SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહત્સ ંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. ટીકા—દક્ષિણ માજીએ અસુરકુમારના ૩૪ લાખ, નાગકુમારના ૪૪ લાખ, સુવર્ણ કુમારના ૩૮ લાખ, વાયુકુમારના ૫૦ લાખ અને દ્વીપકુમારાદિ ૭ નિકાયના ૪૦-૪૦ લાખ ભવને જાણવા. ૩૬ ઉત્તર બાજુએ અસુરકુમારના ૩૦ લાખ, નાગકુમારના ૪૦ લાખ, સુવણુ - કુમારના ૩૪ લાખ, વાયુકુમારના ૪૬ લાખ અને દ્વીપકુમારાદિ છ નિકાયના ૩૬-૩૬ લાખ ભવના જાણવા. અને દિશાની મળીને ઉપરની ૩૬-૩૭મી ગાથામાં લખ્યા પ્રમાણે દરેક નિકાયની ૬૪ લાખ વિગેરે સંખ્યા જાણવી. ભવનપતિ દેશ નિકાયના દક્ષિણાત્તર ભત્રનાનું યંત્ર (૧૦) દક્ષિણ ઉત્તર કુલ ૧ ૨ ૩ ૪ ૫ ; ७ ર ૯ ૧૦ અસુર નાગ સુવર્ણ વાયુ દ્વીપ. દિક્ ઉદધિ વિદ્યુત સ્તનિત અગ્નિ ૩૪ ૪૪ ૩૮ ૫૦ ૩૦ ૪૦ ૩૪ ૪૬ ૬૪ ૮૪ ૭ર ૯૬ ४० ૪૦ ४० ४० ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૭૬ ૭૬ ૭ ૭૬ ४० ૩૬ G ૪૦ ૩૬ ૭૬ દશે નિકાયના ઉત્તર માર્જીના ૪૦૬૦૦૦૦૦ અને દક્ષિણ બાજુના ૩૬૬૦૦૦૦૦ અને દિશાના મળીને કુલ ૭૭૨૦૦૦૦૦ ભવને જાણવા. હવે તે ભવનનું પ્રમાણુ પ્રતિપાદન કરવા માટે કહે છે जंबुद्दीवसमा खलु भवणा जे हुंति सव्वखुड्डागा । संखिज्ज वित्थडा मज्झिमा उ सेसा असंखिज्जा ॥ ४० ॥ ટીકા”—જે ભવને સર્વથી ક્ષુલ્રક-સર્વથી નાના છે તે પણ જમૂદ્રીપ સરખા એટલે એક લાખ યેાજનના સમજવા. મધ્યમ પ્રમાણવાળા સખ્યાત કાટાકાટી ચેાજન વિસ્તારવાળા સમજવા અને બાકીના ઉત્કૃષ્ટ પ્રમાણવાળા અસભ્યેય કાટાકાટી પ્રમાણવાળા સમજવા. ૪૦ તે ભવના કયાં છે ? તે જાણવા માટે કહે છે— रयणप्पहपुढवीए, उवरिं हिट्टा य जोयणसहस्सं । મુત્તુળ મમાઇ, મયળારૂં મવળવાસીનું ॥ ?? ||
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy