનુષ્ય ને દશ આંગળ, છડ્રે પ્રસ્તટે ત્રણ ધનુષ્ય બે હાથ ને ૧૮ આંગળ, સાતમે પ્રસ્તટે ચાર ધનુષ્ય ૧ હાથ ને ૩ અંગુળ, આઠમે પ્રસ્તટે ચાર ધનુષ્ય ૩ હાથ ને ૧૧ આંગુળ, નવમે પ્રસ્તટે ૫ ધનુષ્ય ૧ હાથ ને ૨૦ અંગુળ, દશમે પ્રસ્તટે ૬ ધનુષ્ય ને ૪ અંગુળ, અગ્યારમે પ્રસ્તટે ૬ ધનુષ્ય ૨ હાથ ને ૧૩ અંગુળ, બારમે પ્રસ્તટે ૭ ધનુષ્ય ને ૨૧ અંગુળ અને તેરમે પ્રસ્તટે ૭ ધનુષ્ય ૩ હાથ ને ૬ અંગુળનું દેહપ્રમાણુ જાણવું. ૨૬૭૬૮ હવે શર્કરા પ્રભામાં દરેક પ્રસ્તટે દેહપ્રમાણ કહે છે – सो चेव य बीयाए, पढमे पयरम्मि होइ उस्सेहो । हत्थतिअ तिन्नि अंगुल, पयरे पयरे य बुढ्ढीओ ॥२६९॥ : શબ્દાર્થ –જે પ્રથમ પૃથ્વીમાં ઉત્કૃષ્ટ માને કહ્યું તે જ બીજી પૃથ્વીના પ્રથમ પ્રતરમાં ઉત્કૃષ્ટ સમજવું અને પછી તેના દરેક પ્રતરે ત્રણ હાથ ને ત્રણ અંગુળની દેહમાનમાં વૃદ્ધિ કરવી. ૨૬૯ ટીકાર્થક–જે પહેલી પૃથ્વીના તેરમે પ્રસ્તટે સાત ધનુષ્ય, ત્રણ હાથ ને છ અંગુળ ઉત્કૃષ્ટ ઉલ્લેધમાન કહ્યું તે જ બીજી શર્કરપ્રભાના પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ દેહમાન જાણવું. ત્યારપછી દરેક પ્રસ્તટે ત્રણ હાથ ને ત્રણ અંગુળની વૃદ્ધિ કરવી, તે આ પ્રમાણે –બીજે પ્રસ્તટે ભવધારણીય શરીરનું ઉત્કૃષ્ટ ઉત્સધ આઠ ધનુષ્ય બે હાથ ને નવ અંગુળ, ત્રીજે પ્રસ્તટે નવ ધનુષ્ય એક હાથ ને બાર અંગુળ, ચેાથે પ્રસ્તટે દશ ધનુષ્ય ને પંદર અંગુળ, પાંચમે પ્રસ્તટે દશ ધનુષ્ય ત્રણ હાથ ને અઢાર અંગુળ, છ પ્રસ્તટે અગ્યાર ધનુષ્ય બે હાથ ને ૨૧ અંગુળ, સાતમે પ્રસ્તટે બાર ધનુષ્ય ને બે હાથ, Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. આઠમે પ્રસ્તટે તેર ધનુષ્ય એક હાથ ને ત્રણ અંગુળ, નવમે પ્રસ્તટે ૧૪ ધનુષ્ય ને છ અંગુળ, દશમે પ્રસ્તટે ૧૪ ધનુષ્ય ત્રણ હાથ ને નવ અંગુળ અને અગ્યારમે પ્રસ્તટે પંદર ધનુષ્ય બે હાથ ને બાર અંગુળ ઉત્કૃષ્ટ દેહમાન જાણવું. અગ્યારમાં પ્રસ્તટનું પરિમાણ ગાથાવડે કહે છે— इक्कारसमे पयरे, पन्नरस धणुयाइं दुन्नि रयणी उ। बारस य अंगुलाई, देहपमाणं तु विन्नेयं ॥ २७० ॥ (અર્થ ઉપર લખાઈ ગયું છે તેથી ફરીને લખ્યું નથી.) હવે ત્રીજી વાલુકાપ્રભાન નારકોનું દેહમાન કહે છે – सो चेव य तइयाए, पढमे पयरम्मि होइ उस्सेहो। सत्त रयणी उ अंगुल, उणवीसं सड्ढवुड्डीए ॥ २७१ ॥ पयरे पयरे य तहा, नवमे पयरम्मि होइ उस्सेहो। धणुआणि एगतीसं, इक्का रयणी य नायव्वा ॥ २७२॥ શબ્દાર્થ –બીજી પૃથ્વીના છેલ્લા પ્રસ્તટનું ઉત્કૃષ્ટ દેહમાન તે ત્રીજી પૃથ્વીના પ્રથમ પ્રસ્તટમાં પણ સમજવું. ત્યારપછી દરેક પ્રસ્તટે સાત હાથ ને સાડીઓગણીશ અંગુળને ઉમેરે કરે, જેથી નવમે પ્રસ્તટે એકત્રીશ ધનુષ્ય ને એક હાથનું ઉત્કૃષ્ટ દેહમાન આવે. ૨૭૧–૨. ટીકાર્થ –જે બીજી શર્કરપ્રભાના અગ્યારમાં પ્રસ્તટે ભવધારણીય શરીરનું ઉત્કૃષ્ટ માન પંદર ધનુષ્ય બે હાથ ને બાર અંગુળનું કહ્યું છે તે જ ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ શરીરમાન જાણવું. ત્યારપછી પ્રતરે પ્રતરે સાત હાથ ને ૧લા અંગુળની વૃદ્ધિ કરવી તે આ પ્રમાણે-બીજે પ્રસ્તટે સતર ધનુષ્ય, બે હાથ ને સાડાસાત અંગુળ, ત્રીજે પ્રસ્તટે ૧૯ ધનુષ્ય, બે હાથ ને ત્રણ અંગુળ, ચોથે પ્રસ્તટે ૨૧ ધનુષ્ય, એક હાથ ને રાા અંગુળ, પાંચમે પ્રસ્તટે ૨૩ ધનુષ્ય, એક હાથ ને ૧૮ અંગુળ, છટ્ટે પ્રસ્તુટે ૨૫ ધનુષ્ય, એક હાથ ને ૧૩ અંગુળ, સાતમે પ્રસ્તટે ૨૭ ધનુષ્ય, એક હાથ ને નવ અંગુળ, આઠમે પ્રસ્તટે ૨૯ ધનુષ્ય, એક હાથ ને સાડા ચાર અંગુળ અને નવમે પ્રસ્તટે યક્ત વૃદ્ધિએ કરીને જે થાય છે તે ર૭રમી ગાથાના ઉત્તરાર્ધમાં સાક્ષાત્ કહેલ છે. અર્થાત નવમે પ્રસ્તટે ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર ૩૧ ધનુષ્ય ને એક હાથ પ્રમાણ જાણવું. Page #188 -------------------------------------------------------------------------- ________________ નારક જીવનું ઉત્કૃષ્ટ દેહમાન. ૧૬૭ હવે ચોથી પંકપ્રભા પૃથ્વી માટે કહે છે – सो चेव चउत्थीए, पढमे पयरम्मि होइ उस्सेहो। पंच धणु वीसअंगुल, पयरे पयरे य बुढ्ढी अ॥ २७३ ॥ जा सत्तमए पयरे, नेरइयाणं तु होइ उस्सेहो। बासट्ठी धणुआई, दुन्नि अ रयणी अ बोधव्वा ॥२७४॥ ટીકા –જે ત્રીજી વાલુકાપ્રભાના નવમે પ્રસ્ત ભવધારણીય શરીરનું ઉત્કૃષ્ટ માન ૩૧ ધનુષ્ય ને એક હાથનું કહ્યું તે જ ચેથી પૃથ્વીના પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ દેહમાન જાણવું. ત્યારપછી પ્રસ્તટે પ્રસ્તટે પાંચ ધનુષ્યને વિશ અંગુળની વૃદ્ધિ યાવત્ સાતમાં પ્રસ્તટ સુધી કરવી; તેમ કરતાં આ પ્રમાણે આવે-બીજે પ્રસ્તટે છત્રીશ ધનુષ્ય, એક હાથ ને વીશ અંગુળ, ત્રીજે પ્રસ્તટે ૪૧ ધનુષ્ય, બે હાથ ને ૧૬ અંગુળ, ચોથે પ્રસ્તટે ૪૬ ધનુષ્ય, ત્રણ હાથ ને બાર અંગુળ, પાંચમે પ્રસ્તટે પર ધનુષ્ય ને આઠ અંગુળ, છટ્ટે પ્રસ્તટે પ૭ ધનુષ્ય, એક હાથ ને ચાર અંગુળ, સાતમે પ્રસ્તટે યક્ત વૃદ્ધિ કરતાં જે આવે તે સાક્ષાત ગાથાવડે જ કહે છે કે સાતમે પ્રતરે નારકી જીવોનું ભવધારણીય ઉત્કૃષ્ટ શરીરમાન બાસઠ ધનુષ્ય ને બે હાથનું જાણવું. ૨૭૩-૭૪ હવે પાંચમી ધમપ્રભા પૃથ્વી માટે કહે છે – सो चेव पंचमीए, पढमे पयरम्मि होइ उस्सेहो। पनरस धणूणि दो हत्थ, सट्ठ पयरे य वुड्डी अ॥२७५॥ ટીકાર્થ–જે પંકપ્રભામાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરનું માન દર ધનુષ્ય ને બે હાથનું કહ્યું છે તે પાંચમી ધમપ્રભા પૃથ્વીના પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ દેહમાન સમજવું. ત્યારપછીના દરેક પ્રતરમાં ૧૬ ધનુષ્ય ને અઢી હાથની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે બીજે પ્રસ્તટે ૭૮ ધનુષ્ય ને અર્ધ હાથ (એક વેંત)નું, ત્રીજે પ્રસ્તટે ૯૩ ધનુષ્ય ને ત્રણ હાથનું, એથે પ્રસ્તટે ૧૦૯ ધનુષ્ય ને દેઢ હાથનું, પાંચમે પ્રસ્તટે યથાક્ત વૃદ્ધિવડે કેટલું ઉત્કૃષ્ટ દેહમાન આવે તે અર્ધ ગાથાવડે કહે છે. तह पंचमए पयरे, उस्सेहो धणुसयं तु पणवीसं । અર્થ–પાંચમે પ્રસ્તટે ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર ૧૨૫ ધનુષ્યનું સમજવું. હવે છઠ્ઠી નરક પૃથ્વીનું ઉત્કૃષ્ટ દેહમાન કહે છે. सो चेव य छट्ठीए, पढमे पयरम्मि होइ उस्सेहो ॥२७६॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. નરકાધિકાર. बासविधणुहसढा, पयरे पयरे य होइ वुड्डी अ। छट्ठीए तइयपयरे, दो सय पन्नासया हुंति ॥ २७७ ॥ ટીકાર્ય–જે પાંચમી ધુમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરનું માન ૧૨૫ ધનુષ્યનું કહ્યું છે તે છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીના પ્રથમ પ્રતરે ઉત્કૃષ્ટ દેહમાન સમજવું. ત્યારપછી પ્રતરે પ્રતરે ૬રા ધનુષ્યની વૃદ્ધિ કરવી. એટલે બીજે પ્રતરે ૧૮ળા ધનુષ્યનું દેહમાન સમજવું અને ત્રીજા પ્રતરે અઢીસો ધનુબનું સમજવું, એ ગાથામાં જ કહ્યું છે. ર૭૬-૭૭ હવે સાતમી નરક પૃથ્વી માટે કહે છે – सत्तमियाए पयरे, उस्सेहो धणुसयाइं पंचेव । અવધારણs Uતા, ૩ના રોફ નાયબ્યા છે ૨૭૮ . ટીકાર્થ–સાતમી નરક પૃથ્વીમાં એક જ પ્રતર છે. તેમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર પાંચસો ધનુષ્ય પ્રમાણ સમજવું. આ પ્રમાણે પ્રતિપૃથ્વીએ પ્રતિપ્રસ્તટે ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરનું માન સમજવું. ર૭૮ સાતે પૃથ્વીના દેહમાનના યંત્ર. (૨૩) ૧ રત્નપ્રભાના દેહમાનનું યંત્ર | શર્કરા પ્રભાના દેહમાનનું યંત્ર પ્રતર ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ધનુષ ૦ ૧ ૧ ૨ ૩ ૩ ૪ ૪ ૫ ૬ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪૧૪૧૫ હસ્ત ૩ ૧ ૩ ૨ ૦ ૨ ૧ ૩ | ૧ ૦ ૨ ૦ | ૩૩ ૨ ૧ ૦ ૩ ૨ ૨ ૧ ૦ ૩ ૨ અંગુળ ૧૭૧૧૦ ૧૮૩ ૧૨ જાન્ય૩ર૧ ૧૨ ૧૫૧૮૨૧ ૧ ૩ / ૧૨ . ૩ વાલુકાપ્રભાનું દેહમાન | ૪ પંકપ્રભાનું દેહમાન - ૪૬ ૫૨ ૫૭. પ્રતર [ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ પ્રતર ધનુષ ૧૫૧૧૯૨૧ ૨૩ ૨૫ ૨૭૨૯૩૧ધનુષ ૩૧ ૩૬ ! હાથ | ૨ ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ હાથ અંગુળ વરાછા ૩રર૧૮૧ ૯૪ | અંગુલ ૦ ૨૦ ૧૬ ૧૨ - ૮ | K Page #190 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર. ] નારકીના ઉત્તરવૈક્રિય શરીરનું પ્રમાણ. ૫ ધૂમપ્રભાનું દેહમાન ૬ તમ:પ્રભાનું દેહમાન તમસ્તમપ્રભાનું પ્રતર પ્રતર ધનુષ | દર | ૭૮ | હાથ ૨ ૦ આંગળ | ૧૨| ૯૩ ૧૦૯ ૫] પ્રતર | ૧ | ૨ | ધનુષ ૧૨૫ ૧૮૭ ૨૫૦ | ધનુષ ૦ | હાથ | હાથ | અંગુલ, અંગુલ ૩ | ૧૨ | o o હવે દરેક પૃથ્વીએ ઉત્કૃષ્ટ ઉત્તરક્રિય શરીરનું પ્રમાણ કહે છે – जा जम्मि होइ भवधारणिज ओगाहणा य नरएसु । सा दुगुणा बोधव्वा, उत्तरवेउव्वि उक्कोसा ॥ २७९ ॥ ટીકાર્થ–સાત નરક પૃથિવીને વિષે જે નરક પૃથ્વીમાં જેટલી ભવધારણય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે તેને બમણી કરવાથી જે પરિમાણ આવે તેટલી તે નરકમૃથ્વીમાં ઉત્કૃષ્ટ ઉત્તરકિય શરીરની અવગાહના જાણવી. તે આ પ્રમાણે- રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ઉત્તરક્રિય પંદર ધનુષ્ય, બે હાથ ને ૧૨ અંગુળનું, શર્કરા પ્રભામાં ૩૧ ધનુષ્ય ને એક હાથનું, વાલુકાપ્રભામાં ૬૨ ધનુષ્ય ને બે હાથનું, પંકપ્રભામાં ૧૨૫ ધનુષ્યનું, ધૂમપ્રભામાં ૨૫૦ ધનુષ્યનું, તમ પ્રભામાં ૫૦૦ ધનુષ્યનું અને તમસ્તમપ્રભામાં એક હજાર ધનુષ્યનું જાણવું. ર૭૯ હવે ભવધારણીય ને ઉત્તરક્રિયની જઘન્ય અવગાહના કહે છે – भवधारणिज रूवा, उत्तरवेउविआ य नरएसु । ओगाहणा जहन्ना, अंगुल अस्संख संखे उ ॥ २८० ॥ . ટીકાર્થ –સર્વ નરકમૃથિવીને વિષે નારકી જીવની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુળના અસંખ્યાતમા ભાગની કહી છે તે ઉત્પત્તિ સમયે જાણવી અને ઉત્તરક્રિયની જઘન્ય અવગાહના અંગુળના સંખ્યામાં ભાગની કહી છે તે પણ આરંભકાળે સમજવી. કેવળ તે પ્રથમ સમયે પણ તથાવિધ પ્રયત્ન છતાં અંગુળના સંખેય ભાગની જ હોય છે. શ્રી અનુગદ્વારસૂત્રના મૂળ ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ પણ એ જ પ્રમાણે કહે છે. ૨૮૦ . ૨૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. નારકીને આશ્રયીને અવગાહના દ્વાર કહ્યું, હવે તેમના જ ઉપપાતવિરહકાળ અને ઉદ્વનાવિરહકાળ ઉત્કૃષ્ટ ને જઘન્ય તથા ઉપપાત ને ઉદ્ભનાની એક સમયની સંખ્યા એ ગાથાવડે કહે છેઃ— ૧૭૦ चउवीसयं मुहुत्ता, सत्त अहोरत्त तह य पन्नरस । માતો ૪ ટોલ વડો, છમ્માના વિદ્વાનો ૩ ॥૨૮॥ उक्कोस रयणाइसु, सव्वासु जहन्नओ भवे समओ । મેવ ચ ૩૧દળ, સંવા પુળ મુવર તુક્કા ॥ ૨૮૨ ॥ ટીકા :—અહીં નરકને વિષે નારકા પ્રાયે સતત ઉત્પન્ન થાય છે, કેવળ કદાચિત્ જ અંતર પડે છે. તે અંતર જઘન્ય સર્વ પૃથિવીમાં પ્રત્યેકે એક સમયનું હેાય છે. ઉત્કૃષ્ટ રત્નપ્રભા પૃથિવીમાં ૨૪ મુહૂનુ, શર્કરાપ્રભામાં સાત અહેારાત્રનું, વાલુકાપ્રભામાં પંદર અહેારાત્રનું, પકપ્રભામાં એક માસનું, ધૂમપ્રભામાં બે માસનું, તમ:પ્રભામાં ચાર માસનુ અને તમસ્તમપ્રભામાં છ માસનું જાણવું, એ ઉપપાતવિરહકાળ કહ્યો. તે જ પ્રમાણે ઉદ્ધૃત ના(ચ્યવન)વિરહકાળ પણ જાણવા. અર્થાત્ જઘન્ય એક સમયને અને ઉત્કૃષ્ટ રત્નપ્રભામાં ૨૪ મુહૂત્ત, શર્કરાપ્રભામાં ૭ અહેારાત્ર, વાલુકાપ્રભામાં ૧૫ અહેારાત્ર, પંકપ્રભામાં ૧ માસ, ધૂમપ્રભામાં બે માસ, તમ:પ્રભામાં ૪ માસ અને તમસ્તમપ્રભામાં છ માસ જાણવા. જ ઉપપાત ઉદ્દ નાની સંખ્યા એક સમયની દેવ પ્રમાણે જાણવી. તે આ પ્રમાણે—જઘન્યપદે એક સમયે નારકા એક, બે અને ઉત્કૃષ્ટ પદે સખ્યાતા અથવા અસ ંખ્યાતા ઉપજે. ઉદ્દતના પણ તે જ પ્રમાણે જાણવી. ૨૮૧-૨ એ પ્રમાણે ઉપપાત ઉદ્દ નાના વિરહકાળ અને સંખ્યા કહી, હવે કયા જીવેા મરણ પામીને નરકમાં ઉત્ત્પન્ન થાય તદ્રુપ ગતિદ્વાર કહે છે:— नरतरिय संखजीवी, नरए गच्छंति के वि पंचिदि । અનાવસાવા, ગદ્દો અદ્દો લાવ સમિયા ॥ ૨૮૨ ॥ ટીકા :-મનુષ્યા અને તિર્યંચા સખ્યાત આયુષ્યવાળા–આમ કહે. વાથી અસંખ્યાત વર્ષના આયુવાળા ( યુગલિક )ને વર્યાં, કેમકે તેમના અતિક્રૂર અધ્યવસાય ન હાવાથી તેઓને નરકયેાગ્ય કર્મબંધના અભાવ છે. હવે Page #192 -------------------------------------------------------------------------- ________________ નરાધિકાર. ] નરક આશ્રયી ગતિ-આગતિ. ૧૭૧ શિષ્ય પૂછે છે કે-ઉપર કહ્યા તે સવે શું નરકમાં જાય છે? ઉત્તરમાં કહે છે કેના, પંચેન્દ્રિયા–આમ કહેવાથી એકેદ્રિયાદિ તિર્યંચના વ્યવચ્છેદ કર્યો. જે પંચે’દ્વિચા તે પણ મનુષ્ય ને તિય``ચા (દેવ-નારકી નહીં), તે પણ બધા નહીં, જેમનુ તે અતિ ક્રૂર રીદ્રધ્યાનાપગત અધ્યવસાય-ચિત્ત હાય તે. આમ કહેવાથી નરકગતિગમનના હેતુમાં મનેયાગની પ્રાધાન્યતા જણાવી. અન્યથા મહાર ભાદિ યુક્ત પણ નરકે જાય છે. આ સંબંધમાં શ્રીસ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે-‘ ચાર કારણે જીવા નરકમાં જાય છે. તે આ પ્રમાણે-મહાઆરંભથી, મહાપરિગ્રહથી, માંસના આહારથી અને ચેંદ્રિયના વધથી. ’ એવા જીવા નરકે જાય છે. તેમાં પણુ તીવ્ર, અતિતીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અધ્યવસાયવાળા નીચે નીચે નરકમાં જાય છે. યાવત્ અતિતીવ્રતમ અધ્યવસાયવાળા સાતમી નરકે જાય છે. ૨૮૩ આ પ્રમાણે સામાન્યે જે જીવા નરકે જાય છે તે કહ્યા, હવે નરકના-રત્નપ્રભાદિકના ભેદને લઇને જે જ્યાં ઉપજે છે તે વિશેષથી કહે છે: अस्सनी खलु पढमं, दुच्चं च सरीसवा तइय परकी । નિંદ્દા નંતિ વરસ્થિ, ૩૨ના પુળ પંમિ પુતવ ॥૨૮૪॥ छट्ठि च इत्थिआओ, मच्छा मणुया य सत्तमिं पुढविं । હસો પરમુવવાઓ, વોધવો નરચપુઢવીસુ ॥ ૨૮૬ ॥ ટીકા :—અસ’જ્ઞી–સ’મૂર્છિમ (તિયંચ) પંચેન્દ્રિય પહેલી નરક પૃથ્વીમાં જાય છે. અહીં ખલુ શબ્દ ગાથામાં છે તે અવધારણાથે છે અર્થાત્ સમૂમિ પંચેન્દ્રિય પહેલી નરકમાં જ જાય છે, તેથી આગળ ઉત્પન્ન થતા નથી. હવે તે જીવા જ પહેલી નરકમાં જાય છે એમ નહીં પણ ગર્ભજ ભુજપરિસર્પાદિ જેએ ત્યારપછીની છ નરકમાં જાય છે તે પણ અહીં જાય છે. આ પ્રમાણે હવે પછી માટે પણ ભાવના કરવી. બીજી નરકપૃથ્વી સુધી ગર્ભજ ઘા, નાળીયા વિગેરે ભુજપરિસ જાય છે, તેથી આગળ જતા નથી. ત્રીજી નરકપૃથ્વી સુધી ગીધ પ્રમુખ ગજ પક્ષીએ જાય છે, તેથી આગળ જતા નથી. ચાથી નરક પૃથ્વી સુધી ગજ સિંહ વિગેરે ચતુષ્પદો જાય છે, તેથી આગળ જતા નથી. પાંચમી નરકપૃથ્વી સુધી ગર્ભજ સર્પાદિ (ઉરપરિસર્પ) જાય છે, તેથી આગળ જતા નથી. છઠ્ઠી નરકપૃથ્વી સુધી મહારભાદિ યુક્ત સ્રીરત્નાદિ સ્ત્રીએ જાય છે, તેથી આગળ જતી નથી. સાતમી નરકપૃથ્વી સુધી ગજ મસ્ત્યાદિ જળ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. ચરે અને મનુષ્યો અતિ કર અધ્યવસાયવાળા–મહાપાપના કરનારા જાય છે. આ પ્રમાણે ઘર્માદિ પૃથ્વીમાં જીવવિશેષને અનુસરીને તેની ઉત્કૃષ્ટ ગતિ કહી. જઘન્ય અને મધ્યમથી તે જીવોની તે કરતાં અન્યથા પણ ગતિ સમજવી. જઘન્યથી સર્વે જી રત્નપ્રભાના પ્રથમ પ્રસ્તટે ઉપજે અને મધ્યમથી તેની આગળ અને પિતાપિતાની ઉત્કૃષ્ટ ગતિ કહી છે તેથી અર્વાફ ઉત્પન્ન થાય. ૨૮૪-૮૫ હવે કેટલાક તિર્યનિવાળા માટે બાહુલ્યકૃત વિશેષ કહે છે – वालेसु अ दाढीसु अ, परकीसु अ जलयरेसु उववन्ना। संखिज्जाउठिईआ, पुणोवि नरयाउआ हुंति ॥ २८६ ॥ ટીકાર્થ – નરકમાંથી નીકળીને વ્યાલ એટલે સર્પાદિકને વિષે, દાઢવાળા સિંહ, વ્યાધ્રાદિને વિષે, પક્ષી ગીધ વિગેરેને વિષે, જળચરમાં મસ્યાદિને વિષેતેમાં પણ સંખ્યાતા આયુવાળાપણે ઉત્પન્ન થઈને ફરીને પણ કૂર અયવસાયના વશથી પંચેંદ્રિય જીવોને વધુ વિગેરે કરીને નરકનું આયુષ્ય બાંધે છે. આ હકીકત બહાળતાએ સમજવી. અન્યથા તો કેટલાક જીવો નરકમાંથી નીકળીને સભ્યત્વાદિની પ્રાપ્તિ કરી સદ્ગતિને પણ પામે છે. ૨૮૬ હવે કયા સંહનનવાળા ઉત્કૃષ્ટ ક્યાં સુધી જઈ શકે છે તે નિરૂપણ કરે છે – छेवटेण उ गम्मइ, पुठवीओ रयणसकराभाओ। इकिकपुढविवुढी, संघयणे कीलियाईए ॥ २८७ ॥ ટીકાર્થ–સેવા સંહનના બળથી જીવ ઉત્કૃષ્ટ રત્નપ્રભા ને શર્કરા પ્રભા સુધી જાય છે, તેની ઉપર જતો નથી. ત્યારપછી કીલિકાદિ સંઘયણમાં એકેક 'પૃથ્વીની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે-કીલિકા સંઘયણથી ઉત્કૃષ્ટ ત્રીજી પૃથ્વી સુધી, અર્ધનારા સંઘયણથી ચેથી પૃથ્વી સુધી, નારાચસંઘયણથી પાંચમી પૃથ્વી સુધી, રાષભનારાચથી છઠ્ઠી પૃથ્વી સુધી અને વાઇષભનારાચથી સાતમી પૃથ્વી સુધી જાય છે. આ હકીક્ત ઉત્કૃષ્ટ માટે સમજવી. જઘન્યથી તે સર્વ સંઘયણવડે અધ્યવસાયના મંદાનુભાવથી રત્નપ્રભાના પહેલા પ્રસ્તટે પણ ઉપજે છે. મધ્યમ અધ્યવસાયથી જઘન્યથી આગળ અને ઉત્કૃષ્ટ ઉપપાતથી અર્વાફ ઉત્પન્ન થાય છે. ૨૮૭ હવે પ્રસંગથી ઘર્માદિ પૃથ્વીમાં નારકની લેશ્યા કહે છે – Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ નરકાધિકાર.] નારકી છની લેયા. काऊ नीला किण्हा, लेसाओ तिन्नि हुंति नरयेसु । તથા વડ નીટા, વિઠ્ઠા નીઝા ચ ફ્રિાણ ૨૮૮ાા ટીકાર્થ –કષ્ણલેશ્યા, નીલલેશ્યા ને કાપોતલેશ્યા-એ ત્રણ લેશ્યા નરકમાં હોય છે. તેમાં પ્રથમ ઘર્મા નરકમાં કાપતલેશ્યા, બીજીમાં પણ કાપતલેશ્યા, પરંતુ તે કિલwતર જાણવી. ત્રીજી પૃથ્વીમાં કાપતલેશ્યા ને નીલલેશ્યા હોય છે. કેટલાક ઉપરના પ્રરતમાં કાતિલેશ્યા હોય છે પણ તે બીજી નરકપૃથ્વી કરતાં અતિ સંકિલwતર જાણવી અને તેના નીચેના પ્રતોમાં નીલલેશ્યા જાણવી. ત્યારપછી ચોથી અંજના પૃથ્વીમાં કેવળ નીલલેશ્યા જાણવી, પરંતુ તે પૂર્વની નીલલેશ્યા કરતાં અવિશુદ્ધતર જાણવી. પાંચમી રિષ્ટાપૃથ્વીમાં નીલલેશ્યા ને કૃષ્ણલેશ્યા જાણવી. એટલે કેટલાક ઉપરના પ્રસ્તટમાં નીલેશ્યા જાણવી પણ તે અતિ સંકિલષ્ટતર જાણવી, અધસ્તન પ્રસ્તામાં કૃષ્ણ લેશ્યા જાણવી. છઠ્ઠી મઘાપૃથ્વીમાં કેવળ કૃષ્ણલેશ્યા જાણવી. પણ તે પાંચમી પૃથ્વીની કૃષ્ણલેશ્યા કરતાં અવિશુદ્ધતર સમજવી. સાતમી માઘવતી પૃથ્વીમાં અતિ સંકિલwતમ કૃષ્ણલેશ્યા જાણવી. શ્રી ભગવતીસૂત્રમાં આ પ્રમાણે જ કહેલ છે. (તેમાં કાંઈ વિશેષ ન હોવાથી તે ગાથા અમે અહીં લખી નથી ). ૨૮૮ આ જ હકીકતને સ્પષ્ટ કરતા સતા કહે છે – काऊ काऊ तह काऊ, नील नीला य नीलकिण्हा य । किण्हा किण्हा य तहा, सत्तसु पुढवीसु लेसाओ ॥२८९॥ ટીકાર્થ –આ ગાથાનું વ્યાખ્યાન ઉપર કરી ગયેલ હોવાથી અહીં ફરીને કરવામાં આવતું નથી. અહીં કેટલાક કહે છે કે-“આ નારકીઓની અને પૂર્વે કહી ગયેલ દેવની બાહ્યવર્ણરૂપ જ દ્રવ્યલેશ્યા જાણવી, અન્યથા નીચે સાતમી નરકમૃથ્વી વાસી નારકી જીવોને સમ્યગદર્શનની અવાપ્તિ જે ગ્રંથાન્તરમાં કહેલી છે તે યુક્તિયુક્ત નહીં કહેવાય, કેમકે ઉપરની તેજલેશ્યા વિગેરે ત્રણ લેશ્યામાં જ સમકિતની પ્રાપ્તિ થાય છે, પ્રથમની ત્રણ લેસ્થામાં થતી નથી. શ્રી આવશ્યકસૂત્રમાં કહ્યું છે કે-“પ્રતિપદ્યમાન સમકિત ત્રણ ઉરિમલેશ્યામાં જ હોય, પૂર્વ પ્રતિપન્ન અન્ય લેશ્યામાં પણ હોય.” ઉપલી તેજલેશ્યા વિગેરે ત્રણ લેશ્યા સાતમી નરકપૃથ્વીના નારકીઓને હોતી નથી તેઓને તે કૃષ્ણલેશ્યા જ કહેલી છે. તેમ જ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. સિધર્મદેવલોકમાં કેવળ તેજલેશ્યા જ પૂર્વે કહેલી છે, છતાં ભુવનગુરૂ-તીર્થકર શ્રી વિરપરમાત્માને અત્યંત ઉપસર્ગ કરનાર સંગમકાદિકને તે લેસ્યા ઘટશે નહીં, કેમકે તેલેશ્યાનો સદ્દભાવ સતે પ્રશસ્ત પરિણામની ઉપપત્તિ થતી હોવાથી ભુવનગુરૂ-તીર્થકરને ઉપસર્ગ કરવાપણું ઘટી શકશે નહીં. અન્યત્ર પ્રદેશાન્તરમાં એમ કહ્યું છે કે દેવ અને નારકીઓને આ (ઉપર કહી તે) દ્રવ્યલેશ્યા હોય છે અને ભાવના પરાવર્તનપણથી દેવો અને નારકીઓને છએ લેહ્યા હોય છે.” તેથી ઉપરની ગાથામાં જે લેશ્યા સંબંધી નિયમ કહેલો છે તેને વિરોધ આવશે, માટે નારકીઓને અને પૂર્વે કહી ગયા પ્રમાણે દેવોને બાહ્યવર્ણરૂપ દ્રવ્યલેશ્યા જ સ્વીકારવી. ” આ બધું જે કહ્યું છે તે સર્વ અયુક્ત છે. તેમણે પ્રથમ જે સાતમી નરકપૃથ્વીવાસી નારકને સમ્યગદર્શનની પ્રાપ્તિ કહી છે વિગેરે કહ્યું છે તે તેમને આગમનું અપરિજ્ઞાન સૂચવે છે. જે કારણ માટે શ્રી પ્રજ્ઞાપના વિગેરે આગમાં કહ્યું છે કે से नूणं भंते ! किण्हलेसा निललेसं पप्प नो तारूवत्ताए नो तावन्नत्ताए नो तागंधत्ताए नो तारसत्ताए नो ताफासत्ताए भुजो भुजो परिणमइ ? हंता गोयमा ! किण्हलेसा नीललेसं पप्प नो तारूवत्ताए नो तावन्नत्ताए नो तागंधत्ताए नो तारसत्ताए नो ताफासत्ताए भुञ्जो भुजो परिणमइ। से केणटेणं भंते ! एवं वुचई किण्हलेसा नीललेसं पप्प नो तारूवत्ताए जाव परिणमेइ ? गोयमा ! आगारभावमायाए वा से सिया पलिभागमायाए वा से सिया किण्हलेसाणं सा नो खलु नीललेसं तत्थगया उस्सक्कइ । से एएणडेणं गोयमा! एवं वुच्चइ किण्हा लेसा नीललेसं पप्प नो तारूवत्ताए जाव परिणमइति । આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે-જે શબ્દ અથ શબ્દના અર્થમાં છે, અને તે પ્રશ્નને માટે લખે છે. તથા ભદંત શબ્દ શ્રી વર્ધમાનસ્વામીના સંબંધનમાં છે, તેથી આ પ્રમાણે અર્થ કરે-“હે ભગવન્આ પ્રમાણે નિશ્ચયે છે કે કૃષ્ણલેશ્યાના દ્રવ્યો નીલલેશ્યાના દ્રવ્યને પામીને તે રૂપાણાએ એટલે નીલલેશ્યાના દ્રવ્યનું જે રૂ૫ છે તે રૂપપણુએ નથી પરિણમતા ? તથા તેના વર્ણપણાએ એટલે નીલલેશ્યાના દ્રવ્યનો જે વર્ણ છે તે વર્ણપણાએ નથી પરિણમતા? તથા તેના ગંધપણાએ એટલે નીલલેશ્યાના દ્રવ્યનો જે ગંધ છે તે ગંધપણાએ નથી પરિણમતા ? તથા તેના રસાણાએ એટલે નીલલેશ્યાના દ્રવ્યને જે રસ છે તે રસપણએ નથી પરિણમતા? તથા તેના Page #196 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] નારકીની લેસ્યાસંબંધી વિચાર. ૧૭૫ સ્પર્શ પણાએ એટલે નીલાના દ્રવ્યને જે સ્પર્શ છે તે સ્પર્શપણાએ વારંવાર નથી પરિણમતા? આને ભાવાર્થ એ છે કે-નીલલેશ્યાના દ્રવ્યના જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે તેની સાથે કૃષ્ણલેશ્યાના દ્રવ્યનો સંબંધ થયા છતાં પણ કૃષ્ણવેશ્યાના દ્રવ્યો તેપણે-નીલલેશ્યાના વર્ણાદિપણે નથી પરિણામ પામતા?” આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે-“હે ગતમ! તેમ જ છે. એટલે કે નીલલેશ્યાના દ્રવ્યને સંબંધ થયા છતાં પણ કૃષ્ણલેશ્યાના દ્રવ્યો નીલલેશ્યાના દ્રવ્યના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણે પરિણામ પામતા નથી.” તે સાંભળી તે રૂ૫૫ણે નહીં પારણમવાનું કારણ જાણવાની ઈચ્છાથી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે કે-“હે ભગવાન! તેરૂપે નહીં પરિણમવાનું શું કારણ?”તેને જવાબ ભગવાન આપે છે કે-“ માઘમાળા-આવાભાવમાત્રથા” આકાર એવો ભાવ તે આકારભાવ; જે આકારભાવ તે જ આકારભાવમાત્રા, અહીં માત્રા શબ્દનો અર્થ નિશ્ચયવાળો છે, તેથી આકારભાવ વિનાના પ્રતિબિંબ વિગેરે બીજા ધર્મ(ભાવ)ને નિષેધ થાય છે. આનો અર્થ એ છે કે- માત્ર આકા૨૫ણાએ કરીને જ આ કૃષ્ણલેશ્યા નીલલેશ્યરૂપ (નીલેશ્યા જેવી) થાય છે. (બને છે) આ કૃષ્ણલેશ્યા સાક્ષાત્ નીલલેસ્થાના સ્વરૂપને પામતી નથી. અથવા તો પ્રતિમા માત્રથા-પ્રતિરૂપ (સરખો) એવો ભાગ તે પ્રતિભાગ એટલે પ્રતિબિબ, જે પ્રતિભાગ તે જ પ્રતિભાગમાત્રા. અહીં પણ નિશ્ચયના અર્થવાળો માત્રા શબ્દ છે, તેથી પ્રતિભાગ (પ્રતિબિંબ) વિનાના સાક્ષાત્ તે જ સ્વરૂપની પ્રાપ્તિરૂપ બીજા ધર્મને નિષેધ થાય છે. આને અર્થ આ પ્રમાણે છે–આ કૃષ્ણલેશ્યા માત્ર પ્રતિબિંબપણાએ કરીને જ નીલલેશ્યરૂપ (નીલલેશ્યા જેવી) થાય છે, પરંતુ સાક્ષાત્ તેના સ્વરૂપને પામતી નથી. આ બન્નેને ભાવાર્થ આ પ્રમાણે છે-જેમ વૈર્થવિગેરે મણિને વિષે કાળો દોરે, નીલ દોરો, રાતો દે, પિળો દોરો કે ધળો દોરો પરોવીએ, તે તે તે કૃષ્ણાદિ રંગના દોરાના સંબંધથી વૈર્યાદિક મણિને માત્ર આકાર જ અસ્પષ્ટ પણે કાંઈક તે તે રંગ જેવો થાય છે. અથવા તે સફટિકમણિની પાસે જ પાપુષ્પાદિક મૂકવાથી તે (સ્ફટિકમણિ) માં સ્પષ્ટ રીતે તે પુખનું માત્ર પ્રતિબિંબ જ પડશે. પરંતુ પુષ્પના સ્વરૂપને તે સ્ફટિકમણિ પામશે નહીં. એટલે કે પહેલા ઉદાહરણમાં વૈર્યમણિનો રંગ બદલાતું નથી અને બીજા ઉદાહરણમાં સ્ફટિકમણિ જપાપુષ્પના સ્વરૂપને પામતો નથી. બન્ને દૃષ્ટાંતમાં તપણાની પ્રાપ્તિ થતી નથી. તે જ પ્રમાણે અહીં પણ કૃષ્ણલેશ્યાના દ્રવ્યોને સમૂહ નીલલેશ્યાના દ્રવ્યોના સમૂહને પામીને કેઈક વખત અપષ્ટપણે માત્ર તેના (નીલેશ્યાના) આકારપણાને જ પામે છે અને કોઈ વખત સ્પષ્ટ રીતે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. માત્ર પ્રતિબિંબપણાને જ પામે છે, પરંતુ તે કૃષ્ણલેશ્યાના દ્રવ્ય સર્વથા પ્રકારે નીલલેશ્યાના દ્રવ્યપણને પામતા નથી. તે વિષે કહ્યું છે કે-“જિંદા નં ના નો ર૪ નીતા” (તે કૃષ્ણલેશ્યા જ છે પણ નીલેશ્યા નથી) તે (કૃષ્ણલેશ્યા) સ્વરૂપથી તો કૃષ્ણલેશ્યા જ છે. જેમ વૈદ્યદિક મણિ કાળા વિગેરે દેરાને સંબંધ છતાં પણ વૈર્યાદિક મણિ જ છે. અથવા તે જેમ સફટિકમણિ જપાપાદિકનું સમીપપણું છતાં પણ સ્ફટિકમણિ જ છે. (તે બન્ને સ્વરૂપથી બદલાતા નથી) તે જ પ્રમાણે કૃષ્ણલેશ્યા તે કૃષ્ણલેશ્યા જ છે, પરંતુ તે નીલલેશ્યા નથી જ. માત્ર તે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં રહી છતી જ નીલેશ્યાદિકને પામીને કેવળ તેના આકારપણને અથવા તો પ્રતિબિંબપણાને પામે છે, પરંતુ તેના (નીલલેશ્યાના) સ્વરૂપને પામતી નથી. તથા–“હે ભગવન! નિશ્ચ નીલેશ્યા કાપતલેશ્યાને પામીને તે રૂપપણને નથી પામતી?” વિગેરે સૂત્ર પણ તે જ પ્રમાણે જાણવું. તેમાં વિશેષ આ પ્રમાણે –તે નીલલેશ્યા પોતાના સ્વરૂપમાં રહી સતી “ ” એટલે કાપતલેશ્યાની જેવા આકારપણાને જ માત્ર પામે છે, અથવા માત્ર પ્રતિબિંબને જ પામે છે, પરંતુ તે નીલલેશ્યા કાપોતલેશ્યાના સ્વરૂપને પામતી નથી. તથા તે જ નિલલેશ્યા કૃષ્ણલેશ્યાને પામીને “અવશ્વ' એટલે કૃષ્ણલેશ્યાસંબંધી માત્ર આકારપણાને જ અથવા માત્ર પ્રતિબિંબ પણને જ પામે છે. પરંતુ તદ્રુપ પણાને પામતી નથી. અહીં નીલલેશ્યાથી કૃષ્ણલેશ્યા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કરીને અતિ નિકૃષ્ટ (અધમ) છે, તેથી તેના આકારપણને અથવા પ્રતિબિંબપણાને પામે તે અવqષ્ક કહેવાય છે. તથા–“હે ભગવન ! કાપતલેશ્યા તેજોવેશ્યાને પામીને, તથા તેજે લેશ્યા પદ્મશ્યાને પામીને, તથા પાલેશ્યા શુકલેશ્યાને પામીને ” ઈત્યાદિક સૂત્રના આલાવા ભાવાર્થથી પૂર્વની જેમ જાણવા. વળી જેમ કૃષ્ણલેશ્યાને નીલલેશ્યા પ્રત્યે આલાવો કહ્યો છે તેમ જ કાપતલેશ્યા પ્રત્યે પણ જાણો. તથા કૃષ્ણલેશ્યાના તેલેશ્યા વિગેરે પ્રત્યે આલાવા જે છે, તે અહીં પ્રકૃતિમાં ઉપયોગી છે તેથી તે દેખાડે છે –“હે ભગવન્કૃષ્ણલેશ્યા તેલેશ્યાને પામીને શું તે રૂ૫પણાએ કરીને પરિણામ નથી પામતી? તે વર્ણપણાએ કરીને પરિણામ નથી પામતી? તે ગંધપણુએ કરીને પરિણામ નથી પામતી ? તે રસાણાએ પરિણામ નથી પામતી ? તથા તે સ્પર્શ પણ પરિણામ નથી પામતી ?” ભગવાન કહે છે કે–“હે ગતમ! એમ જ છે. કૃષ્ણલેશ્યા તેજેલેશ્યાને પામીને તે રૂપપણુએ કરીને પરિણમતી નથી. ઈત્યાદિ.” ફરી Page #198 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] - નારકની લેસ્યા સંબંધી વિચાર! - ૧૭૭ ૌતમસ્વામી પૂછે છે કે–“હે ભગવન ! તે કયા અથે કરીને-હેતુવડે કરીને એમ કહે છે કે કૃષ્ણલેશ્યા તેજોલેસ્યાને પામીને તે રૂપપણે નથી પરિણમતી ? ઈત્યાદિ.” ભગવાન ઉત્તર આપે છે કે –“હે મૈતમ ! આકારભાવ માત્રને જ અથવા પ્રતિબિંબભાવ માત્રને જ પામે છે પરંતુ કૃષ્ણલેશ્યા તે કૃષ્ણલેશ્યા જ છે, તે તેલેસ્યારૂપ થતી નથી. માત્ર તે ત્યાં રહી છતી ઉત્કર્ષને કે અપકર્ષને પામે છે.” આ જ પ્રમાણે કૃષ્ણલેશ્યાના પદ્મશ્યા પ્રત્યે અને શુકલેશ્યા પ્રત્યે આલાવા કહેવા. તેથી કરીને જ્યારે સાતમી નરકપૃથ્વીમાં પણ કૃષ્ણલેશ્યા છે તે તે જેલેશ્યાના દ્રવ્યને પામીને માત્ર તેના આકારપણાએ કરીને સહિત થાય છે, અથવા માત્ર તેના પ્રતિબિંબે કરીને સહિત થાય છે ત્યારે કૃષ્ણ દેરા વિગેરે દ્રવ્યનું સમીપપણું થવાથી ઉપધાનથી ઉપરક્ત (રંગાયેલા) સ્ફટિકને જેમ અન્ય આકાર થઈ જાય છે તેમ સાક્ષાત્ ઉંચી હદવાળી તેજોલેશ્યાના દ્રવ્યના સમીપપણાથી જીવને શુભ પરિણામ થાય છે, તેથી કરીને તથા પ્રકારની શુભ તેજેશ્યાના પરિણામને પામેલા તે સાતમી નરકમૃથ્વીમાં વસનારા નારકીને સમકિતની પ્રાપ્તિ થાય, તેમાં કાંઈ વિરોધ નથી. અહીં કેઈ શંકા કરે છે કે–“આ પ્રમાણે છતાં સાતમી નરકપૃથ્વીમાં પણ પરમાર્થથી તેજેશ્યાને સંભવ કહ્યો પણ તે આ ચાલતા સૂત્રમાં તે બતાવ્યા નથી, તેથી અસંગતપણું તો તે જ અવસ્થાવાળું રહ્યું.” આવી શંકા થાય તો તે ખોટી છે, કેમકે તેને ભાવાર્થ સમ્યક્ પ્રકારે સમજાયો નથી. તે ભાવાર્થ આ પ્રમાણે છે–સાતમી નરકપૃથ્વીમાં રહેલા નરકના જીવને સર્વદા કૃષ્ણલેશ્યાના દ્રવ્ય પાસે જ રહેલા હોવાથી કૃષ્ણલેશ્યા સદાવસ્થાયિની છે અને જે તે લેશ્યા કહી, તે તો માત્ર આકારપણે અથવા પ્રતિબિંબ પણે કઈક જ વખત પ્રાપ્ત થાય છે અને તે ઘણો કાળ રહેતી નથી. તેજેશ્યા રહે છે તેટલે વખત પણ કૃષ્ણલેશ્યાના દ્રવ્યો પોતાના સ્વરૂપનો ત્યાગ કરતા નથી, તેથી આ ચાલતા સૂત્રમાં સાતમી નરકપૃથ્વીને વિષે કૃષ્ણલેશ્યા જ કહી છે પણ તેજલેશ્યા વિગેરે કઈ પણ અન્ય લેશ્યા કહી નથી.” એ પ્રમાણે સર્વ નરકપૃથ્વીની લેશ્યા માટે જાણી લેવું. આ કારણથી જ સંગમકાદિક દેવને પણ માત્ર આકાર વિગેરેપણુએ કરીને જ કૃષ્ણલેશ્યાને સંભવ હોવાથી ત્રણ ભુવનના ગુરૂ શ્રી તીર્થકરને ઉપસ કર્યાનું સંભવે છે, તેમાં કાંઈ પણ અઘટિત નથી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર વળી પૂર્વે જ કહ્યું કે “દેવને અને નારકીઓને પોતપોતાની કહેલી લેશ્યા જ હોય વિગેરે.” તે પણ ઉપર કહેલી યુક્તિ પ્રમાણે ઘટે જ છે. તે આ પ્રમાણે –જે કે માત્ર આકારપણાએ કરીને અથવા માત્ર પ્રતિબિંબપણાએ કરીને બીજી વેશ્યાની પ્રાપ્તિ થાય છે, તે પણ આ ચાલતા સૂત્રમાં ગ્રહણ કરેલા લેશ્યાના દ્રવ્ય પોતાના સ્વરૂપને તજતા નથી અને ફરીથી બીજી આવેલી વેશ્યાને નાશ થાય (જતી રહે) ત્યારે પાછી તે જ ચાલતા સૂત્રમાં કહેલી શ્યાઓ જ પ્રવર્તે છે. આ પ્રમાણે પ્રાયે સદા અવસ્થિતપણું હોવાથી બીજી લેશ્યા પ્રાપ્ત થયા છતાં પણ પોતાના દ્રવ્યના સ્વરૂપને ત્યાગ સંભવતે ન હવાથી ચાલતા સૂત્રમાં કહેલી જે લેશ્યા તે દ્રવ્યલેશ્યા છે. એમ કહ્યું છે પરંતુ તેવું કહેવાથી કાંઈ તે બાહ્ય વર્ણરૂપ નથી. તેમ જ વળી આ ચાલતા સૂત્રમાં ગ્રહણ કરેલી નારકીની વેશ્યાઓ ભગવતી અને પ્રજ્ઞાપના વિગેરે સૂત્રમાં પણ કહેલી છે, તેથી જે આ બાહ્ય વર્ણરૂપ હોય તે ભગવતી વિગેરેમાં વર્ણને કહેનારૂં સૂત્ર કહીને પછી લેફ્સાને કહેનારૂં સૂત્ર આ પ્રમાણે કહ્યું છે“હે ભગવન! સર્વે નારકીઓ સમાન વર્ણવાળા છે?” ઉત્તર–“હે ગતમ! આ તું કહે છે તે અર્થ એગ્ય નથી.” પ્રશ્ન–“હે ભગવન્! એમ કેમ કહે છે?” ઉત્તર–“હે ગૌતમ! નારકીઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પૂર્વોપપન્ન, પશ્ચાદુપપન્ન. તેમાં જેઓ પૂર્વોપપન્ન છે તેઓ વિશુદ્ધ (ગાઢ) વર્ણવાળા છે, અને જેઓ પશ્ચાદુપપન્ન છે તેઓ અવિશુદ્ધ (મંદ) વર્ણવાળા છે, માટે હે ગતમઆ અર્થ વડે કરીને સર્વે નારકીઓ સમાન વર્ણવાળા નથી એમ કહેવાય છે.” પ્રશ્નન–“હવે હે ભગવન ! સર્વે નારકીઓ શું સમાન વેશ્યાવાળા છે?” ઉત્તર–“હે ગતમ! તું કહે છે તે અર્થ સત્ય નથી.” પ્રશ્ન–“હે ભગવન ! શા માટે એમ કહો છે?” ઉત્તર–“હે તમ! નારકીઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–પૂર્વે પપન્ન અને પશ્ચાદુપપન્ન. તેમાં જેઓ પૂર્વોપ પન્ન છે તેઓ વિશુદ્ધ (તીવ્ર) લેશ્યાવાળા છે, અને જેઓ પશ્ચાદુપપન્ન છે તેઓ અવિશુદ્ધ (મંદ) લેશ્યાવાળા છે. હે ગતમ! આ કારણને લીધે એમ કહેવાય છે કે સર્વે નારકીઓ સરખી લેફ્સાવાળા નથી.” જે વર્ણનું જ લેશ્યાપણું અંગીકાર કરીએ તે આ સૂત્રમાં વિરોધ આવે છે, કેમકે વર્ણોને માટે તે પહેલું સૂત્ર જ કહ્યું છે. વળી ભાવ (મનના અધ્યવસાય) ના પરાવર્તન (ફેરફાર) પણાએ કરીને દેવોને અને નારકીઓને છએ લેશ્યાઓ કહી છે, તે પણ અમે ઉપર કહેલા ૧ પહેલા ઉત્પન્ન થયેલા. ૨ પછી ઉત્પન્ન થયેલા. Page #200 -------------------------------------------------------------------------- ________________ w નરકાધિકાર.] સાતે નરકનું આગતિ દ્વાર. ૧૭. માત્ર આકારપણાદિક પ્રકારે કરીને ઘટે છે. બીજી રીતે ઘટી શકતી નથી, તેથી કાંઈ પણ દેષ નથી. વળી શંકાકારે પ્રથમ જે કહ્યું કે– “કૃષ્ણ, નીલ અને કાપત એ ત્રણ લેશ્યાઓ નારકીઓમાં હોય છે, એ નિયમને વિરોધ આવશે.” આ શંકા પણ અસંગત (અઘટિત) છે, કેમકે આ જે નિયમ કહ્યો છે તે અવસ્થિત લેશ્યાની અપેક્ષાએ કર્યો છે, પરાવર્તિત ભાવેશ્યા માટે કહેલ નથી. વળી જે કદાચ આ દેવ અને નારકીની દ્રવ્યલેશ્યાઓ બાહ્ય વર્ણરૂપ હોય તે-“કૃષ્ણ નીલ, કાપત અને તેજલેશ્યા ભવનપતિ અને વ્યંતરોને હાય”ઈત્યાદિક શબ્દથી ભવનપતિને પહેલી ચાર લેશ્યાઓ કહીને પછી-“કુરકુમાર છા-અસુરકુમાર કૃષ્ણવર્ણવાળા હોય.” ઈત્યાદિક બાહ્ય વર્ણ સંબંધી જે કહેલું છે. તે નિરર્થક થઈ જાય. ઈતિ. વિશેષ પ્રસંગે કરીને સયું. સાર:--દ્રવ્યલેશ્યા શરીરના વર્ણરૂપ નથી અને પરાવર્ત પામે છે તે ભાવલેશ્યા છે પણ તે અલ્પકાલીન હેય છે. ઉપર પ્રમાણે પ્રાસંગિક હકીકત સાથે નરકને અંગે ગતિદ્વાર કહ્યું, હવે નરકમાંથી નીકળીને જ કયાં આવે છે ? તે રૂપ આગતિદ્વાર કહે છે – नरयाओ उवट्टा, गप्भे पजत्त संखजीवीसु। नियमेण होइ वासो, लद्धीण उ संभवं वोच्छं ॥२९०॥ ટીકાથ-નરકમાંથી ઉદ્ધરેલા અર્થાત પ્રચુત થયેલાવેલા જીવન અનંતર ભવે નિશ્ચયે ગજપર્યાપ્તા સંખ્યાત આયુવાળા મનુષ્ય ને તિર્યંચમાં નિવાસ થાય, શેષમાં ન થાય. આમાં ગર્ભજ કહેવાથી સંમૂચ્છિમને તેમ જ દેવ અને નારકનો વ્યવછેદ કર્યો, પર્યાપ્તના ગ્રહણથી અપર્યાપ્તનો વ્યવછેદ કર્યો. સંખ્યાત શબ્દના ગ્રહણથી અસંખ્યાતાયુવાળા (યુગલિક) નો નિષેધ કર્યો. એટલે ગજપર્યાના સંખ્યાતાયુવાળા તિર્યંચ ને મનુષ્યમાં જ ઉપજે એમ સમજવું. હવે નરકમાંથી નીકળેલા જીને કઈ કઈ લબ્ધિઓની પ્રાપ્તિને સંભવ છે તે કહે છે. ૨૯૦ तिसु तित्थ चउत्थीए उ, केवलं पंचमीए सामन्नं । छट्ठीइ विरयाविरई, सत्तमपुढवीए सम्मत्तं ॥ २९१ ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર ટીકાર્થ –પહેલી ત્રણ નરકના નીકળ્યા જીવ તીર્થકર થાય. આ હકીક્ત સંભવ માત્ર સમજવી, નિયમ સમજે નહિ; તેથી જેણે પૂર્વે નરકનું આયુ બાંધ્યું હોય, ત્યારપછી જે સમ્યગદર્શનવિશુદ્ધિવિગેરે કારણે વડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે અને શ્રેણિકાદિકની જેમ પછી જે નરકે જાય. તેવા છે જ નરકમાંથી ઉદ્ભરીને અનંતર ભવે તીર્થકર થાય–બીજા ન થાય એમ સમજવું. ચોથી નરકમાંથી ઉદ્ધરેલા સામાન્ય કેવળી થાય–તીર્થકર તે નિચે ન જ થાય.. પાંચમીથી ઉદ્ધરેલા સર્વવિરતિરૂપ ચારિત્ર પામી શકે, કેવળજ્ઞાન ન જ પામે. છઠ્ઠીમાંથી ઉદ્ધરેલા વિરતાવિરત એટલે શ્રાવકપણું પામે, મુનિ પણું ન જ પામે. સાતમીમાંથી ઉદ્ધરેલા સમક્તિ દર્શન પામે, અન્ય ગુણ ન જ પામે. અહીં આ તાત્પર્યાથે જાણ કે પહેલી ત્રણ નરકના નીકળ્યા તીર્થકર થાય, ચારના નીક ન્યા સામાન્ય કેવળી થાય, પાંચના નીકળ્યા સર્વવિરતિ પામે, છના નીકળ્યા દેશવિરતિપણું પામે અને સાત નરકના નીકળ્યા સમદષ્ટિ થાય. ઈતિ. ૨૯૧ વળી લબ્ધિવિશેષને સંભવ બતાવે છે – पढमाओ चकवट्टी, बिइयाओ रामकेसवा हुंति ।। तच्चाओ अरिहंता, तहंतकिरिया चउत्थीओ ॥ २९२ ॥ ટીકાર્થ–પહેલી રત્નપ્રભાના નીકળેલા જ ચક્રવત થાય, બાકીની પૃથ્વીથી નીકળેલા ન થાય. બીજીના નીકળ્યા એટલે પહેલી બીજીના નીકળ્યા બળદેવ વાસુદેવ થાય. ત્રીજીના એટલે પ્રથમની ત્રણ નરકના નીકળ્યા તીર્થકર થાય. જેથીના એટલે પ્રથમની ચાર નરકના નીકળ્યા અંતક્રિયાના સાધક એટલે નિર્વાણસાધક (કેવળી) થાય. ઇત્યર્થ: ૨૯૨ તથા— उत्पट्टिया य संता, नेरइया तमतमाओ पुढवीओ। . न लहति माणुसत्तं, तिरिकजोणिं उवणमंति ॥ २९३॥ छट्टिओ पुढवीओ, उबट्टा इह अणंतरभवम्मि । भज्जा माणुसजम्मे, संजमलंभेण उ विहीणा ॥ २९४ ॥ ટીકાર્ય–તમસ્તમા નામની સાતમી પૃથ્વીમાંથી ઉદ્ભરેલા નરયિકે નિશ્ચય મનુષ્યપણું પામતા નથી, કિંતુ તિર્યંચયોનિમાં જ ઉત્પન્ન થાય છે. તથા છઠ્ઠી તમ:પ્રભામાંથી ઉદ્ધરેલા અને અનંતર ભવે મનુષ્ય થવાની ભજન જાણવી. Page #202 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] પ્રાસંગિક વિચારો. ૧૮૧ એટલે કે કઈક મનુષ્ય થાય છે, ઘણા થતા નથી. જે મનુષ્ય થાય છે તે પણ નિશ્ચયે સંયમના લાભથી–સર્વવિરતિથી તો વિહીન જ રહે છે. સંયમભાવને પામતા નથી, (દેશવિરતિ પણે પામી શકે છે) ૨૯૩-૯૪. હવે પ્રસંગે બીજામાંથી ઉદ્ભરેલા પણ બળદેવાદિક થાય છે તે બતાવે છેबलदेव चक्कवट्टी, देवटाणेसु हुंति सव्वेसु । अरिहंता वासुदेवा, विमाणवासीसु बोधव्वा ॥ २९५ ॥ ટીકાર્થ–સર્વ દેવસ્થાનમાંથી એટલે ભવનપતિ, વ્યંતર, તિષ્ક ને વૈમાનિકમાંથી ઉદ્ભરેલા બળદેવ તથા ષખંડભરતના ભક્તા ચક્રવતી થાય છે. અને અરિહંત ને વાસુદેવ વૈમાનિકમાંથી ઉદ્વરેલા જ થાય છે, શેષ સ્થાનકથી ઉદ્ધરેલા થતા નથી. ૨૯૫ વળી अरिहंत चक्कवट्टी, बलदेवा तह य वासुदेवा । न मणुयतिरिएहितो, अणंतरं चेव जायंति ॥ २९६ ॥ ટીકાર્થ—અરિહંત, ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ મનુષ્ય ને તિર્યંચમાંથી ઉદ્ધરીને–નીકળીને અનંતર ભવે થતા નથી, પરંતુ દેવગતિમાંથી ને નરક. માંથી ઉઢરીને જ અનંતર થાય છે તે પણ યક્ત થકી ઉદ્ધરેલા જ થાય છે. ૨૯૬ હવે પ્રસંગોપાત અન્યથી ઉદ્ધરેલા માટે પણ લબ્ધિનું પ્રતિપાદન કરે છેभूदगपंकप्पभवा, चउरो हरिआउ छच्च सिज्झति । विगला लभिज्ज विरइं, न हुकिंचि लभिज्ज सुहुमतसा ॥२९७॥ ટીકાર્થ – પૃથ્વીકાય, અપકાય ને પંકપ્રભા (ચોથી) પૃથ્વીથી ઉદ્ધરેલા મનુષ્ય એક સમયે ચાર સિદ્ધિપદને પામે છે. તેને સાર એ છે કે પૃથ્વીકાયમાંથી અથવા અકાયમાંથી અથવા પંકપ્રભા પૃથ્વીમાંથી ઉદ્ધરીને અનં. તર ભવે મનુષ્ય થયેલા જે એક ભવે સિદ્ધિ પદને પામે તો પ્રત્યેકે ચાર ચાર સિધે, વનસ્પતિકાયમાંથી ઉદ્ધરેલા છ સિધ્ધ, વિકળે દ્રિયમાંથી ઉદ્ભરેલા અનંતર ભવે મનુષ્ય થાય તો સર્વસાવદ્યની વિરતિ પામી શકે, પણ સિદ્ધ થાય નહીં. સૂક્ષ્મ ત્રસમાંથી એટલે તેઉકાય ને વાઉકાયમાંથી અનંતર ભવે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. મનુષ્ય તો થાય જ નહીં, પરંતુ તિર્યંચ થયા છતાં પણ સમ્યક્ત્વાદિ કઈ પણ ગુણ પ્રાપ્ત કરી શકે નહીં. તે જ સ્વભાવ હોવાથી. ૨૭ વળી मंडलिअमणुअरयणाहेसत्तमतेउवाउवजहि । वसुदेवमणुअरयणा, अणुत्तरविमाणवज्जेहिं ॥ २९८ ॥ ટીકાર્થ –મંડળિક એટલે મુકુટબદ્ધ રાજા અથવા શેષ રાજા અથવા મનુષ્યર એટલે ચક્રવતીના સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, વધેકિ અને સ્ત્રીરત્નએ પાંચ હોય છે તે સાતમી નરકમૃથિવી, તેઉકાય ને વાયુકાયને લઈને શેષ જવનિકાયમાંથી સર્વમાંથી ઉદ્ભરેલા થઈ શકે છે. સાતમી નરકમાંથી નીકળેલાને તે અનંતર ભવે મનુષ્ય થવાને જ સંભવ નથી. તથા વાસુદેવ અને મનુષ્યરત્ન જે દેવમાંથી ઉદ્ધરીને અનંતર ભવે થાય તો અનુત્તરવિમાનવાસી દે વઈને બીજા દેવામાંથી આવેલા થાય. તેવો સ્વભાવ જ હોવાથી. ર૯૮ तेरिच्छमणुअसंखाउएहिं कप्पाओ जा सहस्सारो । દુચાચરયgવવા, નેહિં જ નહિં | ૨૨૨ ટીકાર્થ –ગાજરત્ન અને અધરત્નપણે ઉપપાત સંખ્યાત આયુવાળા તિર્યંચ અને મનુષ્યમાંથી, સહસ્ત્રાર દેવલોક સુધીના દેવોમાંથી અને સાતે પૃથ્વીમાંથી આવેલ થાય, શેષસ્થાનથી આવેલ ન થાય. ર૯૯. एगिदिअरयणाइं, असुरकुमारहिं जाव ईसाणो। ૩વનંતિ નિયમા, સેસનેહિં રિસે છે રૂ૦૦ છે ટીકા-ચક્રવર્તીના જે એકેબ્રિયરૂપ ચક વિગેરે સાત રત્નો છે તે જે દેવમાંથી ઉદ્ધરીને આવેલ થાય તો નિચે અસુરકુમારથી માંડીને બીજા ઈશાન દેવલોકસુધીમાંથી આવીને ઉત્પન્ન થાય. એને સાર એ કે ભવનપતિ, વ્યંતર, તિક ને સૌધર્મેશાનના દેવથકી ઉદ્ધરીને આવેલા જ થાય, શેષ ઉપરના દેવામાંથી આવેલ ન થાય. ૩૦૦ હવે પ્રસંગે ચક્રાદિ રત્નનું પ્રમાણ કહે છે – चकं छत्तं दंडं, तिन्नि वि एयाई वाममित्ताई। નં ૩થëિ, વીરં ચંગુરૂં પરિ રૂ૦૨ Page #204 -------------------------------------------------------------------------- ________________ નરકાધિકાર.] ચક્રીના ચૌદ રત્નનું સ્વરૂપ. ૧૮૩ ટીકાર્થ –ચક્ર, છત્ર ને દંડ એ ત્રણ રત્નો એક વામપ્રમાણ હોય છે, નામ એટલે પ્રસારિત કરેલા બાહવાળા પુરૂષના બે હાથની આંગળીના છેડા સુધી વચલો ભાગ (૪ હાથ પ્રમાણ) જાણ. ચર્મરત્ન બે હાથ દીધું– લાંબું હોય છે અને અગરત્ન બત્રીશ અંગુળ પ્રમાણ હોય છે. ૩૦૧ चउरंगुलो मणी पुण, तस्सद्धं चेव होइ विच्छिण्णो । चउरंगुलप्पमाणा, सुवण्णवरकागिणी नेया ॥३०२ ॥ ટીકાર્થ –દીર્ધતાને આશ્રીને મણિરત્ન ચાર અંગુળ પ્રમાણ અને તેનાથી અર્ધ એટલે બે અંગુળ પ્રમાણુ વિસ્તૃત હોય. તથા ચાર અંગુળ પ્રમાણ શ્રેષ્ઠ સુવર્ણમય કાકિની નામનું રત્ન હોય. અહીં અંગુળ પ્રમાણુગુળ જાણવા. બધા ચક્રવતીના કાકિન્યાદિરત્ન તુલ્ય પ્રમાણવાળા છે. ૩૦૨ હવે ચક્રવર્તીના ચોદે રત્ન નામગ્રહણપૂર્વક કહે છે– सेणावइ गाहावइ, पुरोहि गय तुरय वड्डई इथि । चक्कं छत्तं चम्म, मणि कागिणि खग्ग दंडो य ॥ ३०३ ।। શબ્દાર્થ –સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, હાથી, અશ્વ, વર્ષકિ ને સ્ત્રી આ સાત પચેંદ્રિય રત્ન અને ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખડ્ઝ ને દંડઆ સાત એકેદ્રિય-કુલ ૧૪ રને જાણવા. ટીકાર્થ –સેનાપતિ–દળનાયક ગંગા-સિંધુના બીજા કાંઠે જઈને વિજય મેળવે તે બલિષ્ઠ ૧. ગૃહપતિ-ચક્રવર્તીના ઘરને ગ્ય સર્વ કર્તવ્યમાં તત્પર, વળી ચક્રવતી જ્યારે તમિસાગુફા ને ખંડપ્રપાતા ગુફામાં જાય ત્યારે ચકવતીના સમસ્ત લશ્કરને સુખે ઉતરવા માટે ઉન્મગ્નજળા અને નિમગ્નજળા નદી ઉપર કાણમય પુલ બાંધનાર ૨. પુરોહિત-શાંતિકર્માદિને કર્તા ૩. ગજ ને અશ્વ-પ્રકૃષ્ટ વેગ અને મહાપરાક્રમાદિ ગુણવાળા હોય છે. ૪–૫. વર્ધકિ–ગૃહનિવેશાદિ સૂત્રને કરનાર ૬. અને સ્ત્રીરત્ન અભુત કામસુખનું નિધાન હોય છે. ૭. ચક્રરત–સમસ્ત આયુધ અતિશાયી અને દુર્જય રિપનો વિજય કરનાર. ૮. છત્રરત-ચક્રવતીના ૧ આ પ્રમાણ આમાંગુળ હવા સંભવ છે, પ્રમાણાંગુળનું પ્રમાણ ૧૨મા ચક્રીને અતિ મેટું થઈ પડે. ૨ આ હકીકત વધેકિરત્ન માટે છે આવશ્યક ચૂર્ણ વિગેરેમાં તેમજ કહેલ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર. હાથના સ્પર્શના પ્રભાવથી બાર જન આયામ વિસ્તારવાળું થયું સતું વૈતાઢ્યના ઉત્તરવિભાગવત્તી ઑછોએ આરાધેલા મેઘકુમાર દેવોએ કરેલ જળવૃષ્ટિને સહન કરવાને સમર્થ ૯. ચર્મરત્ન-ચક્રવર્તીના હસ્તસ્પર્શના પ્રભાવથી બાર જન આયામ વિસ્તારવાળું થનાર અને પ્રભાતે વાવેલ શાલ્યાદિ ધાન્યને બપોરે ઉગાડી આપનાર ૧૦. મણિરત્ન–યથાક્રમ ઉપર નીચે રહેલા ચર્મ ને છત્રરત્નના અપાંતરાળ છત્રના તુમ્બ ઉયર રાખ્યું સતું બાર જન વિસ્તૃત સમસ્ત ચક્રવતીકટકમાં પ્રકાશ કરનાર તેમજ તમિસ્રા ગુફા તથા ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશ કરતા ચક્રવતી હસ્તિના કુંભસ્થળ ઉપર રાખે ત્યારે બાર જન સુધી પૂર્વ, પશ્ચિમ ને આગળ-ત્રણે દિશામાં અતિ નિવિડ એવા અંધકારની જાળને દૂર કરનાર તેમ જ હાથે અથવા મસ્તકે બાંધ્યું સતું સમસ્ત ઉપદ્રવ અને સમસ્ત રોગને દૂર કરનાર ૧૧. કાકિણરત્ન-વૈતાઢ્ય પર્વતની અને ગુફામાં ૪૯ માંડલા કરવામાં ઉપગી ૧૨. ખરત્ન-સંગ્રામભૂમિમાં અપ્રતિહત શક્તિવાળું ૧૩. દંડર—– વિષમન્નત ભૂમિવિભાગમાં સમત્વ કરનાર અને યત્નવિશેષથી વાપર્યું સતું એક હજાર યોજન અધભૂમિમાં પ્રવેશ કરી શકે તેવું ૧૪. આ ચક્રવતીના ચાદ રત્નો પ્રત્યેક એકેક હજાર યક્ષેથી અધિષ્ઠિત હોય છે. એમાં સાત એકેંદ્રિયરૂપ છે અને સાત પચંદ્રિયરૂપ છે. તે એકેંદ્રિયરૂપ ને પચેંદ્રિયરૂ૫ રત્નો જઘન્યપદે જંબુદ્વીપમાં પ્રત્યેક જાતિના ૨૮–૨૮ હોય અને ઉત્કૃષ્ટપદે ૨૧૦-૨૧૦ પરિભોગમાં આવે. તે જ બતાવે છે-જઘન્યપદે ચાર ચકવતીઓ હોય. તે એકેક ચકવતીને સાત પચંદ્રિય ને સાત એકેંદ્રિય રત્ન હોય તેથી સાતને ચાર વડે ગુણતાં ૨૮ થાય. ઉત્કૃષ્ટપદે ત્રીશ ચકવતી હોય તે આવી રીતે–૨૮ મહાવિદેહમાં ને એક ભરતક્ષેત્રમાં ને એક ઐરવતક્ષેત્રમાંકુલ ૩૦ ને સાતવડે ગુણતાં ૨૧૦ થાય. (શ્રી જંબદ્વીપપ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણેની મતલબને જ પાઠ છે તે અમે અહીં લખ્યા નથી.) ૩૦૩. હવે પ્રસંગોપાત વાસુદેવનાં ને કહે છે – चकं खग्गं च धणू, मणी य माला तहेव गय संखो। एए उ सत्तरयणा, सव्वेसि वासुदेवाणं ॥३०४ ॥ ટીકાર્થ –ચક, , ધનુષ્ય, મણિ, અશ્લાન ગુણવાળી માળા, દેવસમર્પિત ગદા (શસ્ત્રવિશેષ) અને શંખ-પાંચજન્ય નામનો બાર યોજન સુધી જેને સ્વર વિસ્તાર પામે છે તેવો-આ સાત રને વાસુદેવને હોય છે. ૩૦૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ નરકાધિકાર. ] નારકીને અવધિજ્ઞાનને વિષય. પ્રસંગાનુપ્રસંગ અનેક વાત કહી, હવે પ્રસ્તુત કહે છે. તેમાં નારકી ને કેટલા ક્ષેત્રપ્રમાણ અવધિજ્ઞાનને વિષય છે તે કહે છે – रयणप्पहाए जोयणमेगं विसओ हविज्ज अवहीए। पुढवीए पुढवीए, गाउअमद्धं परिहरिजा ॥ ३०५ ॥ શબ્દાર્થ –રત્નપ્રભ પહેલી પૃથ્વીમાં અવધિજ્ઞાનનો વિષય એક જનને છે, ત્યારપછી પૃથ્વીએ પૃથ્વીએ અર્ધ ગાઉ ઘટાડવો. ટીકાર્થ–રત્નપ્રભા પૃથ્વીના નારકને અવધિજ્ઞાનનો વિષય એક જનનચાર ગાઉનો છે, ત્યારપછી પૃથ્વી પૃથ્વીમાં એટલે એકેક પૃથ્વીમાં અર્ધ ગાઉ પરિહર-કમી કરે. તે આ પ્રમાણે –બીજી પૃથ્વીમાં સાડા ત્રણ ગાઉને અવધિજ્ઞાનને વિષય જાણ, ત્રીજી પૃથ્વીમાં ત્રણ ગાઉને, ચેથીમાં અઢી ગાઉને, પાંચમીમાં બે ગાઉને, છઠ્ઠીમાં દેઢ ગાઉને અને સાતમીમાં એક ગાઉને જાણવો. (અહીં આ મતલબની જ એક ગાથા કહેલી છે.) આ અવધિજ્ઞાનના વિષયનું પરિમાણ ઉત્કૃષ્ટ જાણવું. જઘન્ય દરેક પૃથ્વીમાં અર્ધ ગાઉ ઓછું જાણવું. તે આ પ્રમાણે-રત્નપ્રભામાં સાડા ત્રણ ગાઉને, બીજી પૃથ્વીમાં ત્રણ ગાઉને, ત્રીજી પૃથ્વીમાં અઢી ગાઉને, ચોથી પૃથ્વીમાં બે ગાઉને, પાંચમી પૃથ્વીમાં દેઢ ગાઉન, છઠ્ઠી પૃથ્વીમાં એક ગાઉને અને સાતમી પૃથ્વીમાં અર્ધગાઉન અવધિજ્ઞાનને જઘન્ય વિષય જાણ. ૩૦૫ આ પ્રમાણે પ્રસંગ સહિત નારકનું આગતિદ્વાર કહ્યું, હવે નારકવક્તવ્યતાને ઉપસંહાર કરતા અને ઉત્તર વક્તવ્યતાની શરૂઆત કરતા સતા કહે છે– निरए संखेवेसो, इत्तो एगिदियाण तिरियाणं । . गप्भभुयजलचरोभयपंचिंदियआउमाणं च .. ॥ ३०६ ॥ શબ્દાર્થ –નારક વિષયે નારક જીવની-સ્થિતિ અવગાહનાદિનું પ્રતિપાદન સંક્ષેપથી કર્યું, હવે એની પછી એકેંદ્રિય વિગેરે તિર્ય, ગર્ભજ અને સંમૂચ્છિમ બંને પ્રકારના ભુજપરી, જળચર વિગેરે પંચૅટ્રિયેનું આયુમાન વિગેરે કહેશું. ૩૦૬ ( રૂતિ નરશlધાદ ) Page #207 -------------------------------------------------------------------------- ________________ TI આ 3 તિર્ય-મનુષ્ય શધિકાર. | ટીકાર્થ –નારકી જીવોની સ્થિતિ-અવગાહનાદિનું પ્રતિપાદન સંક્ષેપથી કર્યું, હવે આગળ એકેંદ્રિનું, વિકળંદ્રિ-બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિયનું, અને સાક્ષાત ઉપાદાન કરેલ હોવાથી ચિંદ્રિયનું પણ અહીં બાકી રહેતા હોવાથી તિથી શબ્દ વિકળેદ્રિયનું પણ ગ્રહણ કર્યું છે. તથા ગર્ભથી જન્મ થવાથી ઓળખાતા ગજ એવા ચતુષ્પદ અને પક્ષીઓ, ભુયશબ્દથી ભુજપરિસપ, ઉપલક્ષણથી ઉર પરિસર્પો તથા જળચર–મસ્યાદિ અને ઉલય શબ્દ ગર્ભજ ને સંમૂઈિમ બંને પ્રકારના એ વિશેષણ ભુજ પરિસર્પ, ઉર પરિસર્પ અને જળચરે માટે પણ સમજવું. વળી ચતુષ્પદ ને પક્ષીઓ સંમૂછિમ હોય છે તેને પણ ઉપલક્ષણથી ગ્રહણ કરવા. એ બધા કેવા ? પંચંદ્રિય. આ વિશેષણથી ઉપલક્ષણવડે સંમૂચિ૭મ ને ગર્ભજ મનુષ્ય પણ ગ્રહણ કરવા. તે બધાનું આયુ પ્રમાણ અને ચ શબ્દથી દેહપ્રમાણ પણ કહેવામાં આવશે. - હવે પ્રથમ એકેંદ્રિય જીના શરીરની અવગાહના કહે છે – जोयणसहस्समाहियं, ओहेण एगिदिए तरुगणेसु । मच्छजुअले सहस्तं, उरगेसु य गप्भजाईसु ॥ ३०७ ॥ ટીકાથ-ઘે એટલે સામાન્ય એકેદ્રિયોની અને વિશે વિચારણું કરતાં વનસ્પતિકાયની કાંઈક અધિક હજાર એજનની અવગાહના જાણવી, પરંતુ તે સમુદ્રાદિગત કમળનાળની જાણવી. અહીં શંકા કરે છે કે-શરીરપ્રમાણ તો ઉસેંધાગળ માપવાનું છે અને સમુદ્રનું પરિમાણ તે પ્રમાણ ગુળ માપવાનું છે. સમુદ્રોની ઉંડાઈ એક હજાર જનની છે તે તેમાં રહેલા કમળની નાળની ઉંચાઈ વધી પડે તેથી વિરોધ કેમ નહીં આવે? તેને ઉત્તર આપે છે કે એ દેષ નહીં આવે, કારણ કે પ્રમાણુગુળથી હજાર જન ઉંડા સમુદ્રમાં જે પડ્યો હોય છે તે તે પૃથ્વીપરિણમનરૂપ હોય છે. જેમ પદ્મદ્રહમાં શ્રીદેવીના સ્થાનરૂપ પદ્મ છે તે પૃથ્વીકાયમય છે તેમ. તે સિવાય શેષ ગતીથાદિ સ્થાનમાં જે પદ્યો છે તે વનસ્પતિકાયમય છે તેમ જ શેષ જળા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ તિર્યંચમનુષ્ઠાધિકાર.] તિનું દેહમાન. શકે કે જે ઉસેંધાગુળ હજાર યોજન ઉંડા છે તેમાં જે વલ્લી વિગેરે હોય છે તેના શરીરનું પ્રમાણ કાંઈક અધિક એક હજાર યોજનાનું હોય છે એટલે આ વિરોધ આવશે નહીં. આ જ મેતલબનું કથન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષણવતી ગ્રંથમાં કરેલ છે. (અહીં તેની ચાર ગાથા છે તેમાં ઉપર લખ્યા પ્રમાણે જ મતલબ હોવાથી અમે લખી નથી.) - તથા મત્સ્યયુગલે એટલે ગર્ભજ ને સંમૂઈિમ મોમાં અને સર્વ જાતિના ગર્ભજ ઉરપરિસર્ષમાં દેહપ્રમાણ એક હજાર જન પરિપૂર્ણ કહ્યું છે. અત્રાંતરે પ્રાગુત વનસ્પતિ શરીરપ્રમાણના વિષયમાં આક્ષેપ પરિવાર સંવા દક અન્ય કર્તાની કરેલી ત્રણ ગાથાઓ છે. એ ત્રણ ગાથામાં પણ ઉપર જણવેલ ભાવાર્થ જ હોવાથી અમે અહીં લખેલ નથી. ૩૦૭ તથા– गप्भचउप्पय छग्गाउआइं, भुअगेसु गाउअपुहुत्तं । परिकसु धणुअपुहुत्तं, मणुएसु अ गाउआ तिन्नि ॥ ३०८ ॥ ટીકાર્ચ–ગર્ભજ હસ્તી વિગેરે ચતુષ્પદોનું શરીર પ્રમાણ છ ગાઉનું અને ઘ, નકુળ વિગેરે ભુજગેનું શરીર પ્રમાણ ગાઉ પૃથકત્વ અને પક્ષીનું શરીર પ્રમાણ ધનુષ્ય પૃથત્વ જાણવું. અહીં પૃથફત્વ શબ્દ બેથી નવ સુધી સમજવું. મનુષ્યનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ત્રણ ગાઉનું જાણવું. ૩૦૮. - હવે એમનું સંમૂઈિમનું શરીર પ્રમાણ કહે છે – धणुअपुहुत्तं परिकसु, भुअगे उरगे अ जोयणपुहुत्तं ।। होइ चउप्पय संमुच्छिमाए तह गाउअपुहुत्तं ॥ ३०९ ॥ ટીકાર્ય–સંમૂછિમ પક્ષીનું શરીરપ્રમાણ ધનુષ્યપૃથફત્વ, ગોધા, નકુળ વિગેરે ભુજ અને સર્પાદિ ઉરગ સંમૂછિમનું શરીરપ્રમાણે જનપૃથત્વ તથા સંમૂછિમ ચતુષ્પદનું શરીરપ્રમાણ ગાઉ પૃથત્વ જાણવું. અત્રાંતરે આ સંબંધમાં જ વિશેષ પ્રતિપાદક અન્યકક ગાથા છે તેમાં આ પ્રમાણે કહ્યું છે કે-“શંખ બાર એજનને, ગોમી (કાનખજુરો) ત્રણ ગાઉને, ભમર એક જનને અને મત્સ્ય ને ઉરપરિ એક હજાર જેનના હોય છે.” ૩૦૯ હવે વિલેંદ્રિયનું, પ્રત્યેક વનસ્પતિ વિનાના એકેંદ્રિયનું અને સંમૂર્ણિમ મનુષ્યનું શરીરપ્રમાણુ કહે છે – Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુખ્યાધિકાર. विगलिंदियाण बारस, उ जोयणा तिन्नि चउर कोसा य । सेसाणोगाहणया, अंगुलभागो असंखतमो ॥३१० ॥ ટીકાર્થ –વિકલેંદ્રિયનું એટલે બે, ત્રણને ચાર ઇંદ્રિયવાળાઓનું શરીરમાન અનુક્રમે બાર એજન, ત્રણ ગાઉ ને ચાર ગાઉનું જાણવું. આને સાર એ કે-બેઇંદ્રિય શંખાદિનું ઉત્કૃષ્ટ દેહમાન બાર એજનનું, રીંદ્રિય મકડા વિગેરેનું ત્રણ ગાઉનું અને ચરિંદ્રિય ભ્રમરાદિકનું ચાર ગાઉનું સમજવું. બીજા પૃથિવી, અપૂ, તેજ, વાયુ અને સાધારણ વનસ્પતિકાયનું તથા સંમૂછિમ મનુવ્યનું દેહમાન અંગુળના અસંખ્યાતમા ભાગનું જાણવું. ૩૧૦. - હવે વનસ્પતિકાય વિગેરે એકેંદ્ધિના દેહમાનમાં તારતમ્ય કહે છે – वणणंतसरीराणं, एगं निलसरीरगं पमाणेणं । अनलोदगपुढवीणं, असंखगुणिआ भवे वुढी ॥ ३११ ॥ ટીકાર્થ –સાધારણ વનસ્પતિકાયના શરીરનું પ્રમાણ એક વાયુકાય જીવના શરીર પ્રમાણે જાણવું. ત્યાર પછી અનલ (તેઉકાય), ઉદક (અપકાય) અને પુઢવી (પૃથ્વીકાય) ના શરીરમાં અસંખ્યાત અસંખ્યાતગુણી વૃદ્ધિ સમજવી. એનો સાર એ કે–જેટલા પ્રમાણવાળું એક વાયુકાયનું શરીર છે તે કરતાં અસંખ્યાતગુણ એક અગ્નિકાયિક જીવોનું શરીર જાણવું. તે કરતાં અસંખ્યાતગુણ એક અપ્રકાયિકનું શરીર જાણવું. તેથી અસંખ્યાતગુણ એક પૃથ્વીકાયનું શરીર જાણવું. આ બધા સાધારણ વનસ્પતિકાયના, વાયુકાયના, અગ્નિકાયના અને પૃથ્વીકાયના શરીર સ્વસ્વસ્થાને અંગુળના અસંખ્યાતમા ભાગના જાણવા. મૂળ ટકામાં પણ આ પ્રમાણે જ કહ્યું છે. (અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ થતા હોવાથી એમાં વિરોધ સમજ નહીં.) ૩૧૧. તિર્યંચે ને મનુષ્યનું દેહમાન કહ્યું, હવે તેમના આયુનું પ્રમાણ કહે છે– बावीस सहस्साई, सत्त सहस्साई तिन्नि होरत्ता। वाए तिन्नि सहस्सा, दसवाससहस्सिया रुका ॥ ३१२ ॥ ૧ ઉપરની ગાથામાં કાનખજુરા કહ્યા છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ તિર્યંચમનુષ્યાધિકાર. ] મનુષ્યને તિર્યચેનું આયુષ્ય. संवच्छराणि बारस, राइंदिय इंति अउणपन्नासा । छम्मास तिन्नि पलिया, पुढवाईणं ठिइ उक्कोसा ॥ ३१३ ॥ ટીકાર્થ-એકેંદ્રિયાદિ મનુષ્ય પર્વતની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણેપૃથ્વીકાયની રર૦૦૦ વર્ષની, અપકાયની ૭૦૦૦ વર્ષની, તેઉકાયની ત્રણ રાત્રીદિવસની, વાઉકાયની ત્રણ હજાર વર્ષની અને વૃક્ષની એટલે વનસ્પતિકાયની દશ હજાર વર્ષની જાણવી. ૩૧૨. બેઇદ્રિય જીવોની બાર વર્ષની, ત્રીન્દ્રિયની ૪૯ દિવસની અને ચતુરિંદ્રિની છ માસની તથા પચેંદ્રિય તિર્યંચ મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યેપમની જાણવી. ૩૧૩ ઉપર પ્રમાણે સામાન્ય પૃથ્વીકાયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહીને હવે પૃથ્વીકાયના ભેદમાં પ્રતિભેદનું આયુ કહે છે – सण्हा य सुद्धवालुअ, मणोसिला सक्करा य खरपुढवी । एगं बारस चउदस, सोलस अट्ठार बावीसा ॥३१४ ॥ ટીકાર્થ–આ ગાથાના અર્થમાં પૂર્વાર્ધના પદોની ઉત્તરાર્ધના પદે સાથે યથાક્રમ યોજના કરવી. તે આ પ્રમાણે-ક્ષણ એટલે મરુસ્થલ્યાદિગત સ્થાનમાં રહેલી નિરુપદ્રવસ્થાનસ્થિત પૃથ્વીકાયનું આયુ ઉત્કૃષ્ટ એક હજાર વર્ષનું, શુદ્ધ-કુમારમુસ્તિકાનું ઉપદ્રવના અભાવે બાર હજાર વર્ષનું, વાલુકા-સિતા-રેતીનું ચૌદ હજાર વર્ષનું, મનઃશિલા-પ્રસિદ્ધ છે તેનું સોળ હજાર વર્ષનું, શર્કરાપથ્થરના કાંકરાનું અઢાર હજાર વર્ષનું અને ખપૃથ્વી-પાષાણરૂપ શિલાઓનું બાવીશ હજાર વર્ષનું જાણવું. ૩૧૪. હવે તિર્યંચપઢિયે ગર્ભજનું આયુષ્ય વિશેષ કહે છે गप्अभुअजलचरोभयउरगेसु अ पुवकोडि उक्कोसा। मणुअ चउप्पय तिपलिअ, पलिआसंखिज्ज परकीसु ॥३१५॥ ટીકાર્થ –પ્રારંભમાં ગષ્ણ એટલે ગજ શબ્દ છે તે ઉભય શબ્દોપાધિવાળા જળચર શબ્દને મૂકીને બીજા સર્વે પદમાં જેડ. ભુજપરિસર્પ ધા, નકુળ વિગેરે ગર્ભજનું, જળચર મસ્યાદિનું ગજને સંમૂછિમ બંનેનું અને ઉરગ Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. સર્પ જાતિનું (ગભેજનું) ઉત્કૃષ્ટ આયુ પૂર્વોટીનું જાણવું. ગર્ભજ મનુષ્ય અને ચતુષ્પદનું ત્રણ પાપમનું ઉત્કૃષ્ટાયુ જાણવું અને ગર્ભજ પક્ષીનું પાપમના અસંખ્યાતમાં ભાગનું જાણવું. ૩૧૫ અહીં ગર્ભજ ભુજપરિસર્પાદિનું ઉત્કૃષ્ટાયુ પૂર્વ કેટીનું કહ્યું તેથી પૂર્વનું પરિમાણ કહે છે. (પૂર્વ કેટલા વર્ષનું થાય તે કહે છે.) पुवस्स उ परिमाणं, सयरिं खलु हुंति कोडिलकओ। छप्पण्णं च सहस्सा, बोधव्वा वासकोडीणं ॥३१६ ॥ ટીકાર્યક—એક પૂર્વનું પરિમાણ સીતેર લાખ ક્રોડ અને છપ્પન હજાર કોડ વર્ષનું જાણવું. ૮૪ લાખ વર્ષનું પૂર્વાગ જાણવું, તેને ૮૪ લાખે એટલે પૂર્વગે ગુણવાથી પૂર્વ થાય, તેથી ઉપર કહ્યા પ્રમાણેનું પૂર્વનું પરિમાણ બરાબર છે. ૩૧૬. હવે મૂરિઝમ પંચંદ્રિય સ્થળચરાદિનું આયુ કહે છે – वाससहस्स पणिदिसु मुच्छिम चुलसी बिसत्तरि तिवन्ना। बायाला उक्कोसा, थल खह उरगे भुयगे य ॥ ३१७ ॥ ટીકા–અહીં સંમૂછિમ વિશેષણ બધે જોડવું અને હજાર વર્ષ એ પદ રાશી વિગેરેની સાથે જોડવું. એની યથાસંખ્ય આ પ્રમાણે યોજના કરવી. સંમૂછિમ પંચંદ્રિય સ્થળચરનું ઉત્કૃષ્ટ આયુ ૮૪ હજાર વર્ષનું જાણવું. સંમૂછિમ પંચંદ્રિય ખચર, બગલા વિગેરેનું ઉત્કૃષ્ટ આયુ ૭૨૦૦૦ વર્ષનું જાણવું સંમૂછિમ પંચંદ્રિય સપોદિ ઉરપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુ પ૩૦૦૦ વર્ષનું જાણવું અને સંમૂછિમ પંચેંદ્રિય ભુજ પરિસર્પનું ઉત્કૃષ્ટ આયુ ૪૨૦૦૦ વર્ષનું જાણવું. (સંમૂછિમ જળચરનું ઉપર કહેલું છે.) ૩૧૭. હવે મૂચ્છિમ મનુષ્યની અવગાહના ને સ્થિતિ કહે છે – अंगुलअसंखभागो, उक्कोसोगाहणा मणुस्साणं । संमुच्छिमाण जाणसु, अंतमुहुत्तं च परमाउं ॥ ३१८ ॥ ટીકાર્ય–સંમૂછિમ મનુષ્ય તે ગર્ભજ મનુષ્યના વાતપિત્તાદિમાં ઉપજે તે સમજવા. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-“હે ભગવંત! સંમૂચ્છમ Page #212 -------------------------------------------------------------------------- ________________ - તિર્યંચમનુષ્યાધિકાર.] સંમૂછિમ મનુષ્ય તિર્યંચનું આયુષ્ય. મનુષ્ય ક્યાં ઉપજે છે ? ” ઉત્તર-હે ગૌતમ ! ૪૫ લાખ એજનપ્રમાણુ મનુષ્યક્ષેત્રમાં, અઢી દ્વીપ સમુદ્રમાં, પંદર કર્મભૂમિમાં, ૩૦ અકર્મભૂમિમાં, પ૬ અંતરદ્વીપમાં, ગર્ભજ મનુષ્યના ઉચ્ચારમાં, પ્રશ્રવણમાં, લેબ્સમાં, જજલ્લામાં "સિંધાણમાં, ઉલટીમાં, પિત્તમાં, શુક(વીર્ય)માં, શોણિત (રૂધિર)માં, શુકપુદુગળના પરિશાટનમાં, જીવવિનાના કલેવરમાં, સ્ત્રી-પુરૂષના સંગમાં, નગરની ખાળમાં અને સર્વ અશુચિસ્થાનમાં સંમૂછિમ મનુષ્યો ઉપજે છે. તેની અવગાહના અંગુળના અસંખ્યાતમા ભાગની અને આયુ અંતર્મુહૂર્તનું હોય છે. ૩૧૮. હવે પૂર્વોક્ત સર્વ સંમૂછિમનું જઘન્ય આયુ પ્રમાણ કહે છેसव्वेसि अमणाणं, भिन्नमुहुत्तो भवे जहण्णेणं। सोवकमाउआणं, संन्नीणं चेव एमेव ॥३१९ ॥ ટીકાર્થ–સર્વ એકેદ્રિયથી માંડીને પચંદ્રિય સુધીના મનવિનાના સમૂછિમ જીવોનું જઘન્ય આયુ અંતર્મુહૂર્તનું હોય છે તથા સોપકમ આયુવાળા સંશી ગર્ભજ પંચેન્દ્રિયેનું પણ એ જ પ્રમાણે જઘન્ય આયુ અંતર્મુહૂર્તનું જાણવું. ૩૧૯. - હવે આયુષ્યના સંબંધમાં કાંઈક વિશેષ કહે છે – आउस्स बंधकालो, अबाहकालो उ अंतसमओ य। अपवत्तणणपवत्तणउवकमाणुवकमा भणिया ॥ ३२० ॥ ટીકર્થ-આયુને અંગે સાત પદાર્થો યથાયોગ્ય પ્રવર્તે છે. તે આ પ્રમાણે–૧ બંધકાળ તે જેટલું આયુષ્ય હોય તેના ત્રીજે ભાગે પરભવનું આયુ બાંધે તે જાણ. ૨ અબાધાકાળ તે પરભવનું આયુ બાંધ્યું સતું જેટલે કાળ ઉદય ન આવે તે કાળવિશેષ જાણ. ૩ અંતસમય તે અનુભૂયમાન ભવાયુ જે સમયે નિષ્ઠા પામે–પૂર્ણ થાય તે. ૪ અપવર્તન તે દીર્ઘ કાળ વેદવાપણે વ્યવસ્થિત કરેલું (બાંધેલું) આયુ સ્વલ્પ કાળમાં વેદી નાખવું તે. ૫ અનપવર્તન તે જેટલું આયુ પૂર્વે બાંધ્યું હોય તેટલું પૂરેપૂરું ભેગવવું, સ્થિતિનો હાસ ન થાય તે. ૬ ઉપકમ તે જે કારણ વડે કરીને આયુનું અપવર્તન થાય (ઘટે) તેવા કારણોને સમૂડ તે અને ૭ અનુપક્રમ તે ઉપક્રમને અભાવ. ૩૨૦. ૧ વિષ્ટા ૨ મૂત્ર બડખે ૪ કાનનો મેલ ૫ નાકને મેલ. ૬ એકંદર ચૌદ સ્થાનમાં. Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. એ આયુ સંબ ંધી સાત પદાર્થ જે જીવાને જે રીતે પ્રાપ્ત થાય તે કહે છે— देवा रइया वा, असंखवासाउआ य तिरिमणुआ । छम्मासवसेसाऊ, परभविअं आउं बंधंति ॥ ३२१ ॥ एगिंदिअ तह विगला, पणिदिआ जे य अणपवत्ताऊ । તે નવિયત્તમાને, તેણે વંયંતિ પમાડું ॥ ૩૨૨ ॥ सेसा पुणो तिभागे, नवभाए सत्तावीसभाए वा । વંયંતિ પરમવાણું, અંતમુદુત્તતિને વાવ ॥ ૨૨૨ ॥ ૧૯૨ ટીકા :—દેવા, નારકીએ અને અસંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય અને તિર્યંચા છ માસ શેષ આયુ રહે ત્યારે પરભવનું આયુ ખાંધે છે, તથા એકેદ્રિયા, વિકલે ક્રિયા તે એઇંદ્રિય, ત્રીંદ્રિય, ને ચારિદ્રિય તથા પંચેન્દ્રિયાતિર્યંચ ને મનુષ્યા જેએ અનપવ નાયુવાળા હેાય તે નિશ્ચયે પેાતાના વિ તનેા ત્રીજો ભાગ ખાકી રહે ત્યારે પરભવનું આયુ માંધે છે. તે શિવાયના અપવ નીય આયુવાળા એકેન્દ્રિય, વિકળેન્દ્રિય અને પ ંચેન્દ્રિય તિય ચ ને મનુષ્ય પેાતાના જીવિતના ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવાયુ ખાંધે છે અથવા ત્રિભાગ ત્રિભાગે એટલે નવમે ભાગે અથવા ત્રિભાગ ત્રિભાગ ત્રિભાગે એટલે ૨૭ મે ભાગે ખાંધે છે. તેથી જ સિદ્ધાંતમાં સ્યાત્ ત્રિભાગે, સ્યાત્ ત્રિભાગત્રિભાગે, યાત્ ત્રિમાગત્રિભાગત્રિભાગે કહ્યુ છે તેની સાથે અવિસંવાદીપણું જાણવુ. તેવા બંધથી ચૂત થયેલા એટલે આયુ માંધ્યા વિનાના હાય છે તે—આયુને અંતે અંતર્મુહૂત્ત બાકી રહે ત્યારે આયુ બાંધે છે. ૩૨૧–૨૨-૨૩. આ પ્રમાણે અંધકાળ કહ્યો, હવે અમાધાનું કાળમાન કહે છે:— जे जावइमे भागे, जीवा बंधति परभवस्साउं । તેતિમવાદાવાજો, અનુયાહુત્તિ સો મળિો ૫ ૨૨૪ ॥ ટીકાઃ—જે જીવા જેટલામે ભાગે અર્થાત્ છ માસાવશેષે અથવા સ્વજીવિત ત્રિભાગાદિરૂપે પરભવને ચેાગ્ય આયુ આંધે છે તેને માટે તેટલે અન્ય ને ઉદયને અપાંતરાળ લક્ષણ કાળ તે અમાધાકાળ સમજવા. એ જ વાત પર્યાય કરીને કહે છે. તેને અખાધાકાળ અથવા અનુદયકાળ તીથંકર ગણુધરાએ કહેલા છે. ૩૨૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તિયં ચમનુષ્યાધિકાર ] ઋજુ ને વક્રાગતિનું સ્વરૂપ. તથા અન્તસમય એટલે આયુષ્યને નિકાસમય કે જેનાથી અનંતર પરભવનું આયુ ઉદયમાં આવે છે. એ રીતે પરભવાયુ ઉદય પામે તે પરભવ સંબંધી જીવોની ગતિ બે પ્રકારે પ્રવર્તે છે તે કહે છે – दुविहा गई जिआणं, उज्जू वका य परभवग्गहणे। इगसामइया उज्जू, वक्का चउपंचसमयंता ॥ ३२५ ॥ ટીકાર્થ-જીવોની પરભવગ્રહણે-પરભવમાં જતાં બે પ્રકારની ગતિ પ્રવર્તે છે. તદ્યથા–જવી અને વઠા. તેમાં જે વી છે તે એક સમયની છે એટલે એક સમય નિવૃત્ત છે. ઉત્પત્તિપ્રદેશ સમશ્રેણિએ વ્યવસ્થિત હોવાથી પ્રથમ સમયે જ તેને પ્રાપ્ત કરે છે, તેમ ન થાય તે ઋજુગતિ જ કહેવાય નહીં. વક્રા ચાર-પાંચ સમય સુધીની જાણવી. ચતુઃપંચ શબ્દ ગ્રહણ કરવાની મતલબ આ પ્રમાણે છે–બાહુલ્ય ઉત્કૃષ્ટ ચાર સમય પર્વતની જ વક્રગતિ હોય છે, કવચિત્ કદાચિત્ જ પાંચ સમય પર્વતની હોય છે. એ વાત અનંતર જ કહેશે. ગાજુગતિ ને વકગતિમાં નયમતના ભેદવડે પરભવાયુના ઉદયને ચિંતવતા સતા કહે છે કે ત્રાજુગતિમાં પ્રથમ સમયે જ પારભવિક આયુને ઉદય અને આહાર હોય છે. વક્રામાં બીજે સમયે પરભવાયુને ઉદય હાય છે.” અજુગતિમાં પ્રથમ સમયે જ પારભવિક આયુ ઉદયમાં આવે છે અને પ્રથમ સમયે જ પરભવ સંબંધી આહાર ગ્રહણ કરે છે. તે જ કહે છે–નિશ્ચયનયમતે પરભવના પ્રથમ સમયે જ પૂર્વશરીરનો પરિસાટ થાય છે. જે સમયે પૂર્વશરીરને સર્વથા પરિસાટ થાય તે જ સમયે ગતિ થાય તેથી ગતિના પ્રથમ સમયે જ પરભવના આયુને ઉદય થાય. જુગતિવડે પ્રથમ સમયે જ ઉત્પત્તિદેશને પામે છે અને ત્યાં રહેલા સ્વશરીરોગ્ય પુગળોને ગ્રહણ કરે છે તેથી પ્રથમ સમયે જ પરભવ સંબંધી આહાર કહેલ છે. વક્રગતિમાં પણ ઉક્ત પ્રકારે નિશ્ચયનયને આશ્રીને પ્રથમ સમયે જ પરભવાયુને ઉદય થાય, તે વિના સર્વથા પૂર્વશરીરનો પરિસાટ ન થાય અને તેથી ગતિ (ગમન) પણ સંભવે નહીં. પરંતુ કેટલાક પરિસ્થલ ન્યાયને આશ્રયીને વક્રગતિમાં બીજે સમયે પરભવાયનો ઉદય થાય છે એમ કહે છે. તેથી તે વાત કહેવાને ઈચ્છતા સતા કહે છે કે–વક્રગતિમાં બીજે સમયે પરભવાયુ ઉદયને પામે છે.” અહીં આ પ્રમાણે ભાવના કરવી-કિલ ઇતિ નિશ્ચયે પૂર્વભવના પર્યન્ત સમયે જ વક્રગતિને પ્રારંભ કરે છે, તત્પરિણામને અભિમુખ થયેલ હોવાથી. તેથી તે સમય ૨૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [તિયંચમનુષ્યાધિકાર. પણ વક્રગતિ સબંધી ગણવા. ત્યારપછી બીજે સમયે પરભવાયુના ઉદય થાય છે. તેથી કહ્યું છે કે—પરભવાયુના ઉદય વક્રગતિમાં ખીજે સમયે થાય છે. આ ગાથા અન્યકર્તૃક જાણવી, સૂત્રકારની કરેલી જાણવી નહીં; કારણ કે મૂળ ટીકા શ્રી હરિભદ્રસૂરિકૃત છે તેમાં એનુ વ્યાખ્યાન કરેલ નથી. કે હવે વક્રાગતિમાં સ્થિત જીવ કોઇ વખત એકવક્રાએ ઉત્પત્તિદેશને પામે છે, કાઇ વખત એવકાએ, કાઇ વખત ત્રણવક્રાએ અને કાઇ વખત ચારવક્રાએ ઉત્પત્તિ દેશને પામે છે.તેમાં જે એકવકાએ ઉત્પત્તિદેશને પામે છે તે તા નિયમા આહારક જ છે. તે આ રીતે-પ્રથમ સમયે પ્રથમ શરીર મૂક્યું તે વખત આહારક છે અને ખીજે સમયે અન્યભવાશ્રયી તેના શરીરને ચેાગ્ય કેટલાક પુદ્ગળા જીવયેાગ ( કાણુકાયયેાગ ) થી એજાહારપણે સબંધને પામે છે. દારિક, વૈક્રિય કે આહારક પુદ્દગલાનું જે ગ્રહણ કરવું તે આહાર કહીએ. તેથી પ્રથમ સમયે આહારક હતા તે બીજે સમયે ઉત્પત્તિદેશને પામ્યા સતા તદ્ભવયેાગ્ય શરીરપુદ્ગલને ગ્રહણ કરે તેથી તે સમયે પણ આહારક છે. દ્વિવક્રગતિમાં ત્રણ સમય થાય છે. તેમાં પહેલા ને ત્રીજા સમયે પૂર્વોક્ત રીતે આહારક અને મધ્યના એક સમયે અનાહારક જાણવા. ત્રિવ±ાગતિમાં ચાર સમય થાય છે તે આવી રીતે-ત્રસનાડીની બહાર રહેલા જીવ અધસ્તન ભાગથી ઉપરિતન ભાગે અથવા ઉપરિતન ભાગથી અધસ્તન ભાગે અને વિદિશામાંથી દિશામાં અથવા દિશામાંથી વિદિશામાં જ્યારે ઉપજવાના હાય ત્યારે પ્રથમ સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, ખીજે સમયે ઉપર અથવા અધેા જાય, ત્રીજે સમયે ત્રસનાડીની બહાર નીકળે અને ચેાથે સમયે વિદિશામાં ઉત્પત્તિદેશને પામે. તે જીવ પહેલે ને છેલ્લે (ચેાથે ) સમયે પૂર્વે કહેલ યુક્તિ પ્રમાણે આહારક અને મધ્યના એ સમયે અનાહારક જાણવા. ચતુર્વ કા ગતિમાં પાંચ સમય થાય છે. તે ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી વિદિશામાં જ ઉત્પન્ન થવાના હૈાય ત્યારે લાલે છે. તે આ પ્રમાણે-પહેલે સમયે ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી દિશામાં આવે, ખીજે સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, ત્રીજે સમયે ઉપર અથવા નીચે ગમન કરે, ચેાથે સમયે ત્રસનાડીની બહાર નીકળે અને પાંચમે સમયે વિદિશામાં રહેલા ઉત્પત્તિદેશને પામે. આમાં પણ પહેલા ને છેલ્લા ( પાંચમા ) સમયે આહારક અને શેષ રહેલા મધ્યના ત્રણ સમયે અનાહારક જાણવા. અહીં ઉત્કૃષ્ટી મહેાળતાએ ચાર સમયવાળી વજ્રગતિ જ પ્રવર્તે છે, પાંચ સમયવાળી તા સ્વપ જીવાશ્રિત હાવાથી તેની Page #216 -------------------------------------------------------------------------- ________________ તિર્ય ંચમનુષ્યાધિકાર, ] નમ્રગતિ વિગેરેનું સ્વરૂપ. ૧૯૫ વિવક્ષા કરવામાં આવતી નથી. વળી ત્યાં ત્યાં સિદ્ધાંતપ્રદેશમાં વક્રગતિના અનાહારકપણાની ચિંતા ( વિચાર ) માં એક અથવા બે સમય અનાહારક હાય એમ કહેલ છે. અહીં વા શબ્દનું ગ્રહણ કરેલ છે તેથી કેાઇ વખત ત્રણ સમય પણુ અનાહારક હેાય એમ સમજવુ. એટલે એ હકીકતમાં વિરોધ રહેશે નહીં. ૩૨૫ ઉપરની હકીકત જ ગાથાવડે કહે છે: इगदुगतिगवक्काइसु, दुगाइसमएस परभवाहारो । दुगवक्काइस समया, इगदोतिन्नि य अणाहारा ॥ ३२६ ॥ ॥ ॥ ટીકા :—એક, બે, ત્રણ વક્રાદિમાં–ચા શબ્દથી ચતુક્રાગતિમાં દ્વિતીયાદિ સમયે પરભવને આહાર જાણવા. તે આ પ્રમાણે-એકવક્રા ગતિમાં ખીજે સમયે પરભવને આહાર, દ્વિવકામાં ત્રીજે સમયે, ત્રિવકામાં ચેાથે સમયે અને ચતુ કામાં પાંચમે સમયે પરભવના આહાર જાણવા. તથા એકવક્રામાં સથા આહારક, એ હકીકત પૂર્વે સમજાવેલ છે. દ્વિકાદિ ગતિમાં યથાક્રમ એક, બે, ત્રણ સમય અનાહારક જાણવે. તે આ પ્રમાણે દ્વિવકા ગતિમાં એક સમય, ત્રિવકામાં એ સમય, ચતુર્વકામાં ત્રણ સમય અનાહારક જાણવા. ૩૨૬. હવે અપવન અનપવન રૂપ એ દ્વાર કહે છે:— बहुकालवेअणिज्जं, कम्मं अप्पेण जमिह कालेण । ass जुगवं चिअ, उइण्णसव्वष्पएसग्गं अपवत्तणिज्जमेयं, आउं अहवा असेसकम्मंपि । યંધત્તમવિ વદ્ય, શિઢિરું ચિય તં નહાનુાં ॥ ૨૨૮ ॥ ॥ ૨૨૭ ॥ ટીકાઃ—જે આયુરૂપ કર્મ અહુકાળવેદનીય–પ્રભૂતકાળવેદ્ય હાય તે આ જગતમાં તિર્યંચ-મનુષ્યા અપવ ના કરણના વશથી સમકાળે સર્વોપ્રદેશાસ્ત્રને સ્વલ્પકાળવડે વેદે-અનુભવીને નિજરે એ આયુને અપવર્તનીય આયુ સમજવું. આ પ્રમાણે આયુકર્મ જ એક અપવનીય હાય છે એમ નહીં, પણ બાકીના કર્મો પણ અપવનવાળા છે. તે જ વાત કહે છે કે-બાકીના સમસ્ત કર્મો પણ પ્રભૂતકાળવેદ્ય હેાય તે અપવના કરણના ચેાગથી સમકાળે સર્વ પ્રદેશાધ્રને ઉદ્દી કરીને અલ્પકાળે વેદી નાખે છે તેને અપવર્તનીય કર્મ કહીએ, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષાધિકાર. અહીં શંકા કરે છે કે જે બંધકાળે પ્રભૂતકાળે દવા યોગ્ય કર્મ બાંધ્યું હોય તે અપવર્તન કરણના વશથી અપકાળે વેદાઈ જાય તે કૃતનાશ ને અકૃતાગમને પ્રસંગ પ્રાપ્ત થશે. યથાબદ્ધ ન વેદવાથી અને વેદના પ્રમાણે બાંધેલ ન હોવાથી. આના ઉત્તરમાં કહે છે કે–“બંધકાળે જ તે અપવર્તનીય આયુ અને શેષ કર્મ પણ શિથિળ જ યથાયોગ્ય અપવર્તનીયતા એગ્ય દેશકાળના અનતિકમપણે બાંધેલ હોય છે. આ અહીં સાર છે કે–બંધકાળે પણ તથાવિધ અધ્યવસાયના વેગથી તથારૂપ જ કર્મ બાંધેલ હોય છે કે જે દેશકાળ ને પુરૂષને અપેક્ષીને અપવર્તન પામે છે, તેથી એમાં કાંઈ પણ દેષને સંભવ નથી. ૩ર૭-૨૮ जं पुण गाढ निकायणबंधेणं पुव्वमेव किल बद्धं । तं होइ अणपवत्तण-जोग्गं कमवेअणिज्जफलं ॥ ३२९ ॥ ટીકાર્થ –જે આયુ અથવા બીજાં કર્મ ગાઢ નિકાચન બંધવડે કરીને એટલે અવશ્ય વેદ્યપણે વ્યવસ્થાપન કરેલ હોય તે કર્મનો બંધ પૂર્વે જ ગાઢ નિકાચનબંધ કરીને બાંધેલ હોવાથી તે અનપવર્તન યોગ્ય છે તેની અપવર્તના થતી નથી. તે કર્મ કમે કરીને એટલે પરિપાટીએ વેદવારૂપ ફળવાળું છે. આનો સાર એ છે કે-જે કર્મ તથારૂપ પરિણામના યોગથી અવશ્ય પણે નિકાચિત કરેલું હોય છે તે અનાવર્તનીય સ્વરૂપવાળું હોય છે અને અનપર્વતીય સ્વરૂપવાળું હોવાથી ક્રમવેદનીય ફળવાળું હોય છે. તેમાં આયુકર્મ સંબંધી વિચાર કરતાં દેવ, નારકી છે, ઉત્તમ પુરૂષે (શલાકા પુરૂષો વિગેરે), ચરમશરીરી અને અસંખ્યાત વર્ષાયુવાળા (યુગલિકે) અનાવર્તનીય આયુવાળા હોય છે. તે સિવાયના જીવ અપવર્તનીય અને અનપવર્તનીય આયુવાળા હોય છે. ૩૨૯. હવે ઉપક્રમ અને અનુપક્રમરૂપ બે દ્વાર કહે છે – जेणाउमुवक्कमिज्जइ, अप्पसमुत्थेण इयरगेणावि । अज्झवसाणाईओ, उवक्कमो सो इहं नेओ ॥ ३३० ॥ ટીકાર્થ –જે આત્મસમૃત્યુ અથવસાયવિશેષાદિવડે અથવા ઈતર બાહ્ય વિષ, અગ્નિ, શસ્ત્રદિવડે આયુ ઉપક્રમ પામે એટલે કે દીર્ધકાળવેદ્ય હોય તે સ્વલ્પકાળવેદ્યપણે વ્યવસ્થાપન કરાય તે અપવર્તનના હેતુભૂત અધ્યવસાયાદિ અહીં ઉપક્રમ કહેવાય છે. ૩૩૦, Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ તિર્યંચમનુષ્યાધિકાર. ] સાત પ્રકારના ઉપક્રમનું સ્વરૂપ. તે ઉપક્રમ સાતપ્રકારના હોય છે તે કહે છે – अज्झवसाणनिमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविहं भिज्जए आउं ॥ ३३१ ॥ ટીકાર્થ –જેના વડે આયુ ભેદ પામે એટલે કે શીધ્રમેવ વિધ્વંસને પામે તેવા પ્રકાર આ પ્રમાણે કહેલા છે-અધ્યવસાને–અધ્યવસાયને લઈને. તે અધ્યવસાય ત્રણ પ્રકારના છે-રાગરૂપ, સ્નેહરૂપ ને ભયરૂપ. તેની મતલબ એ છે કે અત્યંત રાગાદિના અધ્યવસાયથી આયુ ભેદ પામે છે. જેમ એક પરબવાળી કઈ તરૂણ પુરૂષ પરના અનુરાગથી તેને જોતી જોતી, કોઈ સ્ત્રી પુત્રવિયોગ થવાથી તેના પરના નેહથી અને કૃષ્ણ વાસુદેવને જેવાવડે ગજસુકુમારના સાસરા સોમીલને ઉત્પન્ન થયેલા ભયથી તેઓના પ્રાણ ગયા તેમ આયુ ભેદ પામે છે. બીજું કારણ–નિમિત્તથી એટલે દંડ, ચાબુક, શસ્ત્ર અને દેરડાદિકના પ્રકારના નિમિત્તથી. ત્રીજું કારણ–આહાર-પ્રચુર આહાર ખાવાથી. ચોથું કારણ–વેદના એટલે શૂળાદિકની ગાઢ વેદનાથી. પાંચમું કારણ–પરાઘાત તે ખાડામાં પડી જવા વિગેરેથી થતા તીવ્ર આઘાતથી. છઠું કારણ-સ્પર્શ તે સર્પાદિ ઝેરી પ્રાણીના સ્પર્શથી, સાતમું કારણ–પ્રાણાપાન એટલે શ્વાસના રૂંધાઈ જવાથી–એ રીતે કુલ સાત પ્રકારે આયુ ભેદાય છે. આ ઉપક્રમો અપવર્તનોગ્ય આયુનું અપવર્તન કરે છે, અનપવર્તનોગ્યનું અપવર્તન કરી શકતા નથી. આવા નિમિત્તો ચરમશરીરી વિગેરેને પણ કદાચિત્ સંભવે છે અને પીડા ઉત્પન્ન કરે છે; પરંતુ તે આયુની અપવર્તન કરી શકતા નથી. કેવળ ઉપક્રમના હેતુના સંપર્કવાળું આયુ તે સોપકમાયુ કહેવાય છે. તે સિવાયના ઉપક્રમના હેતુ વિનાના આયુ તે નિરૂપકમાયુ કહેવાય છે. ઇતિ–આ પ્રસંગે સર્યું. ૩૩૧. હવે પ્રસ્તુત કહેવું છે તેમાં પ્રકૃતિને ઉપસંહાર કરતા અને ઉત્તર હકીકતનો સંબંધ જોડતા સતા કહે છે – पुढवाईण भवठिई, एसा मे वण्णिआ समासेणं । एएसिं कायठिई, उढं तु अओ परं वुच्छं ॥ ३३२ ॥ ટીકાર્થ –ઉપર પ્રમાણે અનંતર કહેલી પૃથ્વીકાય વિગેરે જીવની ભવસ્થિતિ મેં સંક્ષેપથી વર્ણવી, હવે એની પછી તે પૃથિવીકાયાદિ છેની જ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. કાયસ્થિતિ એટલે તે પૃથિવીકાય વિગેરે કાયને નહીં તજતા અવસ્થાન રૂપે કેટલે કાળ રહે છે તે કહું છું. ૩૩૨. પ્રતિજ્ઞાતને નિર્વાહ કરે છે – अस्संखोसप्पिणिसप्पिणी उ एगिदियाण य चउण्हं । ता चेव उ अणंता, वणस्सईए उ बोधव्वा ॥ ३३३॥ ટીકાર્થ –ચાર એકેંદ્રિયો–પૃથ્વી, અપૂ, તેઉ ને વાયુરૂપ પ્રત્યેકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણ ને અવસર્પિણી કાળની સમજવી. એ જ કાળ પરિમાણનો ક્ષેત્રથી વિચાર કરીએ તો તે આ પ્રમાણે જાણવું. અસંખ્યાતા કાકાશના પ્રદેશને એકેક સમયે અપહાર કરીએ તો તે પ્રમાણે અપહાર કરતાં જેટલો કાળ લાગે તેટલા કાળપરિમાણ રૂપ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ જાણવી. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-“હે ભગવંત! પૃથ્વીકાય છે પૃથ્વીકાયપણે કેટલે કાળ રહે?” ઉત્તર-“હે મૈતમ! જઘન્ય અંત હૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ–અસંખ્યાતી ઉત્સર્પિણું અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાતા લક. એ જ પ્રમાણે અમ્, તે ને વાયુકાય માટે પણ સમજવું.” તે જ રીતે વનસ્પતિકાય માટે તેવી અનંતી ઉત્સર્પિણી ને અવસર્પિણની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી. આ પણ કાળથી પરિમાણ સમજવું. ક્ષેત્રથી પૂર્વે કહ્યા પ્રમાણે અનંતા લોક અથવા અસંખ્યાતા પુદગલ પરાવર્ત. તે પુગલ પરાવર્તે એક આવલીના અસંખ્યાતમા ભાગે જેટલા સમય તેટલા જાણવા. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-“હે ભગવંત! વનસ્પતિકાય જી વનસ્પતિકાયપણે કેટલો કાળ રહે?” ઉત્તર–“હે મૈતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ–અવંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી. ક્ષેત્રથી અનંતા લેક અથવા અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત. તે પુદ્ગલપરાવર્તો આવળના અસંખ્યાતમે ભાગે જેટલા સમય આવે તેટલા જાણવા.” ૩૩૩. તથા – वाससहस्सा संखा, विगलाण ठिई उ होइ बोधव्वा । सत्तटुभवा उ भवे, पणिदितिरिमणुअ उक्कोसा ॥ ३३४ ॥ ટીકાર્થ –વિકલેંદ્રિયની એટલે બેઇદ્રિય, ત્રાંદ્રિય, ચંદ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પ્રત્યેકની સંખ્યાતા હજાર વર્ષની જાણવી. અહીં ગાથામાં તુ શબ્દ છે તે ભેદ અથવા અવધારણમાં આવે છે. અહીં ભેદાર્થમાં સમજવો. Page #220 -------------------------------------------------------------------------- ________________ એકે ક્રિયપણે ઉપજતા જીવાની સંખ્યા. ૧૯૯ તિર્યંચમનુષ્યાધિકાર. ] એટલે પ્રથમ ઉત્સર્પિણી અવસર્પિણીમાં કાયસ્થિતિ કહી. અહીં વર્ષમાં કહે છે. પંચેન્દ્રિય તિર્યં ચ અને મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત આઠ ભવ પ્રમાણ છે. તેમાં જ્યારે આઠ ભવ પામીએ ત્યારે પ્રથમના સાત ભવ સંખ્યાતા વર્ષના આયુવાળા અને આઠમે ભવ નિશ્ચયે અસંખ્યાતા વર્ષના આયુવાળા (યુગલિકા) ના જ હાય. તે કારણથી સાત આઠ ભવ-એમ કહેલ છે, તેમ ન હેાત તા આઠ ભવ જ કહેત. જઘન્ય તા બધે અંતર્મુહૂત્તની કાયસ્થિતિ સમજવી. ૩૩૪ ઉપર પ્રમાણે તિર્યંચ ને મનુષ્યનું દેહમાન અને આયુષ્યપ્રમાણ કહ્યું, હવે તેમના ઉપપાત ઉર્દૂના વિરહકાળ અને ઉત્પદ્યમાન તથા ઉદ્ધૃમાનની સંખ્યા અને ગતિ–આગતિ કહેવાના અવસર છે. તેમાં પ્રથમ તિર્યંચાનું કહેતાં એકેન્દ્રિય જીવાની ઉપપાત સંખ્યા કહે છે:— अणुसमयम संखिज्जा, संखिज्जाऊ अ तिरिमणुआ य । નિમુિ નક્કે, આર ફેસાળàવા ચ ॥ રૂરૂપ ॥ શબ્દાઃ—પ્રત્યેક સમયે અસંખ્યાતા અને સંખ્યાતા તિર્યંચ અને મનુષ્યા તેમ જ ઇશાનદેવલાક સુધીના દેવા એકેદ્રિયમાં જાય છે. ટીકા :- ઉપપાતવિરહકાળ અને ઉદ્વૈનાવિરહકાળ એકેદ્રિયમાં નથી કારણ કે તેમાં પ્રતિસમય ઉપપાત ને ઉદ્દતનાના સદ્ભાવ છે; તેથી તે એ દ્વારના તેમાં અવતાર નથી. કેવળ પ્રતિસમય તેમાં કેટલા વા ઉત્પન્ન થાય છે તે વિચારવાનુ છે. તેમાં પ્રતિસમય એકેદ્રિયા અને એકેદ્રિય શિવાયના બીજા જીવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેને સાર એ છે કે-પ્રતિસમય એકેદ્રિયપણે ઉત્પન્ન થનારા જીવા અસંખ્યાતા લક્ષ્ય થાય છે. તે આ પ્રમાણે-પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવે તેમાં ઉપજે છે. તેમાં પ્રથમના પૃથ્વીકાયાદિક ચાર પ્રકારના જીવા સ્વસ્થાન કે પરસ્થાનની વિવક્ષા વિના સામાન્ય પ્રત્યેક જાતિના પ્રત્યેક સમયે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે ભગવંત ! પૃથ્વીકાયિક જીવેા પ્રતિસમય કેટલા ઉપજે ? ’ ઉત્તર-‘ હે ગૌતમ ! પ્રતિસમય અવિરહિતપણે અસંખ્યાતા ઉપજે. એ રીતે વાયુકાય સુધી સમજવું.' વનસ્પતિકાયિક સ્વસ્થાનથી આવીને ઉત્પદ્યમાન પ્રતિ સમયે અનંતા અને પરસ્થાનથી આવેલા પ્રતિસમય ઉત્પદ્યમાન વા સર્વ કાળે અસંખ્યાતા સમજવા. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં આ પ્રમાણે જ કહેલ છે. સ્વસ્થાન ઉપપાતને માટે આ પ્રક્ષેપ ગાથા છે— Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ તિર્યંચમનુષ્યાધિકાર. एगो असंखभागो, वट्टइ उज्वट्टणोववायम्मि । एगनिगोए निच्चं, एवं सेसेसु वि स एव ॥ १ ॥ એક નિગોદમાંથી નિત્ય સર્વકાળ એક અસંખ્યાતમો ભાગ ઉદ્ધનામાં વતે છે અર્થાત્ તેમાંથી એવે છે અને એક અસંખ્યાતે ભાગ ઉપજે છે. એ જ પ્રમાણે બાકીની સર્વ સૂક્ષ્મ-બાદર નિગોદ પ્રત્યેકમાંથી એક અસંખ્યાતમે ભાગ ઉદ્વર્તનામાં ને ઉપપાતમાં સમજો.” એનો સાર એ છે કે–સૂક્ષમ ને બાદર એકેક નિગેદ કે જે અનંત જીવાત્મક છે તેમાંથી એક અસંખ્યાતમે ભાગ સતત ઉદ્વર્તન પામે છે (નીકળે છે) અને એક અસંખ્યાતમો ભાગ તેમાં ઉપજે છે. તે અસંખ્યાત ભાગ પણ અનંતજીવાત્મક સમજ, તેથી એકેક નિગોદમાં પ્રતિસમય ઉત્પમાન જેવો અનંતા સમજવા. એ રીતે સર્વ નિગદમાંથી મળીને અનંતા નીકળે એમાં તે શું કહેવું ? ( દરેક નિગરમાંથી અસંખ્યાત સમયે સર્વ જીવો પલટાઈ જાય છે ) હવે નિગોદ એટલે શું? તે કહે છે-અનંત જીવોનું સાધારણ એક શરીર. તે પણ સ્તિબુકાકાર એટલે પાણીના પરપોટાના આકારનું. એવી રીતની અસંખ્ય નિગોદનો જે સમુદાય ગોલકના આકારને તેને ગાળો કહીએ, એવા ગોળા અસંખ્યાતા છે. એ અર્થને કહેનારી ગાથા આ પ્રમાણે છે— गोला य असंखिज्जा, अस्संखनिगोयगोलओ भणिओ । इक्विक्कम्मि निगोए, अणंतजीवा मुणेयव्वा ॥१॥ ગોળા લેકમાં અસંખ્યાતા છે. ગળો અસંખ્ય નિગોદાત્મક તીર્થકર ગણધરએ કહેલો છે. એકેક નિગોદમાં અનંતા છે જાણવા.” એ નિગોદમાં વર્તતા જીવો બે પ્રકારના છે–સાંવ્યવહારિક ને અસાંવ્યવહારિક. તેમાં સાંવ્યવહારિક તે નિગોદમાંથી નીકળીને શેષ જીવરાશિમાં જે ઉત્પન્ન થયા હોય તે સમજવા. તેમાંથી નીકળીને કોઈ જીવ પાછા પણ નિગોદમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં ઉત્કૃષ્ટા આવળીના અસંખ્યાતમાં ભાગના સમય જેટલા પુગળપરાવર્ત કરે છે અને પાછા તેમાંથી નીકળીને શેષ સર્વ માં આવે છે. આ પ્રમાણે વારંવાર સાંવ્યવહારિક જે ગત્યાગતિ કરે છે. જે અસાંવ્યવહારિક છે તે તે સર્વદા નિગદમાં જ રહેલા છે તે કદાચિત્ પણ ત્રસભાવને પામેલા નથી. તે સંબંધની ગાથા આ પ્રમાણે– अत्थि अणंता जीवा, जेहि न पत्तो तसत्तपरिणामो । उप्पजंति चयंति य, पुणो वि तत्थेव तत्थेव ॥१॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચમનુષ્યાધિકાર.]. નિગોદનું સ્વરૂપ, ૨૦૧ અનંતા જ એવા છે કે જેઓ ક્યારે પણ ત્રસાદિ ભાવને પામ્યા નથી. કેવળ ત્યાં નિગોદને વિષે જ ફરી ફરીને ઉપજે છે અને એવે છે.” અહીં કઈ પ્રશ્ન કરે છે કે પ્રત્યેક શરીરી વનસ્પતિને વિષે પણ અનંતકાયિક જીવને સંભવ છે કે નહીં? ઉત્તર-છે. તે સંબંધી ગાથા આ પ્રમાણે– सव्वो वि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिओ। सो चेव विवढतो, होइ परित्तो अणंतो वा ॥१॥ અહીં સર્વ શબ્દ અપરિશેષવાચી છે એટલે સર્વકઈ બાકી નહીં એવા વનસ્પતિકાય પ્રત્યેક શરીરી અથવા સાધારણશરીરી તે કિસલયાવસ્થાને પામ્યા સતા અનંતકાય જ હોય છે એમ તીર્થકર ગણધરોએ કહ્યું છે. તે કિસલયરૂપ અનંતકાયિક વૃદ્ધિ પામે સતે અનંતકાય રહે છે અથવા પ્રત્યેક થાય છે.” આમ કેમ થાય છે? તેને ઉત્તર આપે છે કે-જે સાધારણ શરીર નીપજાવે તે સાધારણ થાય અને પ્રત્યેક શરીર નીપજાવે તે પ્રત્યેક થાય. કોઈ પૂછે કે કેટલા કાળ પછી પ્રત્યેક થાય? તેને ઉત્તર આપે છે કે – અંતર્મુહૂર્તમાં. તે જ વાત કહે છે કે–નિગોદ જીવની ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્તની જ સ્થિતિ કહી છે તેથી અંતર્મુહૂર્ત પછી વૃદ્ધિ પામતે સતે પ્રત્યેક થાય છે એમ સમજવું. (જે પ્રત્યેક થાય તે બીજા જ અવી જાય છે.) આ રીતે ઉ૫પાત સંખ્યાદ્વાર કહ્યું, હવે ક્યાં એકેદ્રિયમાં ઉત્પન્ન થાય છે તે કહે છે.–સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યચ–એક, બે, ત્રણ, ચાર ને પાંચ ઇંદ્રિવાળા અને મનુષ્યો પણ સંખ્યાત વર્ષના આયુવાળા એકેન્દ્રિય નામ–ત્રઆયુકર્મને ઉપચય કરીને એનેંદ્રિયમાં આવે છે. આમ કહેવાવડે કરીને અસંખ્ય વર્ષના આયુવાળાનો બુદાસ કર્યો. તદુપરાંત ભવનપતિ, વ્યંતર, તિષ્ક ને ઈશાન દેવલોક સુધીના વૈમાનિક દે પણ એકેંદ્રિયમાં-–પૃથ્વી, અપૂ ને વનસ્પતિમાં ઉપજે છે; તેજે-વાયુને તે ભવસ્વભાવ હોવાથી દેવે તેમાં ઉપજતા નથી. ૩૩૫ હવે એને એકેંદ્રિયપણાની પ્રાપ્તિ ક્યારે થાય છે? તે કહે છે – जया मोहोदओ तिव्वो, अन्नाणं सुमहाभयं । पेलवं वेयणीयं च, तया एगिदिओ भवे ॥ ३३६ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. ટીકાર્ય–જ્યારે-જે કાળે મહોદય-મૈથુન આસેવન અભિલાષ રૂપ તીવ્ર–ગાઢ સ્વરૂપવાળો હોય છે ત્યારે તેમ જ અજ્ઞાન–અનાગ રૂપ તેમ જ સુમહાભય રૂ૫–અતીવ ભયાનક, અતિ ભયાનક હોવાથી અજ્ઞાનથી કોણ બીતું નથી? સર્વ બેહે છે; કારણ કે અજ્ઞાનના વશથી જીવ સચેતન છતાં પણ અચેતન રૂપ થઈ જાય છે, તેવા અજ્ઞાનથી તેમ જ અસાતાદનીય રૂપ અત્યંત અસાર વેદનીય કર્મના ઉદયથી જીવ એકેંદ્રિયપણે ઉત્પન્ન થાય છે. ૩૩૬ હવે એકેંદ્રિયનું આગતિદ્વાર કહેવાનો અવસર છે. એટલે કે એકેદ્રિય જ સ્વસ્થાનથી ઉદ્ધર્યા સતા ક્યાં ઉપજે છે ? તે વાત આગળ ઉપર કહેશે. હમણા તે વિકલૈંદ્રિયને ઉપપાત ને વિરહકાળ જઘન્ય ને ઉત્કૃષ્ટ કહે છે – भिन्नमुहुत्तो विगलिंदियाण संमुच्छिमाण य तहेव ।। बारसमुहुत्तगप्भे, उक्कोस जहन्नओ समओ ॥ ३३७ ॥ ટીકાથ–વિકલેંદ્રિય એટલે બેઇંદ્રિય, ત્રીંદ્રિય અને ચરિંદ્રિય જીવન તેમ જ સંમૂછિમ પંચેંદ્રિયને અંતમુહૂર્ત પ્રમાણ ઉપપાતવિરહકાળ જાણો. ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચ ને મનુષ્યને આશ્રીને ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ બાર મુહૂર્તને જાણવો. જઘન્ય તે સર્વત્ર વિકલેંદ્રિયોનો પણ ઉપપાતવિરહકાળ એક સમયને જાણવો. ૩૩૭ હવે વિકસેંદ્રિયોને અને સંમૂર્ણિમ ગર્ભ જ તિર્યનો ઉદ્વર્તનાવિરહકાળ, એમની જ ઉપપાત ને ઉદ્વર્તનની સંખ્યા તથા સામાન્ય નારક, તિર્યંચ, મનુષ્ય ને દેવેની ગતિનાં દ્વારનું પ્રતિપાદન કરે છે-- उठवट्टणा वि एवं, संखा समएण सुरवरतुल्ला । નતિરિય સંઘ સંકુ, નંતિ ગુરનારા અમે ટીકાથી–વિકસેંદ્રિય અને સંમૂરિઝમ તેમ જ ગર્ભજ તિર્યંચ પંચંદ્રિયને ઉપપાતવિરહકાળની સરખો જ ઉદ્વર્તનાવિરહકાળ જાણો. (અહીં એક ગાથા કહી છે તેને સાર ઉપર આવી ગયેલ છે. ફક્ત ઉપર ઉપપાતવિરહકાળ કહેલ છે, અહીં ઉદ્વર્તનાવિરહકાળ સમજવો. ) આમ કહેવાથી ઉદ્વર્તનાવિરહકાળનું દ્વાર કહ્યું, હવે તે જ બેઈદ્રિયાદિક જીવોની ઉપપાત ને ઉદ્વર્તનની સંખ્યા એક સમય આશ્રી કહેવાની છે, તે દેવો પ્રમાણે Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩. તિર્યંચમનુષ્યાધિકાર ] તિર્યની ગતિ આગતિ. સમજવી. તે આ પ્રમાણે એક સમયે એક, બે, ત્રણ અથવા સંખ્યાતા, અસંખ્યાતા આવે છે અને ઉપજે છે. એ રીતે ઉપપાત ને ઉદ્વર્તનાની સંખ્યા કહી. હવે ગતિદ્વાર કહે છે–સંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય ને તિર્થ સર્વે વિકસેંદ્રિયમાં જાય છે, અને દેવો તથા નારકી જીવો ગર્ભજ એવા તિર્યંચ ને મનુષ્યમાં જાય છે. અહીં પ્રશ્ન કરે છે કે–પૂર્વે ઈશાનદેવક સુધીના દેવો એકેંદ્રિયમાં જાય છે એમ કહ્યું છે અને અહીં ગર્ભજ તિર્યંચમનુષ્યમાં જાય છે એમ કહે છે તો તેથી શું વિરોધ આવતો નથી ? તેને ઉત્તર આપે છે કે–આ ઉક્તવડે વ્યતિરેક પણે કહેલ હોવાથી તેમાં દોષ આવશે નહીં. આમ કહેવાથી એ કહ્યું કે–એકેદ્રિયમાં જાય છે અને ગર્ભજ તિર્યંચ મનુષ્યમાં પણ જાય છે. ૩૩૮ હવે પ્રકાંતેના જ ગતિદ્વારને અવસરે સામાન્ય આગતિદ્રાર કહે છે – उव्वट्टा तिरियाओ, चउसुं पि गईसु जंति पंचिंदी । थावर विगला दोसु, नियमा पुण संखजीवीसु ॥ ३३९ ॥ ટીકાર્થ –સંખ્યાતા વર્ષના આયુવાળા તિર્યંચ ચંદ્રિ સ્વસ્થાનથી ઉદ્ધર્યા સતા ચારે ગતિમાં–નારક, તિર્યચ, મનુષ્ય ને દેવતામાં જાય છે. સ્થાવર–એકેંદ્રિય ને વિકલેંદ્રિય–બેઇંદ્રિયાદિ તિર્યંચ ને મનુષ્યરૂપ બે ગતિમાં જ જાય છે. અને તે પણ કેવળ નિશ્ચયે સંખ્યાત વર્ષના આયુવાળામાં જ જાય છે. અસંખ્યાતાયુવાળામાં જતા નથી. ૩૩૯ હવે ગર્ભજ ને સંમૂછિમ મનુષ્યને ઉપપતવિરહકાળ જઘન્ય ને ઉત્કૃષ્ટ દે કહે છે – ..बारसमुहुत्तगप्भे, मुहुत्तसंमुच्छिमेसु चउवीसं । उकोसविरहकालो, दोसु वि य जहन्नओ समओ॥३४०॥ ટીકાર્થ –ગજ મનુષ્યનો ઉત્કૃષ્ટ ઉપપાતવિરહાકાળ બાર મુહૂર્તને છે અને સંમૂછિમને વશ મુહૂર્તને છે. જઘન્યથી બંનેને–સંમૂછિમ ને ગર્ભજને ઉપપાતવિરહકાળ એક સમયને છે. ૩૪૦ છે. હવે મનુષ્યના જ ઉદ્વર્તનાદ્વાર, સંખ્યાદ્વાર ને ગતિદ્વાર કહે છે – Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ તિર્યંચમનુષ્યાધિકાર एमेव य उववट्टण, संखा समएण सुरवरतुल्ला । मणुएसुं उववजेऽसंखाउय मुत्तु सेसाओ ॥३४१ ॥ ટીકાથ––ગર્ભજ મનુષ્યને અને સંમૂછિમ મનુષ્યને ઉદ્ધનાવિરહકાળ પણ ઉયપાતવિરડકાળ પ્રમાણે જ જાણવો. તે આ પ્રમાણે-ઉદ્વર્તનાવિરહકાળ ગર્ભજમનુષ્યને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તને અને સંમૂછિમ મનુષ્યને ઉત્કૃષ્ટ વીશ મુહૂર્તને જાણ. જઘન્યથી બંને પ્રકારનો વિરહકાળ એક સમયને જાણો. એ રીતે ઉદ્વર્તનાવિરહદ્વાર કહ્યું. હવે એક સમયે ઉત્પદ્યમાન અને ઉદ્વર્તમાન જીવોની સંખ્યા કહે છે. તે સુરવર તુલ્ય એટલે દેવ સમાન જાણવી. તે આ પ્રમાણે એક, બે, ત્રણ, સંખ્યાતા અથવા અસંખ્યાતા એક સમયે ઉપજે છે અને તેટલા એક સમયે એવે છે. તેમાં એટલું વિશેષ કે-આ હકીકત સામાન્ય ગર્ભજ સંમૂછિમની મળીને સમજવી એકલા ગર્ભ માટે સમજવી નહીં. આ પ્રમાણે સંખ્યાદ્વાર કહ્યું. હવે ગતિદ્વાર કહે છે. મનુષ્યમાં અસંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય ને તિર્થને મૂકીને બાકીના સંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય અને તિર્ય તથા દે અને નારકી જી ઉપજે છે. ૩૪૧ હવે મનુષ્યનું આગતિદ્વાર કહેવાનો અવસર છે, છતાં પ્રથમ પૃથ્વીકાય વિગેરે જેની લશ્યાનું પ્રતિપાદન કરે છે – पुढवी आउ वणस्सइ, बायर परिएसु लेस चत्तारि । गप्भे तिरियनरेसुं, छल्लेसा तिन्नि सेसाणं ॥ ३४२॥ શબ્દાર્થ – બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અકાય, અને (પ્રત્યેક) વનસ્પતિકાયને વિષે ચાર લેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ ને મનુષ્યમાં છ લેશ્યા હોય છે અને શેષ જીમાં ત્રણ વેશ્યા હોય છે. ટીકાર્ય–આદર શબ્દ પ્રત્યેક સાથે જોડો અને પર્યાપ્ત વિશેષણ પણ સામર્થ્યથી સમજી લેવું. અન્યથા તેલેશ્યા સંભવી શકે નહીં. બાદરપર્યાપ્ત એવા પૃથ્વીકાયમાં, બાદરપર્યાપ્ત અપકાયમાં અને બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયમાં આદ્યની ચાર-કૃષ્ણ, નીલ, કાપત ને તેજલેશ્યા હોય છે. તેજેશ્યા શી રીતે પામીએ? તે કહે છે. એ ત્રણ પ્રકારમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી Page #226 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચમનુષ્યાધિકાર. ] લેફ્યા વિચાર. ૨૦૫ અને સામે શાન કલ્પના દેવા ઉત્પન્ન થાય છે તે તેજલેશ્યાવાળા હાય છે. દેવા જે લેસ્યામાં મરણ પામે છે તે લેશ્યાએ જ આગળ પણ ઉત્પન્ન થાય છે. આગમમાં કહ્યુ છે કે—આગામી ભવના આદ્ય સમયે જીવાને અન્ય લેશ્યાના પરિણામ હેાતા નથી, તેમ જ પાશ્ચાત્ય ભવના ચરમ સમયે પણ તેથી જુદા લેશ્યાપરિણામ હાતા નથી; પરંતુ તિર્યંચ મનુષ્યાને આગામી ભવ સંબંધી લેશ્યાનુ અંતર્મુહૂત્ત ગયા પછી અને દેવનારકાને સ્વભવની લેશ્યા હજી અંતર્મુહૂત્ત રહેનારી હાય ત્યારે પરલેાકગમન થાય છે. તે બાબતમાં કહ્યુ છે કે—અહીં ત્રણ ગાથા છે તેના અર્થ આ પ્રમાણે— સર્વ લેશ્યા નવી પરિણમે ત્યારે તેના પ્રથમ સમયે કાઇપણ જીવના પરભવમાં ઉપપાત થતા નથી. સર્વ લેશ્યા જે પરિણમેલી હાય તેને ચરમ સમયે પણ કોઇ જીવના પરભવમાં ઉપપાત થતા નથી. એટલે કે કેઈપણુ લેફ્યા પરિણમ્યા પછી અંતર્મુહૂ જાય ત્યારપછી અથવા પરિણમેલી લેશ્યા અંતર્મુહૂત્ત બાકી હાય ત્યારે જીવ પરભવમાં જાય છે.’ આ પ્રમાણે હાવાથી તે દેવા જે પૃખ્યાક્રિમાં ઉત્પન્ન થાય તેને કેટલા કાળ સુધી તેોલેશ્યા પામી શકાય છે. ગર્ભ જ તિર્યંચ ને મનુષ્યેામાં છએ લેશ્યાએ હાય છે. કારણ કે તે જીવા અનવસ્થિત લેશ્યાવાળા હાય છે. તે જ વાત કહે છે. શુકલલેશ્યાને વ ને બાકીની પાંચે લેશ્યા ગર્ભ જ તિર્યંચ મનુષ્યાને જઘન્યથી ને ઉત્કર્ષ થી અંતર્મુહૂ સુધી જ અવસ્થિત હાય છે. શુકલલેશ્યા જઘન્યથી અંતર્મુહૂત્ત અને ઉત્કર્ષ થી કાઇક ન્યૂન નવ વર્ષે ઉણુ પૂર્વ કેાટી સુધી રહે છે. આ ઉત્કર્ષ પ્રમાણુનું અવસ્થિતપણું પૂર્વ કેટીના આયુષ્યવાળા મનુષ્ય કે જેમણે કાંઇક અધિક આઠ વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. હાય તેને માટે સમજવું, તે શિવાયના જીવાને માટે તેા ઉત્કર્ષ થી પણ અંતર્મુહૂનું અવસ્થાન જ સમજવું. કહ્યું છે કે-“ શુકલલેશ્યાને વને મનુષ્ય અને તિર્યંચાને માકીની પાંચ વેશ્યા જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે તેની સ્થિતિ અંતહૂની હાય. શુકલલેસ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ નવ વર્ષે ઊણુ પૂર્વક્રાડ વષઁની હાય. ” આ ગાથામાં äિ ä નાઉ ત્તિ કહ્યું છે એના અર્થ એ સમજવા કે–જે લેશ્યા જે કાળવિશેષે જે ગર્ભજ તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે ત્યારે તેની સ્થિતિ અંતર્મુહૂત્ત ની જાણવી. બીજો અર્થ સુગમ છે. ' શેષ તેજસ્કાયિક, વાયુકાયિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત પૃથ્થાદિ, સાધારણ વનસ્પતિ, વિકલેંદ્રિય અને સમૂચ્છિમ પ ંચેંદ્રિય તિર્યંચ તે મનુષ્યેાને ત્રણ પ્રથમની લેશ્યા-કૃષ્ણ, નીલ ને કાપાત હાય, ૩૪૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષાધિકાર હવે થાકવિરાછા રોકું ઈત્યાદિ શબ્દથી અતિ પ્રસંગ પ્રાપ્ત થયે સતે અપવાદ કહે છે – : મહિને ફાતેકવા મળતા नवि पावे माणुस्सं, तहा असंखाउआ सवे ॥ ३४३ ॥ ટીકાથ–સાતમી પૃથ્વીના નારકી, તેઉકાય ને વાઉકાય છે તથા અસંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્ય ને તિર્યંચે અનન્તર તેમાંથી નીકળ્યા સતા મનુષ્યપણાને પામતા નથી. ૩૪૩ હવે મનુષ્યનું આગતિકાર કહે છે–: मुत्तूण मणुयदेहं, पंचसु वि गईसु जंति अविरुद्धा । परिणामविसेसेणं, संखाउय पढमसंघयणा ॥ ३४४ ॥ શબ્દાર્થ –મનુષ્યદેહને છોડીને સંખ્યાના આયુવાળાને પ્રથમ સંઘયણવાળા મનુષ્યો પરિણામવિશેષ કરીને પાંચે ગતિમાં અવિરૂદ્ધપણે જાય છે – ટીકાથ–સંખ્યાતા વર્ષના આયુવાળા આમ કહેવાથી અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિકોનો નિષેધ કર્યો, વળી પ્રથમ સંહનનવાળા એમ કહેવાથી શેષ સંહનનવાળાને નિષેધ કર્યો, એવા મનુષ્યો પાંચે ગતિમાં નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને મોક્ષ લક્ષણમાં અવિરૂદ્ધપણે જાય છે. અવિરૂદ્ધ કેમ? તે કહે છે. મને વ્યાપાર રૂપ પરિણામ વિશેષના અવિરેાધે કરીને જાય. તે સ્પષ્ટ કરે છે – જ્યારે હિંસા પરિણામવાળે જીવ સંકિલષ્ટ હોય ત્યારે તે પરિણામવિશે કરીને નારકભવયોગ્ય કર્મ ઉપાર્જન કરીને તેવા પરિમાણથી અવિરૂદ્ધ એવી નરકગતિને પામે છે. જ્યારે માયાદિ પરિણામમાં તત્પર, વ્યસનેમાં એક નિષ્ઠાવાળો જીવ હોય ત્યારે તેના પરિણામ વિશેષે કરીને તિર્યંચ ભવને યેગ્ય કર્મ ગ્રહણ કરીને તિર્યંચમાં જાય છે. જ્યારે માર્દવ, આર્જવાદિ શુભ પરિણામ વર્તે છે ત્યારે તે પરિણામ વિશેષ કરીને મનુષ્યભવયેગ્ય કર્મ ઉપાર્જન કરી મનુષ્યપણામાં આવે છે. જ્યારે હિંસાદિની વિરતિના પરિણામ વર્તતા હોય છે ત્યારે તેના પરિણામ વિશેષે કરીને દેવભવ યોગ્ય કર્મ ઉપાર્જન કરી દેવગતિમાં જાય છે. જ્યારે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યની અભિવ્યક્તિ રૂપ સમ્યકત્વ પરિણામ તથા સભ્યજ્ઞાન પરિણામ તથા પ્રાણાતિ Page #228 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચમનુષ્યાધિકાર. ] સિદ્ધસ્થાનનો વિચાર. પાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન ને પરિગ્રહની નિવૃત્તિરૂપ ચારિત્ર પરિણામ વર્તતા હોય ત્યારે તે ત્રણેથી મિશ્ર પરિણામ વિશેષે કરીને અનંત ભવજનિત અને શરીર ને મન સંબંધી જવર, કુષ્ઠ, ભગંદરાદિ તથા ઈષ્ટવિયેગ, અનિષ્ટસંયેગાદિ દુઃખના બીજભૂત પ્રાયે અસાતવેદનીય તથા જ્ઞાનાવરણુયાદિ ઘાતિ કર્મચતુષ્ટયને દૂર કરીને–ખપાવીને પ્રાપ્ત કર્યું છે. અખિલ કાલેકાવભાસી કેવળજ્ઞાન જેમણે એવા અને અનિયતપણે અંતર્મુહૂર્નાદિકે દેશનપૂર્વકેટી પર્યત કાળે કરીને અશેષ ભખગ્રાહી કર્મમળના કલંસ્થી રહિત થઈને નિરતિશય સુખના ભાજન થયા સતા નિશ્ચયે એક સમયે સિદ્ધિગતિને પામે છે. ' અહીં કોઈ પ્રશ્ન કરે છે કે –“શું અન્ય કોઈ વિશિષ્ટ સિદ્ધિક્ષેત્ર છે કે જ્યાં મુક્તાત્માઓ જાય છે અને ત્યાં જઈને અનંત કાળ પર્યત રહે છે? સાંખ્યાદિ દશન ગુણ, પુરૂષાંતર અને જ્ઞાનાદિવડે પ્રકૃતિવિયાગાદિ રૂપ મુક્તિને પામીને મુક્તાત્માઓ સર્વગત હેવાથી કૈલેયમાં રહે છે એમ માને છે એવું નથી ? ” તેને ઉત્તર આપે છે કે “હા, એવું વિશિષ્ટ સિદ્ધિક્ષેત્ર છે કે જે પંચમી ગતિ કહેવાય છે. ત્યાં પિસ્તાળીશ લાખ જન પ્રમાણ શુભ્ર પૃથિવી છે. કહ્યું છે કે–નિર્મળ પાણીના કણીયા સમાન ઉજ્વળ વર્ણવાળી તેમ જ તુષાર, ગોક્ષીર અને મુક્તાહાર સમાન વર્ણવાળી ઉત્તાન કરેલા છત્રના સંસ્થાનવાળી સિદ્ધશિલા છે એમ જિનેશ્વરોએ કહ્યું છે.” અન્યત્ર પણ કહ્યું છે કે–ત્યાં મને, સુગંધી, પ્રાગભારા નામની, પૂર્ણ ચંદ્ર સરખી (ઉજ્વળ), છત્રના આકારવાળી પૃથ્વી છે કે જે મનુષ્યલોકના અંત પર્યત અર્થાત્ મનુષ્યલોકપ્રમાણ ૪૫ લાખ યેાજન લાંબી-પહોળી છે, તે ઉજવળ શંખ, મચકુન્દના પુષ્પ, મૌક્તિક, ગોક્ષીર, તુષાર અને હાર સદૃશ અર્જુન જાતિના ( ઉજવળ) સુવર્ણમય, સ્વચ્છ અને અત્યંત મનેઝ છે. ત્યાં જન્મ નથી, મૃત્યુ નથી, જરા નથી, વ્યાધિઓ નથી, ઈષ્ટવિયોગ નથી, અનિષ્ટસંગ નથી, ક્ષુધા નથી, તૃષા નથી, કામ નથી, કેપ નથી, ભય નથી, માત્ર ત્યાં અવ્યાબાધ સુખ જ છે. સર્વજ્ઞોનું તે ત્રિલેકના મસ્તકને સ્થાનકે આવેલું આત્યંતિક ને એકાંતિક સાંસારિક સુખથી અતીત સુખવાળું સિદ્ધસ્થાન છે. ” આ પ્રસંગથી સયું. હવે સિદ્ધિગતિ આશ્રીને ઉપપાતવિરહકાળ કહે છે – जहन्नणेगसमओ, उक्कोसेणं तु हुंति छम्मासा । विरहो सिद्धिगईए, उबट्टणवजिआ नियमा ॥३४५॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. ટીકાર્થી–સિદ્ધિગતિમાં વિરહ જઘન્ય એક સમયને અને ઉત્કૃષ્ટ છે માસને છેતે સિદ્ધિગતિ નિશ્ચયે ઉદ્વર્તન રહિત છે. નિયમ જે જીવો સિદ્ધ થયા તે કદાપિ પણ ત્યાંથી ચવતા નથી, કેમકે ઉદ્વર્તનાના હેતુભૂત કર્મોને નિર્મૂળ કરી નાખ્યા છે. કહ્યું છે કે – दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नांकुरः। कर्मबीजे तथा दग्धे, न रोहति भवांकुरः ॥ १॥ બીજ અત્યંત બળી ગયે સતે તેને નવા અંકુર આવતા નથી તેમ કર્મરૂપી બીજ અત્યંત દગ્ધ થયે સતે ભવરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી.” ૩૪૫ હવે એક સમયે કેટલા સિદ્ધિગતિને પામે ? તે કહે છે – एक्को व दो व तिन्नि व, अट्ठसयं जाव एगसमएणं । मणुअगईओ गच्छे, संखाउअ वीअरागा उ ॥ ३४६ ॥ ટીકાર્ય એક સમયે જઘન્યથી એક, બે અથવા ત્રણ સિદ્ધ, ઉત્કૃષ્ટ ૧૦૮ સિધે, તે મનુષ્યગતિમાંથી જ સિધ્ધ; બીજી ગતિમાંથી નહીં. મનુષ્યમાંથી પણ સંખ્યાતા આયુવાળા જ સિધ્ધ (યુગલિકે નહીં.) તેમાં પણ વીતરાગ થયેલા-રાગ રહિત થયેલા ઉપલક્ષણથી સર્વ કર્મકલંકથી રહિત થયેલા સિધે. અન્યમતવાળાની જેમ સત્કર્મો પણ સિધ્ધ નહીં. ૩૪૬. આ સંબંધમાં વિશેષ રીતે સંખ્યા પ્રદર્શિત કરે છે – बत्तीसा अडयाला, सट्ठी बावत्तरी य बोधव्वा। चुलसीई छण्णउई, दुरहिअमट्टत्तरसयं च ॥३४७ ॥ શબ્દાર્થ –બત્રીશ, અડતાળીશ, સાઠ, બહેતેર, ચોરાશી, છનું, એક સો બે ને એક સો આઠની સંખ્યા (સમયસિદ્ધની) જાણવી. ટીકાર્થ –એકથી માંડીને બત્રીશ સુધી નિરંતર સિધે તે આઠ સમય સુધી સિધ્ધ. અહીં આ સાર સમજવો કે–પહેલે સમયે જઘન્યથી એક, બે, ત્રણ ઉછા બત્રીશ સિધ્ધ, બીજે સમયે પણ જઘન્યથી એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ બત્રીશ સિધે, એમ ત્રીજે, ચોથે, યાવત્ આઠમે સમયે જઘન્યથી એક, બે, ઉત્કૃષ્ટ ૩૨ સુધી સિધે તે ત્યારપછી જરૂર સમયાદિનું અંતર પડે. Page #230 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાધિકાર. ] સિદ્ધ થતા જીવેાની સંખ્યા વિશેષ, ૨૦૯ તથા પ્રત્યેક સમયે તેત્રીશથી માંડીને યાવત્ ૪૮ સુધી સિધ્ધે તેા નિરંતર સાત સમય સુધી સિધ્ધે પછી જરૂર એક સમયાદિ અંતર પડે. તથા પ્રત્યેક સમયે ૪૯ થી માંડીને ૬૦ સુધી નિરંતર સિધ્ધે તે છ સમય સુધી સિધ્ધે પછી અવશ્ય સમયાદિનુ અંતર પડે. તથા પ્રત્યેક સમયે ૬૧ થી માંડીને ૭૨ સુધી નિરંતર સિધ્ધે તેા પાંચ સમય સુધી સિધ્ધે પછી જરૂર સમયાદિનુ અંતર પડે. તથા પ્રત્યેક સમયે ૭૩ થી માંડીને ૮૦ સુધી નિરંતર સિધ્ધે તા ચાર સમય સુધી સિધ્ધે પછી અવશ્ય સમયાદિનું અંતર પડે. તથા પ્રત્યેક સમયે ૮૧ થી માંડીને ૯૬ સુધી નિરંતર સિધ્ધ તા ત્રણ સમય સુધી સિધ્ધે પછી અવશ્ય સમયાદિનું અંતર પડે. માંડીને ૧૦૨ સુધી નિરંતર સિધ્ધે તે એ સમય સિધ્ધ પછી જરૂર સમયાદિનુ અંતર પડે. તથા પ્રત્યેક સમયે ૯૭ થી તથા એક સમયે ૧૦૩ થી માંડીને ૧૦૮ સુધી સિધ્ધે તે એક સમય જ સિધ્ધે પછી જરૂર સમયાદિનું અંતર પડે. (આ અર્થના સંગ્રહુ કરનારી એક ગાથા અહીં છે તેમાં વિશેષાર્થ ન હેાવાથી અમે લખી નથી. ) આ સંબંધમાં વિશેષા પ્રતિપાદક પ્રક્ષેપ ગાથાઓ જ છે તેના અર્થ આ પ્રમાણે છે.—એક સમયે સ્રીએ ઉત્કૃષ્ટ ૨૦ સિદ્ધે, પુરૂષા ૧૦૮ સિધ્ધે અને નપુ’સકવેદી ૧૦ સિધ્ધ. એ સખ્યાથી વધારે કદાપિ સિધ્ધે નહીં. ઉત્કૃષ્ટા ગૃહિલિંગે એક સમયે ૪ સિધે. અન્ય લિંગે ૧૦ સિધ્ધે અને સ્વલિંગે ઉત્કૃષ્ટા એક સમયે ૧૦૮ સિધ્ધ. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઉત્કૃષ્ટા એક સમયે એ સિધ્ધ, જઘન્ય અવગાહનાવાળા ચાર સિધ્ધે અને મધ્યમ અવગાહનાવાળા એક સમયે ૧૦૮ સિધ્ધે. તેમાં જઘન્ય અવગાહના બે હાથપ્રમાણ જાણવી. ઉત્કૃષ્ટ અવગાહના ૫૨૫ ધનુષ્ય પ્રમાણુ જાણવી અને તે મરૂદેવી માતાના સમય માટે સમજવી. મરૂદેવી માતાનું શરીરપ્રમાણુ આદેશાન્તરે નાભિકુલકર તુલ્ય પરપ ધનુષ્યપ્રમાણુ સમજવું. શ્રીસિદ્ધપ્રાભૂત ટીકામાં એ જ પ્રમાણે કહેલ છે. સિદ્ધપ્રાભૂત સૂત્રમાં કહ્યું છે કે‘જઘન્ય અવગાહના બે હાથની જાણવી. ઉત્કૃષ્ટ અવગાહના પાંચસેા ધનુષ્યપ્રમાણધનુષ્યપૃથત્વે અધિક જાણવી.’ અહિં પૃથ શબ્દ અહુત્વ વાચી છે. અહિં ખડુત્વ ૨૫ ધનુષ્ય રૂપ સમજવું. સિદ્ધપ્રાભૂતની ટીકામાં તે પ્રમાણે વ્યાખ્યાન કરેલ છે. २७ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. - ઊર્ધ્વ કે એક સમયે ઉત્કૃષ્ટા ચાર સિદ્ધ, સમુદ્રમાં બે, સામાન્ય જળમાં ત્રણ, આ પ્રક્ષેપ ગાથા પ્રમાણે વ્યાખ્યાન કરેલ છે. બાકી સિદ્ધપ્રાભૂતાનુસારે તે જળમાં ચાર જાણવા. અધેલોકે ઉત્કૃષ્ટા એક સમયે ર૨. સિધે. તે પણ એ પ્રક્ષેપ ગાથાનુસાર જાણવું. સિદ્ધપ્રાભૂત સૂત્રાનુસારે તો વીશ પૃથકત્વ સમજવા. કેવળ વીશ પૃથકૃત્વ. શબ્દ ત્યાં ૨૨ ગ્રહણ કરેલા છે, કેમકે પૃથકૃત્વ શબ્દ બેથી નવ સુધી ગમે તે આંક ગ્રહણ કરાય છે. - તેથી અહિં રોવીસમોટો એમ કહેવાય છે તે સમીચીન જણાય છે. તિર્લફલેકે ઉત્કૃષ્ટ ૧૦૮ સિધ્ધ છે. આજ અર્થ કહેનાર અહીં એક ગાથા છે. ૩૪૭ હવે સમસ્ત ગ્રંથાર્થ ઉપસંહાર રૂપ વક્તવ્યતાપને ઉપક્ષેપ કરતા સતા ગ્રંથકાર કહે છે:-- ठिइभवणाणोगाहणवकंती वण्णिआ समासेणं । इत्तो तिविहपमाणं, जोणी पज्जत्ती वुच्छामि ॥३४८॥ ટીકાર્ય –સ્થિતિ (આયુ), ભવન (રહેવાના સ્થાન), અવગાહના (શરીરપ્રમાણ) અને વ્યુત્ક્રાંતિ એટલે ગતિ–આગતિ દેવ અને નારકાદિ જીવની સંક્ષેપે કહી હવે ત્રિવિધ પ્રમાણ, યોનિ ને પર્યામિ કહું છું. ૩૪૮ તેમાં વિવિધ પ્રમાણ આ પ્રમાણે-આત્માંગુળ, ઉત્સધાંગુળ અને પ્રમાણ ગુળ. તેમાં જે અંગુળવડે જે માપીએ તે કહે છે – आयंगुलेण वत्थु, उस्सेहपमाणओ मिणसु देहं । नगपुढविविमाणाई, मिणसु पमाणांगुलेणं तु ॥३४९॥ શબ્દાર્થ –આત્માંગુળવડે વસ્તુ માપવી, ઉધાંગુળવડે એના શરીર માપવા અને પ્રમાણાંગુળવડે પર્વત, પૃથ્વી અને વિમાનાદિ માપવા. ટીકાર્ય–આત્માંગુળવડે વસ્તુ માપવી. તે વસ્તુ ત્રિવિધ છે. ખાત, ઉક્તિ અને ઉભય. તેમાં ખાત તે કુવા, તળાવ અને ભૂમિગૃહ (ભેંયરા) વિગેરે, ઉક્તિ એટલે ધવળગૃહાદિ–રહેવાના મકાન વિગેરે અને ઉભય એટલે ભૂમિગૃહ યુક્ત ધવળગૃહાદિ માપવા. . ઉત્સધાંગળવડે દેવ વિગેરેનું શરીર માપવું પ્રમાણ ગુળવડે પર્વત, પૃથિવી Page #232 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાધિકાર. ] ત્રણ પ્રકારની અંગુલનું સ્વરૂપ. ૨૧૧ ને વિમાનાદિક માપવા. તેમાં પર્વત તે મેરૂ વિગેરે, પૃથિવી ઘર્મા વિગેરે અને વિમાને સંધર્માવલંકાદિ. વિમાનનું ગ્રહણ કરવાથી ઉપલક્ષણવડે ભવન, નરકાવાસાદિ પણ સમજવા. એટલે તે પણ પ્રમાણાંગુળવડે માપવા. હવે અંગુળની ભાવના કહે છે અર્થાત્ તે સમજાવે છે.—જે કાળે જેવડા પુરૂષે હોય તેની પિતાની જે અંગુલ તે આત્માંગુળ સમજવી. ઉલ્લેધાંગુળનું પ્રમાણુ પરમાણુ વિગેરેથી કરવું. તે પરમાણુ બે પ્રકારના છે. સૂક્ષ્મ ને વ્યવહારિક. તેમાં અનંતા સૂમ પરમાણુવડે વિસસા પરિણામે સંઘાતવિશેષને પામે તે એક વ્યવહારિક પરમાણુ જાણો. તેનું પરિમાણ પૂર્વાચાર્યો આ પ્રમાણે કહે છેખલ્ગાદિ અતિ તીક્ષણ શસ્ત્રવડે જે પુગળવિશેષને પુરૂષ છેદી ન શકે– અર્થાત્ બે ભાગ કરી ન શકે, તેમ જ ભેદી ન શકે–અર્થાત્ તેમાં છિદ્ર પાડી ન શકે તેને પરમ અણુ-ઘટાદિની અપેક્ષાએ સૂક્ષ્મ આણ, સિદ્ધાંતના જાણનાર તરીકે પ્રસિદ્ધ થયેલા તે સિધ્ધ કહે છે. તે અંગુળ હસ્તાદિનું પ્રમાણ કરવામાં આદિ-મૂળભૂત છે.” એવા આઠ પરમાણુવડે એક ઉલણ લણિકા, આઠ ઉલણ લક્ષિણકાવડે એક લ લણિકા, આઠ લણલણિકાએ એક રથરેણુ, આઠ રથરેણુએ એક ત્રસરેણુ, આઠ ત્રસરેણુએ એક વાળાગ, આઠ વાળાગે એક લિખ, આઠ લિખે એક યૂકા (જુ), આઠ યૂકાએ એક યવમધ્ય, આઠ યવમધ્યે એક ઉછૂયાંગુળ, છ અંગુળે એક પાદ, બે પાદે એક વિતસ્તિ(વંત), બે વિતસ્તિએ એક હાથ, ચાર હાથે એક ધનુષ્ય, બે હજાર ધનુષ્ય એક ગાઉ, ચાર ગાઉએ એક જન. આ અર્થને કહેનારી અહિં ત્રણ ગાથાઓ છે તેમાં જે હકીકત છે તે ઉપર પ્રમાણે જ છે તેથી તે અહીં આપેલ નથી. આ ગાથામાં ઉલણ લણિકા ને લણ લણિકા આપેલ નથી. શ્રી અનુગદ્વારસૂત્રમાં પણ એ જ પ્રમાણે (ગાથા પ્રમાણે) કહેલ છે. ૩૪૯ હવે પ્રમાણુગુળ પ્રતિપાદન કરવા માટે કહે છે – उस्सेहंगुलमेकं, हवइ पमाणंगुलं सहस्सगुणं । . उस्सेहंगुलदुगुणं, वीरस्सायंगुलं भणियं ॥ ३५०॥ : શબ્દાર્થ –ઉત્સધાંગુળથી એક હજાર ગુણું પ્રમાણાંગુળ જાણવી અને ઉત્સધાંગુળથી બમણું વીર પરમાત્માની આત્માંગુળ જાણવી. ૩૫૦ ટીકાર્થ – ઉત્સધાંગુળ કે જેની અનંતર વ્યાખ્યા કરવામાં આવી છે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર ( [ સામાન્યાધિકાર. તે કરતા હજારગણુ એક પ્રમાણુગુળ થાય છે. તથા તે જ ઉન્મેધાંગુળથી બમણું એક વીર પરમાત્મા અપશ્ચિમ (છેલા) તીર્થકરનું આત્માંગુળ ગણધર વિગેરે પૂર્વાચાર્યોએ કહ્યું છે. અહિં કોઈ શંકા કરે છે કે-જે ઉત્સધાંગુળથી હજારગણું પ્રમાણુગળ કહે છે અને પ્રમાણુગુળ તે ભરત ચક્રીનું આત્માંગુળ છે તો ભરત ચક્રવતી ભગવંત શ્રીવર્ધમાનસ્વામીથી પાંચશે ગુણા શરીરવાળા થશે. “આમ કેમ કહો છે ?’ એમ પૂછશે તે કહું છું કે–ભરત ચકી પિતાની આત્માંગુળવડે ૧૦૮ અંગુળના હતા. કહ્યું છે કેશ્રેષ્ઠ પુરૂષ પોતાની અંગુળ ૧૦૮ અંગુળ ઉંચા હોય છે. ભારતનું આત્માંગુળ ઉત્સાંગુળની અપેક્ષાએ હજારગુણ હોવાથી તેને ૧૦૮ વડે ગુણીએ એટલે એક લાખને આઠ હજાર (૧૦૮૦૦૦) થાય. ભગવાન વર્ધમાનસ્વામી ઉત્સધાંગુળની અપેક્ષાએ ૨૧૬ અંગુળ હતા, એમ કહેલું પણ છે. એટલે એક લાખ આઠ હજાર ને ૨૧૬ વડે ભાગતાં ૫૦૦ લભ્ય થશે. એટલે ભરતચક્રીથી વર્ધમાનસ્વામી પાંચૉમે ભાગે થયા. કહ્યું છે કે-ભરતનું એક અંગુળ જે. પ્રમાણાંગુળ પ્રમાણુ કહ્યું છે તે ભરતચક્રી વધ માનસ્વામીથી ૫૦૦ ગુણ શરીરવાળા ઠરશે એમાં સંદેહ નથી. તથા જે ઉત્સધાંગુળથી બમણું વીરપરમાત્માનું આત્માંગુળ છે તે ભગવાન વીરપ્રભુ આત્માંગુળે ૧૦૮ અંગુળપ્રમાણ કેમ થશે ? એમ થવાથી તો ૮૪ અંગુળપ્રમાણ ઠરશે. તે વાત જ સમજાવે છે. વીરપ્રભુ ઉસેધાંગુળે સાત હાથપ્રમાણુ હતા. એક હાથમાં અંગુળ ૨૪ હોય છે, તેથી સાતવડે ચોવીશને ગુણતાં ૧૬૮ અંગુળ આવે. બે ઉત્સધાંગુળે એક વીરપ્રભુનું આત્માંગુળ છે તેથી ૧૬૮ને અર્ધ કરવા ( બેવડે ભાંગવા ) એટલે ૮૪ આવે. એ રીતે વીરપ્રભુનું શરીર ૮૪ અંગુળપ્રમાણ થાય છે તો ૧૦૮ અંગુળપ્રમાણ કેમ કહેવાય છે? વળી જે ૧૦૮ અંગુળપ્રમાણ જ આત્માંગુળથી હેય તે “ દ્વિગુણ ઉત્સધાંગુળે વિરપ્રભુનું એક આત્માંગુળ જાણવું” એમ કહેલ હોવાથી ઉત્સધાંગુળવડે ૨૧૬ અંગુળપ્રમાણુ થશે. અને જે એમ થાય તે ૨૧૬ ને ચોવીશ વડે ભાંગવાથી નવ આવશે એટલે ઉત્સધાંગુળે નવ હસ્તપ્રમાણે તેમનું શરીર થશે અને તે વાત તો સમ્મત નથી, કેમકે તે યક્ત અંગુળથી વિસંવાદી થાય છે. વળી એ જ વાત અન્યત્ર પણ કહેલ છે કે- “એ પ્રમાણે ગુણતાં આત્માંગુળથી ૧૦૮ અંગુળપ્રમાણ વીરપ્રભુનું શરીર કેમ થશે? કેમકે ઉત્સધાંગુ તેમનું શરીર તે ૧૬૮ અંગુળનું છે. ૧૦૮ આત્માંગુળથી બમણુ ઉત્સધાંગુળ પ્રમાણે ગુણતાં તે ૨૧૬ ઉલ્લેધાંગુળ આવશે અને બીજી રીતે ૧૬૮ ઉત્સધાંગુળપ્રમાણ ગણતાં ૮૪ આત્માંગુળની ઉંચાઈ આવશે.” Page #234 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાધિકાર. ] ત્રણ પ્રકારની અંગુળનું સ્વરૂપ. ૧૩ આ પ્રમાણેની શંકાના ઉત્તરમાં કહે છે કે અમે જે પૂર્વે એક હજાર ઉત્સેધાંશુળે એક પ્રમાણાંગુળ કહ્યું છે તે ભરતનું આત્માંશુળ જ છે. તેમાં આ કારણ છે. ભરત આત્માંશુળે ૧૨૦ અંગુળપ્રમાણુ હતા. સ તીર્થંકરા, ચક્રવતી અને વાસુદેવા આત્માંગુળે ૧૨૦ અંગુળપ્રમાણ હાય છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં જે કહ્યું છે કે− અધિક ( પ્રધાન ) પુરૂષા ૧૦૮ અંગુળપમાણુ ઉંચા હાય છે. ’ તે શેષ બાકીના ( તીર્થંકરાદિ વિનાના ) ઉત્તમ પુરૂષ માટે જાણવુ. ૧૨૦ અંગુળના પાંચ હાથને સવા ધનુષ્ય થાય છે. ભરત ઉત્સેધાંશુળે ૫૦૦ ધનુષ્ય ઉંચા હતા. અહિં આ પ્રમાણે બૈરાશિ કરવી. જો સવા ધનુષ્યે ૫૦૦ પામીએ તેા એક ધનુષ્યે કેટલા પામીએ ? પ્રથમ રાશિ સવા છે તેને સરખાઇ લાવવા માટે ૪ હાથવડે ગુણીએ એટલે પાંચ આવે, મધ્ય રાશિ ૫૦૦ છે. તેને પણ ચારવડે ગુણતાં ૨૦૦૦ આવે, અત્યરાશિ એક છે તેને ચાર વડે ગુણતાં ચાર આવે. તે ચાર વડે બે હજારને ગુણુતાં ૮૦૦૦ આવે તેને આદ્યરાશિના પાંચવડે ભાંગતાં ૧૬૦૦ આવે તેને ધનુષ્ય લાવવા માટે ચારવડે ભાંગતાં ૪૦૦ આવે. એ રીતે એક ધનુષ્યવડે ૪૦૦ ધનુષ્ય આવે, એક હાથવડે ૪૦૦ હાથ આવે, એક અંગુળવડે ૪૦૦ ગુળ આવે અને એક ચેાજને ૪૦૦ ચેાજન આવે. તેથી આ પ્રમાણે આવ્યું કે—એક શ્રેણિપ્રમાણાંગુળે ૪૦૦ ઉત્સેધાંગુળ સમજવા. તે શ્રેણિપ્રમાણાંગુળ અઢી ઉત્સેધાંગુળપ્રમાણુ બાહુલ્ય ( જાડી ) હાય છે તેથી શ્રેણિમાં જે પ્રમાણાંગુળની ૪૦૦ ની સંખ્યા આવી છે તેને અઢીવડે ગુણતાં એક હજાર ઉત્સેધાંગુળે એક પ્રમાણાંશુળ આવે. આ પ્રમાણેના પ્રમાણાંશુળવર્ડ પૃથિવ્યાદિકનું પ્રમાણ લાવવું ( કરવું ), શુચિ અંગુળે નહી. " તથા જે કહ્યું કે- ખમણી ઉત્સેધાંગુળે વધુ માનસ્વામીની એક આત્માંગુળ જાણવી. ઇત્યાદિ તે પણ અયુક્ત છે; કેમકે વસ્તુતત્ત્વ સમજાયું નથી ભગવાન વ માનસ્વામી આદેશાંતરે આત્માંશુળે ૮૪ અંગુળ અને ઉત્સેધાંશુળે ૧૬૮ અંગુળપ્રમાણ છે. શ્રી અનુયાગઢારસૂત્રનાચૂર્ણિકાર કહે છે કે-ચીત્તે આવસંતો आयंगुलेण चुलसीइ अंगुलमुव्विद्धो उस्सेहंगुलओ सयमट्ठसट्ठि हवइ इति । આમ કહેલ હાવાથી એ ઉત્સેધાંશુળે વીરપ્રભુનુ એક આત્માંગુળ થાય છે. જેમના મતે ભગવાન વીરપ્રભુ આત્માંગુળે ૧૨૦ અંગુળપ્રમાણુ છે તેમના મતે પણ સમ ચતુરસ્ર માહાપ્રતિમાહાના ગંણત પ્રમાણે દ્વિગુણુ ઉત્સેધાંશુળે વીરપ્રભુનુ એક આત્માંશુળ થાય છે. તે શી રીતે ? તેના ઉત્તરમાં કહે છે કેજો ભગવાન વીરપ્રભુ આત્માંગુળે ૧૨૦ અંગુળપ્રમાણ છે તે તેને ચાવીશે ભાંગતા પાંચ હાથ થાય. તેને સમચતુસ્ર આહાપ્રતિબાહારૂપ ક્ષેત્રગણિતવડે ગુણુતાં પચવીશ થાય. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. ઉલ્લેધાંગુળે પ્રભુ સાત હાથપ્રમાણ છે. તે સાત હાથને સમચતુરસ બહાપ્રતિબહારૂપ ગણિતવડે ગુણતાં અનુક્રમે ૪૯ થાય. એક હાથ પાની અને કેશાદિની અપેક્ષાએ વધારે પામીએ તે ઉમેરતાં પચાસ થાય, પચાસનું અર્ધ કરતાં પચીશ આવે એટલે એ રીતે ભગવંત વીરપ્રભુના એક આત્માંગુળથી બમણું ઉલ્લેધાંગુળ આવી. જે બાહાગણિતની અપેક્ષા ન કરીએ તો એક ઉત્સધાંગુળે એક ઉત્સધાંગુળ અને બીજા ઉત્સધાંગુળના રે આવે. તે આવી રીતે-જે ૧૨૦ આત્માંગુળ ૧૬૮ ઉત્સધાંગુળ પામીએ તો એક આત્માંગુળ શું પામીએ ? ત્રણ રાશિ આ પ્રમાણે સ્થાપવી. ૧૨૦-૧૬૮-૧ પછી અંત્યની એકડાની રાશિવડે મધ્યની ૧૬૮ રાશિને ગુણતાં તેટલા (૧૬૮) જ આવે. તેને પ્રથમની રાશિ ૧૨૦ વડે ભાંગતાં એક આત્માંગુળ આવ્યો ને ૪૮ વધ્યા. પછી ૧૨૦ ને ૪૮ બંને રાશિને ૨૪ વડે અપવર્તન કરવાથી રે આવ્યા. જેમના મતે વરપ્રભુનું શરીર ૧૦૮ અંગુળપ્રમાણ છે તેમને મતે લગવંતના એક આત્માંગુળમાં એક ઉત્સધાંગુળને બીજા અંગુળના ૩ આવે. અહીં પણ વૈરાશિ ઉપર પ્રમાણે જ કરવી. ઇતિ. ૩૫૦ હવે સર્વે જીવોની નિસંખ્યા કહે છે–નિઓ એટલે ઉત્પત્તિ સ્થાને. તે પ્રત્યેક જીવરાશિમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી અનેક પ્રકારની હોય છે. તે પ્રમાણે વ્યક્તિરૂપ ગ્રહણ ન કરવી, કારણ કે વ્યક્તિના અનંતપણાથી તેની ગણના કરવી અશક્ય થાય તેથી જાતિરૂપ લેવી. તેમાં અનંત પણ એક સરખા (સમાન) વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી તે એક નિજાતિ કહીએ. કહ્યું છે કે-“સમાન વર્ણાદિવાળી ઘણું પણ નિને એક નિપણે ગ્રહણ કરવાથી યોનિના ભેદ લાખની સંખ્યામાં આવી શકે છે. એ પ્રમાણે જાતિભેદવાળી યોનિઓની સંખ્યા પ્રતિજીવરાશિએ જે પ્રમાણમાં છે તે બતાવવામાં આવે છે: पुढविदगअगणिमारुय, इकिके सत्त जोणिलकाओ। वणपत्तेयअणंते, दसचउदसजोणिलकाओ ॥३५१॥ विगलिंदिएसु दो दो, चउरो चउरो य नारयसुरेसु । तिरिएसु हुंति चउरो, चउदसलका उ मणुएसु ॥३५२॥ ટીકાર્થ –પૃથિવી, ઉદક, અગ્નિ અને મરૂત (વાયુ) એના એકેક સમૂહમાં સાત સાત લાખ યુનિઓ છે. તે આ પ્રમાણે–સાત પૃથિવી નિકાયમાં Page #236 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાધિકાર. ] કુળકોટીની સખ્યા, ૧૫ સાત ઉદક નિકાયમાં, સાત અગ્નિ નિકાયમાં તે સાત વાયુ નિકાયમાં. વનસ્પતિ નિકાયના એ પ્રકાર છે. પ્રત્યેક ને અન ંતકાય. તેમાં પ્રત્યેક વનસ્પતિ નિકાયમાં દશ લાખ અને અન ંતકાયરૂપ વનસ્પતિ નિકાયમાં ચાદ લાખ, વિકલેંદ્રિયમાં એટલે એ ઇંદ્રિય, ત્રદ્રિય ને ચારિદ્રિયમાં પ્રત્યેકે એ બે લાખ તે આ પ્રમાણે—એ લાખ એ ઇંદ્રિયમાં, એ લાખ ત્રીંદ્રિયમાં ને બે લાખ ચૌરિદ્રિયમાં તથા ચાર લાખ યાનિ નારકમાં, ચાર લાખ દેવમાં અને તિર્યં ચ પંચેન્દ્રિયમાં ચાર લાખ. તથા મનુષ્યમાં ચાદ લાખ ચેાનિ સમજવી. સ` મળીને ૮૪ લાખ જાણવી. (અહીં એસંસ્કૃત શ્લાક ઉપરના ભાવાવાળા જ છે. ) ૩૫૧-પર હવે કુળ સંખ્યા કહેવાની છે. કુળ ચેાનિપ્રભવ ચેાનિમાંથી થતા કહેવાય છે. તે આ પ્રમાણે—એક ચેાનિમાં અનેક કુળ હાય છે. જેમ છાણુરૂપ ચેાનિમાં કૃમિકુળ, કીટકુળ અને વૃશ્ચિકકુળ વગેરે હાય છે. એકેક જીવરાશિમાં કેટલી કુળકાટ છે તે કહે છે:-~~ बारस सत्तय तिन्निय, सत्त य कुलकोडिसयसहस्साइं । नेया पुढविद्गागणिवाऊणं चैव परिसंखा ॥ ३५३ ॥ कुलकोडिसयसहस्सा. सत्तट्ठ य नव य अट्ठवीसं च । इंदियतेइंदियचउरिंदिअहरियकायाणं ॥ ३५४ ॥ अद्धतेरस वारस, दस दस नव चेव सयसहस्साइं । जलयरपरिकच उप्पयउरभुअसप्पाण कुलसंखा ॥ ३५५ ॥ छवीसा पणवीसा, सुरनेरइआण सयसहस्साइं । बारस य सहस्साई, कुलकोडीणं मणुस्साणं ॥ ३५६ ॥ एगा कोडाकोडी सत्ताणउइ भवे सयसहस्साइं । पन्नासं च सहस्सा, कुलकोडीणं मुणेयव्वा ॥ ३५७ ॥ ટીકા :—પૃથિવી, ઉદક, અગ્નિ ને વાયુના કુલાની સ ંખ્યા યથાક્રમ આ પ્રમાણે જાણવી. પૃથિવી નિકાયમાં ખાર લાખ, ઉદક નિકાયમાં સાત લાખ, અગ્નિ નિકાયમાં ત્રણ લાખ અને વાયુ નિકાયમાં સાત લાખ. Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. બીજી ગાથામાં પણ યથાસંખ્ય યેાજના કરવી. બેઇંદ્રિયની સાત લાખ, ત્રક્રિયની આઠ લાખ, ચતુરિદ્રિયની નવ લાખ અને વનસ્પતિકાયની અઠ્ઠાવીશ લાખ. ત્રીજી ગાથામાં યથાસ ખ્ય પદ ચેાજના કરવી. જળચરની ૧૨ા લાખ, પક્ષીની ૧૨ લાખ, ચતુષ્પદ્મની ૧૦ લાખ, ઉરપરિસર્પની ૧૦ લાખ અને ભુજપરિસર્પની ૯ લાખ. ચેાથી ગાથામાં ૨૬ લાખ દેવાની, ૨૫ લાખ નારકાની અને ૧૨ લાખ મનુધ્યેાની જાણવી. ૩૫૨ થી ૩૫૬ ૧૬ સ સંખ્યાએ કુલકેાટી એક ક્રોડ ૯૭ લાખ ને પચાસ હજાર જાણવી. ૩૫૭. (૧૨-૭-૩-૭-૭-૮-૯-૨૮–૧૨૫-૧૨-૧૦-૧૦-૯-૨૬-૨૫–૧૨=૧૯૭ા) હવે ચેાનિના પ્રસ્તાવ ચાલતા હૈાવાથી સંવૃતાદિ ચેાનિભેદો કહે છે: एगिंदिय नेरइया, संवुडजोणी हवंति देवा य । विगलिंदियाण वियडा, संवुडवियडा य गप्भम्मि ॥ ३५८ ॥ ટીકા :~એકેદ્રિયા—પૃથિવી, અપૂ, તેજ, વાયુ, વનસ્પતિ, રત્નપ્રભા વિગેરે સાત નારકીમાં ઉત્પન્ન થતા નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ઠ ને વૈમાનિક રૂપ દેવા સંવૃત ચેાનિવાળા છે. વિકલેંદ્રિય—એઇંદ્રિય, ત્રદ્રિય, ચતુરિંદ્રિયની વિદ્યુત ચેાનિ છે. ગજ પ ંચેન્દ્રિય તિર્ય ંચા ને મનુષ્યેાની સંવૃત્તવિદ્યુત ચેાતિ છે. ૩૫૮. તથા- अचित्ता खलु जोणी, नेरइयाणं तहेव देवाणं । मीसा य गभवसही, तिविहा जोणी उ सेसाणं ॥ ३५९ ॥ ટીકા—અચિત્ત—અચેતન જ ચેાનિ નારકી અને દેવાની છે. મિશ્ર એટલે સચિત્તાચિત્ત રૂપ ચાનિ ગર્ભમાં વસનારાઓની છે. તે આ પ્રમાણે—જે શુક્રથી મિશ્ર થયેલા રૂધિરના પુદ્ધળા ચેનિએ આત્મસાત્ કર્યો હાય તે સચિત્ત અને જે આત્મસાત્ કરેલા ન હેાય તે અચિત્ત-એવી રીતે મિશ્ર ચેનિ ગજોની જાણવી. શેષ એટલે દેવ, નારક અને ગર્ભ જતિય ચ-મનુષ્ય સિવાયના એકેદ્રિય, દ્વીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, સમૂચ્છિમ તિય ચ-મનુષ્ય પચે દ્વિચાની ત્રણે પ્રકારની એટલે સચિત્ત, અચિત્ત ને મિશ્ર જાણવી. તે આ રીતે~~ જીવતી ગાય વિગેરેના શરીરમાં પડતા કૃમિ વિગેરેની સચિત્ત, અચિત્ત કાષ્ઠમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ N સામાન્યાધિકાર.] અનેક પ્રકારે યોનિનું સ્વરૂપ. ઉપજતા ઘણા વિગેરેની અચિત્ત અને સચિત્તાચિત્ત એવા કાષ્ઠમાં ઉપજતા ઘુણાદિની સચિત્તાચિત્ત (મિશ્ર) જાણવી. આ પ્રમાણે અન્ય જીવો માટે પણ ભાવના કરવી. ૩૫૯ તથા– सीउसिणजोणीआ, सव्वे देवा य गप्भवकंती। उसिणा य तेउकाए, दुह नरए तिविह सेसाणं ॥३६०॥ ટીકાથ–સર્વ દેવો ભવનપત્યાદિ અને ગર્ભવ્યુત્ક્રાંતિવાળા તિર્યંચ ને મનુષ્ય શીતષ્ણ નિવાળા હોય છે. તેમની ભવસ્વભાવથી જ શીતોષ્ણુ યોનિ હોય છે. તેઉકાયની ઉષ્ણુ યોનિ છે. નારકીમાં બે પ્રકારની નિ છે. તે આ પ્રમાણે–પ્રથમની ત્રણ નરકમાં નારકી શીત નિવાળા છે, ચોથી નરકમાં કેટલાક નરકાવાસામાં શીત નિ છે અને કેટલાકમાં ઉષ્ણુ નિ છે. પાંચમી પૃથિવીમાં ઘણામાં ઉષ્ણ નિ છે ને થોડામાં શીત નિ છે. છેલ્લી બે પૃથ્વીમાં ઉષ્ણુ નિ જ છે. શીતાનિવાળાને ઉષ્ણવેદના અધિક હોય છે અને ઉષ્ણનિવાળાને શીત વેદના અધિક હોય છે એટલે વેદનાના કમથી પ્રતિકૂળપણે નિને ક્રમ જાણવો. અન્ય એમ કહે છે કે–આદ્યની ત્રણ પૃથિવીમાં ઉષ્ણનિ છે, ચોથીમાં કેટલાક ઉષ્ણુયોનિ વાળા છે અને કેટલાક શીતાનિવાળા છે. છેલ્લી ત્રણે પથિવીમાં શીતાનિ જ છે. આ હકીકત અતિ લિષ્ટ (બહુ ફેરવાળી) હેવાથી ઉપેક્ષણીય છે. શેષ નારકી, દેવ, તેઉકાય ને ગર્ભજતિર્યંચ મનુષ્યથી અન્ય જીની ત્રિપ્રકાર એટલે ત્રણ પ્રકારની—કેટલાકની શીત, કેટલાકની ઉષ્ણુ અને કેટલાકની મિશ્રનિ છે. ૩૬૦ संखावत्ता जोणी, कुम्मुन्नय वंसपत्त जोणी अ। संखावत्ताइ तहिं, नियमाउ विणस्सए गप्भो ॥३६१।। कुम्मुन्नयजोणीए, तित्थयरा दुविहचक्कवट्टी य । रामा वि य जायंते, सेसाए सेसगजणो य ॥ ३६२ ॥ ટીકાથ–મનુષ્યોની નિ ત્રણ પ્રકારે છે–૧ શંખાવત્ત. ૨ કૂર્મોન્નતા અને ૩ વંશીપત્રાકારા. તેમાં શંખાવર્તામાં ગર્ભ વિનાશ જ પામે છે, નિષ્પત્તિ પામતો જ નથી. કૂર્મોન્નતાનિમાં તીર્થકર અને બે પ્રકારના ચક્રવતીછ ૨૮ તથા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. ખંડના ભક્તા ને ત્રણ ખંડના ભક્તા (વાસુદેવ) તથા રામ એટલે બળદેવ ઉત્પન્ન થાય છે. શેષ રહેલી વંશીપત્રાકારા નિમાં શેષ–ઈતર જનો ઉત્પન્ન થાય છે. ૩૬૧-૬૨ (શંખાવર્તા નિ સ્ત્રીરત્નને જ હોય છે.) હવે પર્યાપ્તિ કેટલી છે અને તેમાંથી એકેંદ્રિયાદિને કેટલી છે? તે કહે છે – आहारसरीरिंदियपज्जत्ती आणपाणभासमणे। चत्तारि पंच छप्पिअ, एगिदिअविगलसन्नीणं ॥ ३६३ ॥ શબ્દાર્થ – આહાર, શરીર, ઇંદ્રિય, આશુપાણ (શ્વાસોશ્વાસ), ભાષા ને મન એ છ પર્યાપ્તિ છે, તેમાં એકેંદ્રિયને ચાર, વિગલેંદ્રિયને પાંચ અને સંજ્ઞી પંચંદ્રિયને છ પર્યાપ્તિઓ હોય છે. ટીકા-પર્યામિ એટલે શક્તિ-સામવિશેષ. તે શક્તિ પુગી દ્રવ્યના ઉપચયથી ઉત્પન્ન થાય છે. તેનો સાર એ છે કે–ઉત્પત્તિદેશને પ્રાપ્ત થયેલા જીવે જે પુગળો પ્રથમ ગ્રહણ કરેલા તેની તેમ જ ત્યારપછીના અન્ય સમાએ ગ્રહણ કરેલા પુદગળની–તેના સંપર્કથી તદ્રુપ થઈ ગયેલાઓની જે શક્તિવિશેષ-આહારાદિક પુગળોને ખળ-રસાદિપણે પરિણાવવાના હેતુભૂત-જેમ ઉદરાંતર્ગત પુગળવિશેષ પૈકી આહારના મુદ્દગળોનું ગ્રહણ કરવું અને તેને ખળરસપણે પરિણુમાવવું તેના હેતુભૂત શક્તિવિશેષ તે આહારપર્યાપ્તિ કહેવાય છે. તેવી પર્યાપ્તિઓ છ છે. તે આ પ્રમાણે–આહારપર્યાપ્તિ, શરીરપર્યામિ, ઇંદ્રિય પર્યાપ્તિ, પ્રાણાપાનપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ. તેમાં જે કરણભૂત શક્તિવડે કરીને ખાધેલે (ગ્રહણ કરેલ) આહાર ખળરસપણે પરિણાવવાને સમર્થ થાય છે તે આહારપર્યાપ્તિ ૧, રસીભૂત થયેલા આહારને જે રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્ર લક્ષણ સાત ધાતુપણે પરિણાવે છે તે શરીરપર્યાપ્તિ ૨, ધાતુપણે પરિણમેલા આહારમાંથી જે એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ ઇંદ્રિયપ્રાયોગ્ય દ્ર ગ્રહણ કરીને એક-બે-ત્રણ વિગેરે ઇઢિપણે પરિણુમાવીને પોતપોતાના વિષયમાં પરિજ્ઞાનસમર્થ બનાવે તે ઇંદ્રિય પર્યાપ્તિ ૩, જે ઉશ્વાસપ્રાગ્ય વર્ગણાલિકને ગ્રહણ કરી, ઉદ્ઘાસપણે પરિણમાવી, અવલંબીને મૂકી દે તે ઉદ્ઘાસપર્યાપ્તિ ૪, જે ભાષાપ્રાગ્ય વર્ગણાલિકને ગ્રહણ કરી ભાષાપણે પરિણુમાવી અવલંબીને મૂકે તે ભાષાપર્યાપ્તિ ૫ અને જે મને યોગ્ય વર્ગણાદલિકને ગ્રહણ કરી મનપણે પરિ ગુમાવી અવલંબીને મૂકે તે મન:પર્યાતિ ૬. Page #240 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાધિકાર.] પર્યાપ્તિ સ્વરૂપ. ૨૧૯ - આ પર્યાસિઓ અનુક્રમે એનેંદ્રિયને, સંજ્ઞી સિવાયના બેઈદ્રિયાદિને અને સંજ્ઞીપંચેંદ્રિયને ચાર, પાંચ ને છ હોય છે. તે પર્યાપ્તિ બધી યથાયોગ્યપણે ઉત્પત્તિના પ્રથમ સમયે જ સમકાળે નિષ્પાદન કરવાનું શરૂ કરે છે, પછી અનુકમે નિષ્ઠાને પામે છે (સમાપ્ત થાય છે), તે આ પ્રમાણે પ્રથમ આહારપર્યાપ્તિ, પછી શરીરપર્યામિ, પછી ઇંદ્રિય પર્યાસિ ઈત્યાદિ. આહારપર્યાતિ ભવના પ્રથમ સમયે જ શરૂ કરવામાં આવે છે અને તે પ્રથમ સમયે જ સમાપ્ત થાય છે. બાકીની પર્યાપ્તિઓ બધી અંતર્મુહૂર્ત અંતમુહૂર્તે પૂર્ણ થાય છે. આહારપર્યાપ્તિ પ્રથમ સમયે જ નિષ્પન્ન થાય છે એમ શા આધારે કહો છો? તેને ઉત્તર આપે છે કે-ભગવંત આર્ય શ્યામાચાર્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્રના આહારપદમાં બીજા ઉદ્દેશામાં આ પ્રમાણે કહે છે કે"आहारपज्जत्तीए अपज्जत्तएणं भंते ! किं आहारए अणाहारए ? गोंयमा! नो સાદા, અાહાર” ઝુતિ. તે આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત વિગ્રહગતિમાં રહે ત્યાં સુધી જ પામીએ, ઉપપાત ક્ષેત્રમાં આવેલો ન પામીએ, ઉપપાત ક્ષેત્રમાં આવેલાને તો પ્રથમ સમયે જ આહારકપણું પ્રાપ્ત થાય છે તેથી એક સામયિકી આહારપર્યાપ્તની નિષ્પત્તિ થાય છે, જે ઉપપાત ક્ષેત્રને પામે સતે પણ આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત રહેતો હોય તો ઉપરના સૂત્રમાં એમ કહેત કે-“fણા આgrTM સિથ અrgy” ઈતિ, સવે પર્યાતિઓનો પરિ. સમાપ્તિ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અહિં યથક્ત પર્યાપ્તિસ્વરૂપ પ્રતિપાદક એક પ્રક્ષેપ ગાથા છે તેમાં વિશેષ ન હોવાથી અમે લખી નથી. તેનો અર્થ આ પ્રમાણે છે-“આહાર, શરીર, ઈદ્રિય, ઉચ્છવાસ, ભાષા ને મનની અભિનિષ્પત્તિ દલિકથકી-પુદગળસમૂહથી થાય છે એટલે તેના તેના દલિકનું સ્વસ્વવિષયમાં પરિણમન થવામાં શક્તિરૂપ જે કરણ તે પર્યાપ્તિ જાણવી.” ઉક્ત પર્યાપ્તિની સંખ્યા વિગેરેની પ્રતિપાદક ત્રણ પ્રક્ષેપ ગાથા છે. તેનો અર્થ આ પ્રમાણે છે-“આહાર, શરીર, ઇંદ્રિય, આણપણ, ભાષા ને મન. આ પ્રમાણે અનુક્રમે છ પર્યાયિઓ જિનેશ્વરે કહી છે. તેમાં પ્રથમની ચાર એકેટ્રિયેને હોય છે, પ્રથમની પાંચ બેઈદ્રિય વિગેરે અસંસી જીવોને હોય છે અને સંસી જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. એ પ્રમાણે પર્યાસિઓ જેને ન હોય તેને તે તે જાતિના અપર્યાપ્ત જાણવા.” ઈતિ. ૩૬૩ - હવે સકળ શાસ્ત્રને ઉપસંહાર કરતા સતા કહે છે – . एसा संखेवत्था, भव्वाण हियट्ठयाइ समयाओ। कहिया भे संघयणी, संखित्तयरी इमावन्ना ॥३६४ ॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [સંક્ષિપ્ત સંગ્રહણિ. ટીકાર્થ–આ અનંતરક્ત સ્વરૂપવાળી સંગ્રહણિ સંક્ષેપ અર્થવાળી તમારા ભવ્યના હિતને અર્થે આગમમાંથી–પ્રજ્ઞાપનાદિમાંથી ઉદ્ધરીને કહી છે. આનાથી અન્ય સંક્ષિપ્તતર સંઘયણે આગળ કહું છું તે આ પ્રમાણે છે. ૩૬૪. હવે તે સંક્ષિણતર સંઘણિ જ કહે છે - - सरीरोगाहणसंघयणसंठाणकसाय हुंति सण्णाओ। लेसिदियसमुग्घाए, सन्नी वेए अ पजत्ती ॥ ३६५॥ दिट्ठी दसणनाणे, जोगुवओगे तहा किमाहारे । उववाय ठिई समुग्घाय, चवणं गइरागई चेव ॥३६६॥ શબ્દાર્થ –૧ શરીર, ૨ અવગાહના, ૩ સંઘયણ, ૪ સંસ્થાન, ૫ કષાય, ૬ સંજ્ઞા, ૭ લેશ્યા, ૮ ઇંદ્રિય, ૯ સમુદઘાત, ૧૦ સંજ્ઞી, ૧૧ વેદ, ૧૨ પર્યામિ, ૧૩ દષ્ટિ, ૧૪ દર્શન, ૧૫ જ્ઞાન, ૧૬ ગ, ૧૭ ઉપયોગ, ૧૮ કિમાહાર, ૧૯ ઉપપાત, ૨૦ સ્થિતિ (આયુ), ૨૧ સમુદઘાત, ૨૨ અવન, ૨૩ ગતિ ને ૨૪ આગતિ-આ પ્રમાણે ૨૪ દ્વાર સમજવા. ટીકાW—(અહીં પ્રથમ ગાથામાં આદ્યના અર્થમાં પ્રથમ ને તૃતીય ગણ પંચમાત્રાના છે તે ગાથાંતર હોવાથી છે.) એ શરીરાદિ ચોવીશ સંખ્યાવાળા દ્વારે તે સંક્ષિપ્તતર સંગ્રહણિ જાણવી. પ્રથમ જે શીવિશીર્ણ થાય તેને શરીર કહીએ. તે પાંચ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ ને કામણ. આ શબ્દોની વ્યુત્પત્તિ અન્યત્ર અનેક વખત કરેલી છે ત્યાંથી જાણું લેવી. કેવળ તેના સ્વામી, વિષય, પ્રજન, પ્રમાણુ, અવગાહના, સ્થિતિ ને અલબત્વથી થતો ભેદ જે શાસ્ત્રાંતરમાં કહેલ છે તે શિષ્યજનના અનુગ્રહ માટે અહિં પણ કહેવામાં આવે છે. પ્રથમ સ્વામીકૃત ભેદ આ પ્રમાણે-તિર્યંચ ને મનુષ્યને દારિક શરીર અને દેવ તથા નારકીને વૈક્રિય શરીર હોય. મનુષ્ય ને તિર્યંચમાં કઈ વૈક્રિયલબ્ધિવાળા હોય તેને વૈક્રિય શરીર હોય. આહારક શરીર ચાદ પૂર્વના જ્ઞાનવાળાને હેય, તેજસકાર્પણ સર્વ સંસારી જીવોને હોય. વિષયકૃત ભેદ આ પ્રમાણે-વિદ્યાધરોને આશ્રીને નંદીશ્વર દ્વીપ સુધી દારિક શરીર હોય, જંઘાચારને આશ્રીને રૂચકદ્વીપમાં આવેલા રૂચકપર્વત સુધી હોય. ઊર્ધ્વ બંનેને આશ્રીને પાંડુક વન Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧. સામાન્યાધિકાર.] સંક્ષિપ્ત સંગ્રહણિ. પર્યત હોય. વૈકિયને અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી વિષય છે. આહારકને મહાવિદેહક્ષેત્ર પર્યત વિષય છે. તેજસ કામણને સર્વલોક વિષય છે. પ્રજનકૃત ભેદ આ પ્રમાણે– દારિકનું ધમધર્મ, સુખદુઃખ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિગેરે પ્રયોજન છે. વૈક્રિયનું મૂળ-સૂક્ષ્મ, એક-અનેકત્વ, મગમન-ક્ષિતિગમન વિગેરે અનેક લક્ષણવાળી વિભૂતિરૂપ પ્રયોજન છે. આહારકનું સૂક્ષ્માર્થ સંશયના વિચ્છેદ રૂપ પ્રયોજન છે, તૈજસનું આહારપાક, શાપાનુગ્રહપ્રદાન સામર્થ્યરૂપ પ્રોજન છે. કાશ્મણનું ભવાંતરગમનરૂપ પ્રયોજન છે. હવે પ્રમાણકૃત ભેદ કહે છેદારિક ઉત્કૃષ્ટ સાતિરેક એક હજાર યોજન પ્રમાણ હોય છે, વૈક્રિય લક્ષ જનપ્રમાણ હોય છે, આહારક એક હાથપ્રમાણ હોય છે, તેજસકાર્પણ ઉત્કૃષ્ટ ચૌદ રાજલોક પ્રમાણ હોય છે. સ્થિતિકૃત ભેદ આ પ્રમાણે-દારિક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પાપમની સ્થિતિવાળું છે, આહારક જઘન્ય ને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિવાળું છે. વૈક્રિય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળું છે, તેજસ કાર્પણ પ્રવાહથી સર્વ છ માટે અનાદિ અને ભવ્ય માટે સંપર્યવસાન તેમ જ અભ માટે અપર્યવસાન સ્થિતિવાળું છે. અ૫બહુવકૃત ભેદ આ પ્રમાણે–સર્વથી થડા આહારક શરીર હોય છે, તે પણ કદાચિત્ હોય ને કદાચિત્ ન પણ હોય. તેનું અંતર કેટલું છે તે કહે છે. જઘન્ય એક સમયનું ને ઉત્કૃષ્ટ છ માસનું અંતર પડે છે. જ્યારે હોય ત્યારે પણ જઘન્ય એક, બે અને ઉત્કૃષ્ટ ૯૦૦૦ હોય છે. આહારક શરીર કરતાં વૈક્રિય શરીરે અસંખ્યાતગુણ હોય છે. નારક ને દે અસંખ્યાત હવાથી, તેમ જ તેમને અવશ્ય વૈકિય શરીર જ હોવાથી. વેકિય કરતાં દારિક શરીરે અસંખ્યાતગુણ હોય છે. સર્વ તિર્યંચ મનુષ્યને તે જ શરીર હોવાથી અહીં પ્રશ્ન કરે છે કે-“તિર્યંચ ગતિના છે તો (નિમેદને લઈને) અનંતા છે તે તેમના શરીરે અસંખ્ય કેમ થાય ? ” તેને ઉત્તર આપે છે કે તિર્યંચ ગતિના જીવો બે પ્રકારના છે. પ્રત્યેકશરીર ને સાધારણશરીરી. જે પ્રત્યેક શરીરી છે તેને દરેક જીવને એકેક શરીર હોય છે અને જે સાધારણશરીરી છે તેને અનંત છેને એક શરીર હોય છે. તેથી જે કે તિર્યો અનંતા છે તથાપિ તેમના શરીરે અસંખ્યાત જ છે, તેમાં કાંઈ દેષ નથી. દારિક કરતાં અનંતગુણા તેજસકાર્માણ શરીર હોય છે. સ્વસ્થાને તે બંને શરીરે સરખા છે. દરેક સંસારી જીવોને તે અવશ્યભાવી હોવાથી. ૧ ૨ હવે અવગાહના નામનું બીજું દ્વાર કહે છે. તે શરીરના પ્રમાણ રૂપ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨. શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. હોય છે, તે નારકાદિકની ઉપરના દ્વારમાં કહેલી છે. ૩ સંવનન-વજાત્રાષભનારાચાદિ છ પ્રકારે છે. તે પૂર્વે કહેલ છે. ૪ સંસ્થાન–જેવા આકારવડે સંસ્થિત થવાય તે સંસ્થાન. તેના બે પ્રકાર છે. ૧ જીવોનું ને અજીનું. જીવોનું સમચતુરસાદિ છ પ્રકારે છે તે પૂર્વે કહેલ છે, અ ને પાંચ પ્રકારે છે. પરિમંડળ, વૃત્ત, વ્યસ, ચતુર ને આયત. તેમાં પરિમંડળ તે બહાર વૃત્તપણે અવસ્થિત હોય અને અંદર વલયની જેમ સુષિર (પોલું) હોય, વૃત્ત પણ તેવું જ હોય પરંતુ અંદર પિલું ન હોય. આદર્શમંડળની જેવું હોય. વ્યસ તે ત્રિખૂણું, ચતુરસ તે ચોખંડું અને આયત તે લાંબું. એ પાંચે ઘન ને પ્રતરના ભેદથી બે પ્રકારે છે. અને પરિમંડળ સિવાયના બાકીના ચાર એજ પ્રદેશજનિત ( એકી પ્રદેશવાળા)ને યુગ્મ પ્રદેશજનિત (બેકી પ્રદેશવાળા) એમ બે પ્રકારના હોય છે. તેમાં એજ પ્રદેશ પ્રતર વૃત્ત તે પંચ પ્રદેશી પાંચ પ્રદેશાવગાઢ હોય છે. તે આ પ્રમાણે હોય છે. એક પરમાણું મળે ને ચાર પ્રદેશ અનુક્રમે પૂર્વાદિ ચાર દિશામાં સમજવા. યુગ્મપ્રદેશ પ્રતર વૃત્ત બાર પ્રદેશી અને બાર પ્રદેશાવગાઢ હોય છે. તેમાં અંતર વિના ચાર આકાશપ્રદેશમાં ચાર પરમાણુ અને તેની ફરતા ચારે બાજુએ બેબે પરમાણુ. કુલ બાર પરમાણુ જાણવા. ઓજપ્રદેશ ઘન વૃત્ત સાત પ્રદેશી અને સાત પ્રદેશાવગાઢ જાણવું. તે આ પ્રમાણે–પંચપ્રદેશી પ્રતરવૃત્તિમાં મધ્યમાં રહેલા પરમાણુની ઉપર ને નીચે એક એક પરમાણુ સ્થાપવાથી સાત પ્રદેશી થાય છે. યુગ્મપ્રદેશ ઘન વૃત્ત તે બત્રીશ પ્રદેશી હોય છે. તે આ પ્રમાણે. પૂર્વે કહ્યા પ્રમાણે પ્રતર વૃત્ત જે બાર પ્રદેશી છે તેની ઉપર બીજા બાર પ્રદેશ મૂકી ઉપર ને નીચે ચાર ચાર મૂકવા એટલે બત્રીશ પ્રદેશી થશે. એજ પ્રદેશી પ્રતર તે ત્રણ પ્રદેશી અને ત્રણ પ્રદેશાવગાઢ હોય છે. તે આ પ્રમાણે તિર્જી બે અણુ મૂકવા ને પછી પ્રથમના અણુની નીચે એક અણુ મૂકવો એટલે ત્રિપ્રદેશ થશે. યુપ્રદેશી પ્રત-વ્યસ્ત્ર છ પ્રદેશી અને છ પ્રદેશાવશાળ હોય છે, તે આ પ્રમાણે–તેમાં તિ અંતર વિના ત્રણ અણ સ્થાપવા, પછી પેલા બેની નીચે એક એક અણુ મૂકે ને પછી પહેલાની નીચે એક વધારે મૂકે એટલે છ પ્રદેશી પ્રતર વ્યસ થશે. ઓજપ્રદેશ ઘન સ્ત્ર ૩૫ પ્રદેશી ૩૫ પ્રદેશાવગાઢ હોય. તે આ પ્રમાણે–પ્રથમ તિર્થો પાંચ પરમાણુ સ્થાપીએ પછી તેની નીચે નીચે તિર્જી જ અનુક્રમે ચાર, ત્રણ, બે ને એક પરમાણુ મૂકીએ, એટલે કુલ પંદર પ્રદેશ થયા. પછી તેની ઉપર દરેક પંક્તિમાંથી એક એક છોડીને દશ મૂકવા, પછી તે જ રીતે છ મૂકવા, પછી તે જ રીતે ત્રણ મૂકવા ને પછી એક મૂકવો એટલે એકંદર ૩૫ પ્રદેશાત્મક થશે. યુગ્મપ્રદેશ ઘન વ્યર્સ ચાર પ્રદેશી થશે. તે આ પ્રમાણે–પૂર્વે કહેલા ત્રિપ્રદેશાત્મક ચર્સ સંબંધી એક અણુ ઉપર એક અણુ સ્થાપે. એટલે ચાદ Page #244 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાધિકાર. ] સંક્ષિપ્ત સ ંગ્રહણિ. ૨૧૩ પ્રદેશી ઘન વ્યસ થશે. એજપ્રદેશ પ્રતર ચતુરસ નવ પ્રદેશી ને નવ પ્રદેશાવગાઢ થાય છે. તેમાં તિતિ અનંતર ત્રણ ત્રણ પરમાણુ ત્રણ વાર મૂકવા. એટલે નવ પ્રદેશી થશે. યુગ્મપ્રદેશી પ્રતર્ ચતુરસ ચાર પ્રદેશી ને ચાર પ્રદેશાવગાઢ થાય છે. તેમાં તિતિ એ એ પ્રદેશની બે પંક્તિ કરવી. એટલે ચતુઃપ્રદેશી થશે. એજપ્રદેશ ધન ચતુસ્ર ૨૭ પ્રદેશી ૨૭ પ્રદેશાવગાઢ થાય છે. તેમાં પૂર્વોક્ત નવ પ્રદેશા ત્મક પ્રતરની ઉપર ને નીચે નવ નવ પ્રદેશ સ્થાપીએ. એટલે ર૭ પ્રદેશી જ પ્રદેશ ઘન ચતુસ્ર થશે. યુગ્મ પ્રદેશ ધન ચતુરસ આઠ પ્રદેશી આઠ પ્રદેશાવગાઢ થાય છે તે પૂર્વોક્ત ચતુઃપ્રદેશાત્મક પ્રતરની ઉપર બીજા ચાર પરમાણુ મૂકવાથી થશે. એજ પ્રદેશ શ્રેણિ આયત ત્રિપ્રદેશી ત્રિપ્રદેશાવગાઢ થાય છે. તેમાં તિષ્ણે આંતરા વિના ત્રણ પ્રદેશ મૂકવા. યુગ્મપ્રદેશ શ્રેણિ આયત એ પ્રદેશી હેાય છે. તેમાં એ પ્રદેશ તિતિ મૂકવા. એજપ્રદેશ પ્રતર આયત પંદર પ્રદેશી ને પંદર પ્રદેશાવગાઢ હાય છે તેમાં પાંચ પાંચ પ્રદેશની ત્રણ પંક્તિઓ તિચ્છી કરવી. યુગ્મપ્રદેશ પ્રતરાયત છ પ્રદેશી હાય છે તેમાં ત્રણ ત્રણ પ્રદેશની બે પ ંક્તિ તિચ્છી કરવી. આજપ્રદેશ ઘન આયત ૪૫ પ્રદેશી થાય છે. તેમાં પૂર્વોક્ત પ ંદર પ્રદેશી પ્રતર આયતમાં ઉપર ને નીચે ખીજા પંદર પંદર પ્રદેશા મૂકવા એટલે ૪૫ પ્રદેશી થશે. યુગ્મપ્રદેશ ઘનાયત ખાર પ્રદેશી થાય છે. તેમાં પૂર્વે કહેલા ષટ્ પ્રદેશી પ્રતરાયતની ઉપર તેટલા જ પરમાણુ સ્થાપવા એટલે ખાર પ્રદેશી થશે. પ્રતર પરિમંડળ વીશ પ્રદેશી થાય છે તે આ પ્રમાણે—પૂર્વાદિ ચારે દિશામાં ચાર ચાર પરમાણુ સ્થાપવા. અને વિદિશામાં એકેક સ્થાપવા એટલે વીશ પ્રદેશી પિરમંડળ થશે. ઘનપરિમ’ડળ ચાળીશ પ્રદેશી થશે તેમાં પૂર્વ કહ્યા પ્રમાણે વીશની ઉપર ખીજા વીશ મૂકવા. એટલે ચાળીશ પ્રદેશી થશે. આ પ્રમાણે અજીવના સંસ્થાનની પ્રરૂપણા કરી. એમાં ક્થા કરતાં ન્યૂન પ્રદેશવડે તે તે સંસ્થાન થઈ શકતા નથી. આ અર્થના સંગ્રહ કરનારી શ્રી. ઉત્તરાધ્યયન નિયુક્તિમાં ચાર ગાથા છે તે અહિં ટીકામાં આપી છે; પરંતુ તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેના સસ્થાનેામાં આવતા પરમાણુએની સંખ્યા જ બતાવેલી હાવાથી તે અમે અહિ લખી નથી. ( આ સંસ્થાનાની આકૃતિઓ આ સાથેના યંત્રસ ંગ્રહમાં આપવામાં આવશે. ) પ હવે કષાય–જેમાં પ્રાણીએ દુ:ખી થાય તે કષાય. અથવા કષ જે સંસાર તેને આય જે લાભ-પ્રાપ્તિ તેને કષાય કહીએ. તે ક્રોધ, માન, માયા ને લેાભ એમ ચાર પ્રકારે છે. તે પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર પ્રત્યાખ્યાની અને સંજવલન એવા ચાર ચાર ભેદ છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે –જળ, રેણ, પૃથ્વી ને પર્વતની રેખા સમાન ચાર પ્રકારને ક્રોધ છે, નેતરની લતા, કાષ્ટ, અસ્થિ ને પથ્થરના સ્થંભ સમાન ચાર પ્રકારનું માન છે, અવલેખિકા, ગોમૂત્ર, મેંઢાના સિંગ અને ઘણવંશના મૂળ સમાન ચાર પ્રકારની માયા છે અને હળદર, ખંજન, કર્દમ ને કીરમજના રંગ સમાન ચાર પ્રકારને લેભ છે. તેની સ્થિતિ પક્ષ, ચાર માસ, વર્ષ ને જાવજજીવની અનુક્રમે છે અને તે ચારે દેવ, મનુષ્ય, તિર્યંચ ને નરક ગતિમાં જવાના હેતુભૂત કહ્યા છે. ૬ સંજ્ઞા-સંજ્ઞાન તે સંજ્ઞા. તેના ચાર પ્રકાર છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા મૈથુન સંજ્ઞા ને પરિગ્રહ સંગ્રા. ૭ લેશ્યા–જેના વડે કરીને આત્મા કર્મથી લેપાય તેને વેશ્યા કહીએ. કૃષ્ણાદિ દ્રવ્યના સમીપપણાથી થતા આત્માના શુભાશુભરૂપ પરિણામ વિશેષ તે લેશ્યા કહીએ. કહ્યું છે કે–urવિસાજव्यात् परिणामोऽयमात्मनः । स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रवर्तते ॥१॥ “સ્ફટિકની જેમ કૃષ્ણાદિ દ્રવ્યના સામીપણાથી આત્માના જે (શુભાશુભ) પરિણામ થાય તે અર્થમાં લેણ્યા શબ્દ પ્રવર્તે છે.” તે લેશ્યા છ પ્રકારની છે. ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલલેશ્યા, ૩ કાપત લેશ્યા, ૪ તેજે લેશ્યા, ૫ પદ્મ લેશ્યા, ૬ શુકલ લેહ્યા. એનું સ્વરૂપ જંબૂવૃક્ષના ફળ ખાનાર છે પુરૂષના તથા ગ્રામઘાતક છે પુરૂષના દષ્ટાંતથી જાણવું. અહિં બે દષ્ટાંતની મળીને ૧૧ ગાથાઓ છે તેનો અર્થ આ પ્રમાણે–એક અત્યંત પાકેલા જાંબુના ફળથી જેની શાખાઓ નમી ગયેલી છે એ જબૂવૃક્ષ છ પુરૂએ દીઠે, એટલે તેમણે તેના ફળો ખાવાની ઈચ્છા જણાવી. એક બે કે–આ વૃક્ષ પર ફળ ખાવા માટે ચડવાથી જીવવાને સંદેહ થઈ પડે માટે ઉપર ન ચડતાં તેને મૂળમાંથી છેદીને પાડી નાખીએ, બીજે બે કે-આખા વૃક્ષને છેદવાનું આપણે શું કામ છે તેની મોટી શાખા છેદીએ, ત્રીજે બે કે--પ્રશાખાઓ છેદીએ, એથે બેલ્યો કે-ફળવાળા ગુચ્છા છેદીએ, પાંચમે બોલ્યો કે-ફળો જ પાડીએ, છઠ્ઠો બોલ્યો કે આ પુષ્કળ જાંબુ જમીન પર પડેલા છે તે જ લઈને ખાઈએ.” આ દષ્ટાંતને ઉપનય આ પ્રમાણે છે–જેણે આખા વૃક્ષને છેદવાનું કહ્યું તેને કૃષ્ણલેશ્યાએ વર્તતે જાણો. બીજે મેટી શાખા છેદવાનું કહેનારે નીલ લેણ્યાવાળ જાણ, પ્રશાખા છેદવાનું કહેનારે કાપત લેશ્યાવાળો જાણ, ગુચ્છા છેદવાનું કહેનાર તેજે લેશ્યાવાળો જાણ, ફળો ત્રાડવાનું કહેનારો પદ્મ શ્યા- વાળ જાણ અને પડેલા ફળ ખાવાનું કહેનાર શુકલ વેશ્યાવાળ જાણો.” Page #246 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાધિકાર. ] સક્ષિપ્ત સંગ્રહણિ. ૨૫ બીજું ઉદાહરણ આ પ્રમાણે જાણવુ. છ ચાર કેાઇ ગામના ઘાત કરવા નીકળ્યા. તેમાં એક કહે કે-દ્વિપદ્મ-ચતુષ્પદ જે સામે આવે તેને મારવા, બીજાએ કહ્યું કે મનુષ્યને જ મારવા, ત્રીજો કહે કે-મનુષ્યમાં પણ પુરૂષને જ મારવા, ચેાથેા કહે કે–આયુધવાળાને મારવા, પાંચમા કહે કે-જે સામા થાયયુદ્ધ કરવા ઇચ્છે તેને મારવા, છઠ્ઠો કહે કેતમે કેવળ ધન ગ્રહણ કરા, તમારે મારવાનું શું કામ છે? આના ઉપનય આ પ્રમાણે સમજવે—સને મારવાનું કહેનાર કૃષ્ણ લેશ્યાવાળા, એ પ્રમાણે બધા ઉતરતા ઉતરતા જાણવા. છેવટ ધન જ લેવાનું કહેનાર શુકલ લેશ્યાવાળા જાણવા. આમાં પ્રથમની ત્રણ લેસ્યા અપ્રશસ્ત છે અને ઉપરની ત્રણ પ્રશસ્ત છે. તેથી પ્રથમની ત્રણને પરિહરી ઉપરની ત્રણ માટે પ્રયત્ન કરવેશ. ૮ હવે ઇંદ્રિયા-સ્પનાદિ પાંચ-સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રાત્રરૂપ જાણવી. તે ઇંદ્રિયા પૃથિવી, કૃમિ, કીડી, ભ્રમર અને મનુષ્યાદિમાં એકેક વધતી જાણવી. એ ઇંદ્રિયાનું સ્વરૂપ દ્રવ્ય-ભાવ ભેદે કરીને નદી અધ્યયનની ટીકાથી જાણવું. ૯ સમુદ્ઘાત-સાત પ્રકારે છે. વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ, આહારક ને કેવળી. આનું સ્વરૂપ શ્રીપન્નવણા સૂત્રની ટીકાથી જાણવું. ૧૦ સન્ની–સંજ્ઞા–મન જેને હાય તે સંજ્ઞી. મનપર્યાપ્તિએ પોસા પચેંદ્રિય તે સ`જ્ઞી અને બીજા અસજ્ઞી પૃથિવીકાયથી માંડીને સમૂચ્છિમ પચેંદ્રિય સુધીના જીવે જાણવા. અથવા સંજ્ઞી ત્રણ પ્રકારના છે. ૧ દીર્ઘ કાલિકી ઉપદેશવડે, ૨ હેતુવાદ ઉપદેશવડે, અને ૩ ષ્ટિવાદ ઉપદેશવડે તેમાં દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા તેને કહીએ કે જે ‘હું આ કરૂં છું, મેં આ કયું` છે, હું આ કરીશ.’ એમ ત્રિકાળ વિષયક સજ્ઞાવાળા હાય; તે સ ંજ્ઞી પ ંચેન્દ્રિય જાણવા. તે સિવાયનાને અસંજ્ઞી (મન વિનાના) કહીએ. હેતુવાદોપદેશવડે સજ્ઞી તે કે જે કારણને લઇને પ્રવર્તે-જેમ કૃમિ વિગેરે તડાકા વિગેરેથી પરાભવ પામ્યા સતા તેના નિવારણ માટે પ્રયત્ન કરે (છાયામાં આવે) તે અપેક્ષાએ તેને પણ સંજ્ઞી કહીએ, કેવળ તેને ( વિકળેંદ્રિયાને ) દીર્ઘકાલિકી સંજ્ઞા હોતી નથી. આ સંબંધમાં કહ્યું છે કે જે ઇષ્ટાનિષ્ટ વસ્તુ સંબંધી વિચાર કરીને ઇષ્ટમાં પ્રવતે અને અનિષ્ટથી નિવર્તે, તેને દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જાણવા. પેાતાના શરીરની રિપાલનાને માટે પ્રાયે કરીને જેની પ્રવૃત્તિ સાંપ્રતકાળને આશ્રીને હાય તેને હેતુવાદે પદેશિકી સંજ્ઞાવાળા કહીએ. દીર્ઘકાળને આશ્રીને તેમની પ્રવૃત્તિ હાતી નથી. તે સંજ્ઞા વિનાના નિશ્ચેષ્ટ જીવા ( એકેદ્રિય )ને તેની અપેક્ષાએ અસની કહીએ. ષ્ટિવાદોપદેશ સંજ્ઞાવડે સમકિત ષ્ટિ ૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ રર૬ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. જીવને જ સંજ્ઞી કહીએ, બાકીના જીવો હિતાહિતની પ્રાપ્તિ ને પરિવર્જન રૂપ સંજ્ઞીસાધ્ય જે પ્રયજન તે કરી શકતા ન હોવાથી તેને અસંસી કહીએ. કહ્યું છે કે–સમ્યગદષ્ટિ જીવોને ક્ષાપશમિક જ્ઞાન (સમતિ) હેતે સતે સંજ્ઞી કહીએ. દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ મિથ્યાત્વ સતે અસંશી કહીએ. ૧૧ વેદ-ત્રણ પ્રકારે છે. સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદ. ૧૨ પર્યાપ્તિ-છ છે તે પૂર્વે કહેલ છે. ૧૩ દષ્ટિના ત્રણ પ્રકાર છે. સમ્યગદષ્ટિ, મિથ્યાષ્ટિ અને સમ્યગમિથ્યા(મિશ્ર)દષ્ટિ. ૧૪ દર્શન ચાર પ્રકારે–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન, ૧૫ જ્ઞાન પાંચ પ્રકારે–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. ૧૬ ગ ત્રણ પ્રકારે-મનગ, વચનગ ને કાયાગ. ૧૭ ઉપગના બે પ્રકાર છે–સાકાર ને અનાકાર. ૧૮ કિમાહાર–એટલે જીવ આહારક છે કે અનાહારક છે ? તે હકીક્ત ઉપર કહી આવ્યા છીએ કે વિગ્રહગતિમાં અનાહારક છે, સિવાય આહારક છે. ૧૯ ઉપપાત-ઉપપતન તે ઉપપાત. દેવનારકાદિપણે ઉપપત્તિ તે પૂર્વે કહેલ છે. ૨૦ સ્થિતિ આયુષ્ય-દેવ નારક વિગેરેનું પૂર્વે કહેલ છે. ૨૧ સમુદ્દઘાત-આ અચિત્ત મહાત્કંધના સમુદઘાતને કેવળી સમુદ્યાત પ્રમાણે–તેના ક્રમથી આઠ સમયનો જાણવો. ૨૨ શ્રુતિ તે વન–તે દેવે વિગેરેનું પૂર્વે કહેલ છે. ૨૩ ગતિ તે ગમન-મનુષ્યાદિનું દેવાદિક ગતિમાં જવું તે. ૨૪ આગતિ તે આગમન-દેવાદિકનું મનુષાદિકમાં આવવું તે. આ બંને દ્વારનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે ઉપર જ કહી આવ્યા છીએ. આ પ્રમાણે ચતુર્વિશતિ દ્વારનું સ્વરૂપ સંક્ષિપ્ત કહ્યું. ઈતિ. ૩૬૫-૬૬. આ પ્રમાણે સંક્ષિપ્ત-સંક્ષિપ્તતર સંગ્રહણિ કહીને હવે આચાર્ય પિતાના અનુદ્ધતપણાને બતાવતા સતા કહે છે. અથવા આ પ્રકરણમાં કેટલેક અર્થ વિશિષ્ટ શમણુપર્યાયવાળાને જાણવા લાયક છે તે મેં ગુરૂકૃપાવડે જાણીને સર્વની સમીપે રજુ કર્યો છે, એમ કરવામાં પિતાને કાંઈ અપરાધ થયેલ હોય તેવી શંકા કરીને કહે છે – जं उद्धियं सुयाओ, पुवायरियकयमहव समईए । खमियव्वं सुयहरेहि, तहेव सुयदेवयाए य ॥३६७॥ વ્યાખ્યાઃ–પૂર્વાચાર્યોએ જે કૃતમાંથી ઉદ્ધરિત કરેલ હોય તેમાંથી લીધું હોય) અથવા મારી મતિથી મેં જે કાંઈ ઉદ્ધર્યું હોય (તેમાં જે કાંઈ Page #248 -------------------------------------------------------------------------- ________________ સામાન્યાધિકાર.] સમાપ્તિ. ૨૭ પર ભૂલ થઈ હોય ) તેને કૃતધર તેમ જ શ્રુતદેવતા ખમ. (મારા અપરાધની ક્ષમા કરજે.) ૩૬૭. सङ्ग्रहण्यां मर्दोषाड्याख्यातं ओ यदन्यथा । श्रुतज्ञैनः समस्तं तत्, शंतव्यं बालबोधवत् ॥ १॥ આ સંગ્રહણિમાં મતિના દોષથી મેં જે કાંઈ અન્યથા કહ્યું હોય તે મારે સમસ્ત (અપરાધ) વૃદ્ધો બાળકના બેધની ક્ષમા આપે તેમ શ્રુતજ્ઞોએ ક્ષમા કરો (ખ .) ૧. संग्रहणेर्विवृतिमिमां, कृत्वा यदवापि मलयगिरिणेह । कुशलं तेन लभन्तां, श्रुत्वा सर्वेऽपि जिनवचनम् ॥२॥ આ સંગ્રહણિ પ્રકરણની ટીકા રચવાવડે મેં મલયગિરિએ જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તે પુણ્યવડે સર્વે જન જિનવચનશ્રવણના લાભને પામે અથવા જિનવચન સાંભળીને પરમપદને પામો. ૨. ઈતિ બૃહત્ સંગ્રહણિ સટીક સમાપ્ત. કમ ? ઇતિ શ્રી બૃહતસંગ્રહણિ પ્રકરણ સટીકનું યથામતિ કરેલુ ભાષાંતર સમાપ્ત. Page #249 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી જૈન ધર્મ પ્રકાશ. પચાસ વર્ષથી એક સરખી રીતે વયની સાથે કદમાં વધતું વધતું અવિચ્છિન્ન પ્રયાણ કરી રહેલું આ માસિક જૈન વર્ગમાં પ્રથમ પદ ધરાવે છે. ગ્રાહકો ૧૫૦૦ લગભગ છે. કદમાં વધ્યા છતાં છેલવાજમમાં વધારો કર્યો નથી. વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૧-૮-૦ બહારગામ પોસ્ટેજ સાથે રૂા. ૧–૧૨–૦ જેને પંચાંગ ને એક બુક ભેટ તરીકે મળે છે. ગ્રાહક થાઓ, લાભ ને જૈનત્વને ઓળખે. ઈચ્છા થાય તે નીચેને શિરનામે તુરત જ લખો – શ્રી જૈન ધર્મ પ્રસારક સભા , ભાવનગર, જૈન ધર્મ સંબંધી તમામ પ્રકારની બુકો ને પ્રતે ભાવનગર, અમદાવાદ, મુંબઈ, સુરત, રતલામ અને પુના વિગેરેમાં પ્રસિદ્ધ થયેલી આ સભામાં મળી શકે છે. લીસ્ટ મંગાવો ને બુકો મંગાવી લાભ . Page #250 -------------------------------------------------------------------------- ________________ RESSccessocceclossessocces છે. શ્રી બૃહતસંગ્રહણિને અંગે કરવામાં આવેલા અનેક છે. યંત્રોનો સંગ્રહ. ગુણીજી લાભશ્રીજીની પ્રેરણાથી તૈયાર કરનાર શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ. GSsssssssssssssssssssss છે.' Mass 9000000000000000000 soccessed સુધારાવધારા સાથે છપાવી પ્રસિદ્ધ કરનાર શા. કુંવરજી આણંદજી. ભા વન ગ ૨, છે વિક્રમ સં. ૧૮૧ ] :: [ વીર સં. ૨૪૧ મળવાનું ઠેકાણું–શ્રી જૈનધર્મ પ્રસારક સભા–ભાવનગર, . મુક–શાહ ગુલાબચંદ લલુભાઈ--શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસ. દાણાપીઠ–ભાવનગર. ! Hassoc%9€8906000000000661 Page #251 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. — શ્રી બૃહસંગ્રહણિ સટીકના ભાષાંતર સાથે છપાવતાં તેની અંદર જરૂરી સ્થળે કેટલાએક યંત્રો આપેલા છે, છતાં ગુરુજી લાભશ્રીજીની ધારણું જેમ બને તેમ વધારે યંત્રો ખાસ જુદા છપાવવાની થવાથી તેમની પાસેની લખેલી પ્રતને આધારે તેમણે કેટલાક યંત્ર શાસ્ત્રી જેઠાલાલ પાસે તૈયાર કરાવ્યા. તે ઉપરથી આ યંત્ર સંગ્રહ ખાસ જુદો છપાવવામાં આવ્યું છે. આમાં એકંદર ૪૧ યંત્રો આવેલા છે, પરંતુ તેમાં કેટલાક યંત્રે તે એકથી વધારે પૃષ્ઠમાં સમાયેલા છે. ખાસ કરીને જબૂદ્વીપના બે સૂર્યનું દરેક માંડલે અંતર (આયામ ને વિષ્ક ભ), દરેક માંડલાની પરિધિ અને દરેક મંડળ બે સૂર્ય મળીને એક અહોરાત્રે (૩૦ મુહૂર્ત ) પૂર્ણ કરતા હોવથી દરેક મંડળે મુહૂર્તગતિ એક સો ને ચોરાશીએ મંડળ માટે બતાવનારું યંત્ર આ બુકના પૃષ્ઠ ૧૧ થી ૧૭ સુધીમાં મૂકેલ છે તે પ્રાયે અન્યત્ર લભ્ય થાય તેમ નથી. ચંદ્રને માટે પણ એ જ પ્રમાણે દરેક મંડળનો આયામ વિષ્કભ (અંતર), પરિધિ ને મુહૂર્તગતિ બતાવવામાં આવી છે, પરંતુ તેને મંડળ ૧૫ જ હેવાથી તેને એકલા દશમા પૃષ્ઠમાં જ સમાવેશ થયેલ છે. પ્રથમના ૨૭ યંત્ર ચારે ગતિના દેવે સંબંધી છે, પરંતુ તેમાં ત્રણ યંત્ર (૧૨-૧૩-૨૫) પ્રાસંગિક છે. ત્યારપછીના ૮ (૨૮ થી ૩૫) યંત્રો નારકી સંબંધી છે, પરંતુ તેમાં ૩૧મા યંત્રે ચાર પૃષ્ઠ રોક્યા છે. ત્યારપછીના છેલ્લા ૬ યંત્રે જુદા જુદા વિષયના છે, પરંતુ બહુ જ ઉપયોગી છે. ૨૪ દંડકે ૨૪ દ્વારનું યંત્ર, સિદ્ધાધિકાર અને ત્રણે લેકના શાશ્વત ચૈત્ય ને જિનબિંબોની સંખ્યાનું યંત્ર સમજૂતી સાથે આપેલ છે તે ખાસ ધ્યાન ખેંચે તેમ છે. આ યંત્રના સંગ્રહની બુક બૃહસંગ્રહણિના ભાષાંતર સાથે પણ જોડવાનું ધાર્યું છે. જો કે આમાંના કેટલાક યંત્રો તે બુકમાં આપેલા છે પરંતુ આ સંગ્રહ ખાસ તૈયાર કરવામાં આવેલ હોવાથી વધારે ઉપગી છે. એને વધારે ઉપયોગી બનાવવા માટે મેં મારાથી બનતો પ્રયાસ કર્યો છે, તેમાં સ્કૂલના રહી ગઈ હોય તે તે સૂચવવા માટે વિદ્વર્ગને વિનંતિ કરી આ ટૂંક નિવેદન સમાપ્ત કરું છું. સં. ૧૯૯૧ ફાગુન શુદિ ૧ કુંવરજી આણંદજી. ભાવનગર. / Page #252 -------------------------------------------------------------------------- ________________ યંગેની અનુક્રમણિકા. | પૃષ્ઠ. ૦' 0 ૦ 0 = + દ = યંત્રાંક વિષય, ૧ ભવનપતિ, વ્યંતર અને વાણવ્યંતર દેવ તથા દેવીનું ઉત્કૃષ્ટ-જઘન્ય આયુ. ૧ ૨ જતિષી દેવ-દેવીનું ઉત્કૃષ્ટ-જઘન્ય આયુ. ... . . ૧ ૩ ભવનપતિની ૧૦ નિકાયનાં નામ, ઇંદ્રોનાં નામ તથા દક્ષિણેત્તર ભવનની સંખ્યા વિગેરેનું યંત્ર. ૪ ભવનપત્યાદિકના ઇદ્રોની અગ્રમહિષીઓની સંખ્યાનું યંત્ર ... ૫ વ્યંતરની ૮ નિકાયના નામ, વ્યંતરેંદ્રોના નામ, ચિહ્ન, વર્ણ વિગેરેનું યંત્ર. ૬ ૭૯૦ થી ૯૦૦ સુધીના ૧૧૦ જનમાં તિષી કેવી રીતે રહેલા છે તેનું યંત્ર. • • • ૭ જ્યોતિષીના વિમાનનું પ્રમાણ. ... ... ૪ ૮ સધર્મ–ઈશાનની દેવીનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુ. ... ૯ વૈમાનિક દેવેનું ઉત્કૃષ્ટ-જઘન્ય આયુ ... » ૧૦ સ્વર્ગના દરેક પ્રતરે જુદું જુદું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવાનું યંત્ર. .. ૧૧ મનુષ્ય ક્ષેત્રમાં એક તારાથી બીજા તારાનું વ્યાઘાત ને અવ્યાઘાતે આંતરૂં. ૭ ૧૨ સમુદ્રોના જળ તથા મત્સ્યનું પ્રમાણું. • • ૧૩ દ્વીપ–સમુદ્રોનાં નામ તથા પ્રમાણ. .. * ચંદ્ર ને સૂર્યના માંડલા સંબંધી સમજુતી. ૧૪ બે ચંદ્રનું સર્વથી અંદરના મંડળથી બહારના મંડળ સુધી દરેક મંડળે અંતર કેટલું હોય તે, દરેક મંડળની પરિધિ અને મુહૂર્તગતિ જાણવાનું યંત્ર. ૧૦ ૧૫ સૂર્યના ૧૮૪ માંડલા સંબંધી વિષ્કભ, પરિધિ અને મુહૂર્તગતિ જાણ વાનું વિસ્તૃત યંત્ર. .. ••• . •• ૧૧ ૧૬ અઢી કપ અને બે સમુદ્રના સૂર્ય-ચંદ્રાદિકની સંખ્યાનું યંત્ર... ૧૮ ૧૭ ઊર્ધ્વદેવલોકે વિમાનના મુખ-ભૂમિ વિગેરેની સંખ્યાનું યંત્ર .. (તથા) દરેક દેવલેકે શ્રેણિગત વિમાનની સંખ્યા લાવવા માટે કરણ. ૧૮ ૧૮ આવલિકા,વિષ્ટમાં વૃત્ત, વ્યસ, ચતુરસ વિમાનની સંખ્યાનું યંત્ર. ૧૯ ૧૯ દેવકના દેવના ચિહ્ન અને સામાનિક, આત્મરક્ષક દેવોની સંખ્યા વિગેરે. ૨૧ ૨૦ છ સંઘયણને આશ્રયીને ગતિનું યંત્ર. .. ૧ ૧ ૮ ૨૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ૨૧ દરેક દેવલોકના ત્રણ પ્રકારની આકૃતિના, પુષ્પાવકીર્ણ અને કુલ વિમા નેની સંખ્યા જાણવાનું યંત્ર. . .. • ૨૨ ૨૨ વૈમાનિક દેના શરીરનું પ્રમાણુ આયુષ્યના સાગરોપમ ઉપર હોવાથી ૧ થી ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવના શરીરપ્રમાણનું યંત્ર. ૨૩ ૨૩ ચારે નિકાયના દેના ઉપપાતવિરતકાળ તથા અવનવિરહકાળનું યંત્ર. ૨૩ ૨૪ સધર્મ અને ઈશાન દેવલોકમાં અપરિગ્રહીતા દેવીઓના વિમાનોની સંખ્યા દેવીઓનું આયુષ્ય અને ક્યા વિમાનવાસી દેવોને કઈ દેવીઓ ભાગ્ય હોય? ૨૪ ૨૫ અઢી દ્વીપમાં એક વખતે તીર્થકર, ચક્રવતી, વાસુદેવ કેટલા હોય? ૨૪ ૨૬ દેવના આયુષ્યના પ્રતિસાગરોપમે ઉસ તથા આહારનું પરિમાણ. ૨૫ ૨૭ ભવનપત્યાદિ દરેક દેના ભવપ્રત્યયિક અવધિજ્ઞાનનું ક્ષેત્ર. . ૨૮ રત્નપ્રભા વિગેરેના નારકેની સ્થિતિ (આયુ) સંબંધી યંત્ર. .. ૨૯ સાતે નરક પૃથ્વીના ગોત્ર, નામ, પ્રતર, નરકાવાસા, પૃથ્વપિંડ, વલય અને અધેભાગે રહેલા ઘને દધિના પ્રમાણ વિગેરેનું યંત્ર. .. ૩૦ દરેક પૃથ્વીએ દરેક પ્રતરે દિશા વિદિશામાં આવેલ આવલિકા પ્રવિણ નરકાવાસાની સંખ્યાનું યંત્ર.... ૩૧ સાતે નરકમાં દિશા-વિદિશામાં ત્રણે આકૃતિના દરેક પ્રતરે કેટલા કેટલા નરકાવાસા છે તેની સંખ્યા જાણવાનું યંત્ર. ... ... ૩૦ ૩ર સાતે નરક પૃથ્વી સંબંધી મુખ, ભૂમિ, સમાસ વિગેરેનું યંત્ર. . ૩૩ દરેક નરકને પૃથ્વીપિંડ અને પ્રતરે પ્રતર વચ્ચે કેટલું અંતર છે તેનું યંત્ર. ૩૪ સાતે નરકના પ્રતરે પ્રતરે નારકી જીવના શરીરનું માન. .. ૩૫ નારકીના જીને અવધિજ્ઞાનનું પ્રમાણ તથા લધિપ્રાપ્તિનું યંત્ર. ૩૬ ચોવીશ દંડકને વિષે ચોવીશ દ્વારને વિસ્તાર બતાવનારૂં યંત્ર. .. ૩૭ ત્રણે લેકના શાશ્વત ચેત્યો અને જિનબિંબોનું યંત્ર. ... * દરેક સિદ્ધાયતનોમાં જિનબિંબની સંખ્યા માટે સમજુતી. • ૩૮ સિદ્ધાધિકાર-સ્ત્રીવેદાદિકે એક સમયે ઉત્કૃષ્ટ કેટલા સિદ્ધ તે વિગેરે જાણવાનું યંત્ર. . . ૩૯ તિર્યંચગતિના પટાભેદનું ઉત્કૃષ્ટાયુ અને ઉત્કૃષ્ટ અવગાહના. . ૪ર ૪૦ કુલકટીની સંખ્યા. ખ્યા. • • • ૪૩ ૪૧ વિમાનના આયામ, વિધ્વંભ, પરિધિ વિગેરેનું પ્રમાણ માપવા માટે કલ્પના કરેલી દેવેની ચાર પ્રકારની ગતિનું યંત્ર. . ૪૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ યંત્રને સંગ્રહ. જઘન્યાયુ ઈ8 શ્રી બૃહતસંગ્રહણિ સટીકના ભાષાંતરને અંગે કરેલો છે, 09 ભવનપતિ, વ્યંતર અને વાણવ્યંતરદેવ તથા દેવીનું ઉત્કૃષ્ટ-જઘન્ય આયુ. (૧) ભવનપતિનિકાય | ઉત્કૃષ્ટાયુ | જઘન્યાયુ | ઉત્કૃષ્ટાયુ દક્ષિણ એણિ ચમરેંદ્રએક સાગરેપમદશ હજાર વર્ષ દેવી |ષા પપમદશ હજાર ઉત્તર શ્રેણિ બલીંદ્ર એક સાગરેપમદશ હજાર વર્ષી દેવી | પલ્યોપમ દક્ષિણશ્રેણિ નવનિકાયના પલ્યોપમ દશ હજાર વર્ષ દેવી ના પલ્યોપમ ઉત્તરશ્રેણિ નવનિકાય દેશોન બે દશ હજાર વર્ષ દેવીદેશનું એક | પલ્યોપમ | પાપમ વ્યંતર નિકાય ૮ એક પલ્યોપમ દશ હજાર વર્ષ દેવી અર્ધ પલ્યોપમ વાણવ્યંતર નિકાય એક પલ્યોપમ દશ હજાર વર્ષ દેવી અર્ધ પલ્યોપમ અધિક તિષી દેવ-દેવીનું ઉત્કૃષ્ટ–જઘન્ય આયુ. (૨) તિષ્ક દેવ ઉત્કૃષ્ટાયુ | જઘન્યાયુ દેવી ઉત્કૃષ્ટાયું જઘન્યાયુ ચંદ્ર ૧ પોપમ ને ! પપમ દેિવી અર્ધપપ પપમ ૧લાખ વર્ષ | પચાસ હજાર વર્ષ સૂર્ય ૧પપમ ને પલ્યોપમ દેવી અર્ધ પલ્યોપમાં પલ્યોપમ | ૧ હજાર વર્ષે | | પાંચસો વર્ષ | ૧ પલ્યોપમ પલ્યોપમ દેવી અર્ધ પપમાં ૩ પલ્યોપમ નક્ષત્ર અર્ધ પામી પપમ દેવી પલ્પ.સાધિક પોપમ ફ પલ્યોપમ | પોપમનો દેવી પલ્યોપમને પલ્પમને આઠમો ભાગ આઠમે ભાગ ગ્રહ તારા Page #255 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિની ૧૦ નિકાયના નામ, ઈંદ્રનાં નામ તથા દક્ષિણોત્તર ભવનની સંખ્યા વિગેરેનું યંત્ર. (૩) | ભવનપતિની દક્ષિણેદ્ર | ઉત્ત નિકાયના નામ. નામ | નામ છે. યસ. દક્ષિણના ઉત્તરના દક્ષિણમાં ઉત્તર ભવન ભવન | ભવન દક્ષિણેદ્ર | ઉત્તરેદ્ર | બનવ્યાણ નિકાયના દેહ-વાસાઓ. | સામા- આત્મ | આત્મ સંખ્યા સંખ્યા સંખ્યા ચિન્હ | વર્ણ વર્ણ નિક દવ |નિક દેવ રક્ષક | રક્ષક ૪૦ લાખ ૭૨ લાખ ગરૂડ કળશ ૧ અસુરકુમાર ચમક બલદ્ર ૩૪ લાખ ૩૦ લાખ ૨ નાગકુમાર, ધરણેન્દ્ર ભૂતાનંદે | ૪૪ લાખ ૩ સુવર્ણકુમાર વેણુદેવેંદ્ર | વેણુદાલીક | ૩૮ લાખ ૩૪ લાખ ૪ વિઘુકુમાર હરિકર્તિક | હરિસહેક ૪૦ લાખ ૫ અગ્નિકુમાર અગ્નિશિખું અગ્નિમાન ૪૦ લાખ ૩૬ લાખ ૬ દ્વીપકુમાર) પૂણેક | વિશિષ્ટદ્ર | ૪૦ લાખ ૩૬ લાખ ૭ ઉદધિકુમાર જળકાંક જળપ્રભેદ્ર | ૪૦ લાખ ૩૬ લાખ ૮ દિશિકુમાર, અમિતગતી અમિતવાહનંદ્ર ૪૦ લાખ ૩૬ લાખ ૯ વાયુકુમાર | વેલબેંક | પ્રભંજનંદ્ર ૫૦ લાખ ૪૬ લાખ ૧. સ્વનિતકુઘેદ્ર | મહદ્ર | ૪૦ લાખ ૩૬ લાખ ૬૪ લાખ ચૂડામણિ રક્ત ૬૪ હજાર ૬૦ હજાર પ૬૦૦૦ ૨૪૦૦૦૦ ૮૪ લાખ ૬ હજાર ૬ હજાર ૨૪૦૦૦ ૨૪૦૦૦ હજાર ૬ હજાર ૨૪૦૦૦ ૨૪૦૦ ૭૬ લાખ | વજી ૬ હજાર ૬ હજાર ૨૪૦૦૦ ૨૪૦૦૦ ૭૬ લાખ ૬ હજાર ૬ હજાર ૨૪૦૦૦ ૨૪૦૦૧ ૭૬ લાખ ૬ હજાર ૬ હજાર ૨૪૦૦૦ ૨૪૦૦ ૬ હજાર ૬ હજાર ૨૪૦૦૦ ૨૪૦૦ ૭૬ લાખ હાથી ૬ હજાર ૬ હજાર ૨૪૦૦૦ ૨૪૦૦ ૯૬ લાખ મગર નીલ રક્ત ૬ હજાર ૬ હજાર ૨૪૦૦૦ ૨૪૦૦૦ ૭૬ લાખ સરાવા સુવર્ણ “વેત ૬ હજાર ૬ હજાર ૨૪૦૦૦ ૨૪૦૦૦ સં હ ૭૬ લાખ અશ્વ ४०९०००००३६९०००००७७२००००० Page #256 -------------------------------------------------------------------------- ________________ ભવનપત્યાદિકના ઈદ્રિની અગમહિષીઓની સંખ્યાનું યંત્ર. (૪) ભવનપતિ અસુરકુમારના ચમરેંદ્ર બલોંદ્રને અગ્નમહિષીઓ ૫-૫ ભવનપતિ નાગકુમારાદિ નવનિકાયના ધરણેન્દ્ર અને ભૂતાનંદ્ર વિગેરે ૧૮ ઈંદ્રોને | અગ્રમહિષીઓ ૬-૬ અંતરેંદ્ર ને વાણવ્યતરંદ્ર મળી સળનિકાયના ૩ર ઇંદ્રોને અમહિષીઓ ૪-૪ જ્યોતિષીના સૂર્ય ચંદ્ર બે ઈંદ્રોને અગ્રમહિષીઓ ૪-૪ સૈધર્મ અને ઈશાન બે ઇંદ્રને અગ્રમહિષીઓ ૮-૮ વ્યંતરની નિદાયના નામ, વ્યંતરે દ્રોના નામ, ચિન્હ, વર્ણ વિગેરે જાણવાનું યંત્ર. (૫) વ્યંતર નિકા- દક્ષિણેદ્ર | ઉત્તરેંદ્ર ! ચિન્હ | વર્ણ | | દક્ષિણે ઉત્તરેદ્ર સામ- આત્મયના નામ નામ પર્ષદા | . | કટક નામ ૨ક્ષક (૩) કાળ Lી એTRIC o ક પ્રતિરૂપ ૧૬૦૦૦ ૧૬ ૦૦૦ ૧૬૦૦૦ o ૦ ૦ ૦ છે o ૧૬૦૦૦ o ૦ ૧ પિશાચ ૨ ભૂત ૩ યક્ષ રાક્ષસ ૫ કિન્નર ૬ કિપુરૂષ ૭ મહારગ ૮ ગંધર્વ મહાકાળ કદંબવૃક્ષ સ્થાન સુરૂપ સુલસ વૃક્ષ શ્યામ | પશુપન્ની પૂર્ણભદ્ર માણિભદ્ર | વડ વૃક્ષ શ્યામ | ઋષિવાદી ઋષિ ભીમ મહાભીમ ખવાંગ | ત | ભૂતવાદી ઈશ્વર કિન્નર | કિધુરૂષ 1 અશેકવૃક્ષ નીલ અશોકવૃક્ષ નીલ | કંદીત | સંપુરૂષ મહાપુરૂષ ચંપક વૃક્ષ વેત | મહાકંદીત હાસ્ય અતિકાય | મહાકાય | નાગ વૃક્ષ શ્યામ હિંડ | વેત ગીતરતિ | ગીતયશ | ટીંબરૂ વૃક્ષ શ્યામ | પતગ | પતગ સામાન્ય ૪૦૦૦ વિધાતા ઋષિપાળ ४००० મહેશ્વર ૪૦૦૦ વિશાળ I ! ૪૦૦૦ હાસ્યરતિ ४००० મહાવેત ४००० પતગપતિ ૦૦. ૧૬૦૦૦ o ૦ o ૧૬ ૦૦૦ ૧૬૦૦૦ ૦ ૦ o o ૧૬૦૦૦ ૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ (૪) ૧૧૦ ચાજનમાં જ્યાતિષી દેવા કેવી રીતે રહેલા છે તેના યંત્ર. ( ૬ ) યાજન જવુ કુલ ચેાજન જ્યાતિષીનાં નામ સમભૂતલા થકી તારા થકી સૂર્ય થકી ચંદ્ર થકી નક્ષત્ર થકી બુધ થકી શુક્ર થકી ગુરૂ થકી મગળ થકી ૭૯ ૦ ૧૦ ८० ४ ૪ ૨ ૩ ૩ ૭૯ ૦ ૮૭૦ ८८० ८८४ સાધર્મ પરિગૃહીતા દેવી સાધમ અપરિગ્રહીતા દેવી ઇશાન પરિગૃહીતા દેવી જધન્યાયુ ૧ ઇશાન અપરિગૃહીતા દૈવી | જઘન્યાયુ ૧ ,, "" ८८८ ૮૯૧ ૮૯૪ ૮૯૭ ૯૦૦ આ જ્યોતિષી આવે છે. જ્યોતિષીના વિમાનાનું પ્રમાણ, (૭) ચંદ્ર ૧ સૂર્ય ૨ પ્રૢ યાજન | ફ્રૢ સેાજન ર્ર્ યાજન ર્ યાજન તારા સૂ ચંદ્ર નક્ષત્ર બુધ શુક્ર ગુરૂ મગળ શિન ચૈાતિષીના નામ વિમાન વિષ્ણુ ભાયામ વિમાન ઉચ્ચત્વ મનુષ્ય ક્ષેત્ર બહારનાનુ વિષ્ણુ ભાયામ | ૐ યેાજન ૪ યાજન ૧ ગાઉ મનુષ્ય ક્ષેત્ર બહારનાનુ ઉચ્ચત્વ ? યેાજન | ૐ યેાજન ના ગાઉ ન ગાઉ છુ ગાઉ વિમાનને વહન કરનાર દેવા ૧૬ હજાર ૧૬ હજાર ૮ હજાર ૪ હજાર ૨ હજાર ગ્રહ ૩ | નક્ષત્ર ૪| તારા પ ૨ ગાઉ ૧ ગાઉ ના ગાઉ ૧ ગાઉ ના ગાઉ ન ગાઉ ના ગાઉન ગાઉ સાધમ –ઇશાનની દેવીનુ જધન્ય–ઉત્કૃષ્ટ આયુ. (૮) જઘન્યાયુ ૧ પલ્યેાપમ ઉત્કૃષ્ટાયુ ૭ પલ્યેાપમ જઘન્યાયુ ૧ પલ્યાપમ ઉત્કૃષ્ટાયુ ૫૦ પલ્યેાપમ અધિક ઉત્કૃષ્ટાયુ ૯ પલ્યેાપમ અધિક ઉત્કૃષ્ટાયુ ૫૫ પત્યેાપમ Page #258 -------------------------------------------------------------------------- ________________ વિમાનિક દેવેનું ઉત્કૃષ્ટ–જઘન્ય આયુ. (૯) વૈમાનિક દે | ઉત્કૃષ્ટીયું | જઘન્યાયુ ૧ સિધર્મ દેવલોક | બે સાગરેપમ | એક પલ્યોપમ ૨ ઈશાન , બે સાગરેપમ સાધિક | એક પલ્યોપમ સાધિક ૩ સનકુમાર , સાત સાગરોપમ બે સાગરોપમ ૪ મહેદ્ર , સાત સાગરોપમ સાધિક | બે સાગરેપમ સાધિક ૫ બ્રહ્મલોક દશ સાગરોપમાં સાત સાગરોપમ ૬ લાંતક ચોદ સાગરોપમ દશ સાગરેપમ ૭ શુક્ર સતર સાગરોપમ ચિદ સાગરેપમ ૮ સહસાર અઢાર સાગરોપમ સતર સાગરોપમ ૯ આનત ઓગણુશ સાગરોપમ , અઢાર સાગરોપમ ૧૦ પ્રાણત વીશ સાગરેપમ ઓગણીશ સાગરોપમ ૧૧ આરણ » એકવીશ સાગરોપમ વિશ સાગરેપમ ૧૨ અયુત , | બાવીશ સાગરોપમ એકવીશ સાગરોપમ ૧૩ સુદર્શન ચૈવેયક ૧ ત્રેવીશ સાગરોપમાં બાવીશ સાગરોપમ ૧૪ સુપ્રતિષ ગ્રે ૨ 1 ચોવીશ સાગરોપમ ત્રેવીશ સાગરોપમાં ૧૫ મને રમ ગ્રે ૩ પચીશ સાગરોપમ ચોવીશ સાગરોપમ ૧૬ સર્વતોભદ્ર ગ્રેગ ૪ | છવીશ સાગરેપમ પીશ સાગરોપમ ૧૭ સુવિશાળ શ્રે. ૫ સતાવીશ સાગરોપમ છવીશ સાગરેપમ, ૧૮ સોમનસ ગ્રેટ ૬ અઠયાવીશ સાગરોપમ સતાવીશ સાગરોપમ ૧૯ સુમનસ ગ્રે૭ ઓગણત્રીશ સાગરોપમાં અઠ્યાવીશ સાગરેપમ ૨૦ પ્રિયંકર ઐ૦ ૮ ત્રીશ સાગરેપમ ઓગણત્રીશ સાગરોપમ ૨૧ આદિત્ય ગ્રે ૯ એકત્રીશ સાગરોપમ ત્રીશ સાગરેપમ ૨૨ વિજય અનુત્તર ૧ તેત્રીશ સાગરોપમ એકત્રીશ સાગરોપમ ૨૩ જિયંત , ૨ તેત્રીશ સાગરોપમ એકત્રીશ સાગરેપમ ૨૪ જયંત , ૩ તેત્રીશ સાગરોપમ એકત્રીશ સાગરેપમ ૨૫ અપરાજિત , ૪ | તેત્રીશ સાગરોપમ એકત્રીશ સાગરોપમ ૨૬ સર્વાર્થસિદ્ધ, ૫ | તેત્રીશ સાગરોપમ તેત્રીશ સાગરેપમ Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગના દરેક પ્રતિરે જુદું જુદું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવાનું યંત્ર. (૧૦) પ્રતર ૧૩ || [ t[૨] ૩ * સિધર્મ-ઇશાન દેવલેકમાં વિ®લેષ ૩ સાગરોપમ | | | | | | | | | | | | | | શુકદેવલોક ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦૧૧/૧૨૧૩ પ્રત૨ ૪| ૧ ૨ ૩ ૪ સાગરોપમ ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ સાગરોપમ /૧૪૧૫૧૬૧૭, તેરીયા બળે ચારીયા ત્રણ ભાગ વધે ૨ ૪ ૬૮ ૧૦ ૧૨ ૧ ૩ ૫ ૭ ૯૧૧ બત્રણ ભાગ વધે સનકુમાર મહેંદ્રમાં વિલેષ ૫ સાગરોપમાં | વિ®લેષ ૧ સાગરોપમ || ૧ ૧ ૧ ર | ૩ ૨ી ૧ી - I T I . . . . . . . . . . . . . . . . . . . . . ! ૧૩૪ સહસ્ત્રાર પ્રતર ૧૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧/૧૨ પ્રતર ૪ ૧ ૨ ૩ ૪ સાગરોપમ ૨ ૩ ૩|૪|૪ ૪ ૫ ૧૭૧૭૧૭૧૮) બારીયા પાંચ ચારીયે એક પાંચ ભાગ વધે || ૧ ૬ ૧૧૪ ૯ ૨ ૭ એક ભાગ વધે બ્રહ્મલોકમાં વિલેષ ૩ સાગ વિલેષ ૧ સાગરોપમાં પ્રતર ૬ આનત પ્રતર ૧ ૨ ૩ ૪ પ્રાણત સાગરોપમ છ૮૮ ૯૯૧ી સાગરોપમ /૧૮૧૮ ૧૮ ૧૯ સાગર૦૧૯૧૧૯૨૦ છકીયા૩૩ભા.વધેકા: ૩ - ભાગ વધે લાંતકમાં વિલેષ ૪ સાગર, વિલેષ ૧ સાગરેપમ પ્રતર ૫ | ૧ ૨ ૩ ૪ ૫ આરણ પ્રતર૪ ૧ ૨ ૩ ૪ અચુત સાગરોપમ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ સાગરોપમ ૨૦૨૦૦૧ સાગર૦ ૨૧ ૨૧ ૨૧ ૨૨ ભાગ વધે ૪ ૩ ૨ ૧ ૧ ૩ ભાગ વધુ ૧ ૨ ૩ - ભાગ ૧ ૨ ૩ ૦ નવગ્રેવેયક પ્રતર ૯ જઘન્ય સાગરોપમ ઉત્કૃષ્ટ સાગરોપમ Page #260 -------------------------------------------------------------------------- ________________ (૭) મનુષ્યક્ષેત્રમાં એક તારાથી બીજા તારાનું આતરૂં. (૧૧) મેરૂપર્વત પાસે મેરૂપર્વતની પહોમરૂથી દૂર ચાલે મેરૂથી દર ત્રણે રાશિને તારા તારાનું ળાઈ૧૦૦૦૦જન છે ૧૨૨૧ યે બીજી દિશિ | સરવાળો આંતરૂં | |૧૧૨૧ યાજના ૧૨૨૪ર જન નિષધ-નીલવં] પર્વત પૃથ્વીથી તેની ઉપર કૂટે પહોળા કૂટ | કુલ ર૬૬ તેની પાસે તારા ઉંચા ૪૦૦ જન ઉંચા ૫૦૦ / ૨૫૦ એજન જન તારાનું આંતરૂં ચે૮ છેટા ! એક તરફે ૦ ૮ છેટા બીજી તરફ મનુષ્યલકની બહાર વ્યાઘાત રહિત | ઉત્કૃષ્ટ અંતર જઘન્ય અંતર| ચંદ્ર સૂર્યનું | ચંદ્ર ચંદ્રનું તારા | બે ગાઉ | ૫૦૦ ધનુષ અંતર . |અંતર તારાનું આંતરૂં | - સૂર્યસૂર્યનું સૂર્ય પુષ્યનક્ષત્ર અંતર ચેટ | યુક્ત હોય છે. ૧૦૦૦૦૦T ચંદ્ર અભિ જિત નક્ષત્ર | યુક્ત હોય છે. ૫૦૦૦૦ ૧૦૦૦૦૦૬ સમુદ્રના જળ તથા મત્સ્યનું પ્રમાણ. (૧૨) સમુદ્રનું નામ | | જળ મલ્યનું પ્રમાણ યોજન ૧ વારૂણીવરસમુદ્ર મદિરા સરખું વિવિધ પ્રમાણ ૨ ક્ષીરવાર દૂધ સરખું વિવિધ પ્રમાણ ૩ ધૃતવર | ગાયના ઘી સરખું વિવિધ પ્રમાણ ૪ લવણસમુદ્ર ખારૂં પાંચસો જન પ કાલેદધિ વરસાદના પાણ સરખું સાતસ યોજન ૬ પુષ્કરવાર વરસાદના પાણું સરખું વિવિધ પ્રમાણ ૭ સ્વયંભૂરમણ વરસાદના પાણી સરખું હજાર યોજના ૮ શેષ સર્વે સમુદ્ર | શેરડીના રસ સરખું વિવિધ પ્રમાણુ Page #261 -------------------------------------------------------------------------- ________________ દ્વિપસમુદ્રોનાં નામ તથા પ્રમાણ. (૧૩) દ્વીપનું નામ ને પ્રમાણુ. સમુદ્રનું નામ ને પ્રમાણ. ૧ જંબુદ્વીપ. ૧ લાખ જન. | લવણસમુદ્ર બે લાખ જન ૨ ધાતકીખંડ. ૪ લાખ કાલેદધિ ૮ લાખ , ૩ પુષ્કરદ્વીપ. ૧૬ લાખ છે પુષ્કવરસમુદ્ર ૩ર લાખ ૪ વારૂણીવરદ્વીપ, ૬૪ લાખ , વારૂણીવરસમુદ્ર ૧ કરોડ ૨૮ લાખ ૫ ક્ષીરવરદ્વીપ. ૨ કરોડ ૫૬ લાખ ક્ષીરવરસમુદ્ર ૫ કરોડ ૧૨ લાખ ૬ ધૃતવરદ્વીપ. ૧૦ કરોડ ૨૪ લાખ ધૃતવરસમુદ્ર ૨૦ કરોડ ૪૮ લાખ ૭ ઈક્ષુરસદ્વીપ. ૪૦ કરોડ ૬ લાખ | ઈક્ષરસસમુદ્ર ૮૧ કરોડ ૯૨ લાખ ૮ નંદીશ્વરદ્વીપ ૧ અબજ ૬૩ કરોડ, નંદીશ્વરસમુદ્ર ૩ અબજ ર૭ કરોડ * ૮૪ લાખ ૬૮ લાખ ૯અરૂણદ્વીપ.૬ અબજ પ૫ કડક૬લાખ અરૂણસમુદ્ર ૧૩ અબજ ૧ કરોડ ૭૨ લાખ ૧૦ અરૂણવરદ્વીપ. ૨૬ અબજ ૨૧ કરોડ | અરૂણવરસમુદ્ર પર અબજ ૪૨ કરોડ ૪૪ લાખ એજન. ૮૮ લાખ ૧૧ અરૂણપપાતદ્વીપ. ૧૦૪ અબજ ૮૫ | અરૂપ પાતસમુદ્ર ર૦૯ અબજ ૭૧ કરોડ ૭૬ લાખ કરોડ પર લાખ ૧૨ કુંડલદ્વીપ. ઉપરથી બમણે કુંડલસમુદ્ર દ્વીપથી બમણું ૧૩ શંખદ્વીપ. ઉપરથી બમણે શંખ સમુદ્ર દ્વીપથી બમણે ૧૪ રૂચકદ્વીપ. ઉપરથી બમણો રૂચકસમુદ્ર દ્વીપથી બમણો ૧૫ ભુજગદ્વીપ. ઉપરથી બમણું ભુજગસમુદ્ર દ્વીપથી બમણું ૧૬ કુસદ્વીપ ઉપરથી બમણે કુસસમુદ્ર દ્વીપથી બમણો ૧૭ ચદ્વીપ ઉપરથી બમણો કૈચસમુદ્ર દ્વિીપથી બમણું બે ચંદ્ર અને બે સૂર્યને સર્વથી અંદરના માંડલે અને બહારના માંડલે અંતર કેટલું હોય ? તે જાણવાની રીત તથા યંત્ર. એક સૂર્ય નિષધ પર્વત ઉપર ૧૮૦ એજન જંબુદ્વીપમાં આવે ત્યારે બીજે સૂર્ય નીલવંત પર્વત ઉપર ૧૮૦ એજન જંબુદ્વીપમાં આવે છે. એ જ રીતે ચંદ્ર સંબંધી પણ જાણવું. બન્ને બાજુના મળીને ૩૬૦ યોજન જંબુદ્વીપના એકલાખ યોજનના વિખંભમાંથી બાદ કરીએ. ત્યારે ૯૬૪૦ યોજના અંદરના માંડલે આત્યંતર આંતરૂં જાણવું. તે જ પ્રમાણે ચંદ્રનું પણ ૯૯૬૪૦ યાજન અંદરના માંડલે આત્યંતર આંતરૂં જાણવું. તે જ પ્રમાણે પૂર્વ દિશાએ લવણ Page #262 -------------------------------------------------------------------------- ________________ (૯), સમુદ્રમાં સર્વ બાહ્ય મંડળે ૩૩૦ એજન જાય છે અને પશ્ચિમ બાજુએ પણ લવણસમુદ્રમાં તે જ પ્રમાણે ૩૩૦ જન જાય છે. બન્ને બાજુના મળી ૬૬૦ ચોજન થાય તે લાખ યોજનમાં ભેળવવાથી ૧૦૦૬૬૦ યેાજન પરસ્પર બે સૂર્યનું તેમજ બે ચંદ્રનું આત્યંતર આંતરૂં થાય છે. ચંદ્રના ૧૫ માંડલા છે, તેને માંડલાના પ્રમાણભૂત ૫૬ ભાગે ગુણીએ ત્યારે ૮૪૦ આવે. તેને ૬૧વડે ભાંગતાં ભાગમાં ૧૩ આવે. બાકી એકસઠીયા ૪૭ અંશ શેષ રહે. હવે ચારક્ષેત્રમાંથી એટલે ૫૧૦ જન ભાગમાંથી ૧૩ એજન ફેર ભાગ બાદ કરીએ ત્યારે ૪૯૭ જન [ ભાગ બાકી વધે. તેને ૧૪ આંતરાવડે ભાગીએ ત્યારે ૩૫ જન આપે, ઉપરાંત ભાગ રહે. તેના અંશ કરવા માટે ૬૧ વડે ગુણતાં ૪ર૭ થાય. તેમાં ઉપરનો વધેલે ૧ અંશ ભેળવવાથી ૪૨૮ થાય. તેને ૧૪ વડે ભાંગતાં ૩૦ અંશ આવે બાકી ૮ વધે. તેને ૭ વડે ગુણતાં પ૬ થાય. તેને ૧૪ વડે ભાગીએ તો ભાગમાં સાતીયા ચાર ભાગ આવે. આટલું ચંદ્રના દરેક માંડલાનું અંતર એક બાજુનું છે, તેને બમણું કરતાં યેાજન ૭૦-૬૦ ભાગ અને ૮ અંશ થાય, હવે ૮ અંશમાંથી ૭ અંશને ૧ ભાગ ૬૦ ભાગમાં નાંખવાથી ૬૧ ભાગ થાય તે એક જન રૂપ હોવાથી ૭૧ યેજન થાય અને ઉપર સાતી ૧ અંશ રહે. એક ચંદ્રનું પ૬ ભાગનું માંડલાનું પ્રમાણ બીજા ચંદ્રનું પણ ૫૬ ભાગનું બન્ને મેળવતાં ૧૧૨ ભાગ થાય. તેને ૬૧ વડે ભાગતાં ૧ યોજન ને ૫૧ ભાગ વધે. તે ૧ જન ઉપરના ૭૧માં નાંખવાથી ૭ર એજન અને ૨ ભાગ તથા અંશ. આટલી ચંદ્રના માંડલે માંડલે વિષ્કમાં વૃદ્ધિ જાણવી. સૂર્યને માંડલા ૧૮૪ છે. એક સૂર્યના માંડલાનું પ્રમાણ Ê ભાગનું છે તેમ જ બીજા સૂર્યના મંડળનું પણ પ્રમાણુ ભાગનું છે. હવે ૧૮૪ ને ૪૮ વડે ગુણવા તે ૮૮૩ર આવે તેને ૬૧ વડે ભાગતાં ૧૪ જન ભાગ વધે. હવે ચારક્ષેત્રના ૧૧૦ એજન ૩૬ ભાગ છે તેમાંથી ૧૪૪ જનને ૩૬ ભાગ બાદ કરીએ ત્યારે ૩૬૬ જન રહે. તેને ૧૮૩ આંતરવડે ભાગ દેતાં ભાગમાં ૨ યોજન આવે. તેમ જ બીજી દિશાના તે જ પ્રમાણે ૨ પેજન આવે. કુલ ૪ જન થાય. હવે બે સૂર્યનું જે ૪૮-૪૮ ભાગનું માંડલું છે તે બન્ને મેળવતાં ૯૬ થાય તેને ૬૧ વડે ભાગ દેતાં વજન : ભાગ આવે. તે ઉપરના ૪જનમાં ભેળવતાં ૫ જન : ભાગની સૂર્યના માંડલે માંડલે વિષ્કમાં વૃદ્ધિ કરવી. અને તે ૫ જન અને ૩૫ ભાગની પરિધિ ૧૭ રોજન અને ૬ ભાગ થાય. એટલે દરેક માંડલાની પરિધિમાં વધારો કરે. સૂર્ય અને ચંદ્રના મંડળની પરિધિના યંત્રમાં અમે જે આંક મૂક્યા છે તે પહેલેથી છેલ્લા મંડળ સુધીની આત્યંતર પરિધિના સમજવા. એટલે કે છેલ્લા મંડળના વિષ્કમાં સૂર્યની બે બાજુના મળીને ૯૬ ભાગ અને ચંદ્રના ૧૧૨ ભાગ વધારવા. તે પ્રમાણમાં પરિધિ પણ વધારવી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ચંદ્રના ૧૫ મંડળ છે. તેના દરેક માંડલાની પરિધિમાં ૨૩૦ એજન અને સાતીયા ત્રણ ભાગ વધારવા, અને માંડલે માંડલે વિષ્કભમાં ૭૨ જન અને એકસઠીયા એકાવન ભાગ અને સાતીયો એક અંશ એટલી વૃદ્ધિ કરવી. યંત્ર (૧૪) મું. ચંદ્રના ચંદ્રના ૧૫ | માંડલાનું | માંડલા અ તર | માંડલાન | ભાગ, પ્ર| ભાગ માંડલે મંડળે ભાગની માન _ ८८६४० ૯૯૭૧૨ ૯૯૭૮૫ 1 ૨૧ ૯૮૮૫૮ ૫૦૮૪ ૯૯૯૩૧ ૧૦૦ ૦૦૪] ૧૦૦૦૭૭ ૧૦૦૧૪૯ ૧૦૦૨૨૨ ૫૦૮૮ લબ્ધ તાત્પ લ૦ ૦ GM Gીટ દ્વાન લોમ્બ Cle &ા૦ મંડળે મંડળે પારાધ સંખ્યા મુહૂર્તગતિ ૩૧૫૦૮૯ સાધિક ૫૦૭૩૦ ૩૧૫૩૧૯ ૫૦૭૬ ૩૧૫૫૪૯ ૫૦૮૦ ૩૧૫૭૮૦ ૩૧૬ ૦૧૦ ૩૧૬૨૪૧ ૯૧ાાા ૩૧૬૪૭૧ ૫૦૫માં ૩૧૬૭૦૨ ૫૦૯૯ ૩૧૬૯૩૨ ૫૧૦૩ ૩૧૭૧૬૨ ૫૧૦૬ ૩૧૭૩૯૩ ૫૧૧ના ૩૧૭૬૨૩ ૫૧૧૪ દરેક મંડળે કાંઈક ન્યૂન ૩ એજન વધતા હોવાથી છેવટે અર્ધ જન ઘટાડી ૫૧૨૫ કરવા * Gel« 6e 6€ Gele Gelm GW Gelo Glx 6le GE Gele * * ૧૦૦૨૯૫ ૧૦૦૩૬૮ ૧૦૦૪૪૧ ૧૦૦૫૧૪ * લા ૩૧૭૮૫૪ ૫૧૧૮ ૧૦૦૫૮૬ Cle દ્વાન લા ૩૧૮૦૮૪ ૩૧૮૩૧૫ ૫૧૨૧ ૦ | સાધિક ૫૧૨૫૦ ૧૦૦૬૫૯ ૪૫ | ૬૧ ઉપર પ્રમાણેના વિકૅભમાં બે બાજુના બે ચંદ્ર મંડળનું પ્રમાણ ૫૬– ૫૬ ભાગ હેવાથી ૧ જન | ભાગ વધારતાં કુલ ૧૦૦૬૬૦ જન ૯૬. ભાગ થાય છે તે બરાબર છે. દરેક મંડળ બે ચંદ્ર મળીને સાધિક અહોરાત્રે પૂર્ણ કરે છે. એક મંડળપૂર્તિને કાળ બે અહેરાત્ર ૨ મુહૂર્ત ને જેટલો છે. દરેક મંડળે મુહૂર્તગતિમાં ૦ ૩૬ની વૃદ્ધિ થાય, એવી રીતે ૧૪ વખત વૃદ્ધિ કરતાં પર જનની વૃદ્ધિ થાય. Page #264 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સૂર્યના મંડળ ૧૮૪ છે. તે દરેક માંડલાની પરિધિમાં ૧૭ યાજન ને એકસઠીયા ૩૮ ભાગ તથા તરીએ એક ભાગ વધારવા. માંડલે માડલે પાંચ યાજન અને ૐ વધારવા. સૂના માંડલા ૧૮૪ ૧ * ૩ ૪ ૫ ७ ૨૦ માંડલે ૧૮૪માંડલા યેાજન માંડલે માંડલે ભાગ આંતર્ છંદ પરિધ પ્ર. ૨૧ ૯૯૬૪૦ ૯૯૬૪૫ ૩૫ ૯૯૬૫૧ ૯ ૨૨ ૩૧૫૦૮૯ ૩૧૫૧૦૬ ૬૧ ૩૧૫૧૨૪ ૬૧ ૩૧૫૧૪૧ ૬૧ ૬૧ ૩૧૫૧૭૭ ૩૧૫૧૯૪ ૩૧પ૨૧૨ ૩૧૧૨૩૦ ૩૧૫૨૪૭ ૩૧૫૨૬૫ ૩૧૫૨૮૨ ૩૧૫૩૦૦ ૩૧૫૩૧૮ ૩૧૫૩૩૫ ૩૧૫૩૫૩ ૩૧૫૩૭૧ ૯૯૭૯૩૪ ૪૬ ૬૧ ૩૧૫૩૮૮ ૪૧ ૯૯૦૪૦ ૨૦ ૬૧ ૩૧૫૪૦૬ ૯૯૭૪૫ ૫૫ ૬૧ ૩૧૫૪૨૩ ૯૯૦૫૧ ૨૯ ૬૧ ૯૯૦૫૭ ૩ ૬૧ ૯૯૬૫૬ ૯૯૬૬૨ ૯૯૬૬૭ ૯૯૬૩ ૯૯૬૭૯ હું ૯૯૬ ૮૪ ૩ ૧૦ ૯૯૬૯૦ ૧૦ ૧૧ ૯૯૬૯૫ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૯૯૭૨૩ ૩૭ ૧૭ ૯૯૭૯ ૧૧ ૧૮ ૧૯ ૯૯૦૦૧ ૯૯૭૦૬ . ૯૯૦૧૨ ૪૪ ર ? ? < Ø ? ૪ ૪ ૯૯૭૯૧૮ ૧ ૧ ૬૧ એક યાજન ન નનન નન સડીયા છેદ ભાગ ૭ હું ૨૭ ≥ જ * ૪ × 2 “ ૩૧૫૧૫૯ ૩૧ ૧ ૧૭ ૨૬ ૩૧૫૪૪૧ ૩૪ ૩૧૫૪૫૯ ૧૨ ૬૧ ૬૧ ન નનનનન ૬૧ ૧ helpe T *K lcld __y_ry 0\y ~y dy cy my o\y ~y mey my o| જી જી 0[y !y જેy o|y ૬૧ ૐ ૐ ૐ યંત્ર ( ૧૫ ) મુ. દરેક મંડળ એ સૂર્ય મળીને ૬૦ મુત્તે પૂર્ણ કરે તેથી પરિધિની વૃદ્ધિને સાઠે ભાંગતાં મુત્ત ગતિ કિંચિત્ ન્યૂન૧૮અંશવધે. પરપ૧ યા॰ રૃ પર૫૧ પરપર 잃 롤킁 પરંપર "" ૬૦ ૪૧ પરંપર પરપ૩ ૫૨૫૩ પરંપર 통 ૫૨૫૪ પરપ૪ ૫૨૫૪ પપપ પપપ પરપપ પરપ૩ 올 પરપપ પરપ૬ પરપ૬ પરપ૬ 29 પરપછ પરપ૭ 29 પર૫૭ 23 ,, "" 22 22 22 "" >" * "" 22 "" ४७ 22 22 *, 올옹 롤등 홑용 올옹 홍동 Page #265 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ૩૧૫૪૭૬ ૯૯૭૬૨ ૯૯૭૬૮ ૯૯૭૭૩ ૯૯૭૭૯ ૩૧૫૪૯૪ ૩૧૫૫૧૨ هه روه های ماه પર૫૮ પર૫૮ પર૫૮ ૩૧૫૫૨૯ ૫૨૫૮ ૩૧૫૫૪૭ | ૫૨૫૯ ૯૯૭૮૪ ૯૯૭૯૦ ૯૯૭૯૬ ૩૧૫૫૬૪ 5 | ૫૨૫૯ ૩૧૫૫૮૨ ૫૨૫૯ ૯૯૮ ૦૧ ملا ساده و او પ૨૬૦ પર ૬૦ ૯૯૮૦૭ ૩૧૫૬ ૦૦ ૩૧૫૬ ૧૭ ૩૧૫૬૩૫ ૩૧૫૬૫૩ ૯૯૮૧૨ પર૬ ૦ , مه بهره ها પર ૬૧ ૯૯૮૧૮ ૯૯૮૨૩ ૯૯૮૨૯ ૯૯૮૩૫ ૩૧૫૬૭૦ ૩૧૫૬૮૮ ૩૧૫૭૦૫ પર ૬૧ , در این بهانه ૩૧૫૭૨૩ ها ૬ ૯૯૮૪૦ | ૯૯૮૪૬ عمه ૩૧૫૭૪૧ ૩૧૫૭૫૮ ૯૯૮૫૧ ૬ ૯૯૮પ૭ ૩૧૫૭૭૬ وه هه مان ૯૯૮૬૨. ૩૧૫૭૯૪ به ૯૯૮૬૮ ૩૧૫૮૧૧ ८८८७४ ૩૧૫૮૨૯ ૯૯૮૭૯ ૩૧૫૮૪૭ પર૬૩, પર ૬૪ , પર ૬૪ ,, પર૬૪ ,, ૫૨૬૪ , ૯૯૮૮૫ ૩૧૫૮૬૪ ૩૧૫૮૮૨ ૩૧૫૮૯૯ ૩૧૫૯૧૭ هله ماله عليه و اله مه કે * * ૯૯૮૯૬. દ૯૯૦૧ * દે 2 ૫૬૧ ૯૯૦૦૭ ૩૧૫૯૩૫ ૯૯૯૧૩ ૬૧ ૩૧૫૯૫ર ૯૯૯૧૮ ૪૨ | ૬૧ | ૩૧૫૯૭૦ | ૯૯૯૧૮ به له هه مه راه ૫૨૬૬ ,, ૫૧ | પર૬૬ ક. ૨૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ૩૧૫૯૮૮ ૫૨૬૭ ૯૯૨૪ ૯૯૯૨૯ ૯૯૯૩૫ ૯૯૯૪૦ ૩૧૬ ૦૦૫ ૩૧૬૦૨૩ ૩૧૬ ૦૪૦ ૩૧૬૦૫૮ و به من راه و اله مه પર૬૭ પર ૬૭ ૦૯૯૪૬ ૫૨૬૮ وه و له ماوه ૫૨૬૮ ૫૨૬૮ પર૬૯ પર ૬૯ પર૬૯ ૫૨૭૦ ૩૧૬૦૭૬ ૯૯૯૫૭ ૩૧૬ ૦૯૩ ૯૯૯૬૩ ૩૧૬૧૧૧ ૯૯૯૬૮ ૩૧૬૧૨૯ ૯૯૯૭૪ ૩૧૬૧૪૬ ૯૯૯૮૦ ૩૧૬૧૬૪ ૯૯૯૮૫ ૩૧૬૧૮૧ ૯૯૯૯૧ ૩૧૬ ૧૯૯ | ૯૯૯૯૬ ૩૧૬૨૧૭ ૧૦૦૦૦૨ ૩૧૬૨૩૪ ૧૦૦૦૦૭ ૩૧૬૨૫ ૧૦૦૦૧૩ ૩૧૫૭૦ ૧૦૦૦૧૯ ! ૩૧૬૨૮૭ ૧૦૦૦૨૪ ૩૧૬૩૦૫ ૧૦ ૦૦૩૦ ૩૧૬૩૨૨ ૧૦૦૦૩૫ ૩૧૬ ૩૪૦ ૧૦૦૦૧ ૩૧૬૩૫૮ ૧૦૦૦૪૬ ૩૧૬ ૩૭૫ ૧૦૦૦૫૨ ૩૧૬૩૯૩ ૧૦૦૦૫૮ ૩૧૬૪૧૧ ૧૦૦૦૬૩ ૩૧૬૪૨૮ ૧૦૦૦૬૯ ૩૧૬૪૪૬ | ૧૦૦૦ ૩૧૬૪૬૪ ૧ ૮૦ [ ૧૦૦૦૮૦ | ૨૦ | ૬૧ | ૩૧૬૪૮૧ | ૩૦ ه ه ه مه به له وانه ماه بود و این ماه به પર૩૧ ૫૫૭૧ ૫૨૭૧ ૫૨૭૨ ૫૨૭ર. પર૭રે છે, هله ماله بمه واسه مه ره وا مه ૫૭૩ ૫૨૭૩ ૫૨૭૩ ૫૭૩ ૫૨૭૪ પર૭૪ زنه و انه ما પરજ , પર૭૫ , 8 Page #267 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ૫૨૭૫ % ૫૭૫ પર૭૬ ૫૨૭૬ પર૭૬ , , ૫૭૬ ૫૨૭૭ પ૨૭૭ ૫૨૭૭ بمونه و به مو ده وله مه هه واله مایه سه ده مه وه و وه ماوه ته પર૭૮ ૫૭૮ ૫૩૭૮ ૫૨૭૯ ૧૦૦૦૮૫ ૩૧૬૪૯ ૧૦૦૦૦૧ ૩૧૬૫૧૬ ૧૦૦૦૯૭ ૩૧૬૫૩૪ ૧૦૦૧૦૨ ૩૧૬૫ પર ૧૦૦૧૦૮ ૩૧૬૫૬૯ ૧૦૦૧૧૩ ૩૧૬૫૮૭ ૧૦૦૧૧૯ ૩૧૬૬૦૫ | ૧૦૦૧૨૪ ૩૧૬ ૬૨૨ ૧૦૦૧૩૦ ૩૧૬૬૪૦ ૧૦૦૧૩૬ ૩૧૬૬૫૭ ૧૦૦૧૪૧ ૩૧૬૬૭૫ ૧૦૦૧૪૭ ૩૧૬ ૬૯૭ || ૧૦૦૧૫ર ૩૧૬૭૧૦ ૧૦૦૧૫૮ ૩૧૬૭૨૮ ૧૦૦૧૬૩ ૩૧૬૭૪૬ ૧૦૦૧૬૯ ૩૧૬૭૬૩ ૧૦૦ ૧૭૫ ૩૧૬૭૮૧ ૧૦૦૧૮૦ ૩૧૬૭૯૮ ૧૦૦૧૮૬ ૩૧૬૮૧૬ ૧૦૦૧૯૧ ૩૧૬૮૩૪ ૧૦૦૧૯૭ ૩૧૬૮૫૧ ૦૨ | ૧૦૦૨૦૨ ૩૧૬૮૬૯ ૧૦૩ ૧૦૦૦૦૮ ૩૧૬૮૮૭ ૧૦૦૨૧૪ ૩૧૬૯૦૪ | ૧૦૦૨૧૯ ૩૧૬૯૨૨ ૧૦૦૨૨૫ ૩૧૬૯૩૯ ૧૦૦૨૩૦ ૩૧૬૯૫૭ ૧૦૦૨૩૫ ૩૧૬૯૭૫ ૧૦૨૪૧ ૩ ૫૯ ૬૧ | ૩૧૧૯૯૨ પર૭૯ પર૭૯ ૫૨૭૯ ૫૨૮૦ ૫૨૮૦ وه مه مه وايه ما ૫૨૮૦ , ૫૨૮૧ ૫૨૮૧ ૫૨૮૧ ૫૨૮૨ داده و به ماه ها ૫૨૮૨ ૫૨૮૨ و ૫૨૮૨ ૫૦ ૬૧ | ૨૪ ماه ها و ૫૨૮૩ ૫૨૮૩ ૫૨૮૩ ૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ -- ૫૨૮૪ ૦ બમ્પ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૫૨૮૭ ૦ ૦ ૦ ૦ ૫૨૮૮ (૧૫) ૧૦૦૨૪૭ ૩૧૭૦૧૦ ૧૦૦૨૫૩ ૭૧૭૦૨૮ ૫૨૮૪, ૧૦૨૫૮ ૩૧૭૦૪૫ પ૨૮૪ ૧૦૦૨૬૪ ૩૧૭૦૬૩ ૫૨૮૫ ૧૦ ૦૨૬૮ ૩૧૭૦૮૧ ૫૨૮૫ | ૧૦૦ ૨૭૫ ૩૧૭૦૮૮ ૫૨૮૫ ૧૬] ૧૦ ૦૨૮૦ ૩૧૭૧૧૬ ૫૨૮૫ ૧૦૦૨૮૬ ૩૧૭૧૩૩ ૫૨૮૬ ૧૦૦૨૮ર ૩૧૭૧૫૧ ૫૨૮૬ ૧૦૦૨૮૭ ૩૧૭૧૬૮ ૫૨૮૬ ૧૦૦૩૦૩ ૩૧૭૧૮૬ ૨૧] ૧૦૦૩૦૮ | ૩૧૭૨૦૪ | ૫૨૮૭ ૧૦૦૩૧૪ ૩૧૭૨ ૨૨ ૫૨૮૭ , ૨૩] ૧૦૦૩૨૦ ૩૧૭૨૩૮ ૧૦૦૩૨૫ ૩૧૭૨૫૭ ૧૦૦૩૩૧ ૩૧૭૨૭૪ ૧૦૦૩૩૬ ૩૧૭૨૮૨ ૧૨૭ ૧૦૦૩૪૨ ૩૧૭૩૧૦ ૫૨૮૮ ૧૦ ૦૩૪૭ ૩૧૭૩૨૭ ૫૨૮૮ | ૧૦૦૩૫૩ ૩૧૭૩૪૫ ૫૨૮૮ ૦] ૧૯૦૩ પટ ૩૧૭૩૬૩ ૧૦૦૩૬૪ ૩૧૭૩૮૦ ૧૩૨ ૧૦૦૩૭૦ ૩૧૭૩૮૮ ૧૩૩ ૧૦૦ ૩૭૫ ૩૧૭૪૧૫ ૫૨૯૧ ૩૪] ૧૦૦૩૮૧ ૩૧૭૪૩૩ ૫૨૮૧ ૧૦૦૩૮૬ ૩૭૪૫૧ ૫૨૮૧ ૩૧૭૪૬૮ ૫૨૮૧ ૧૩૭ ૧૦૦૩૮૮ ૩૧૭૪૮૬ પર૯૨ ૧૩૮) ૧૦૦૪૦૩ ૩૭| ૬૧ ) ૩૧૭૫૦૪૫૬૧ | ૩ | પરસ્ટર ૦ -૦ ૫ ૫૨૮ ૦ ૦ ૦ ૫૨૮ - છw ૧૦૦૩૮ર - 60ા Page #269 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) | ૧૦૦૪૦૯ ૩૧૭૫૨૧ د | પરહર છે. ફૂ૩ પરહ૩ مسایه ها ૫૨૮૩ ૧૦૦૪૨૫ પ૨૮૩ ૫૨૮૪ , ૧૦૦૪૩૧ و اة صماه ماه પર૯૪ . و اله مو પર૯૪ પર૮૪ مال ૧૦૦૪૫૩, ૫૨૮૫ و اول પ૨૫ , ૧૦ ૪૬૪ ૫૨૮૫ પર૯૬ , ૫૨૮૬ ,, ૫૨૮૬, ૧૪૦ ૧૦૦૪૧૪ ૩૧૬૫૩૯ ૧૦૦૪૨૦ ૩૧૭૫૫૬. ૩૧૭૫૭૪ ૩૧૭૫૮૨ ૧૪૪. ૧૦૦૪૩૭ ૩૧૭૬૦૯ ૧૦૦૪૪૨ ૩૧૭૬ ૨૭ ૧૦૦૪૪૮ ૩૧૭૬૪૫ ૩૧૭૬૬૨ ૧૦૦૪૫૯ ૭૧૭૬૮૦ ૭૧૭૬૪૮ ૧૦૦૪૭૦ ૩૧૭૭૧૫ ૧૦૦૪૭૬ ૬૧ ૩૧૭૭૩૩ ૧૫રે | ૧૦૦૪૮૧ | ૬૧ ૩૧૭૭૫૦ ૧૦૦૪૮૭ ૩૧૭૭૬૮ ૧૫૪] ૧૦ ૦૪૮૨ ૩૧૭૭૮૬ ૩૧૭૮૦૩ ૧૫૬ | ૧૦૦૫૦૩ ૩૧૭૮૨૧ ૧૫૭ ૧૦૦૫૦૮ | ૩૧૭૮૩૮ ૩૧૭૮૫૬ ૧૦૦૫રે છે ૩૧૭૮૭૪ ૦| ૧૦૦૫૨૬ | ૩૧૭૮૮૧ ૧. ૧૦૦૫૩૧ | ૩૧૭૮૦૮ ૧૬૨ | ૧૦૦૫૩૭ ૩૧૭૮૨૭ ૧૬૩ ૧૦૦૫૪૨ ૩૧૭૮૪૪ ૧૦૦૫૪૪ ૩૧૭૮૬૨ ૫૧૦૦૫૫૪ | ૩૧૭૮૮૦, | ૧૦૦૫૫૮ ૪૧ ૬૧ ૩૧૭૮૮૭ ૧૬૭) ૧૦૦૫૬૫) ૧૫ | ૬૧ | ૩૧૮૦૧૫] ૧૮ | ૬૧ ماه پایه و اله مه مه وايه مابه بها ૫૨૯૭ ૫૨૮૭ ૧૦૦૪૮૮ પર ૯૭ ૫૨૮૭ ૫૨૮૮ ૧૦૦૫૧૫ و اله مه ૫૨૮૮ ૫૨૯૮ راه های ૫૨૮૮ ૫૨૮૮ ماوه ساوه وه مان પ૩૦૦ ૫૩૦૦ رانه وه م ه ૫૦૦ ,, પ૩૦૦ , ૫૩-૧ Page #270 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) ૧૦૦૫૭૦ ૫૩૦૧ ૩૧૮૦૩૨ ૩૧૮૦૫૦ ૩૧૮૦૬૮ ૩૧૮૦૮૫ ૫૩૦૧ , ૫૩૦૨ ૫૩૦૨ ૩૧૮૧૦૩ ૫૩૦૨ ૫૩૦૩ ૩૧૮૧૨ ૧ ૩૧૮૧૩૮ ૫૩૦૩ ૩૧૮૧૫૬ ૫૩૦૩ ૧ ૬૮] ૧૦૦૫૭૬ ૭૦ ૧૦ ૦૫૮૧ ૧૭૧ ૧૦ ૦૫૮૭ ૧૦૦પ૮૩ ૧૦૦૫૯૮ ૭૪ | ૧૦૦૬૦૪ ૫ ૧૦ ૦૬ ૦૮ ૧૭૬ | ૧૦૦૬૧૫. ૧૦૦૬૨.૦ ૧૭૮] ૧૦૦ ૨૬ ૧૦૦૬૨૨ ૧૦૦૬ ૩૭ | ૧ ૧૦૦ ૬૪૩ : ૧૦૦૬૪૮ ૧૦૦૬૫૪ | ૨૬ | ૬૧ ૧૮૪ ૧૦૦૬૬૦ ° | ૬૧ ૩૧૮૧૭૩ ૫૩૩ ૩૧૮૧૮૧ ૫૩૦૪ ૩૧૮૨૦૮ ૫૩૦૪ ૩૧૮૨૨૬ ૫૩૦૪ ૩૧૮૨૪૪ ૩૧૮૨૬૨ ૫૩૦૫ ૩૧૮૨૭૮ | ૪૫ ૫૩૦૫ ૩૧૮૨૮૭ ૫૩૫ ,, , ૩૧૮૭૧૫ ૦ ૧ ૧ | ૭ | પ૩૦૫ , ૬૩ سایه وه مه سانه وه ماه بود و نه ماه سه هه مان سیاه و سه ماه مه وه ૫૩૦૫ ઉપર પ્રમાણેના વિધ્વંભમાં સૂર્યના બે બાજુના મળીને બે મંડળમાં બે આંતરા સહિત ૪૬ ભાગ વધારતાં કુલે ૧૦૦૬૬ જન અને ૯૬ ભાગ આવે છે તે બરાબર છે તે પ્રમાણે પરિધિમાં વધારે કરી લેવો. દરેક મંડળના વિષ્કા ભમાં પરૂ વધારવાથી તેની પરિધિમાં કાંઈક ઊણ ૧૮ જન થાય તેટલે મૂળ પરિધિમાં વધારો થવાથી ૬૦ મુહૂર્ત પૂરી કરવાની પરિધિમાં દર મુહૂર્ત જે ગતિ પ્રથમ મંડળે કહી છે તેમાં દરેક મંડળે કાંઈક ન્યૂન દયાજન વધે. એ પ્રમાણે ૧૮૩ મંડળમાં વૃદ્ધિ થાય. તે વિષ્કભ, પરિધિ ને મુહૂર્તગતિ સાથે ઉપર બતાવેલ છે. * એ પ્રમાણે આવે પણ કાંઈક ન્યૂન ૧૮ ભાગ વધતા હોવાથી એકંદર ! ઓછી કરવા એટલે ખરી રીતે ૫૩૦૫૬ મુહૂર્તગતિ છેલ્લે મંડળે જાણવી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) અઢીદ્વીપ અને બે સમુદ્રના સૂર્ય-ચંદ્રાદિકની સંખ્યાનું યત્ર ૧૬ મું. દ્વીપ-સમુદ્ર જ બૂઢીપ લવણસમુદ્ર ધાતકીખંડ | કાલેદધિ | પુષ્કરાઈ ચંદ્ર-સૂર્ય | ૨-૨ ૪-૪ ૧૨-૧૨ ૪૨-૪૨ ૭૨–૭૨=૧૩૨ નક્ષત્ર ૨૮ ને ચારને ૨૮ ગુણા બારને ૨૮ ગુણા ૪૨ ને ૨૮ ગુણા કર ને ૨૮ ગુણ બેએ ગુણવાથી| પ૬ | કરવાથી ૧૧૨ | કરવાથી ૩૩૬ ] કરવાથી ૧૧૭૬ | કરવાથી ૨૦૧૬ ગ્રહ ૮૮ને બેએ. ચારને ૮૮ ગુણા બારને ૮૮ ગુણા ૪૨ ને ૮૮ ગુણા કર ને ૮૮ ગુણા ગુણવાથી | ૧૭૬ કરવાથી ૩૫ર | કરવાથી ૧૦૫૬ કરવાથી ૩૬૯૬ | કરવાથી ૬૩૩૬ તારાની કેડા આ તારાના આ તારાના અંક- આ તારાના અંક-આ તારાના અંકકેડી ૬૬૯૭૫ ૧૩૩૯૫૦ અંકને ગુણાકર-ને ૧૨ ગુણ કર ને ૪ર ગુણા કરીને ૭૨ ગુણ કરબેએગુણવાથી કિડાડી વાથી ર૬૭૯૦૦ વાથી ૮૦૩૭૦ ૦વાથી ર૮૧૨૯૫૦વાથી૪૮૨૨૨૦૦ ઊર્ધ્વ દેવલેકે વિમાનોના મુખ-ભૂમિ વિગેરેની સંખ્યાનું યંત્ર ૧૩ મું. દરેક દેવલેકે શ્રેણિત વિમાનની સંખ્યા લાવવા માટે ઉપાય. દેવલોક પ્રત૨ પહેલે પ્રત છેલે પ્રત ભૂમિ સમાસ સ| પુપાવ _ગુણ્યાંક આવલિઃ પ્રવિણ ૧૩૨ ४०० સૌધર્મ ઈશાને ૧૩ ૬૨ ૫૦ ૨૪૯ ૨૦૧૪૫૨૨૫૧૩૨૯૨૫ ૫૯૯૭૦૭પ૬૦૦૦૦૦૦ સનકુમાર-માહેદ્ર૧૨ ૪૯ ૩૮ ૧૯૭૧૫૩ ૩પ૦ ૧૭૫ ૧૨ ૨૧૦૦ ૧૯૯૭૯૦૦૦૦૦૦૦૦ બ્રહ્મ દેવલેકે ૬ ૩૭ ૨ ૧૪૯૧૨૯૭૮ ૧૩૯ ૬ ૮૩૪ ૩૯૯૧૬ ૬ ૪૦૦૦૦૦ લાંતક દેવલોકે ૫ ૩૧ ૨૧૨૫ ૧૯૨૩૪ ૧૧ ૫ ૨૮૫ ૫૮૫ ૪૯૪૧૫ ૫૦૦૦૦ શુક દેવલેકે ૩૯૬ ૦૪. ४०००० સહસ્ત્રાર દેવલોકે | ૪ ૨૨ ૮૯ ૭૭ ૧૬૬ પ૬૬૮ આનત-પ્રાણુતે ૬૩ ૬૧૧૩૪ આરણ-અશ્રુતે અધે-વેયકત્રિક ૧૧૧| મધ્ય-શ્રેયકત્રિક ૧૦૭ ઉપરિ–શૈવેયકત્રિકે પાંચ અનુત્તરે — — —————એકંદર દર ૬૨ પ૨ ૪૯ ૫ ૨૫૪ ૧૨૭૬૨ ૭૮૭૪ ૮૪૮૯૧૪૯ ૮૪૯૭૨૩ ૬૨ ને ચોગુણ કરી એક ભેળવતાં ૨૪૯ થાય એમ દરેક અંક માટે કરવું. ૩૦૦ ૧૦૦) Page #272 -------------------------------------------------------------------------- ________________ (૧૯) આવલિકા પ્રવિષ્ટમાં વૃત્ત, વ્યસ, ચતુરસ્ત્રનું યંત્ર ૧૮ મું. . સધર્મ-ઇશાન. પ્રતર | ૧ ૨ ૩ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ લવિ. આ.પ્ર.વિમાન ૬૨ ૬૧ ૬૨ ૫૯ ૫૮ ૫૭ ૫૬ ૫૫ ૫૪ ૫૩ પર ૫૧ પ૦ ૭૨૮ ત્રિખુણીયા | ૮૪ ૮૪ ૮૦ ૮૦ ૮૦ ૭૬ ૭૬ ૭૬ ૭૨ ૭૨ ૭૨ ૬૮ ૬૮ ૯૮૮ ચાર ખુણીયા ૮૪ ૮૯ ૮૦ વાટલા | ૮૧ ૮૧ ૮૧ ૭૭ ૧૭ ૭૭ ૭૩ ૭૩ ૭૩ ૬ ક. ૫ ૬૫ સર્વ સંખ્યા ૨૪૯૨૪૫૨૪૧૨૭૭૨૭૩૨૯૨૨૫૨૨૧૧૭૨ ૧૩૨૯૨૦૫૦૧૨૯૨૫ દરેક દિશાના કુલ ૨૮ ને ચારે ગુણી મધ્યના ૧૩ ભેળવતાં ર૯૨૫ થાય. સનકુમાર-માહેદ્ર ૭૨ ૭૨ ૬૮ પ્રતર આ.પ્ર.વિમાન ૪૯ ૪૮ ૪૭ ૪૬ ૪૫ ૪૪ ૪૩ ૩૯ ૩૮ પર વિખુણીયા | ૬૮ ૬૪ ચાર ખુણીયા ૬૪ ૬૪ ૬૪ ૬ ક. વાટલા પ૩ ૪૯ ૬૯૨ સર્વ સંખ્યા ૧૯૧૯૩૧૮૯૧૮૫૧૮૧૧૭૭ ૧૭૩ ૧૬૯૧૬૫૧૬૧/૧૫૭૧૫ ૨૧૦૦ દરેક દિશાના આ પ્ર. કુલ પરર ને ચારે ગુણ ૧૨ ભેળવતાં ૨૧૦૦ થાય. ૫ બ્રહ્મ દેવલેક. ( લાંતક દેવક. પ્રકરણ ૧ આ. પ્ર. વિ. ૩૭ ૩૬ ૩૩ ૩રર૦૭ આ. પ્ર. વિ. ૩૧ ૩૦ ૮) ર૭૧૪૫ ત્રિખુણીયા | પર ૪૮ ૪૮ ૪૪ ૪૪૨૮૪ત્રિખુણીયા | જ ૪૦ ૪૦ ચાર ખુણીયા ૪૮ ૪૮ ૪૪ ૪૪ ૪૪૨૭૬ચાર ખુણીયા ૪૦ ૪૦ ૪૦ વાટલા | ૪૯ ૪૯ ૪૫ ૪૫ ૪૫ ૪૧૨૭વાટલા | ૪૧ ૪૧ ૩૭ ૩૭ ૩૭૧૯૩ — —— — — — – સર્વ સંખ્યા ૧૪૯ ૧૪૫૧૪૧૧૩૭ ૧૩૩ ૧૨૯૮૩૪ સર્વ સખ્યા૧૨૫ ૧૨૧૧૧૧૧૩૧૯પ૮પ કુલ ૨૦૭ને ચારે ગુણ ૬ ભેળવતાં ૮૩૪ થાય. કુલ ૧૪૫ ને ચારે ગુણ ૫ ભેળવતાં ૫૮૫ ૪ ૫ ૬ ફલપ્રત૨ Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ૭ શુક્ર દેવલોક. ૮ સહસ્ત્રાર દેવક. ૨૫ ૨૫૧૦૮ પ્રત૨ પ્રતર આ. પ્રવિમાન ૨૬ ૨૫ ૨૪ | આ.પ્ર.વિમાન ૨૨ ૨૧ ત્રિખુણીયા ત્રિખુણીયા | ૩૨ ૨૮ ચાર ખુણીયા ૩૬ ૩૨ ચાર ખુણીયા ૨૮ ૨૮ ૨૮ ૨૪ ૧૦૮ વાટલા | ૩૩ ૩૩ ૩૩ ૨૯૧૨૦ વાટલા | | ૨૯ ૨૯ સર્વ સંખ્યા ૧૦૫૧૦૧ ૯૭ ૯૩ ૩૯૬ સર્વ સંખ્યા ૮૯ ૮૫ ૮૧ ૭૩૩૨ ૯ આનત. ૧૦ પ્રાણત. ૧૧ આર. ૧૨ અચુત. પ્રત૨ જ કુલ પ્રતર આ.પ્ર. વિમાન ૧૮ આ.પ્રવિમાન ૧૪ ૧૩ ત્રિખુણીયા | ૨૪ ૨૪ ૨૪ ર હર ત્રિખુણીયા | ૨૦ ૨૦ ૧૬ ૧૬ ઉર ચાર ખુણીયા ૨૪ ૨૪ | | ચાર ખુણીયા વાટલા | ૨૫ ૨૧ ૨૧ વાટલા સર્વ સંખ્યા | ૭૩ ૬૯ ૬૫ ૬૧૬) સર્વ સંખ્યા નવ રૈવેયક ૯. અનુત્તર | કુલ. પ્રતર ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ કુલ પ્રતર આ.પ્ર.વિમાન ૧૦ ૯ ૮ ૭ ૬ ૫ આ.પ્ર.વિમાન ૧ ત્રિખુણીયા ૧૬૧૨૧૨ ૧૨ ૮ ૮ ૪ ૮૪ ત્રિબુણીયા || ૪ ૨૬૮૮ ચાર ખુણીયા ૧૨૧૨૧૨ ૮ ૮ ૮ જે કર ચાર ખુણીયા ૨૬ ૦૪ વાટલા ૧ ૬ વાટલા | ૧ ૨૫૮૨ સર્વ સંખ્યા ૧ ૩૭૩૩૨૯૨ પર ૧૧૧૩ ૯૨૨૫ સર્વ સંખ્યા ૫ ૭૮૭૪ ૧૬ ૧૬ ] ૧૭ ૧૭ ૧૩ ૬૪ /૧૧૩ ૯ S || Page #274 -------------------------------------------------------------------------- ________________ (૨૧) દેવલોકના ચિહ્ન, સામાનિક, આત્મરક્ષક દેવોની સંખ્યા વિગેરે. (૧૯) પૃથ્વીપિંડ વિમાન જન ઉચ્ચત્વ સામાનિકી. આધાર ચિહ્નદેવો | આત્મરક્ષક) | ૫૦૦થે. ૫૦૦ વરાહ ૧ સધર્મેન્દ્ર મૃગ ૨ ઈશારેંદ્ર મહિલ ૩ સનકુમારેંદ્ર ૪ માહે ફ્રેંદ્ર ૫ બ્રહ્મદ્ર ૬ લાંતકેંદ્ર ૭ શુકેંદ્ર ૮ સહસ્ત્રારેંદ્ર |ગજ ૯ આનરેંદ્ર ૧૦ પ્રાણતંદ્ર ગેંડો ૧૧ આણંદ્ર વૃષભ ૧ર અચુદ્ર અંગ | ८४००० ૩૩૬૦૦૦ ઘનોદધિ ૮૦૦૦ ૦ ૩૨૦૦૦૦ | ઘનોદધિ ૨૭૦૦ ૭૨૦૦૦ | ૨૮૮૦૦૦ ધનવાત ૨૬૦૦ ७०००० ૨૮૦૦૦૦ ઘનવાત २६०० ૬૦૦૦૦ २४०००० ઘનવાત ૨૫૦૦. ૫૦૦૦૦ २००००० ધનોદધિ ઘનવાત ૨૫૦૦ ४०००० ૧૬૦૦૦૦ ધનોદધિ ઘનવાત ૨૪૦૦ ૩૦૦૦ ૦ ૧૨૦૦૦૦ ધનોદધિ ઘનવાત ૨૪૦૦ ૭૦૦ ભુજગ || ૮૦૦૦૦ | આકાશ * ૧૦૦ ૦૪ | ૪૦૦૦૦ | આકાશ २३०० ८०० ૫૧૬ ૦૦૦ ૨ ૦૬૪૦૦૦ નથી નથી આકાશ નવગ્રેવેયક પાંચ અનુત્તર વિ. | ૨૨૦૦ ૧૦૦૦ ૨૧૦૦ ૧૧૦૦ નથી નથી આકાશ કુલ ૩૨૦૦ સંઘયણને આશ્રી ગતિનું યંત્ર ૨૦ મું. સંઘયણ ગતિ | ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, સિંધમદિક ચાર દેવલેક સુધી કીલિકા બ્રહ્મદેવલોક-લાંતકદેવલોક સુધી જાય [ જાય. અર્ધનારાચ શુકદેવલોક-સહસ્ત્રાર દેવલોક સુધી જાય. નારાચ આનત–પ્રાણુત દેવલોક સુધી જાય. ઋષભનારાચ આરણ-અશ્રુત દેવલોક સુધી જાય. વર્ષભનારાચ| ભવનપતિથી યાવત્ મેક્ષે જાય. Page #275 -------------------------------------------------------------------------- ________________ ( ૨) દરેક દેવલોકના વિમાનોની સંખ્યા જાણવાનું યંત્ર ૨૧ મું. નામ ત્રિકેણ ચાખૂણા વાટલા ત્રણેના પુષ્પાવકીર્ણસર્વ મળીને વિમાને વિમાન વિમાન મળી કુલ વિમાન | વિમાન ७२७ ૩૫૬ ૮૭૪ | ૨ ૦૦ ૧૯૩ ૧ સધર્મ ४८४ ૧૭૦૭ ૩૧૯૮૨૯૩ ૩૨ ૦૦૦૦૦ ૨ ઈશાન ૪૯૪ ૨૩૮ | २७९८७८२ २८००००० એના મળીને ૯૮૮ ૯૬૫ | ૫૯૯૭૦૭૫ ૬૦૦૦૦૦૦ ૩ સનકુમાર ૩૬ ૫૨૨ ૧૧૯૮૭૭૪ ૧૨૦૦૦૦૦ ૪ મહેંદ્ર ૧૭૦ ૭૯૯૧૨૬ ૮૦૦૦૦૦ બેના મળીને ઉ૧૨ ૧૯૯૭૯૦૦ ૨૦૦૦૦૦૦ ૫ બ્રહ્મલેક २८४ ૨૭૪ ૮૩૪ ૩૯૯૧૬ ૬ ४००००० ૬ લાંતક ૫૮૫ ૪૯૪૧૫ ૫૦૦૦૦ ૭ શુકદેવક ૧૩૬ ૧૨૮ ૩૯૬૦ ૪૦૦૦૦૧ ૮ સહસ્ત્રાર ૧૦૮ ૫૬૬૮ ૯ આનત ૧૦ પ્રાણત ૧૧ આરણ ૧૨ અયુત ૧-૨-૩ અધયક ૪-૫-૬ મરૈિવેયક | ૨૮ ૧૦૭ ૭-૮-૯ ઉપરિચૈવેયક, પાંચ અનુત્તર વિમાન એકંદર | ૨૬૮૮ ૨૬૦૪ | ૨૫૮૨ ૭૮૭૪ | ૮૪૮૯૧૪૯ ૮૪૯૭૦૨૩ yoo * ૪ i ૨૦૪ ૩૦૦ ૧૬૧ ° ૧૧૧ ૪ ૧૦ છે Page #276 -------------------------------------------------------------------------- ________________ (૨૩) વિમાનિક દેના શરીરનું પ્રમાણ આયુષ્યના સાગરોપમ ઉપર હોવાથી આ સાથે ૧ થી ૩૩ સાગરોપમના આયુષ્યવાળાના * શરીરપ્રમાણનું યંત્ર (૨૨) મું. કયા દેવલેકે | ત્રીજે-થે | પાંચમે | છ | સાતમે સાગરોપમ ૧ | ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩૧૧ હાથ | ૭ | ૭ | ૬ | ૬ | ૬ | ૬ ૬ | ૫ ૫ ૫ ૫ વિભાગ | | | | | | | | જ કયા દેવકેટ મી મે મે મેર એ નવ રૈવેયકે સાગરેપમ ૧૮ ૧૯ ૨૦ | ૨૧ | ૨૨ ૨૩ ૨૪૨૨૭૨૮૨૯૩ ૦ ૩૧ ૩૨ | ૦ પહેલે ૦ Bરફ પાંચમે હાથ વિભાગ દેવકના ઉપપાતવિરહયાળ તથા અવનવિરહકાળનું યંત્ર (ર૩) મું. નામ | જઘન્ય ઉત્કૃષ્ટ | નામ જઘન્ય ઉત્કૃષ્ટ ભુવનપતિ | ૧ સમય ૨૪ મુદ્દત્ત| ૯ આનત ૧ સમય સંખ્યાતા માસ વ્યંતર ૧૦ પ્રાણત જયોતિષ ૧૧: આરણ સંખ્યાતા વર્ષ ૧ સધર્મ ૧૨ અચુત ર ઈશાન પહેલું ત્રિક સંખ્યાતા સો વર્ષ ૩ સનકુમાર ૯ દિવસ બીજું ત્રિક સંખ્યાતા હજાર વર્ષ ૨૦ મુદ્દત્ત ત્રી ત્રિક સંખ્યાતા:લાખ વર્ષ ૪ માહેંદ્ર ૧૨ દિવસ ૧૦ મુહૂર્ત ૪ વિજયાદિક , અદ્ધાપલ્યોપમનો અસંપ બ્રહ્મ ૨૨ દિવસ ખ્યાતમે ભાગ ૧૫ મુદ્દત્ત સર્વાર્થસિદ્ધ , અદ્ધાપલ્યોપમનો ૬ લાંતક ૪૫ દિવસ સંખ્યાતમો ભાગ ૮૦ દિવસ | સામાન્ય રીતે ચાર પ્રકારના દેવોને ઉપજવામાં તથા ૮ સહસાર ચવવામાં બાર મુદ્રને ઉત્કૃષ્ટ વિરહકાળ છે. ! ૧૦૦ દિવસ Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૪) સૈધર્મ અને ઇશાન દેવલોકમાં અપરિગ્રહતા દેવીઓના વિમાનની સંખ્યા, દેવીઓનું આયુષ્ય, ક્યાવિમાનવાસી દેવોને કઈ દેવીઓગ્ય હોય?(૨૪) | દેવીઓ | આયુષ્ય | કયા દેવને ભાગ્ય અપરિગ્રહીતાના વિમાન છ લાખ ૧ પલ્યોપમ સૌધર્મ દેવને ભાગ્ય-કાયાવડે અપરિગ્રહીતાના વિમાન ૪ લાખ ૧ પલ્યોપમ અધિક ઇશાન દેવને ભાગ્ય–કાયાવડે અપરિગ્રહીતા ૧૦ પલ્યોપમ સનકુમાર દેવલોકવાસીને ભોગ્ય–સ્પર્શથી ૧૫ પાપમ માહેંદ્ર દેવલોકને ભોગ્ય-સ્પર્શથી ૨૦ પલ્યોપમ બ્રહ્મ દેવલોકને ભોગ્ય-રપથી ૨૫ પલ્યોપમ લાંતક દેવકને ભાગ્ય-રૂપથી ૩૦ પલ્યોપમ શુક્ર દેવકને ભોગ-શબ્દથી ૩૫ પલ્યોપમાં સહસ્ત્રાર દેવકને ભોગ્ય–શબ્દથી ૪૦ પલ્યોપમ આનત દેવકને ભોગ–મનથી ૪૫ પલ્યોપમ પ્રાણત દેવલોકને ભોગ્ય-મનથી ૫૦ પલ્યોપમ આરણ દેવકને ભેગ્ય—મનથી ૫૫ પલ્યોપમ અચુત દેવકને ભોગ્ય–મનથી ૧ કિલવિષિયા દેવ | ૩ પલ્યોપમ પહેલા અને બીજા દેવલોકની નીચે છે. ૨ કિલવિષિયા દેવ ૩ સાગરોપમ સનકુમાર દેવલોકની નીચે છે ૩ કિલવિષિયા દેવ ૧૩ સાગરોપમ લાંતક દેવકની નીચે છે અઢીદ્વીપમાં એક વખતે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ કેટલા હોય? (૨૫) જંબદ્ધી- જંબદ્ધી-ધા. બધા ખં, પુષ્કરા- પુષ્કરા- કુલ જઘ- કુલ ઉત્તમ પુરૂષ ૩૨૫ પમાં જપમાં ઉડમાં જ ડમાં ઉ૦ધમાં જ ધમાં ઉ૦ ન્યથી ઉંથી તીર્થકર ચકવતી | ૪ | ૩૦ વાસુદેવ બળદેવ ચકીનાં રત્ન | પ૬ | ૧૧૨ { ૮૪૦ ૭ ૧૧૨ પંચેદ્રિય રત્નસેનાપતિ ગૃહપતિ વાર્ષકિ પુરોહિત સ્ત્રી | અશ્વ | હસ્તિ એકે દ્રિય રત્ન ચક્ર | છત્ર | દંડ | ચર્મ | ખ | કાકિણી મણિ એિ. રત્નનું પ્ર ૨ હાથ ૨ હાથ ૨ હાથ ૨ હાથ અંગુલ ૪ અંગુલ ૨ અંગુલ વાસુદેવનાં રત્ન ૨૮ | ૨૧૦ | ૫૬ | ૨૦ | ૬ | ૨૦ | ૨૧૦ ૧૦૫૦ e e c 1 ८४० Page #278 -------------------------------------------------------------------------- ________________ (૨૫) દેવના આયુષ્યના પ્રતિસાગરેપમે ઉશ્વાસ તથા આહાર પરિમાણ (ર૬) દેવકના નામ આયુ સાગર ઉસ આહાર | કાળમાન ૧ સૌધર્મ ૨ સાગરોપમ | ૨ પક્ષે | ૨ હજાર વર્ષ પ્રાણે ૧ સ્તક ૨ ઈશાન ૨ સાગરોપમ | ૨ પક્ષે | ૨ હજાર વર્ષ ૭ ઑકે ૧ લવ ૩ સનકુમાર | | ૭ સાગરોપમ | ૭ હજાર વર્ષ ૭૭ લવે ૧ મુહૂર્ત ૪ માહેંદ્ર ૭ સાગરોપમાં ૭ પક્ષે ૭ હજાર વર્ષ મુ ૧ દિવસ ૫ બ્રહ્મલેક ૧૦ સાગરોપમ ૧૦ પક્ષે ૧૦ હજાર દિવસે ૧ માસ ૬ લાંતક ૧૪ સાગરોપમ ૧૪ પક્ષે ૧૪ હજાર માસે ૧ વર્ષ ૭ શુક ૧૭ સાગરોપમ ૧૭ પક્ષે ૧ હજાર વર્ષ ૮૪ લાખ વર્ષે ૧ પૂર્વાગ ૮ સહસાર ૧૮ સાગરોપમ ૧૮ પક્ષે ૧૮ હજાર વર્ષ ૮૪ લાખ પૂર્વાગે ૧ પૂર્વ ૯ આનત ૧૯ સાગરેપમ ૧૯ પક્ષે ૧૯ હજાર વર્ષ દશ હજાર વર્ષના જધન્ય ૧૦ પ્રાણત ર૦ સાગરોપમ ૨૦ પક્ષે ર૦ હજાર વર્ષ આયુવાળાને એક અહેરાત્રિએ ૨૧ સાગરોપમ ૨૧ પક્ષે ૨૧ હજાર વર્ષ | આહારની ઈચ્છા હોય અને ૧૨ અશ્રુત રર સાગરોપમ ૨૨ પક્ષે ૨૨ હજાર વર્ષ | | સાત સ્તોકે એક શ્વાસ૧ સુદર્શન ગ્રેવે ર૩ સાગરેપમ ૨૩ પક્ષે ૨૩ હજાર વર્ષ | સ હોય. ૨ સુપ્રતિબુદ્ધ ૨૪ સાગરોપમ ૨૪ પક્ષે ૨૪ હજાર વર્ષ એક સાગરેપમથી કાંઈક ૩ મનોરમ ૨૫ સાગરેપમ ૨૫ પક્ષે ૨૫ હજાર વર્ષ ઓછું આયુ હોય તેને દિવસ ૪ સર્વતોભદ્ર ર૬ સાગરોપમ ૨૬ પક્ષે ર હજાર વર્ષ | પૃથકવે આહારની ઈચ્છા હોય અને મુહૂર્ત થકવે શ્વાસ૫ સુવિશાલ ૨૭ સાગરોપમ ૨૭ પક્ષે ૨૭ હજાર વર્ષ સ હોય. ૬ સુમનસ ર૮ સાગરોપમ ૨૮ પક્ષે ૨૮ હજાર વર્ષ એક સાગરોપમના આયુ૭ સિમનસ રહે સાગરેપમ ર૯ પક્ષે ૨૯ હજાર વર્ષ વાળાને એક હજાર વર્ષે આ| ૮ પ્રીતિકર ૩૦ સાગરોપમ ૩૦ પક્ષે ૩૦ હજાર વર્ષ હારની ઈચ્છા હોય અને એક ૯ આદિત્ય ૩૧ સાગરોપમ ૩૧ પક્ષે ૩૧ હજાર વર્ષ | પક્ષે શ્વાસોચ્છાસ હેય. ૧ વિજય ૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષ ૨ વૈજયંત ૩૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષ ૩ જયંત ૩૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષ ૪ અપરાજિત ૩૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષ ૫ સર્વાર્થસિદ્ધ ૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષ Page #279 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ભવનપત્યાદિ દરેક દેના ભવપ્રત્યયિક અવધિજ્ઞાનનું ક્ષેત્ર. યંત્ર ર૭ મું. ઊર્ધ્વ ઉત્કૃષ્ટ | અધે ઉત્કૃષ્ટ | તિઓં ઉત્કૃષ્ટ | જય નામ અવધિ વિષય | અવધિ વિષય | અવધિ વિષય | વિષય ભવનપતિ સિધર્મ ત્રીજી નારકી | સંખ્યાત, અસં- | ૨૫ ચો. અસુરનિકાય ખ્યાત જન નવનિકાય સાધર્મ ત્રીજી નારકી સંખ્યાતા યોજન { ૨૫ . દ્વીપસમુદ્ર વ્યંતર ૨૫ પેજન | ૨૫ પેજન સંખ્યાત જન જ્યોતિષ સંખ્યાતા જન | સંખ્યાતા જન સંખ્યાતા જન ૧ સધર્મ સ્વવિમાનની ધ્વજા પહેલી નારકીના | અસંખ્યાતા દ્વીપ તળીયા સુધી ૨ ઈશાન સુધી સમુદ્ર v. છે ૯ આનત ૧૦ પ્રાણત ૩ સનકુમાર બીજી નારકીના | બીજા દેવલોક | ૪ માહેદ્ર તળીયા સુધી કરતાં વિશેષ ૫ બ્રહ્મલેક ત્રીજી નારકીના ત્રીજા ચોથા કરતાં ૨૫૦ ૬ લાંતક તળીયા સુધી | વિશેષ અસંતુ ૭ શુક ચોથી નારકીના પાંચમાને છઠ્ઠા કરતાં ૨૫ ચો. ૮ સહસાર તળીયા સુધી | વિશેષ અસંતુ પાંચમી નારકીના સાતમા ને આઠમા ૨૫ ) તળીયા સુધી કરતાં વિશેષ અસંતુ t૧ આરણું નવમાનેદશમા કરતાં ૨૫૦ સર અયુત વિશેષ અસંતુ ૧ ત્રિક છઠ્ઠી નારકીના અગ્યારમા ને બારમાં ૨ ત્રિક તળીયા સુધી કરતાં વિશેષ અસં. સાતમી નારકીના પહેલા બીજા ત્રિક તળીયા સુધી કરતાં વધારે પાંચ અનુત્તર | કાંઈક ન્યૂન લેક- | અલકે લોકના- | સ્વયંભૂરમણસમુદ્ર વિમાન | નાલિકા સુધી લિકાના પ્રાંત સુધી સુધી 3 ત્રિક Page #280 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) રત્નપ્રભા વિગેરેના નારકોની સ્થિતિ સંબંધી યંત્ર. (૨૮) મું. પ્રસ્ત ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ જઘન્ય ૧૦૦૦૦ ૯૦ હજાર ૯૦ લાખ ક્રોડ પૂર્વ 1 | » જ ઉત્કૃષ્ટ ૦િ૦૦૦ ૯૦ લાખ કોડ પૂર્વ સાગ-૧ | |R 1. સાગરોપમાં બીજી શર્કરામભાના પ્રત્યેક પ્રસ્તટે જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. પ્રસ્તટ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | જઘન્ય ૧ સા. ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ઉત્કૃષ્ટ ૧૧ ૧f ૧૬ ૨ ૨ ૨ ૨ ૨ ૩ સા. ત્રીજી વાલુકાપ્રભાના પ્રત્યેક પ્રસ્તટે જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. પ્રસ્તટ | ૧ | ૨ | ૩ જઘન્ય | સા. ૩ઠું | ૩ | જ ક કા સા. ચોથી પંકપ્રભામાં પ્રત્યેક પ્રસ્તટે જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. છ pg. પ્રસ્તટ | ૧ | ૨ | ૩ જઘન્ય સા. ૭૩ ઉર્ફ| ૮૩ ૮૩ | ૯ | ડું ૮ | ૯૩ ૧સા. પાંચમી, છઠ્ઠ, સાતમી પૃથ્વીના પ્રત્યેક પ્રસ્તટે સ્થિતિ, પાંચમી પૃથ્વીનું યંત્ર | છઠ્ઠી પૃથ્વીનું યંત્ર 1સાતમી| પ્રસ્તટ જઘન્ય ૧ સા. ૧૧૨ ૧૨ ઉત્કૃષ્ટ | ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૭ સા. ૧૮ | ૨૦૨૨ સા. ૧૫ ૧૭સા. ૧૮/ ૨૦ ૨૨ સા.૩૩ સા. Page #281 -------------------------------------------------------------------------- ________________ સાતે નરક પૃથ્વીના ગેત્ર, નામ, પ્રતર, નરકાવાસા, પૃથ્વીપિંડ વલય અને અધભાગે રહેલા ઘોદધિ વિગેરેનું યંત્ર ર૯ મું. નારકી ગોત્રી પૃથ્વીના પ્રતર) નરકા- | પૃથ્વી ને દધિ ઘનવાત િતનવતિ ના નામ | નામ | | વાસા | પિંડ | વલય | વલય | વલય | પૃથ્વી નીચે ઘનાદધિ | દિ 1 ઘનવાત |તનવાત| આકાશ) ૧ રત્ન પ્રભાઘમા | ૧૩ ૩૦ લાખ ૧૮૦૦૦૦ ૬ યજન ૪ ૦ ૧ ૧ ૧૨ જન ૨૦ હજાર અસંખ્ય અસંખ્ય અસંખ્ય યોજન | જન | જન જન ર શર્કરા, વંશા | ૧૧ ૨૫ લાખ ૧૩૨૦૦૦.૦ગા. ૪ ચો. ૧ ૦ ૧૨ા યોજન હું ભાગ ૭ ગાઉ ૩ ભાગ | 3 વાલુકા, શેલા | ૮ ૧૫ લાખ ૧૨૮૦૦૦ દયો.ગા. ૫ ૦ ૧ ૦ ૧૩.૧ ગા. ૩ ભાગ - ૩ ગાઉ| 3 ભાગ | પંક | અંજના ૭ ૧૦ લાખ ૧૨૦૦૦૦ યોજન પાયે વા ય ૧૪ જન (૨૮) લાજન| .. ૫ ધૂમ | રિટ્ટા | ૫ | ૩ લાખ ૧૧૮૦૦૦૧.૧ગા. પા ચ૦ ૧ ૦ ૧૪ ચો. ૨ ગા. 3 ભાગ | ગાઉ | હું ભાગ ૬ તમ | મઘા | ૩ ૧ લાખમાં ૧૧૬૦૦૦ છો . પાયો ૧ ૦ ૧૫.૧ગા. | ૫ ઓછા | ૩ ભાગ | | કે ગાઉ ૩ ભાગ તમતમ, માઘવતી ૧ ૫ ૧૦૮૦૦૦૮ જન ૬ યો| ૨ ૦ ૧૬ યોજના પછી ફરતો અલક છે. ૮૪ લાખ ઘનોદધિમાં જનનો ત્રીજો ભાગ, ઘનવાતમાં એક ગાઉ અને તનવાતમાં એક ગાઉનો ત્રીજો ભાગ દરેક પૃથ્વીએ વધારે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯ ) દરેક પૃથ્વીએ દરેક પ્રતરે દિશવિદિશામાં આવેલ આવલકાવિષ્ટ નરકાવાસાની સંખ્યાનું યંત્ર ૩૦ મું. પહેલી રત્નપ્રભાના પ્રતર ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ દિશામાં | ૪૯ ૪૮ ૪૭ ૪૬ ૪૫ ૪૪ ૪૩ ૪૨ ૪૧ ૪૦ ૩૯ ૩૮ ૩૭| વિદિશામાં ૪૮ ૪૭ ૪૬ ૪૫ ૪૪ ૪૩ ૪૨ ૪૧ ૪૦ ૩૯ ૩૮ ૩૭ ૩૬) બંને મેળવી ચાર ગુણ કરી એક ઇંદ્રક ભળે ૩૮૯૩૮૧૩૭૩૩ ૬ ૫૩૫૭૩૪૯૩૪૧૩૩૩૩૨૫૩૧૭૩૦૯૬૦૧૨૯૩ કુલ આવલિકા પ્રવિષ્ટ ૪૪૩૩, બાકી ૨૯૫૫૬૭ પુષ્પાવકીર્ણ કુલ ૩૦ લાખ. બીજી શર્કરા પ્રભા પૃથ્વી, રત્નપ્રભાના પ્રતરફ ૨ . દિશામાં | | ૩૬ ૩૫ ૩૪ ૩૩ ૩૨ ૩૧ ૩૦ ૨૯ ૨૮ ૨૭ ૨૬ વિદિશામાં ૩૫ ૩૪ ૩૩ ૩૨ ૩૧ ૩૦ ૨૯ ૨૮ ૨૭ ૨૬ ૨૫ બંને મેળવી ચાર ગુણ કરી એક ઈંદ્રક મેળવવું ૨૮૫૨૭૭૨૬૯૨૬૧-૨૫૩૨૪૫૨૩૭૨૨૯૨૩૧૨૧૩૨૦૫ કુલ આવલિકા પ્રવિષ્ટ ૨૬૯૫, બાકીના ૨૯૯૭૩૦૫ પુષ્પાવકીર્ણ કુલ ૨૫ લાખ. ત્રીજી વાલુકાપ્રભા. | ચેથી પકભા. | પ્રતર દિશામાં | ૨૫ ૨૪ ૨૩ ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ૧૬ ૧૫ ૧૪ ૧૩૧૨/૧૧/૧ વિદિશામાં | ૨૪ ૨૩ ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ૧૬ ૧૫ ૧૪ ૧૩ ૧૨૧૧૧૧ બંને મેળવી ૪ગુ ! કરી ૧ ઇંદ્રક ભળે૧૯૭૧૯૯૧૮૧૧૭૩ ૧૬૫૧૫૭૧૪૯૧૪૧૧૩૩૨૫૧૭૧૦૯૧૧૭૮૫૭૭ કુલ આવલિકા પ્રવિષ્ટ ૧૪૮૫ બાકીના પુષ્પાવકીર્ણ ૧૪૯૮૫૧૫ ! આવલિકા પ્રવિષ્ટ ઉ૦૭ શેષ કુલ ૧૫ લાખ. ( ૯૯૨૯૩ પુષ્પા. કુલ ૧૦લાખ. પાંચમી ધમપ્રભા. છઠ્ઠીતમઃ સાતમી. જ પ્રતર. દિશામાં વિદિશામાં બંને મેળવી ચાર ગુણ કરી એક ઇંદ્રક મેળવો | ૯૬૧પ૩૪પ૩/૯ આવલિકા પ્રવિષ્ટ ૨૬૫ બાકી ર૯૯૭૩૫ પુષ્પાવકીર્ણ કુલ ૩ લાખ. આ. પ્ર. ૬૩| આ. પ્ર. ૫ ૮ છઠ્ઠી માં પુ. ૯૦૯૩૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ દરેક નારકીના દિશા–વિશિાના નરકાવાસાને ત્રણ ત્રણ ભાગ કરી પ્રતરે પ્રતરે ગાળ, ત્રિખુણીયા અને ચાર ખુણીયા કરી પછી દરેકને ચાર ગુણા કરીને ગાળમાં એક ઈંદ્રક નરકાવાસા નાંખવા તેની વિગતનું યંત્ર (૩૧) મું. પહેલી નારકી. ૧ પ્રતર ૨ પ્રતર ૩ પ્રતર ૯ પ્રતર ૪૭–૪ ગે. ત્રિ. ચ. ૪ પ્રતર ૪૬-૪૫ ગે. ત્રિ. ચ. ૫ પ્રતર ૧૫-૧૬-૧૫ ૧૫–૧૧–૧૫ ૬ પ્રતર ૪૯-૪૮ ૪૮-૪૭ ૪૫-૪૪ ૪૩-૪૨ ૪૪-૪૩ ગેા. ત્રિ. ચ. ગેા. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગે. ત્રિચ. ૧૬-૧૬-૧૬ ૧૬-૧૭–૧૬ ૧૫-૧૬-૧૬ ૧૫-૧૫-૧૫ ૧૪–૧૧–૧૫ ૧૪-૧૫-૧૪ ૧૫-૧૬-૧૬ ૧૫-૧૬-૧૫ ૧૪-૧૫-૧૫ ૧૬ ૧૬-૧૬ ૧૪–૧૧–૧૪ ૧૪–૧૪–૧૪ ૩૨-૩૩-૩૨ ૩૧-૩૨-૩૨ ૩૦-૩૨-૩૧ ૩૦-૩૧-૩૦ ૨૯-૩૦-૩૦ ૨૫-૩૦-૨૯ ૨૮-૨૯-૨૮ ૧૨૯-૧૩૨૦૧૨૮ |૧૨૫–૧૨૮–૧૨૮ ૧૨૧–૧૨૮-૧૨૪ ૧૨૧–૧૨૪–૧૨૦ | ૧૧૭–૧૨૦-૧૨૦ | ૧૧૩–૧૨૦–૧૧૬ | ૧૧૩–૧૧૬-૧૧૨ ૮ પ્રતર ૧૦ પ્રતર ૧૧ પ્રતર ૧૨ પ્રતર ૧૩ પ્રતર ૭ પ્રતર પહેલી નારકીએ ૧૩ પ્રતર ગાળ. ત્રિકાળુ ચૌકાણુ ૧૨-૧૩–૧૨ ૧૪૫૩–૧૧૦૮–૧૪૭૨ ૪૨-૪૧ ૪૧-૪૦ ૪૦-૩૯ ૩૯-૩૮ ૩૮-૩૭ ૩૭–૩૬ ગેા. ત્રિ. ચ. ગેા. ત્રિ. ચ. ગેા. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગેા. ત્રિ. ચ. | ગેા. ત્રિ. ચ. ૧૪-૧૪-૧૪ ૧૩-૧૪-૧૪ ૧૩-૧૪-૧૩ ૧૩-૧૩–૧૩ ૧૨-૧૩–૧૩ ૧૩-૧૪-૧૪ ૧૩-૧૪-૧૩ ૧૩-૧૩-૧૩ ૧૨-૧૩-૧૩ ૧૨-૧૩–૧૨ ૧૨–૧૨–૧૨ ૨૭–૨૮–૨૮ ૨૬-૨૮-૨૭ ૨૬-૨૭–૨} ૨૫-૨૬-૨૬ ૨૪-૨૬-૨૫ ૨૪–૨૫–૨૪ ત્રણે પંક્તિનામળીને ૪૪૩૩ ૧૦૯-૧૧૨-૧૧૨ ૧૦૫-૧૧૨-૧૦૮ ૧૦૫-૧૦૮–૧૦૪ ૧૦૧–૧૦૪-૧૦૪ ૯૭-૧૦૪–૧૦૦ ૯૭–૧૦૦-૯૬ પુષ્પાવકી ૨૯૯૫૫૬૭ ( ૩૦ ) Page #284 -------------------------------------------------------------------------- ________________ બીજી નારકી | ૧ પ્રતર | ૨ પ્રતર ૩ પ્રતર | ૪ પ્રતર | ૫ પ્રતર | ૬ પ્રતર | ૭ પ્રતર દિશા વિદિશાના ૩૬-૩૫ | ૩૫-૩૪ ] ૩૪–૩૩ | ૩૩–૭ર ૩૨–૩૧ | ૩૧–૩૦ | ૩૦–૨૯ નરકાવાસાના ગે. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ત્રણ ભાગ કરવાથી ૧૨-૧૨-૧૨ | ૧૧-૧૨-૧૨ | ૧૧–૧૨–૧૧ ૧૧–૧૧–૧૧ | ૧૦-૧૧-૧૧] ૧૦-૧૧-૧૦ ૩ ૧૦–૧૦–૧૦ ગે. ત્રિ. ચ. ૧૧-૧૨-૧૨ ૧૧–૧૨–૧૧ [ ૧૧–૧૧–૧૧ | ૧૦–૧૧–૧૧ ૧૦–૧૧–૧૧ | ૧૦-૧૧–૧૦ ૧૦–૧૦–૧૦ | ૯-૧૦–૧૦ બનેનો સરવાળો ૨૩-૨૪-૨૪ | ૨૨-૨૪-૨૭ | ૨૨-૨૩–૨૨ | ૨૧-૨૨-૨૨ | ૨૦-૨૨-૨૧ | ૨૦-૨૧–૨૦ | ૧૯-૨૦-૨૦ ચારે ગુણ ગોળમાં ઇંદ્રક ભેળવવાથી ૯૩-૯૬-૯૬ | ૨૯-૩૬-૯૨ | ૮૯-૯૨-૮૮ | ૮૫-૮૮-૮૮ | ૮૧-૮૮-૮૪ ૮૧-૮૪-૮૦ ૭૭-૮૦-૮૦ બીજી નારકી પ્રતર ૮ પ્રતર | ૯ પ્રતર ૧૦ પ્રતર | ૧૧ પ્રતર દિશા વિદિશાના ૨૮–૨૮ | ૨૮–૨૭ | ૨૭–૨૬ | ૨૬–૨૫ બીજી નારકીએ ૧૧ પ્રતરના થઈને નરકાવાસાના ગે. ત્રિ. ૨. ગે. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ત્રણ ભાગ કરવાથી ૮૭૫ ૯૨૪ * ૦૯૬ ગો. ત્રિ. ચ. ૯-૧૦-૮ | ૯–૮–૯ ૮–૯– ૯ | ૮–૯–૮ બનેને સરવાળો | ૧૮-૨૦-૧૯ | ૧૮-૧૯-૧૮ | ૧૭–૧૮-૧૮ | ૧૬–૧૮-૧૭ પંક્તિબંધ ત્રણેને સરવાળો ૨૬૫ ચારે ગુણ ગોળમાં ઇંદ્રક ભેળવવાથી ૭૩-૮૦-૭૬ | ૭૩–૭૬–૭ર | ૬૯-૭૨-૭ર | ૬૫–૭૨–૬૮ | પુષ્પાવકીર્ણ–૨૪૯૭૩૦૫ કુલ ૨૫ લાખ. (૩૧ ) ۹۰-۹۰ -- | -هه |-۹۰- Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી નારકી, પ્રતર ૧ | પ્રતર ૨ પ્રતર ૩ | પ્રતર ૪ { પ્રતર ૫ | પ્રતર ૬ | પ્રતર ૭ | પ્રતર ૮ | પ્રતર ૯ | સરવાળો ૨૫-૨૪ | ૨૪-૨૩ ' | ૨૩–૨ | ૨૨-૨૧ | ૨૧-૧૦ | ૨૦-૧૯ | ૧૯-૧૮ | ૧૮-૧૭ ૧૭–૧૬ | ગોળ ૪૭૭ ગ. ત્રિ. ચ. ગો. ત્રિ.ચ. ગે. ત્રિ.ચ. ગે. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ત્રિખુણીયા ૫૧૬ ૮–૯-૮ ૮-૮-૮ | -૮-૮ | ૭-૮-૭ | ૭–૩–૭ | ૬-૭–૭ { ૬-૭-૬ ! ૬-૬-૬ | પ-૬-૬ ચારખુણા ૪૯૨ ૮-૮-૮ | ૭૮-૮ | –૮–૭ | ૭-૭-૭ ૬-૭–૭ | ૬-૭-૬ | ૬-૬-૬ | પ-૬-૬ | પ-૬-૫ કુલપક્તિબંધ૧૪૮૫ ૧૬-૧૭–૧૬ ૧૫-૧૬-૧૬૧૪-૧૬-૧૫૧૪-૧૫-૧૪૧૩-૧૪-૧૪૧૨-૧૪-૧૩૧૨-૧૩-૧૨૧૧-૧૨-૧૨૧૦-૧૨-૧૧પુષ્પાવકીર્ણ ૬૫-૬૮-૬૪ ૬૧-૬૪-૬૪૫૭-૬૪-૬૦૫૭-૬૦-૬૫૩-૫૬-૫૬ ૪૯-૫૬-પર૪૯–પર-૪૮૪૫-૪૮-૪૮૪૧-૪૮-૪૪ કુલ ૧૫ લાખ ચેથી નારકી | પ્રતર ૧ પ્રતર ૨ | પ્રતર ૩ પ્રતર ૪ | પ્રતાપ પ્રતર ૬ | પ્રતર ૭ સરવાળો દિશા વિદિશાના નરકા- | ૧૬-૧૫ | ૧૫-૧૪ | ૧૪-૧૩ | ૧૩-૧૨ | ૧૨-૧૧ ૧૧-૧૦ | ૧૦-૯ | ગોળ ૨૨૩ વાસાના ત્રણ ભાગ કર- ગો. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ.ગો. ત્રિ. ચ. ત્રિખુણીયા ઉપર વાથી ગે. ત્રિ. ચ. | ૫-૬-૫ | ૫–૫–૫ -૫-૫ | ૪-૫-૪ ૪-૪-૪ | ૩-૪-૪ | ૩-૪-૩ | ચારખુણીયા ૨૩૨ બન્નેને સરવાળો ! ૫-૫-૫ ૪-૫-૫ | ૪-૫-૪ } ૪-૪-૪ ૩-૪-૪ { ૩-૪-૩ ૩-૩-૩ કુલ પંક્તિબંધ ૭૦૭) ચારે ગુણી ગાળમાં ઈંદ્રક ૧૦-૧૧-૧૦ ૯-૧૦-૧૦ ૮-૧૦-૯ | ૮–૯–૮ | -૮-૮ | ૬-૮-૭ ૬-૭–૧ | પુષ્પાવકીર્ણ ભેળવવાથી ૯૯૯૨૯૩ ૪૧-૪૪-૪૩૭–૪૦-૪૩૩-૪૦-૩૬ ૩૩-૩૬-૩૨૨૯-૭૨-૩૨ ૨૫-૦૨-૨૪૨૫-૨૮-ર૪ ટ * * કુલ ૧૦ લાખ. ! ( ૩૨ ') I Page #286 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩ ) પાચમી નારકીના દિશા-વિદિશાના ત્રણ પ્રકારના નરકાવાસા. ૧ પ્રતર | ૨ પ્રતર ૩ પ્રતર | ૪ પ્રતર | ૫ પ્રતર | સરવાળો ૯-૮ |. ૮-૭ | -૬ | ૬-૫ . ૫-૪ | ગોળ ૭૭ ગે. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ગ. ત્રિ. ચ. ગે. ત્રિ. ચ. ત્રિ. ૧૦૦ ૩-૩-૩ | ૨-૩-૩ | ૨-૩-ર | ૨-૨-૨ | ૧-૨-૨ | ચ. ૮૮ ૨-૩-૩ | ૨-૩–૨ | ૨-૨-૨ | ૧-ર-ર ૧-ર-૧ | પંક્તિબંધ કુલ ૨૬૫ ૫-૬-૬ ! ૪-૬-૫ | ૪-૫-૪ ૩–૪–૪ ૨-૪-૩ | પુષ્પાવકીર્ણ ૨૯૯૭૩૫ ર૧-૨૪-૨૪૧૦-૨૪-૨૦૧૭-૨૦૧૬ ૧૩-૧૬-૧૬ ૯-૧૬-૧૨ કુલ ત્રણ લાખ છઠ્ઠી નારકી | ૧ પ્રતર | ૨ પ્રતર | ૩ પ્રતર | સરવાળો | સાતમી નારકી દિશાવિદિશાના | ક-૩ | ૩-ર | ૨-૧ | ગોળ ૧૫ | પ્રતર ૧ નરકાવાસાના ોિ. ત્રિ. ચ.ગો. ત્રિ. ચ. ગો. ત્રિ. ચ. ત્રિ. ૨૮ | પંક્તિબંધ ૪ ત્રણ ભાગ કરવાથી ૧-૨-૧ | ૧-૧-૧ | ૦-૧-૧ | ૨. ૨૦ | ઇંદ્રક ૧ ગે. ત્રિ. ચ. | ૧-૧-૧ | ૦-૧-૧ | ૦–૧–૦ | પંક્તિબંધ ૬૩ સમગ્ર ૫ બંનેને સરવાળે ૨-૩–૨ / ૧-ર-ર ૦-૨-૧ નરકાવાસા ચારગુણી ગેળમાં ૯-૧૨-૮ | ૫-૮-૮ ૧-૮-૪ પુષ્પાવકીર્ણ ઇંદ્રક ભેળવવાથી ૯૦૯૩૨ કુલ ૯૦૯૯૫ સાતે નરકના નરકાવાસાની કુલ સંખ્યા. નારકી |ળ ત્રિ. ચ. પંક્તિબંધ પુષ્પાવકીર્ણ બને મળીને કુલ પહેલી ૧૪૫૩૧૫૦૮૧૪૦૨ ૪૪૩૩ ૨૯૯૫૫૬૭ 3०००००० બીજી ૯૨૪ ૮૯૬ ૨૬૯૫ ૨૪૯૭૩૦૫ ૨૫૦૦૦૦૦ ત્રીજી ૧૪૮૫ ૧૪૯૮૫૧૫ ૧૫૦૦ ૦૦૦ ચોથી ওও ૯૯૨૯૩ ૧૦૦૦૦૦૦ પાંચમી ૨૬૫ ૨૯૯૭૩૫ ३००००० ૯૯૯૮૫ છઠ્ઠી સાતમી કુલ ૧૨૧૩૩૩૨૩૨૦ ૯૬૫૩ ૮૩૯૦૩૪૭ ८४००००० Page #287 -------------------------------------------------------------------------- ________________ (૩૪) સાતે નરક પૃથ્વી સંબંધી મુખ ભૂમિ સમાસ વિગેરેનું યંત્ર. (૩ર) મું મુખ ભૂમિ સમાસ અર્ધ પ્રતર પંક્તિબદ્ધ પુષ્પાવકીર્ણ એકંદર રત્નપ્રભાના શર્કરપ્રભાના વાલુકાપ્રભાની પંકપ્રભાના ધ્રુમપ્રભાના તમ:પ્રભાના || ર૯ તમસ્તમપ્રભાના સાતે નરકના | ૩૮૯ ૪૪૩૩ ૨૬૯૫ ૧૪૮૫ ૭૦૭ ૨૬૫ ૨૯૯૫૫૬૭, ૩૦ લાખ ૨૪૯૭૩૦૫ ૨૫ લાખ ૧૪૯૮૫૧૫ ૧૫ લાખ ૯૯૯૨૯૩ ૧૦ લાખ ૨૯૯૭૩૫ ૩ લાખ ૯૯૯૩૨ ૯૯૯૯૫ ૫ ૩૯૪, ૧૯૭ ૪૮ | ૯૬૫૩ | ૮૩૯૦૩૪૭| ૮૪ લાખ દરેક નરકનો પૃથ્વીપિંડ અને પ્રતરે પ્રતરે કેટલું અંતર છે તેનું યંત્ર ૩૩ મું. રત્નપ્રભા શર્કરા- વાલુકા.. તેમ:તમ: નરકાવાસા " પ્રભા | પ્રભા - પંકપ્રભા ધૂમપ્રભાતમ પ્રભા પ્રભા પૃથ્વીમાન ૧૮૦૦૦૦ ૧૩ર૦૦૦ ૧૨૮૦૦૦ ૧૨૦૦૦૦ ૧૧૮૦૦૦૧૧૬૦૦૦ ૧૦૮૦૦૦ બે હજાર ઊણા ૧૭૮ ૦૦૦૧૩૦ ૦ ૦૦૧૨ ૬૦૦૦ ૧૧૮૦૦૦ ૧૧૬૦૦૦ ૧૧૪૦૦૦ ૧૦૬૦૦૦ દરેક રકાવાસાની ૩૯૦૦૦ ૩૩૦૦૦ ૨૭૦૦૦ ર૧૦૦૦ ૧૫૦૦૦ ૯૦૦૦ ૩૦૦૦ ૩૦૦૦.ઉંચાઈના બાદ કરવા બાદ કરવા બાદ કરવા બાદ કરવા બાદ કરવા બાદ કરવા બાદ કરવા. પ્રતર ઊભુમાન ૧૩૯૦૦૦ ૯૭૦૦૦ ૯૯૦૦૦ ૯૭૦૦૦ ૧૦૧૦૦૦૧૦૫૦૦૦ ૧૦૩૦૦૦ પ્રતર સંખ્યામાં | બારે | દસે | આઠ | છ | ચારે | બેઓ | ૧ પ્રતર એક ઊણું કરીને ભાગ દેવો ભાગ દેવ ભાગ દેવભાગ દેવભાગ દેવભાગ દેવા ઉપર નીચે ભાગ દેતાં પ્રતરે પ્રતરે અંતર ૧૧૫૮૩ ૯૭૦૦ ૧૨૩૭૫ ૧૬ ૧૬ ૬ ૨૫૫ પર૫૦૦ ૫૧૫૦૦૦ આવે તે જન | ભાગ જન | યોજન ભાગ | જન | જન | યોજન પ્રતર | ૧૩ ૧૧ | ૯ | ૭ | ૫ | ૩ | ૧ કુલ ૪૯ Page #288 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) નારકીના પ્રતરે પ્રતરે નારકી જીના શરીરનું માન યંત્ર ૩૪ મું. ૧ રત્નપ્રભાના દેહમાનનું યંત્ર | શર્કરામભાના દેહમાનનું યંત્ર ૩ ૪ ૫ ૬ |૧|૧૧|૧૨ ૧૩૧૨ ૩ ૪ ) ૩૧૧િ૧ પ્રતર ધનુષ ૦ ૧ ૧ ૨ ૩ ૩ ૪ ૪ ૫ ૬ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪૧૪૧૫ હાથ ૩ ૧ ૩ ૨ ૦ ૨ ૧ ૩ | ૧ ૦ ૨ ૦ ૩૩ ૨ ૧ ૦ ૩ ૨ ૨ ૧ ૨ ૩ અંગુળ ૮૫૧૭૧૧૦ ૧૮ ૧૧ર૧ જા ૩૨૧ ૧૨ ૧૮૨૧ ૧ ૩ ૬ ૧૨ - વાલુકાપ્રભાના દેહમાનનું યંત્ર | ૪ પંકપ્રભાના દેહમાનનું યંત્ર પ્રતર | ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ પ્રતર ધનુષ ૧૫૧૭૧૯૧ ૨૩૨૫ ૨૭૨૯૩૧) ધનુષ ૩૧ ૩૬ ૪૧ ૪૬ પર ૫૭૬૨ હાથ | ૨ ૨ ૨ ૧ ૧ ૧ | ૧ ૧ | હાથ અંગુલ ૧૨છા કરાવવા જા ને અંગુળ || ° ૨૦ ૧૬ ૧૨ ૮| ૪ ધૂમપ્રભાના દેહમાનનું યંત્ર તમ:પ્રભાના દેહમાનનું યંત્ર તમસ્તમ.પ્રભાનું યંત્ર - ૦ o ૦. પ્રતર | ૧ | ૨ | ૩ | ૪ ૫] પ્રતર | ૧ | ૨ ૩ | પ્રતર ધનુષ ૬૨ ૭૮ ૯૩ ૧૦૯ ૧૨૫ | ધનુષ ૧૨૫ ૧૮૭૨૫૦ | ધનુષ ૫૦૦ હાથ ૨ ૦ | ૩ | ૧ | | હાથ | 0 | ૨ ૦ હાથ અંગુલ ૦ ૧૨| | ૧૨. | અંગુલ | | | અંગુલ નારકીના જીને અવધિજ્ઞાનનું પ્રમાણ તથા લબ્ધિપ્રાપ્તિનું યંત્ર ૩૫ મું. નરક પૃથ્વી |રત્નપ્રભા કેરા- વાલુકા-પ, તમ:- | તમeતમ:પ્રભા | પ્રભા | શર્કરા- | વોલુકા- પંકપ્રભા ધમપ્રભા પ્રભા | પ્રભો. oll જઘન્ય ગાઉ| ૩ | ૩ | રા | ૨ | ૧ | ૧ | ઉત્કૃષ્ટ ગાઉ | ૪ | ૩ | ૩ | રા | ૨ | નવા નિરકમાંથી ની- અરિચક્રી. અરિહંત અરિહંત. કેવળી. | યતિ. દેશવિરતિ સમકિત ], કળી મનુષ્ય હરિ. બળ. હરિ. બી. કેવળી. યતિ. દેશદેશવિરતિ સમકિત અને તિર્યંચમાં કેવલી યતિ કેવળી.યતિ. યતિ. દેશ કઈ લબ્ધિ પામે દેશ. સમ. દેશ. સમ. વિ. સમ. વિ. સમ. સમકિત | સાતમીથી નીકળેલ છવ તિર્યંચમાં જ જાય છે એમ જાણવું. Page #289 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ દંડકને વિષે ચોવીશ દ્વારને વિસ્તાર. યંગ ૩૬ મું. ૨૪ દંડક 1 | ૧૦૦૦ ન | યોજન ૩ ગાઉ છ હાથ ૭ હાથ ૭ હાથ | o ] છેવ; શરીર ૫૩ અવગાહના પ૦૦ | ૭ | અંગુલ અંગુલી અંગુલી અંગુલ ૧૦૦૦ ૧૨ ઉત્કૃષ્ટ | ધનુષ હાથ | અસં૦ | અસં. અસં ાં અસં૦ | જન સેવ સંઘયણ ૬] સંજ્ઞા ૧૦ ૦૪-૧૦૪-૧૦ | ૪–૧૦૪-૧૦ | ૪–૧૦ | ૪–૧૦ [૪૪-૧૦-૧૬) સંસ્થાન ૬ હેક સમ | મસુર પરપોટો ૧૦ | ૪–૧૦ | ૪–૧૦૪-૧૦ ૪–૧ ૧૦ ૪-૧૦ | ૪-૧૦ (૩૬) ૧ | ૧ | ૧ Ila કષાય ૪ લેશ્યા ૬] ૩ ઇંદ્રિય ૫ | ૫ | ૫ સમુદઘાત છું દષ્ટિકમ | મિશ્ર. મિ| ૩ | ૩ | ૧ | ૧ | ૧ | ૧ | દર્શન ૪| ૩ || જ્ઞાન ૫ | ૩ | ૩ | Page #290 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન ૩| ૩ | ૩ | ૨ | ૨ | ૨ યોગ ૧૫] ૧૧ | ૧૧ | ૩ ઉપગ ૨ ૮ | ૯ | ૩ ૨ ૨ ૨ ૨ ૨ ૩ | ૩ | | ૫ | ૩ | ૪ | ૪ | ૪ | ૧૩ [ ૧૫ | ૧૧ | ૧૧ ૧૧ ઉપાધિ પ્રખ્યાત સં૦ અસં૦ | અસં. 0 અસં૦ | અસં૦ | અસં સં૦ | સં૦ | સં૦ | સંવે અસં૦ | અસંઇ અસં૦ | અસં૦ | અસં૦ અનંત સં૦ | સં૦ | સં અસં૦ | અસં૦ | અસંતુ ચિવન | ૫ . | પ . | ૫ . | પલ્યો. | સ » સ્થિતિ ઉત્કૃષ્ટ | ૧ સાર૨૦૦૦ ૭૦૦૦ (આયુ ) ૩ સા. અધિ. વર્ષ | વર્ષ પર્યાપ્તિ ૬| ૬ | ૬ | અહિા૨ | | ૪ [ ૬ ૩-૪ [ ૩-૪ [ ૩-૪ | ૩-૪ -૬ | ૫-૬ | ૫-૬ | ૫૬ | ૫-૬ કેિટલી દિગગ ૬ | ૬. સંજ્ઞા ૩| દીધું • ? તે ગતિરજદંડ ૨ | આગતિ | ૨ | ૨૩ | ૧૦ | ૧૦ | ૨૩ : ૧૦ વેદ ૩ | ૧ | ૨ | ૧ | ૧ ૧ | ૧ | ૧ સાધિક સાધિક સાધિક સાધિક અસંખ્ય સાધિક અનંત સાધિક સાધિક સાધિક સાધિક અ૯૫બહુ ૫ | ૪ | ૧૨ | ૧૩ | ગુણ ૨ ૧૪ ગુણ ૧૫ ૧૦ | ૧૧ | ૮ | ૯ સાધિક સાધિક સાધિક સ્તોક ૧ પૃથ્વી, અને વનસ્પતિમાં જ્ઞાન તેમ જ નારક અને દેવોમાં દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા સ્વલ્પતા વિગેરે કારણથી ગણેલ નથી. અલ્પબદુત્વમાં સાધિક સાધિકમાં ઘણું તરતમપણું છે તે પણ સ્થળસંકોચના કારણથી બતાવી શક્યા નથી. Page #291 -------------------------------------------------------------------------- ________________ ઊર્ધ્વ લેાક ૧ સાધમ ૨ ઇશાન ૩ સનકુમાર ૪ માહે ૫ બ્રહ્મલોક ૬ લાંતક ૭ ૮ સહસ્રાર શુ ૯ આનત ૧૦ પ્રાણત ૧૧ આરણ ૧૨ અશ્રુત પ્રથમ ત્રિક બીજી ત્રિક ત્રીજી ત્રિક અનુત્તર ત્રણે લોકના શાશ્વત ચૈત્યાનું યંત્ર. ૩૭ મું જિનભવન સ ંખ્યા બિખ સંખ્યા કુલ જિનબિંબ સંખ્યા અધેાલાક ૧ અસુરકુમાર ૨ નાગકુમાર ૩ સુવર્ણ કુમાર ૪ વિદ્યુત્સુમાર ૫ અગ્નિકુમાર ૬ દ્વીપકુમાર ૭ ઉધિકુમાર ૮ દિક્કુમાર ૯ વાસુકુમાર ૧૦ સ્તનિતકુમાર ૩૨૦૦૦ ૦૦ ૨૮૦૦૦૦૦ ૧૨૦૦૦૦૦ ૮૦૦૦૦૦ ૪૦૦૦૦૦ ૫૦૦૦૦ ૪૦૦૦૦ ૬૦૦૦ ૪૦૦ ૩૦૦ ૧૧૧ ૧૦૭ ૧૦૦ પ્ ૪૦૦૦૦૦ ૮૪૦૦૦૦૦ ૭૨ ૦૦૦૦૦ ૩૬૦૦૦૦૦ ૭૬ ૦૦૦૦૦ ૭૬ ૦૦૦૦૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૭૬૦૦૦૦૦ ७६००००० ૯૬૦૦૦૦૦ ૭૬ ૦૦૦૦૦ ૭૭૨૦૦૦૦૦ ૧૮૦ ૧૮૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૫૭૬૦૦૦૦૦૦ ૫૦૪૦૦૦૦૦૦ ૨૧૬૦૦૦૦૦૦ ૧૪૪૦૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦૦ ૯૦૦૦૦૦૦ ૭૨ ૦ ૦ ૦ ૦ ૦ ૧૦૮૦૦૦૦ ૭૨૦૦૦ ૫૪૦૦૦ ૮૪૯૭૦૨૩ કુ.બિં. ૧૫૨૯૪૪૪૭૬૦ જિનભવન સ ંખ્યા બિંબ સ ંખ્યા કુલ જિનબિંબ સંખ્યા ૧૩૩૨૦ ૧૨૮૪૦ ૧૨૦૦૦ ૬૦૦ ૧૮૦ ૧૧૫૨૦૦૦૦૦૦ ૧૮૦ ૧૫૧૨૦૦૦૦૦૦ ૧૮૦ ૧૨૯૬૦૦૦૦૦૦ ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૮૦ ૧૭૨૮૦૦૦૦૦૦ ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ દરેકમાં ૧૮૦ ર્મિમ ૧૩૮૯૬૦૦૦૦૦૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ (૩૯) જિન ભવનમબસંખ્યા ૧૨૦ ૧૨૦ ४८० તિર્થાલંક | કુલ જિન| સંખ્યા બિંબસંખ્યા ૧ વ્યંતર અસંખ્યાતા | અસંખ્યાતા ૨ તિષ અસંખ્યાતા | અસંખ્યાતા ૩ નંદીશ્વર દ્વીપ १२४ ६४४८ ૪ કુંડલ કીપે ૧૨૪ ૪૯૬ ૫ રૂચક દ્વીપે ૧૨૪ ૬ કુલગિરિ (વર્ષધર પર્વત) ૩૦ ઉપર ૧૨૦ १०० ૭ દેવકુરૂ ઉત્તરકુરૂ ક્ષેત્ર ૧૦ માં ૧૨૦ ૧૨૦૦ ૮ પાંચ મેરૂના વન ૨૦ માં ૧૨૦ ८९०० ૯ ગજદંતા પર્વત ૨૦ ઉપર २४०० ૧૦ વક્ષસ્કાર પર્વત ૮૦ ઉપર ૧૨૦ ८९०० ૧૧ ઈષકાર પર્વત ૪ ઉપર ४८० ૧૨ માનુષત્તર પર્વતે ૧૨૦ ૧૩ દિગ્ગજકૂટ ૪૦ ઉપર ૧૨૦ ४८०० ૧૪ દ્રહ ૩૦ મેટા ને ૫૦ નાના કુલ ૮૦ માં | ૮૦ ૧૨૦ ८९०० ૧૫ કંચનગિરિ ૧૦૦૦ ઉપર ૧૦૦૦ ૧૨૦ | ૧૨૦૦૦૦ ૧૬ મહાનદીએ ૭૦ ને કીનારે ८४०० ૧૭ દીર્ઘતાત્ય પર્વત ૧૭૦ ઉપર २०४०० ૧૮ કુંડ ૩૨૦ વિજય ૧૬૦ ની બે બે નદીના ને કુંડ ૬૦ અંતરનદીના ૪૫૬૦૦ ૧૯ યમકગિરિ ૨૦ ઉપર ૨૪૦૦ ૨૦ મેરૂ પર્વતની ૫ ચૂલિકા ઉપર ૧૨૦ ૬૦૦ ૨૧ જંબુપ્રમુખ ૧૦ વૃક્ષે પરિવારના મળીને ૧૧૭૦ ૧૪૦૪૦૦ રર વૃતાત્યગિરિ ૨૦ ઉપર २४०० ૨૩ ૧૬ રાજધાની શકેંદ્ર અને ઈશાનંદ્રની આઠ આઠ અગ્રમહિષીની નંદીશ્વરદ્વીપમાં | ૧૬ | ૧૨૦ | ૧૯૨૦ || ૩૨૫૯) – 3૯૧૩૨૦ દરેક સિદ્ધાયતનમાં પૂર્વ સન્મુખ ૨૭ ઋષભાનન. દક્ષિણદિશે ૨૭ ચંદ્રાનન, પશ્ચિમ દિશાએ ૨૭ વારિષણને ઉત્તર સન્મુખ ર૭ વર્ધમાનસ્વામી જાણવા. એકેક ચૌમુખમાં પણ એ પ્રમાણે ચાર નામે જાણવા, ૧૦. o ૧ . ૧૨૦ ૧૨૦ ૧૨૦ १२० Page #293 -------------------------------------------------------------------------- ________________ (૪૦) જિન ભવન જિનબિંબ ઊર્ધ્વક ૮૪૯૭૦૨૩ ૧૫૨૯૪૪૪૭૬૦ અધલેક ७७२००००० ૧૩૮૯૬ ૦૦૦૦૦૦ તિલક ૩૨૫૯ ૩૯૧૩૨૦ ત્રણે લોકમાં શાશ્વત જિનભવન તથા 'જિનબિંબની કુલ સંખ્યા ૮૫૭૦૦૨૮૨ | ૧૫૪૨૫૮૩૬ ૦૮૦ ઊર્ધ્વ અધે અનેતિછલાકના જિન ચૈત્યના જિનબિંબની સંખ્યાની વિગત ઊર્વીલોકમાં દરેક વિમાને એકેક સિદ્ધાયતન ૧૦૮ બિબવાળું છે. ઉપરાંત ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, સુધર્મા સભા અને મુખ મંડપ આ છ વાના દરેક ચૈિત્યમાં બાર દેવલેક સુધી છે. અધોલોકમાં દશે ભુવનપતિમાં પણ એ જ પ્રમાણે છે. ઊર્ધ્વ અધોમાં બધા જિનચૈત્ય ત્રણ ત્રણ દ્વારવાળા છે. દરેક દ્વારે એક એક ચમુખ છે. એક એક ચમુખે ચાર ચાર પ્રતિમાજી છે. એકેક સભામાં ૩ ચોમુખના મળીને ૧૨ પ્રતિમાજી છે. એ રીતે બાર છેકે તેર જિનપ્રતિમાજી છે. અને મૂળ ચૈત્યમાં ૧૦૮ છે. બન્ને મળીને ૧૮૦ જિનબિંબ છે. તેથી તેવા ૮૪૯૬૭૦૦ બાર દેવલોકના જિનભવનની સંખ્યાને ૧૮૦ ગુણા કરીને નીચેની સંખ્યા ભેળવતાં જિનબિંબની સંખ્યા ઉપર લખ્યા પ્રમાણે આવે છે. અલકના ચૈત્યને પણ ૧૮૦ વડે જ ગુણવાના છે. નવ રૈવેયકમાં અને પાંચ અનુત્તરમાં દેવો કલ્પાતીત છે તેથી ત્યાં ઉપરોક્ત પાંચ સભા નથી. એટલે પાંચ સભાના ૬૦ જિનબિંબ ૧૮૦માંથી બાદ કરતાં ૧૨૦ જિનબિંબ દરેક ચેત્યમાં છે. તેથી તેના ૩૨૩ જિનચૈત્યની સંખ્યાને ૧૨૦ ગુણ કરતાં તેના જિનબિંબની સંખ્યા ૩૮૭૬૦ આવે છે. તેને ઉપરની સંખ્યામાં ભેળવવાના છે. તીછલકમાં નંદીશ્વર દ્વીપ, કુંડલ દ્વીપ અને રૂચક દ્વીપમાં જિનચૈત્ય અને જિનબિંબની વિગતઃ–તેમાં નંદીશ્વર દ્વીપમાં ચાર ચાર દ્વારવાળા જિનચૈત્યો છે. એકેક દિશાએ તેર તેર જિનચેત્યો છે. ચારે દિશાના થઈને (પર) જિનચૈત્ય ચાર દ્વારવાળા છે. અને મૂળ જિનચૈત્યમાં ૧૦૮ જિનબિંબ છે. તેની ચારે દિશાએ મુખ મંડપમાં ચાર મુખ છે તેમાં ૧૬ જિનબિંબ છે. બંને મળીને ૧૨૪ જિનબિંબો છે, તેથી ૬૦ જિનચૈત્યની સંખ્યાને ૧૨૪ ગુણ કરતાં જિનબિંબની સંખ્યા ૭૪૪૦ ની થાય છે. શેષ બીજા ૩૧૯ ચે ત્રણ દ્વારવાળા છે. તેમાં મૂળ ચૈત્યના ૧૦૮ જિનબિંબ અને ત્રણ દ્વારવાળાં જિનચૈત્ય હોવાથી ત્રણ મુખમાં ૧૨ જિનબિંબ છે. બંને મળીને ૧૨૦ જિનબિંબ છે. તેથી શેષ ૩૧૯ જિનચૈત્યેની સંખ્યાને ૧૨૦ ગુણ કરતાં જિનબિંબની સંખ્યા ૩૮૩૮૮૦ આવે તેમાં ૭૪૪૦ ભેળવતાં કુલ ૩૯૧૩૨૦ જિનબિંબ થાય. તિછલકમાં ૬૮ નંદીશ્વરી, ૪ રૂચકે, ૪ કુંડલે, ૪ માનુષેત્તરે, ૪ ઈષકારે કુલ ૮૪ બાદ કરતાં બાકીના ૩૧૭૫ માંથી ૬૩૫ જંબુદ્વીપમાં, ૧૨૭૦ ધાતકીખંડમાં ને ૧૨૭૦ પુષ્કરાર્ધમાં સમજવા. Page #294 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ).. સિધ્ધાધિકાર. સ્ત્રીવેદાદિકે એકસમયે ઉત્કૃષ્ટ કેટલા સિધે તે જાણવાનું યંત્ર ૩૮ મું. ૧ સ્ત્રી વેદે ૨૦ ૨૯ તિર્યંચની સ્ત્રીથી મનુષ્ય થઈ ૧૦ ૨ નપુંસક વેદે ૧૦ ૩૦ વૈમાનિક દેવીથી મનુષ્ય થઈ ૨૦ ૩ પુરૂષ વેદે ૧૦૮ ૩૧ ભવનપતિની દેવીથી મનુષ્ય થઈ ૫ ૪ ગૃહસ્થલિંગે ૪ ૩૨ વ્યંતર દેવીથી મનુષ્ય થઈ પ ૫ અન્ય લિગે તાપસાદિ ૧૦ ૩૩ તિષ દેવીથી મનુષ્ય થઈ ૧૦ ૬ સ્વલિગે સાધુ ૧૦૮ ૩૪ બાદર પૃથ્વીકાયથી નીકળી મનુષ્ય થઈ ૪ ૭ જઘન્ય અવગાહનાએ ૪ ૩૫ બાદર અકાયથી મનુષ્ય થઈ ૪ ૮ મધ્યમ અવગાહનાએ ૧૦૮ ૩૬ પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયના નીક૯ ઉત્કૃષ્ટ અવગાહનાએ ૨ ળેલા મનુષ્ય થઈ ૬ ૧૦ ઊર્ધ્વ કે નંદનવનમાં ૪ ૩૭ પુરૂષથી બીજે ભવે પુરૂષ થઈને ૧૦૮ ૧૧ ભદ્રશાલ વનમાં ૪ ૩૮ પુરૂષથી બીજે ભવે સ્ત્રી થઈને ૧૦ ૧૨ સૌમનસ વનમાં ૪ ૩૯ પુરૂષથી બીજે ભવે નપુંસક થઈને ૧૦ ૧૩ પાંડુક વનમાં ૨ ૪૦ સ્ત્રી જાતિથી બીજે ભવે પુરૂષ થઈ ૧૦ ૧૪ અધલેકે અધોગ્રામમાં ૨૨ ૪ સ્ત્રી જાતિથી બીજે ભવે સ્ત્રી થઈ ૧૦ ૧૫ તિછોલેકમાં ૧૦૮ ૪૨ સ્ત્રી જાતિથી બીજે ભવે નપુંસક થઈ ૧૦ ૧૬ સમુદ્રમાં ૨ ૪૩ નપુંસકથકી બીજે ભવે નપુંસક થઈ ૧૦ ૧૭ શેષ જલે ૩ ૪૪ નપુંસક થકી બીજે ભવે સ્ત્રી થઈ ૧૦ ૧૮ નરકગતિથી આવેલા મનુષ્ય થઈ ૧૦ ૪૫ નપુંસક થકી બીજે ભવે પુરૂષ થઈ ૧૦ ૧૯ તિર્યંચગતિથી આવેલા મનુષ્ય થઈ ૧૦ ૪૬ તીર્થ પ્રવર્યા પછી ૧૦૮ એમ. ૨૦ મનુષ્યગતિથી આવેલા મનુષ્ય થઈ ૧૦ ૪૭ તીર્થ પ્રવર્યા અગાઉ ૧ ,. ૨૧ દેવગતિથી આવેલા મનુષ્ય થઈ ૧૦૮ | ૪૮ તીર્થકર ૨૦ ૨૨ પહેલી ત્રણ નરકથી દરેકમાંથી આવે- ૪૯ અતીર્થકર (સામાન્ય કેવળી) ૧૦૮ લા મનુષ્ય થઈને ૧૦ ૫૦ સ્વયં બુદ્ધ ૪ ૨૩ ચોથી નરકમાંથી આવેલા મનુષ્ય ૫૧ પ્રત્યેકબુદ્ધ ૧૦ થઈને ૪ પર બુદ્ધબોધિત ૧૦૮ ૨૪ ભવનપતિના આવેલા મનુષ્ય થઈ ૧૦ | ૫૩ એક સિદ્ધ ૧ ૨૫ વ્યંતરના નીકળ્યા મનુષ્ય થઈ ૧૦ | પ૪ અનેક સિદ્ધ ૧૦૮ ૨૬ જ્યોતિષના નીકળ્યા મનુષ્ય થઈ ૧૦ | પ૫ પ્રત્યેક વિજયે ૨૦ ૨૭ વૈમાનિકમાંથી મનુષ્ય થઈ ૧૦૮ | | પ૬ અકર્મભૂમિંમાં સંહરણ થકી ૧૦ ૨૮ મનુષ્ય સ્ત્રીથી આવી મનુષ્ય થઈ ૨૦/૫૭ કર્મભૂમિમાં પ્રત્યેકમાં ૧૦૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ ( ર ) ૫૮ ઉત્સર્પિણ અવસર્પિણી પ્રત્યેકમાં વીજ ચેાથે આરે ૧૦૮ ૫૯ પહેલે, બીજે, પાંચમે, છટ્ટે આરે અપહરણથી ૧૦ ૬૦ અવસર્પિણીને પાંચમે આરે પાંચ ભરત પાંચ એરવત દરેકમાં ૨૦ ૬૧ નો ઉત્સર્પિણ ને અવસર્પિણી (મહાવિદેહ)માં ૧૦૮ ૧ એકથી ૩ર સુધી સિદ્ધ તો ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી સિદ્ધ પછી એકાદિ સમ યનું અંતર પડે. ૨ ૩૩ થી ૪૮ સુધી સિદ્ધ તે ઉત્કૃષ્ટથી ૭ સમય સુધી સિદ્ધ પછી એકાદિ સમયનું અંતર પડે. ૩ ૪૯ થી ૬૦ સુધી સિદ્ધ તો ઉત્કૃષ્ટથી ૬ સમય સુધી પછી અંતર પડે ૪ ૬૧ થી ૭૨ સુધી સિદ્ધ તે ઉત્કૃષ્ટથી ૫ સમય સુધી પછી અંતર પડે ૫ ૭૩ થી ૮૪ સુધી સિદ્ધ તો ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી પછી અંતર પડે ૬ ૮૫ થી ૯૬ સુધી સિદ્ધ તો ઉત્કૃષ્ટથી ૩ સમય સુધી પછી અંતર પડે ૭ ૯૭ થી ૧૦૨ સુધી નિરંતર સિદ્ધ તે ઉત્કૃષ્ટથી ૨ સમય સુધી પછી અંતર પડે ૮ ૧૦૩ થી ૧૦૮ સુધી નિરંતર સિદ્ધ તે ઉત્કૃષ્ટથી ૧ સમય જ સિદ્ધ પછી સમયાદિકનું અંતર પડે તિર્યંચગતિન પટાભેદનું ઉત્કૃષ્ટાયુ. (૩૯) બાદર પૃથ્વીકાયનું બાવીશ હજાર વર્ષ | સમૂર્ણિમ તિર્યંચ પચેંદ્રિયનું આયુ સુકુમાળ પૃથ્વીનું એક હજાર વર્ષ ચતુષ્પદનું ૮૪૦૦૦ વર્ષ શુદ્ધ પૃથ્વીનું ૧૨૦૦૦ વર્ષ ખેચરનું ૭ર૦૦૦ વર્ષ વાયુકારૂપ પૃથ્વીનું ૧૪૦૦૦ વર્ષ ઉરપરિસર્પનું પ૩૦૦૦ વર્ષ મણશીલરૂપ પૃથ્વીનું ૧૬૦૦૦ વર્ષ ભુજ પરિસર્પનું ૪૨૦૦૦ વર્ષ શર્કરા પૃથ્વીનું ૧૮૦૦૦ વર્ષ જળચરનું પૂર્વકોડનું ખપૃથ્વી (પાષાણુ,રત્નવિગેરેનું)રર૦૦૦ ગર્ભજ તિર્યંચ પચેંદ્રિયનું આયુ બાદર અપકાયનું સાત હજાર વર્ષ | ભુજપરિસર્પનું પૂર્વક્રોડ વર્ષનું બાદર તેજસ્કાયનું ત્રણ અહોરાત્ર જલચર ગર્ભજનું પૂર્વક્રોડ વર્ષનું બાદર વાયુકાયનું ત્રણ હજાર વર્ષ ઉરપરિસર્પનું પૂર્વક્રોડ વર્ષનું પ્રત્યેક વનસ્પતિકાયનું દશ હજાર વર્ષ ચતુષ્પદનું ત્રણ પોપમનું. દ્વિદ્રિયનું બાર વર્ષ. ત્રીદ્રિયનું ૪ દિવસ | ખેચરનું પાપમના અસંખ્યાતમા ચતુરિંદ્રિયનું છ માસ. ભાગનું. રાત્ર | Page #296 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત ભાગ પરિસની એક હજાર યોજન (૪૩) તિર્યંચગતિના છની ઉત્કૃષ્ટ અવગાહના. એકેંદ્રિયને વિકલૈંદ્રિયની અવગાહના. | ગર્ભજ તિર્યંચ પચેંદ્રિયની પૃથિવ્યાદિ ચારની અંગુલને ચતુષ્પદની ૬ ગાઉ ભુજપરિસર્પની ગાઉ પૃથત્વ સાધારણ અને સૂક્ષ્મ વનસ્પતિકાયની જલચરની એક હજાર જન અંગુલને અસંખ્યામાં ભાગ | ખેચરની ધનુષ પૃથકૃત્વ પ્રત્યેક વનસ્પતિકાયની એક હજાર - સમૂછિમ તિર્યંચ પચેંદ્રિયની જનથી અધિક ચતુષ્પદની ગાઉ પૃથત્વ દ્વિદ્રિયની ૧૨ એજન ભુજપરિસર્પની ધનુષ પૃથકૃત્વ ઉરપરિસની એજન પુત્વ ત્રીદ્રિયની ૩ ગાઉ જળચરની એક હજાર એજન ચતુરિંદ્રિયની જ ગાઉ | બેચરની ધનુષ પૃથકૃત્વ કુળ કટી. (૪૦) ૧૨૦૦૦૦૦ પૃથ્વીકાય ૧૦૦૦૦૦૦ સ્થળચર ૭૦૦૦૦૦ અપૂકાય ૧૨૦૦૦૦૦ ખેચર ૩૦૦૦૦૦ તેજસ્કાય ૧૦૦૦૦૦૦ ઉરપરિસર્પ ૭૦૦૦૦૦ વાયુકાયા ૯૦૦૦૦૦ ભુજપરિસર્પ ૨૮૦૦૦૦૦ વનસ્પતિકાય ૧૨૦૦૦૦૦ મનુષ્ય ૭૦૦૦૦૦ દ્રક્રિયા ૨૬૦૦૦૦૦ દેવતા ૮૦૦૦૦૦ ત્રીંદ્રિય ૨૫૦૦૦૦૦ નારકી ૯૦૦૦૦૦ ચતુરિંદ્રિય ૧૨૫૦૦૦૦ જળચર કુલ ૧૯૭૫૦૦૦૦ કાળપ્રમાણ વિગેરે એક કલાકની ૬૦ મીનીટ, એક મીનીટની ૬૦ સેકન્ડ. એક ઘડીની ૬૦ પળ, એક પળની ૬૦ વિપળ. એક ઘડીની ૨૪ મીનીટ. એક મુહૂર્તની ૪૮ મીનીટ. એક મુહૂર્ત (બે ઘડી) ના સામાયિકની સ્થિતિ ૪૮ મીનીટની. નમુક્કારસહીના પચ્ચખાણની સ્થિતિ ૪૮ મીનીટની. Page #297 -------------------------------------------------------------------------- ________________ સર્વ અભ્યંતર માંડલે ઉદય પામતા સૂર્ય જેટલા ક્ષેત્રમાં ઉપલભ્યમાન થાય તે ક્ષેત્રનું પરિમાણ કહે છે:-કટસંક્રાંતિના પ્રારંભમાં ઉદય કાળે સૂર્યને મનુષ્યા ૪૭૨૬૩ ચેાજન અને એક ચેાજનના છે. અસ્ત સમયે પણ તેટલા જ ચેાજન દૂર રહેલાને જોઇ શકે છે. ભાગ એટલા દૂર રહેલાને જોઈ શકે વિમાનનું પ્રમાણ માપવા માટે કલ્પના કરેલી દેવાની ઉપર જણાવ્યા પ્રમાણે સૂર્યને જોઇ શકવાના યેા. ૯૪પર૬૪ તે ૩ વડે ગુણતાં ચંડાગતિવાળા યેા. ૯૪પર૬૪૪ ને પ વડે ગુણતાં 'ચપળાગતિવાળા યેા. ૪પર૬૪ ને છ વડે ગુણતાં જવનાગતિવાળા યેા. ૯૪પર૬૪૪ ને ૯ વડે ગુણતાં વેગાગતિવાળા દેવાનું પગલું દેવાનું પગલું દેવાનું પગલું દેવાનું પગલું ગતિનુ યંત્ર, ૪૧ મુ, વાજનને ખમા કરતાં ૯૪૫૨૬૩ યાજન થાય. ચેા. ૨૮૩૫૮૦ ભાગ થાય ચડાગતિવડે વિમાનના વિષ્ણુંભ માપવેશ ચે।. ૪૭ર ૬૩૩ ભાગ થાય ચપળાગતિવડે વિમાનને આયામ માપવા ચા. ૬૬૧૬૮૬પૃષ્ઠ ભાગ થાય જવનાતિવડે વિમાનની આભ્યંતર પરિધિ માપવી યેા. ૮૫૦૭૪૦૮ ભાગ થાય વેગાગતિવડે વિમાનની બાહ્ય પરિધિ માપવી ઉપર જણાવ્યા પ્રમાણે ચારે પ્રકારની ગતિવડે ચાલનારા ચારે દેવા એકી સાથે વિભાદિનું પરિમાણ મુકરર કરવા માટે ચંડાદિ ગતિવડે પેાતાના ત્રણ, પાંચ, સાત અને નવ ગુણા પગલાવડે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિચ્છિન્ન છ માસ સુધી ચાલે તેા પણ તે વિમાનાના વિષ્ઠભાદિને પાર પામી શકે નહીં; કારણ કે ગતિના ચેાજન સંખ્યાતા થાય અને વિમાનાના આયામ વિષ્ઠભાદિ અસંખ્યાતા યાજનના છે. ( ૪૪ ) Page #298 -------------------------------------------------------------------------- _