Book Title: Agam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009018/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ।। નમો નમો નિમ્મતનુંસળK II આગમસૂત્ર સટીક અનુવાદ ૨૭ અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ-3 આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૭ માં છે.. ૦ જંબૂઢીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-૭ ના.. -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર ––– વક્ષસ્કાર-૫ તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ –– વક્ષસ્કાર-૬ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ ––– વક્ષસ્કાર-૭ -X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ :- -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631 2િ71 Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૭] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ્ વિજય સામચંદ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી A પંન્યાસાવર પૂજ્ય વજસેનવિજયજી મા આ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ( શ્રી હાલારતીર્થ આરાધના ધામ વડાલિયા, સીંહણ D D 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. ERABAAEALAAAAAAAAAAA ન કર | Page #4 -------------------------------------------------------------------------- ________________ વ્યસહાયકો અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ (૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા બે ભાગ. બે ભાગ. બે ભાગ. બે ભાગ. એક ભાગ. એક ભાગ. [પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - - ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. 66 (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. 43 ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. સટીક આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે. — — — આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી — — — Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ -ભાગ-૨૦ ૧૭ ૦ આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગ સૂત્રોમાં સાતમું [છટ્ઠ ઉપાંગ છે, તેવા ‘“જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ’' સૂત્રનો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે “ બંધૂધીવપજ્ઞતિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં ખંવૃદ્દીપપ્રજ્ઞપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્રગણિકૃત્ ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ ટીકામાં થયેલો જ છે. આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત ઋષભદેવ અને ચક્રવર્તી ભરતના ચત્રિ દ્વારા કથાનુયોગ પણ કહેવાયેલો છે. યત્કિંચિત્ બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈન ભૂગોળ''રૂપે વિશેષથી ઓળખાવી શકાય, ચક્રવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સ્રોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે. આ ઉપાંગની ચૂર્ણિ અને અન્યાન્ય વૃત્તિ રચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિની છે, જેમાં શ્રી હીરવિજયજીદ્ વૃત્તિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે. · સાત વક્ષસ્કારો [અધ્યયન વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલાં ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને ત્રીજામાં ત્રણ વક્ષસ્કાર ગોઠવેલ છે, જેમાં આ ત્રીજા ભાગમાં વક્ષસ્કાર પાંચ, છ અને સાતનો અનુવાદ કર્યો છે. પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે. ન્યાયવ્યાકરણ આદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે. માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેચન” નામે ઓળખાવીએ છીએ. 27/2 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ૧૮ બહીપતિ-ગ-૩ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન ૧ - ભાગ-૨૫માં વક્ષસ્કાર-૧ અને ૨, ભાગ-૨૬માં વક્ષસ્કાર-૩ અને ૪નો સટીક અનુવાદ કર્યો. અહીં વક્ષસ્કાર-૫ થી ૭ લીધેલ છે. છે વક્ષસ્કાર-૫ — * - * — * — ૦ હમણાં જે પાંડુકંબલશિલાદિમાં સિંહાસન વર્ણનાધિકારમાં - અહીં જિનેશ્વરો અભિષિક્ત થાય છે – તેમ કહ્યું, તેનું સ્મરણ કરીને જિન જન્મ અભિષેક ઉત્સવ વર્ણનાર્થે પ્રસ્તાવના સૂત્ર કહે છે – - • સૂત્ર-૨૧૨ થી ૨૧૪ : [૧૨] જ્યારે એકૈક ચક્રવર્તી વિજયમાં ભગવંત તીર્થંકર ઉત્પન્ન થાય છે, તે કાળે - તે સમયે અધોલોક વાસ્તવ્યા આઠ દિશાકુમારિકા મહત્તરિકાઓ પોત-પોતાના ફૂટોથી, પોત-પોતાના ભવનોથી, પોત-પોતાના પ્રાસાદાવતંસકોથી, પ્રત્યેક પ્રત્યેક ૪૦૦૦ સામાનિકા, પરિવાર સહિત ચાર મહત્તકિા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષકો દેવો, અન્ય ઘમાં ભવનપતિવ્યંતર દેવો અને દૈવીઓ સાથે સંપરિવૃત્ત મોટા નૃત્ય-ગીત-વાજિંત્ર સહ ચાવત્ ભોગોપભોગને ભોગવતી રહેલી છે. તે આ પ્રમાણે [૨૧૩] ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા, અનિંદિતા. [૨૪] ત્યારે તે અધોલોક વાતવ્યા આઠ દિશાકુમારી મહત્તરા પ્રત્યેક પ્રત્યેકના આસનો ચલિત થયા. ત્યારે તે અધોલોક વાસ્તવ્યા આઠે દિશાકુમારી મહત્તરિકાઓ પ્રત્યેકે પ્રત્યેક આસનોને ચલિત થતાં જુએ છે, જોઈને અવધિજ્ઞાનને પ્રયોજે છે, પ્રયોજીને ભગવંત તીર્થંકરને અવધિજ્ઞાન વડે જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ ! નિશ્ચે જંબુદ્વીપ દ્વીપમાં ભગવન્ તીર્થંકર ઉત્પન્ન થયેલ છે. તો અતીત-વર્તમાન-ભાવિ અધોલોક વાત્સવ્યા આઠે દિશાકુમારી મહત્તરિકાનો એ પરંપરાગત આચાર છે કે ભગવંત તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે, તો આપણે પણ જઈને ભગવંતનો જન્મ મહોત્સવ કરીએ, એમ કરીને એમ બોલે છે. એમ બોલીને પ્રત્યેક પ્રત્યેક આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું ઓ દેવાનુપિયો ! જલ્દીથી અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, Page #17 -------------------------------------------------------------------------- ________________ પ/ર૧૨ થી ૨૧૪ ૧૯ જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ લીલા સ્થિત એમ વિમાન વર્ણન પૂર્વવત્ કહેવું. વાવત યોજન વિસ્તીર્ણ દિવ્ય યાન-વિમાન વિફર્વને આ આજ્ઞા પાછી સોંછે. ત્યારે તે અભિયોગિક દેવો અનેકશત dભયુકત દેવ વિમાન સ્ત્રી પાવતુ આજ્ઞા પાછી સોંપે છે. ત્યારે તે અધોલોક વાસણા આઠ દિશાકુમારીઓ હર્ષિત-સંતુષ્ટ થઈને પ્રત્યેક પ્રત્યેક ૪ooo સામાનિકો, ચાર મહત્તાિ યાવતુ બીજા પણ ઘણાં દેવોદેવીઓ સાથે પરિવરીને, તે દિવ્ય યાન-વિમાને આરોહે છે, આરોહીને સર્વત્રઋદ્ધિથી, સર્વવુતિથી, ધનમૃદંગ પ્રણવના પ્રવાદિત રવ વડે, તેવી ઉત્કૃષ્ટ પાવ4 દેવગતિથી જ્યાં ભગવંત તીર્થકરનું જન્મનગર છે, જ્યાં તીર્થકરનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને ભગવંત તીકરના જન્મભવનમાં તે દિવ્ય યાનવિમાન વડે ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને ઉત્તરપૂર્વ દિશા ભાગમાં કંઈક ચતુરગુણ ધરમિતલથી ઉંચે રહીને, તે દિવ્ય યાન વિમાનને રોકે છે, રોકીને પ્રત્યેકે પ્રત્યેક zooo સામાનિકો સાથે કાવતુ સંપરિવરીને દિવ્ય માન-વિમાનથી ઉતરે છે, ઉતરીને સર્વઋદ્ધિથી યાવતુ નાદિત વડે જ્યાં ભગવાન તીર્થકર અને તીર્થકરની માતા છે, ત્યાં આવે છે. આવીને ભગવન તીર્થકર અને તીર્થકરની માતાને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. ત્યારપછી પ્રત્યેકે પ્રત્યેક બે હાથ જોડીને, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરીને આ પ્રમાણે કહ્યું - હે રતનકુક્ષિધારિકા જગાદીપદાયિકા [માતા આપને નમસ્કાર થાઓ. સર્વ જગતમંગલ, નેત્રરૂપ, મૂત, સર્વજગ જીવવત્સલ, હિતકાક, માગદિશક, વાક્ભ વયુકત, જિન, જ્ઞાની, નાયક, બુધબોધક, સવલોકનાથ, નિમિ, પ્રવકુલોત્પન્ન, જાત ક્ષત્રિય, યશસ્વી, લોકોત્તમ [તીકર)ની આપ માતા છો. આપ ધન્ય છો, પુન્ય અને કૃતાર્થ છો. અમે ધોલોક વાત્સલ્લા આઠ દિશાકુમારી મહત્તારિકાઓ, હે દેવાનુપિયા. ભગવાન તીર્થકરનો જન્મ મહિમા કરીશું. તેથી આપ ભયભીત ન થશો. એ પ્રમાણે કહીને ઉત્તરપૂર્વ દિશા ભાગમાં જાય છે, જઈને વૈક્રિય સમુઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે. તે આ પ્રમાણે - રનોનો યાવતુ સંવતક વાયુ વિકુર્ત છે, વિક્વને તે શિવ, મૃદુલ, અનુદ્ધતભૂમિતલ વિમલકરણ, મનહર, સર્વઋતુક સુરભિ કુસુમ ગંધાનુવાસીક, પિડિમ-અનિહાર્રિમ ગંધોક્રૂત તીથ પ્રવાહિત વાયુ વડે ભગવંત તીર્થકરના જન્મ ભવનને ચોતરફથી એક યોજન પર્યન્ત સંમાર્જિત કરે છે. જેમ કોઈ કર્મકરદાક હોય યાવતું પૂવવ ત્યાંના ડ્રણ-ત્ર-કાષ્ઠકચરો, જે અશુચિ-અચોક્ત, પૂતિક, દુરભિગંધ છે તે બધું વાળી-cuળીને એકાંતમાં ફેંકે છે. ત્યારપછી તીર્થકર અને તીકરની માતા જ્યાં છે, ત્યાં આવે છે, આવોને, તીર્થકરની માતાની કંઈક સમીપે આગાન કરતી, પરિગાન કરતી ત્યાં રહે છે. • વિવેચન-૨૧૨ થી ૨૧૪ - જે કાળે એકૈક ચક્રવર્તીના વિજેતવ્ય ક્ષેત્રખંડમાં ભારત અને ઐરવતાદિમાં ભગવનું તીર્થકર જન્મ લે છે. ત્યારે આ જન્મ મહોત્સવ પ્રવર્તે છે. આ ચક્રવર્તી વિજયમાં, એમ કહી અકર્મભૂમિ અને દેવ-કુર આદિમાં જિન જન્મ અસંભવ છે, તેમ કહ્યું. એકૈક એમ વીણા વચનથી બધી કર્મભૂમિમાં જિન જન્મ યથાકાળે અભિહિત છે. તેમાં પ૬-દિકકુમારીની વક્તવ્યતા છે. તેમાં ધોલોક નિવાસી આઠ દિશાકુમારી છે, તેનું સ્વરૂપ કહે છે – તે કાળે - ભરત રવતમાં સંભવિત જિનજન્મના બીજા-ચોથા આરા સ્વરૂપ અને મહાવિદેહમાં ચોથા આરારૂપ લક્ષણ, કેમકે તેમાં સર્વદા તેના આધ સમય સદેશકાળ વિધમાન હોય છે. તે સમયે - બધે જ મધ્યરાત્રિરૂપ, કેમકે તીર્થકરો મધ્યરાત્રિએ જ જન્મે છે. અધોલોક વાસ્તવ્ય - ચોથા ગજદંતની નીચે સમભૂતલથી 600 યોજન રૂપ, તિલોક વ્યવસ્થાને છોડીને પ્રતિ ગજદંત બે-બે છે તે ભવનોમાં વસનારી. જે ગજદંતના છઠ્ઠા-પાંચમાં કૂટની પૂર્વે ગજદંત સૂત્રમાં આનો વાસ કહેલ છે. ત્યાં કીડાર્યો આવવાના હેતુથી છે. અન્યથા આના ૪૦૦ યોજનથી પoo યોજન પર્યન્ત ઉચ્ચવ ગજતગિરિમાં ૫૦૦ યોજન ઉંચા કૂટના પ્રાસાદાવતંકવાસીપણાથી, નંદનવન-કૂટમાં મેઘંકરાદિ દિકુમારીની જેમ ઉર્વલોકવાસીપણું છે તેમ આપત્તિ આવે. હવે પ્રસ્તુત સૂત્ર કહે છે – આઠ દિકકુમારી - દિકકુમાર ભવનપતિ જાતિય, પોતાના વર્ગમાં પ્રધાનતકિા, ગજદંતાગિરિવર્તી પોત-પોતાના ભવનપતિ દેવાવાસોમાં, પોત-પોતાના કૂટવર્તી કીડાવાસોમાં, પ્રત્યેકે-પ્રત્યેક ૪૦૦૦, દિશાકુમારી સર્દેશ ધ્રુતિ વિભવાદિ દેવો, સારદિકકુમારી તુરા વૈભવાદિથી તેમનાથી અનતિકમણીય, સ્વ સ્વ પરિવાર સહિત, હાથી-ઘોડા-રથ-પદાતિ-મહિપ-ગંધર્વ-નાટ્યરૂપ સાત અનિકો અને અનિકાધિપતિ વડે, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો વડે, બધું વિજયદેવ અધિકારની જેમ વ્યાખ્યા કરવી. [શંકા] કેટલીક દિકકુમારીની સ્થાનાંગમાં પલ્યોપમસ્થિતિ કહી છે, સમાન જાતિયત્વથી આમનું પણ તે પ્રમાણે આયુષ સંભવે છે, તેથી તેનું ભવનપતિ જાતિયત્વ સિદ્ધ છે, તો ભવનપતિ જાતિયોનું વ્યંતરજાતિય પકિર કઈ રહે સાથે જાય ?. (સમાધાન] આમના મહર્ધિકત્વથી જે આજ્ઞાકારી વ્યંતરો છે, તે લેવા અથવા અહીં વાણમંતર શબ્દથી વનોના અંતરોમાં ચરે છે એવો યોગિક અર્થ લેવો. તેનાથી ભવનપતિ પણ વાણમંતર કહેવાય છે. કેમકે બંનેમાં પ્રાયઃ વનકૂટાદિમાં વિહરણશીલપણું સંભવે છે. • x - આમના નામો કહે છે - ભોગંકરા આદિ, તે સ્પષ્ટ છે. હવે ત્યાં શું થયું ? તે કહે છે - પછી તે અધોલોક વાસ્તથા આઠ દિકકુમારી મહરિકાના પ્રત્યેકના આસન ચલિત થયા. x - આસન કંયા પછી તે અધોલોક વાવ્યા આઠે દિકકુમારી મહતરાએ આસનો ચલિત થતાં જોઈને અવધિજ્ઞાન પ્રયોજીને ભગવંત તીર્થકરને જોયા, જોઈને એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું – Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫/૦૧૨ થી ૨૧૪ ૨૨ અરે ! જંબુદ્વીપ દ્વીપમાં ભગવત્ - તીર્થકર ઉત્પન્ન થયા છે. તો ત્રણે કાળની દિકકુમારીનો આ કલા છે કે ભગવંતનો જન્મ મહોત્સવ કરવો જોઈએ, તો આપણે પણ જઈને જન્મમહોત્સવ કરીએ. એમ કરીને - મનમાં ધારીને, પછી પ્રત્યેકે પ્રત્યેક તેઓ આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહે છે - ઓ દેવાનુપિયો ! જદી અનેકશત સ્તંભો ઉપર રહેલ. લીલાસ્થિત શાલભંજિકાદિ આ ક્રમથી વિમાન વર્ણન કહેવું. તે આ પ્રમાણે છે – ઈહામૃગ, વૃષભ, તુણ, નર, મગરાદિ ચિત્રોથી મિમિત, સ્તંભ ઉપર રહેલા વૈદિકાળી મણીય લાગતા, વિધાધર યમલ યુગલ યંગ યુક્ત સમાન, અર્ચીસહસ્રમાલીચી દીપ્ત, હજારો રૂ૫ યુક્ત, દીપ્યમાન દેદીપ્યમાન, જોતાં જ નેત્રમાં વસી જાય તેવા, સુખ સ્પર્શી, સશ્રીકરૂપ, ઘંટાવલીના મધુર-મનહરૂસ્વરયુક્ત, શુભ, કાંત, દર્શનીય ઈત્યાદિ કહેવું, તે ક્યાં સુધી ? એક યોજન વિસ્તીર્ણ દિવ્ય યાનને ઈષ્ટ સ્થાનમાં જવાને માટે વિમાન કે વાહનરૂપ વિમાન, તેને વૈક્રિયશક્તિથી વિમુવીને મારી આ આજ્ઞા પાછી સોંપો. વિમાન-વર્ણન વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. તોરણાદિ વર્ણનોમાં આ વિશેષણની વ્યાખ્યા કરાયેલ છે. પછી તેમણે શું કર્યું? પછી તે આભિયોગિક દેવો અનેક શત તંભ ઉપર રહેલ વિમાન વિકર્વી યાવતુ આજ્ઞા પાછી સોંપે છે પછી તે અઘોલોક વાસ્તવ્યા આઠે દિકકુમારી મહત્તરા હર્ષિત-સંતુષ્ટ આદિથી આલાવો કહેવો. તે આ છે - હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત, પ્રીતિયુકત મનવાળી, પરમ સૌમનચિકા, હર્ષવશ વિકસિત હદયવાળી, વિકસિત શ્રેષ્ઠ કમ-નયનવાળી, - x • x• આદિ થઈ સીંહાસનેથી ઉભી થાય છે, ઉભી થઈને પાદપીઠથી ઉતરે છે. ઉતરીને પ્રત્યેકે પ્રત્યેક ooo સામાનિકો સાથે, ચાર મહત્તરિકા સાથે ચાવતુ બીજી ઘણી દેવી અને દેવો સાથે પરિવરીને તે દિવ્ય યાન-વિમાનમાં ચડે છે. ચડીને જે પ્રકારે સૂતિકાઘરમાં ઉપસ્થિત થાય છે ? તે કહે છે - આરોહીને સર્વગદ્ધિ અને સર્વધતિથી મેઘવત ગંભીર ઇવનિક મૃદંગ, પણવ, ઉપલક્ષણથી બીજા પણ વાજિંત્રો લેવા. વગાડાતા એવા આ બધાંનો જે સ્વ, તેના ઉત્કૃષ્ટપણાથી, ચાવતું શબ્દથી વરિત અને ચપળ આદિ પદોનો સંગ્રહ કરવો. પૂર્વવતુ દેવગતિથી ભગવંત તીર્થકરના જન્મનગરમાં, તીર્થકરના જન્મભવને આવે છે. આવીને ભગવત્ તીર્થકરના જન્મ ભવનને તે દિવ્ય ચાન-વિમાન વડે ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. ત્રણ વખત પ્રદક્ષિણા કરીને ઈશાન ખૂણામાં કંઈક ચાર અંગુલ દૂરચી પરણિતલે તે દિવ્ય યાન વિમાનને સ્થાપે છે. હવે જે કરે છે, તે કહે છે - સ્થાપીને આઠે આઠ દિશાકુમારિકા, ૪ooo સામાનિકો સાથે પરિવરીને દિવ્ય ચાનવિમાનથી ઉતરે છે. ઉતરીને સર્વાદ્ધિથી અને સર્વધતિથી, આ આલાવો જ્યાં સુધી કહેવો ? શંખ,. પ્રણવ, ભેરી, ઝલરિ, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભિ, નિઘોષના નાદથી, તીર્થકરની માતા છે, ત્યાં આવે છે. આવીને ભગવંતને અને તેમની માતાને ત્રણ જંબૂઢીપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પ્રદક્ષિણા કરીને આઠે દિશાકુમારી બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આમ કહે છે – નમસ્કાર થાઓ. કોને ? (માતાને) આપને, ભગવંતરૂપ રત્નને કુક્ષિમાં ધારણા કરનારી અથવા રનગમની માફક ગર્ભના ધારકત્વથી બીજી સ્ત્રીઓ કરતાં અતિશાયિત્વથી રત્નરૂપ કુક્ષિને ધારણ કરે છે. બાકી પૂર્વવતું. જગમાં રહેતા લોકોના સર્વભાવોના પ્રકાશકત્વથી પ્રદીપ સમાન ભગવંતની દીપિકા, સર્વ જગતું મંગલ રૂ૫ ચક્ષુ સમાન કેમકે સર્વ જગના ભાવ દશવિ છે. ચક્ષુના બે ભેદ-દ્રવ્યથી અને ભાવથી, તેમાં ભગવંત ભાવચક્ષુ વડે ઉપમીત કરાય છે. પરંતુ તે અમૂર્ત હોય, તેથી કહે છે - મૂર્તિમત અર્થાત ચક્ષુ વડે ગ્રાહ્ય, સર્વ જગતના જીવોના ઉપકારી. ઉતાર્થે વિશેષણ દ્વારા હેત કહે છે – હિતકાક અથતિ મુક્તિમાર્ગ - સમ્યજ્ઞાન દર્શન ચાગિરૂપ, તેને કહેનાર, સર્વભાષામાં પરિણમવાથી સર્વવ્યાપી અર્થાત બધાં શ્રોતાજનના હૃદયમાં સંક્રાંત, એવા પ્રકારે વાણીની સંપત્તિ, તેના સ્વામી અર્થાત્ સાતિશય વચન લબ્ધિવાળા, જિત-રાગદ્વેષના જિતનાર, જ્ઞાની-સાતિશય જ્ઞાનવાળા, નાયક-ધર્મવરચક્રવર્તી, બુદ્ધ-વિદિતતત્વ, બોધક-બીજાને તવ સમજાવનાર, સર્વ પ્રાણિવર્ગના બોધિબીજના આધીન અને સંરક્ષણ વડે યોગહોમ કારીવથી. મમવરહિત, શ્રેષ્ઠ કુળમાં ઉત્પણ, ક્ષત્રિય જાતિક, એવા વિખ્યાત લોકોત્તમ ગુણવાળા [તીર્થકર)ની માતા, તમે ધન્ય છો, પુણ્યવાનું છો, કૃતાર્થ છો. ' હે દેવાનુપિયા ! અમે અધોલોકવાસી આઠ દિશાકુમારી-મહત્તા, ભગવંતનો જન્મમહિમા કરીશું, તો તમારે ડરવું નહીં. • x • હવે આમનું કર્તવ્ય કહે છે - એમ કહીને તેઓ ઈશાન દિશામાં જાય છે. જઈને અને વૈશ્યિ સમુદ્ઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજનાનો દંડ કાઢે છે, કાઢીને તેણી બધી શું કરે છે? તે કહે છે – રનોના- વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાર ગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિસ, અંજન, પુલક, રત્ન, જાત્યરૂપ, અંક, સ્ફટિક, પ્ટિરનોના ચયાબાદર પુદ્ગલો છોડે છે, ‘સૂમ પુદ્ગલો ગ્રહણ કરે છે. ફરી પણ વૈકિય સમુઠ્ઠાતથી સમવહત થાય છે. આની સવિસ્તર વ્યાખ્યા પૂર્વે ભરતના આભિયોગિક દેવોના વૈક્રિયકરણમાં કરેલી છે, ત્યાંથી લેવી. કિંચિત્ વાક્ય યોજના - આ રનોના બાદર પુદ્ગલોને છોડીને સૂક્ષમ પુદ્ગલો ગ્રહણ કરે છે. ફરી વૈક્રિય સમુઠ્ઠાતપૂર્વક સંવર્તક વાયુ વિકર્ષે છે • x - વિકુવન • x • શિવ-ઉપદ્રવરહિત, મૃદુક-ભૂમિએ વહેતા વાયુ વડે, અનુdયારી વાયુથી ભૂમિતલ વિમલ કરીને મનોહર, છ ઋતુ સંભવ સુરભિકુસુમ ગંધથી અનુવાસિત, પિડિત થઈ દુર જનારી જે ગંધ, તેના વડે બલિષ્ઠ એવા તીછ વાયુના વહેવાના આરંભથી ભગવંતના જન્મ ભવનને બધી દિશામાં અને વિદિશામાં, એક યોજના પરિમંડલમાં સંમાર્જે છે - અહીં કર્મકરદાચ્ય પદથી દૃષ્ટાંત સૂચવેલ છે, તે આ છે જેમ કોઈ કર્મકર પુત્ર હોય, તે તરુણ, બળવાનું, યુગવાન, યુવાન, અપાતંક, Page #19 -------------------------------------------------------------------------- ________________ પ/ર૧૨ થી ૧૪ સ્થિરાગ્રહસ્ત, દેઢ હાથ-પગવાળો, ઠાંતો પરિણત, ધન-વિચિત-નૃત-વલિત સ્કંધવાળો, ચર્મબંધનયુકત મુગરાદિ ઉપકરણ સમાન મજબુત અંગવાળો, છાતીના બળથી યુક્ત • x • x - આદિ છેક, દક્ષ, પ્રઠ, કુશળ, મેધાવી, નિપુણ શિલાથી ઉપગત હોય તેવો એક મોટા મજબૂત ઝાડુને લઈને રાજાનું આંગણું, અંત:પુર, દેવકુલ, સભા, પ્રપા, આરામ કે ઉધાનને વરા-ચપળતા-સંભાતના હિત નિરંતર, ચોતરફથી સંપમાર્જે છે. [હવે આ સૂત્રના વિશિષ્ટ શબ્દોનો અર્થ કહે છે...] તે કર્મકરપુત્ર તરણ-વધતી વયવાળો, તે બળહીન પણ હોય તેથી કહ્યું બળવાન, કાલોપદ્રવ પણ વિશિષ્ટ સામર્થ્ય વિજ્ઞ હેતુ થાય, તેથી કહે છે - પુજા - સુષમાદષમાદિ કાળ, અદુષ્ટ-નિરુપદ્રવ, વિશિષ્ટ બળહેતુથી યુગવાનું, જોવો હોવાથી શું થાય? યૌવનવયમાં રહેલ, તે પ્લાન પણ હોય તેથી કહે છે, અપાંતક-નીરોગી, સ્થિર-પ્રસ્તુત કાર્યમાં અકંપ હાથવાળો, દેઢ-નિબિડતર, પૃષ્ઠ-પીઠ, અંતર-પડખાંરૂપ, ઉર-સાથળ એ બધાં પરિતિષ્ઠિત હોય તેવો અર્થાતુ અહીનાંગ, * * * * * વૃત સ્કંધવાળો, ચામડાથી બાંધેલ ઉપકરણ વિશેષ •x •x •x• ઉર:બલ-અંતરોત્સાહવીર્યવાળો, સમશ્રેણિક જે બંને અર્ગલા, તેની સમાન દીર્ધ-સરળ-પીનવાદિ બાહવાળો, લંઘન-ખાડા આદિ કુદવા - x • જવનઅતિ શીઘગમન, પ્રમર્દન-કઠિન વસ્તુના ચૂર્ણમાં સમર્થ, છેક-કલાપંડિત, દક્ષ-કાર્યમાં અવિલંબકારી, કુશલ-સમ્યક્ ક્રિયા પરિજ્ઞાવાન, મેધાવી-એક વખત સાંભળેલ-જોયેલ કર્મજ્ઞ, શિક્રિયામાં કુશલ, ઉપગdપ્રાપ્ત એવો. એક મોટી શલાકાવાળી સંમાર્જની-ઝાડુ કે દંડયુક્ત સંમાર્જની, વાંસની સલાકાની બનેલ સંમાર્જની લઈને – પ્રપા-પાણીની પરબ, આરામ-નગર નજીકનું દંપતિ માટેનું રતિસ્થાન, ઉધાનકીવાર્થે ગયેલા લોકોના પ્રયોજનના અભાવે ઉર્ધ્વ રહેલ યાન-વાહનાદિના આશ્રયભૂત તરખંડ, વરા-મનની ઉત્સુકતા, ચાપત્ય-કાયાની ઉત્સુકતા, સંભ્રમ-ગતિ ખલન. આ ત્રણેના અભાવે જ સારી રીતે કચરો કાઢી શખાય છે. - ૪ - ( ધે આ દષ્ટાંતની દષ્ટિબ્લિકયોજના કહે છે - એ રીતે યોજન પ્રમાણ વ્રત ક્ષેત્રને સંમાર્જે છે. તે યોજના પરિમંડલમાં જે તૃણ, પત્ર, કાઠ, કચરો, અશુચિ, મલિનતા, દુરભિ ગંધ હોય, તે બધું વાળી-વાળીને, એકઠું કરી-કરીને યોજના મંડલથી અન્યત્ર લઈ જાય છે. તે માટે સંવર્તક વાયુથી ઉપશમ કરીને, જ્યાં ભગવંત અને તેના માતા છે, ત્યાં જાય છે, જઈને તીર્થકર અને તેમની માતાને કંઈક સમીપે મંદસ્વરથી ગાતા-પ્રારંભ કાળે મંદ સ્વર વડે ગાતા, પછી-ગીતપ્રવૃત્તિ કાળ પછી મોટા સ્વરે ગાતા ત્યાં રહે છે. ધે ઉર્વલોકવાસીનો અવસર છે - • સૂત્ર-૨૧૫ થી ૨૧૭ : (૧૫) તે કાળે, તે સમયે ઉdલોકવાdવ્યા આઠ દિશાકુમારી મહત્તરિકાઓ પોત-પોતાના કુટોથી, પોત-પોતાના ભવનોથી, પોત-પોતાના ૨૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પ્રાસાદાવતેસકોથી પ્રત્યેકે પ્રત્યેક zooo સામાનિકોથી એ પ્રમાણે પૂવવ4પૂર્વવર્ણિત યાવતું વિચરે છે. તે - [૧૬] મેઘંકરા, મેઘવતી, સુમેધા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિકા, વારિણ, બલાહકા. | [૧] ત્યારપછી તે ઉMલોકવાdવ્યા આઠ દિશાકુમારી મહત્તરિકાના પ્રત્યેકે પ્રત્યેકના આસનો ચલિત થયા. એ પ્રમાણે બધું પૂર્વ વણિત કહેવું ચાવતું હે દેવાનુપિયાઅમે ઉdલોકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તરિકાઓ, ભગવન તીર્થકરનો જન્મ મહિમા કરીશું. તેથી તમારો ભય ન રાખવો, એમ કહી ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, જઈને આભવાદળ વિફર્વે છે, વિક્વને યાવતું નિહિતરજ, નદરજ, મૃદરજ, પ્રશાંત રજ, ઉપશાંતરજ કરે છે. કરીને તે વાદળો જલ્દીથી જ પ્રત્યુશાંત થઈ જાય છે. પછી તે દિશાકુમારીઓ પુષ્પના વાદળો વરસાવે છે, વરસાવીને ચાવવું કાલો અ યાવતું સુરવરને અભિગમન યોગ્ય કરે છે. ત્યારપછી જ્યાં ભગવન તીર્થકર, તીર્થકરની માતા છે, ત્યાં આવે છે, આવીને ચાવતુ આગાન, પરિંગાન કરતી રહે છે. • વિવેચન-૨૧૫ થી ૨૧૭ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ઉદર્વલોકવાસીપણું. આ સમભૂતલથી પ૦૦ યોજન ઉચ્ચ નંદનવનમાં ૫00 યોજન ઉંચાઈવાળા આઠ કૂટમાં વસવાથી છે. [શંકા) અધોલોકવાસીનીના ગજદંત ગિરિકૂટ અટકમાં જેમ ક્રીડા નિમિતે વસે છે, તે પ્રમાણે જ તેણી બધી અહીં પણ ન હોય ? (સમાધાન] ના, એમ નથી. જેમ ધોલોકવાસીનીનો ગજદંતગિરિ નીચે ભવનોમાં વાસ સંભળાય છે, તેમ આમનો પણ સંભળાવાથી ત્યાં નિરંતર વાસ છે. તેથી ઉMલોકવાસીપણું કહેલ છે. તેણીના નામ પધબંધથી કહે છે – મેઘંકરા, મેઘવતી, સુમેધા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિશ્રા, વારિપેણા અને બલાહકા. હવે તેની વક્તવ્યતાને કહે છે – જે સ્પષ્ટ છે. વિશેષ એ કે તે પૂર્વ વર્ણિત કહેવું. કયાં સુધી કહેવું ? યાવત્ અમે ઈત્યાદિ. અહીં ચાવતું શબ્દ અવધિવાચી છે. સંગ્રાહક નથી. અહીં ચાવત્ પદથી વૈક્રિય સમુહ્વાતથી સમવહત થઈને ચાવતુ બીજી વખત પણ વૈક્રિય સમુઠ્ઠાતથી સમવહત થાય છે. એમ જાણવું. અક્ષવાદળ - આકાશમાં પાણીના દલક અર્થાત મેઘ. અહીં યાવત શબ્દથી • જેમ કોઈ કર્મકરપુગ યાવત્ શિક્ષા પ્રાપ્ત હોય, એક મોટા ઉદવારક, ઉદકકુંભ, ઉદક સ્વાલક ઉદક કળશ, ઉદક શ્રૃંગાર લઈને રાજાનું આંગલ ઈત્યાદિ સિંચે, તેમ તે બધી ઉર્વલોકમાં રહેનારી આઠ દિશાકુમારી મહત્તકિા પણ મેઘ વિક્ર્વીને જલ્દીથી, તે બાદલ ગર્જે છે, તેમાં વિજળી ચમકે છે તથા તીર્થકરના જન્મ ભવનની ચોતરફ યોજના પરિમંડલ ઉપર વધુ પાણી પણ નહીં કે ઓછું પાણી પણ નહીં તે રીતે વરસાવતી, દિવ્ય સુગંધયુક્ત કરે છે. • x - Page #20 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧૫ થી ૨૧૭ ૨૫ – ઉક્તસૂત્રની વ્યાખ્યા [નો સાર] કહીએ છીએ એક મોટું માટીનું જળ ભાજન વિશેષ, જળનો ઘટ, કાંસા આદિ જળકળશ કે જળભંગાર લઈને રાજાનું આંગણ કે યાવત્ ઉધાનને ચોતરફથી સીંચે એ પ્રમાણે આ ઉર્ધ્વલોક નિવાસી દિશાકુમારી આદિ પૂર્વવત્. જલ્દીથી અત્યંત ગર્જન કરે છે. કરીને પ્રર્ષથી વિજળી ચમકાવે છે. યોજન પરિમંડલ ક્ષેત્રમાં અતિ જળ નહીં કે અતિ માટી નહીં તે રીતે પ્રકર્ષથી જે રીતે રેણુ સ્થિર થઈ જાય, તેટલી માત્રા ઉત્કર્ષથી એવો ભાવ છે ઉક્ત પ્રકારે સાંતર ધનભાવથી કાદવ થાય તે ન થાય, તે રીતે - પ્રકર્ષ સ્પર્શન, કેમકે મંદ સ્પર્શથી રેણુનું સ્થગન સંભવે છે. તેથી જ શ્લક્ષણ રેણુ પુદ્ગલો અને સ્થૂળતમ પુદ્ગલોના વિનાશ કરનારા અતિમનોહર, સુરભિ ગંધોદકને વરસાવે છે. હવે પ્રસ્તુત સૂત્ર કહે છે – તે યોજન પરિમંડલ ક્ષેત્રને નિહતરજ કરે છે. નિહત - ફરી ઉત્થાનના અભાવે મંદ કરાયેલ રજ જેમાં છે તે, હવે તે ક્ષણ માત્રના ઉત્થાનના અભાવથી પણ સંભવે છે, તેથી કહે છે – નષ્ટજ અર્થાત્ સર્વથા અદૃશ્યભૂત રજ જ્યાં છે તે, ભ્રષ્ટ-વાયુથી ઉડીને યોજન માત્રથી દૂરથી ક્ષિપ્ત રજ જેમાં છે તે. તેથી જ પ્રશાંત-સર્વથા રજનો અભાવ હોવો, આની જ આત્યંતિકના જણાવવા કહે છે - ઉપશાંત રજ જેમાં છે તે. તેમ કરીને જલ્દીથી ગંધોદકની વર્ષાથી અટકી જાય છે. હવે તેમનું ત્રીજું કર્તવ્ય કહે છે – એ પ્રમાણે ગંધોદક વર્ષા અનુસાર ફૂલના વાદળો વિકુર્વે છે - પુષ્પ વર્ષા વરસાવે છે. અહીં સૂત્ર આ પ્રમાણે સમજવું - ત્રીજી વખત વૈક્રિય સમુદ્ઘાત કરે છે. કરીને પુષ્પ વાદળ વિકુર્વે છે. જેમ કોઈ માલાકારપુત્ર હોય યાવત્ શિલ્પ પ્રાપ્ત હોય, એક મોટું પુષ્પ છજ્જિત, પુષ્પ પડલ, પુષ્પગંગેરી લઈને રાજાનું આંગણ યાવત્ ચોતરફ, - x - પુષ્પ પુંજોપચારયુક્ત કરે છે. એ રીતે જ ઉર્ધ્વલોકવાસી યાવત્ પુષ્પના વાદળ વિકુર્તીને જલ્દીથી ગર્જન કરે છે યાવત્ યોજન પરિમંડલને જલજ, સ્થલ જ, ભાવર, પ્રભૂત, પંચવર્ષી પુષ્પોને જાનોત્સેધ પ્રમાણ માત્ર વરસાવે છે. ઉક્ત સૂત્રનો વ્યાખ્યા સાર – સંવર્તક વાયુ વિકુર્વવાને બીજી વખત વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થઈને પછી આ પુષ્પના વાદળ વિપુર્વવા માટે ત્રીજી વખત સમવહત થઈને પુષ્પ વાદળ વિકુર્વે છે. જેમ કોઈ માળીનો પુત્ર આ પ્રસ્તુત કાર્ય ઉત્પન્ન થતાં યાવત્ નિપુલ શિલ્પ પ્રાપ્ત, એક મોટી પુષ્પોથી ભરેલી છાધિકા, પુષ્પ પટલ - પુષ્પાધારેના ભાજન વિશેષ કે પુષ્પ અંગેરી. જેમ રતિકલહમાં જે પરાંગમુખીને સન્મુખી કરવાને વાળથી પકડીને ખેંચે, પછી હાથમાંથી છોડતાં પડતી એવીને રોકતા પંચવર્તી પુષ્પનો ઢગલો થાય, તેમ ઉર્ધ્વલોકમાં વસતી આઠે દિશાકુમારી મહત્તરા પુષ્પના વાદળ વિર્દીને યોજન પરિમંડલમાં યાવત્ પંચવર્ણી કુસુમની વર્ષા વરસાવે છે - તે પુછ્યો કેવા છે ? જલજ-પાદિ સ્થલજ - વિચકિલાદિ, ભાસ્વર-દીપતા, પ્રભૂત-અતિ પ્રચૂર, - ૨૬ જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ x - અધોભાગવર્તી રહેલા, - ૪ - વર્ષા કેવી છે ? જાનૂ સુધી ઉંચા પ્રમાણમાં અર્થાત્ ૩૨-ગુલ લક્ષણ, તેના સર્દેશ માત્રા જેની છે તે. બત્રીશ આંગળ આ પ્રમાણે પગના ચાર, જંઘાના ૨૪, જાનુના-૪, એ પ્રમાણે સામુદ્રિકમાં ચરણાદિનું માન કહેલ છે. તે પ્રમાણે વરસાવીને. - ૪ - અહીં ચાવત્ શબ્દ અવધિવાયી છે. સુરવરના અભિગમનને યોગ્ય થાય ત્યાં સુધી. - X - એ પ્રમાણે કરીને ભગવન્ તીર્થંકર અને તીર્થંકરની માતા છે ત્યાં આવે છે, આવીને તેમની કંઈક સમીપે ગાન કરતા, પરિગાન કરતા ત્યાં રહે છે – હવે ટુચકવાસી દિક્કુમારીની વક્તવ્યતામાં પહેલાં પૂર્વાકના આઠ સ્થાનોને કહે છે– • સૂત્ર-૨૧૮ થી ૨૨૬ - [૨૧૮] તે કાળે, તે રામયે પૂર્વી ચકમાં તરાનારી આઠ દિશાકુમારી મહત્તરિકા પોત-પોતાના કૂટોમાં પૂર્વવત્ યાવત્ વિચરતી હતી. તે આ પ્રમાણે – [૨૯] નંદોતરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. [૨૦] બાકી પૂર્વવત્ થાવત્ તમારે ભય રાખવો નહીં. એમ કહી ભગવંત તીર્થંકર અને તીર્થંકર માતાની પૂર્વે હાથમાં દર્પણ લઈને આગાન કરતી, પરિગાન કરતી રહે છે. તે કાળે, તે સમયે દક્ષિણરૂકમાં વસનારી આઠ દિશા - કુમારી મહત્તરાઓ પૂર્વવત્ યાવત્ વિચરે છે, તે આ રીતે – [૨૨૧] સમાહાર, સુપતિજ્ઞા, સુબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા. [૨૨] બાકી વર્ણન પૂર્વવત્ યાવત્ તમારે ભય રાખવો નહીં, એમ કહીને ભગવંત તીર્થંકર તથા તીર્થંકરની માતાની દક્ષિણે હાથમાં શૃંગાર લઈને આગાન પરિંગાન કરતી રહી. તે કાળે, તે સમયે પશ્ચિમી રુચકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તકિાઓ પોત-પોતાના ભવનાદિમાં યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – [૨૩] ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા. [૨૨૪] વર્ણન પૂર્વવત્ યાવત્ તમારે ભય રાખવો નહીં, એમ કહીને ચાવત્ ભગવંત તીર્થંકર અને તીર્થંકર માતાની પશ્ચિમે તાલવૃત્ત-વીંઝણા હાથમાં લઈને આગાન-પરિંગાન કરતી રહે છે. તે કાળે, તે સમયે ઉત્તરના રુચકમાં વસનારી યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે [૨૨૫] અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી, અને આઠમી ડ્રી. [૨૨] વર્ણન પૂર્વવત્ યાવત્ તીર્થંકર અને તીર્થંકર માતાને વાંદીને Page #21 -------------------------------------------------------------------------- ________________ પ/૧૮ થી ૨૨૬ ઉત્તરમાં હાથમાં ચામર લઈને આગાન-પરિગાન કરતી રહી. તે કાળે સમયે વિદિશિ ટુચકમાં વસનારી ચાર દિશાકુમારી મહત્તરિકા ચાવતું વિચારે છે. તે આ પ્રમાણે - ચિત્રા, ચિકનકા, શેતા અને સૌદામિની. પૂર્વવત્ વનિ યાવતું આપ ભય રાખશો નહીં એમ કહીને ભગવત તીર્થ અને તીર્થકર માતાની ચારે વિદિશામાં હાથમાં દીવા લઈને આગાન-પરિંગાન કરતી રહે છે. તે કાળે સમયે મધ્યમચકમાં વસનારી ચાર દિશકુમારી મહારિકાઓ પોતપોતાના કૂટોમાં પૂર્વવત ચાવતું વિચરે છે. તે આ પ્રમાણે - , {પાસિકા, સુરા અને ટચકાવતી. વર્ણન પૂર્વવત ચાવત આપે ભય રાખવો નહીં, એમ કહી ભગવંત તીકરની ચાર આંગળ વજીને નાભિનાલ કાપે છે, કાપીને જમીનમાં ખાડો ખોદે છે. ઓદીને નાભિનાલને તેમાં દાટે છે. દાટીને તેનો અને વજોથી પૂરે છે. પુરીને ત્યાં હરિતાહિકથી પીઠ બાંધે છે. બાંધીને ત્રણ દિશામાં ત્રણ કદલીગૃહને વિકુવે છે. તે કદલીગૃહ મધ્યે ત્રણ ચતુશાલક વિકુર્તે છે. તે ચતુઃશાલકના ઠીક મધ્ય ભાગમાં ત્રણ સહાસન વિકુર્તે છે. તે સીંહાસનોના આવા સ્વરૂપે વર્ણન કહેલ છે. સર્વ વર્ણન કહેવું. ત્યારે તે ચક મો વસનારી ચારે દિશાકુમારી મહતા જ્યાં ભગવનું તીર અને તીર્થકર માતા છે, ત્યાં આવે છે, આવીને ભગવન તીર્થકરને હાથના સંપુટમાં ગ્રહણ કરે છે. તીરની માતાને પણ બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં દક્ષિણનું કદલીગૃહ છે. જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને તીર્થકર ભગવંત તથા તીથર માતાને સીંહાસને બેસાડે છે.. ત્યારપછી તેમને શતપાક, સહમ્રપાક તેલ વડે માલીશ કરે છે, કરીને સુગંધી ધવર્તક વડે ઉબટન કરે છે, કરીને તીર્થકર ભગવંતને કરતલપુટ વડે અને તીર્થકરની માતાને બાહાથી ગ્રહણ કરે છે, કરીને જ્યાં પૂર્વનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થર ભગવન તથા તીકર માતાને સીંહાસન ઉપર બેસાડે છે. ત્યારપછી તેમને ત્રણ જળ વડે સ્નાન કરાવે છે, તે આ રીતે - ગંધોદક, પુખોદક અને શુદ્ધોદક. સ્નાન કરાવીને સર્વ અલંકર વડે વિભૂષિત કરે છે. કરીને તીર્થકર ભગવંતને કરતલ પુક વડે અને તીર્થકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં ઉત્તરનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સહારાન છે, ત્યાં આવે છે. ત્યારપછી તીર્થકર ભગવંત અને તીર્થકરની માતાને સહાસને બેસાડે છે, બેસાડીને અભિયોગિક દેવોને બોલાવે છે, તેમને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી લધુ હિમવંત વર્ષધર પર્વતથી ગોશીષચંદન કાષ્ઠ લઈ આવો. ત્યારે તે આમિયોગિક દેવો તે રૂચક મળે વસનારી ચાર દિશાકુમારી ૨૮ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 મહત્તસ્કિાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ થયા યાવત વિનયપૂર્વક વચનને સ્વીકાર્યું. પછી જદી જઈને વઘુહિમવત વર્ષધર પર્વતથી સરસ, ગોશીષ ચંદનના કાષ્ઠ લઈ આવે છે. ત્યારે તે મધ્યમ ચકમાં વસનારી ચારે દિશાકુમારી મહત્તર શક કરે છે, કરીને અરણિ ઘડે છે, અરણિ ઘટીને શરક વડે અગ્નિ ઉત્પન્ન કરે છે, અગ્નિ ઉદ્દિપ્ત કરે છે, તેમાં ગોશીર્ષ ચંદનના ટુકડા નાંખે છે તેનાથી અગ્નિ પ્રજવલિત કરે છે. કરીને તેમાં સમિધા કાષ્ઠ નાંખે છે. નાંખીને અનિહોમ કરે છે. કરીને ભૂતિકર્મ કરે છે, કરીને રક્ષાપોટલી બાંધે છે. બાંધીને વિવિધ મણિરનથી ચિત્રિત બે પ્રકારના પાષાણ ગોલક લઈને તીરના કાનના મૂળ પાસે ગોલકને પરસાર અફડાવે છે. “પર્વત સર્દેશ આયુવાળા થાઓ” એ પ્રમાણે ભગવંતને આશીર્વચન કહે છે. ત્યારપછી તે ડચક મળે વસનારી ચારે દિશાકુમારી-મહત્તરાઓ ભગવાનને કરતલપુટ વડે અને તીર્થકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે, કરીને જ્યાં ભગવંતનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને લીકિરની માતાને શયનમાં સુવડાવે છે. સુવડાવીને તીર્થક્ત ભગવંતને માતાની પડખે થપે છે, સ્થાપીને આગાન કરતી,પરિંગાન કરતી રહે છે. • વિવેચન-૨૧૮ થી ૨૨૬ : તે કાળે, તે સમયે પૂર્વના દિશાભાગવર્તી રચક કૂટવાસી આઠ દિશાકુમારી મહdરિકા પોત-પોતાના કૂટોમાં પૂર્વવત્ ચાવતું વિહરે છે. તે આ નંદોતરા ઈત્યાદિ - X - એમ નામથી કહી. બાકી આસન પ્રકંપ, અવધિપયોગ, ભગવંતનું દર્શન, પરસ્પર બોલાવવી, પોત-પોતાના આભિયોગિકે કરેલ વિમાન વિકdણાદિ પર્વવત ચાવતુ તમારે ભયભીત થવું નહીં. એમ કહીને ભગવંત તીર્થકર અને તીર્થકરની માતાની પૂર્વમાં, કેમકે તે પૂર્વરચકથી આવેલ છે, હાથમાં દર્પણ લઈને - જે જિનેશ્વરની માતાના શૃંગારાદિ જોવામાં ઉપયોગી છે તે. ગીતગાન કરતી ત્યાં ઉભી રહે છે. અહીં ચકાદિ સ્વરૂપ પ્રરૂપણા આ પ્રમાણે છે – એક આદેશથી અગિયારમો, બીજ આદેશથી તેરમો, ત્રીજા આદેશથી એકવીસમો એવા રુચકદ્વીપમાં બહુમધ્યમાં વલયાકાર રુચકૌલ ૮૪,000 યોજન પંચો, મૂળમાં ૧૦,૨૨, મધ્ય 90૨૩, શિખરે ૪૦૨૪ યોજન પહોળો છે. તેના મસ્તકે પૂર્વ દિશા મધ્ય સિદ્ધાયતનકૂટ છે. તેની બંને પડખે ચાર-ચાર દિકકુમારીના કૂટો છે ત્યાં નંદોતરાદિ રહે છે. હવે દક્ષિણરકમાં રહેલની વક્તવ્યતા કહે છે - તે કાળે, તે સમયે દક્ષિણચકમાં રહેનારી, પૂર્વની જેમ ટુચકપર્વતની ટોચે પણ દક્ષિણ દિશામાં સિદ્ધાયતના કુટ છે, તેના બંને પડખે ચાર-ચાર કૂટો છે, ત્યાં રહેનારી છે. આઠ દિકકુમારી મહdરિકા તે પ્રમાણે જ ચાવત્ વિયરે છે, તે આ પ્રમાણે - સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધા ઈત્યાદિ - X • તે પ્રમાણે ચાવતું તમારે ભયભીત ન થવું, એમ કહીને જિનેશ્વરની માતાની-દક્ષિણદિશાથી આવેલ હોવાથી દક્ષિણ દિમાગમાં, જિનમાતાને Page #22 -------------------------------------------------------------------------- ________________ પ/ર૧૮ થી ૨૨૬ ૩૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ wહાવાને ઉપયોગી જળપૂર્ણ કળશ હાથમાં લઈને ગીતગાન કરતી રહે છે. હધે પશ્ચિમચકમાં રહેલની વક્તવ્યતા - સૂત્ર પૂર્વવતું. વિશેષ એ કે - તે પશ્ચિમ દિશાભાણવર્તી રુચકવાસીની કહેવી. તેમના નામો પધથી આ પ્રમાણે કહે છે - અલંબુસા, મિશ્રકેસી, પુંડરીકર ઈત્યાદિ - X - કૂટવ્યવસ્થા પૂર્વવતું. તેણી આઠે ઉત્તરરચકથી આવેલ હોવાથી જિનમાતાના ઉત્તરદિશા ભાગમાં હાથમાં ચામર લઈને આગાન-પરિગાન કરતી ત્યાં રહે છે. ધે વિદિશાના રચકવાસીની દિશાકુમારી મહત્તરાના આગમનને કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - તે વિદિક ચકમાં વસનારી છે, તે જ રચનપર્વતના મસ્તકે ચોથા હજારમાં ચારે વિદિશામાં એક-એક કૂટમાં, ત્યાં વસનારી ચારે વિદિશાની કુમારી યાવતું વિચારે છે. અહીં સ્થાનાંગમાં વિદુકુમારી મહdરિકા કહેલ છે. આ બધીના ઈશાન આદિ ક્રમથી નામો આ પ્રમાણે છે - યિમ, ચિત્રકનકા, શહેરા, સૌદામિની. પૂર્વવત ચાવતું આપે ડરવું ન જોઈએ. વિદિશાથી આવેલ હોવાથી ભગવંત તીર્થકર અને તીર્થકરમાતાની ચારે વિદિશામાં દીપિકા હાથમાં લઈને આગાન-પરિગાના કરતી રહે છે. હવે મધ્યરચવાસીનીનું આગમન-તે કાળે, તે સમયે મધ્યભાગવર્તી રયકવાસીની થતુ ૪૦૨૪ સુચકના શિરો વિસ્તારમાં બીજ હારે ચારે દિશાવત ચારે કૂટોમાં પૂર્વાદિક્રમથી ચારે ખૂણે વસે છે. અહીં છઠ્ઠા અંગની વૃત્તિમાં મલ્લિ અધ્યયનમાં રૂચકદ્વીપની અત્યંતઅદ્ધમાં વસનારી એમ કહેલ છે, તવ બહુ શ્રત જાણે. ચાર દિશાકુમારી યાવત્ વિચરે છે, તે આ પ્રમાણે - સૂપા ઈત્યાદિ, પૂર્વવતું. આપે ભયભીત થવું નહીં, એમ કહીને - - - --- ભગવંત તીર્થકરની નાભિનાળને ચાર આંગળ છોડીને કાપે છે, કાપીને મોટો ખાડો ખોદે છે. તેમાં કાપેલ નાભિનાલને દાટે છે. દાટીને રનો વડે ત્યાં પીઠ બાંધે છે. તેની ઉપર હરિતાલિકા વાવે છે. ખાડો ખોદવો આદિ બધું ભગવંતના અવયવની આશાતના નિવારવાને માટે છે. પીઠ બાંધીને, પશ્ચિમ દિશા સિવાયની ત્રણે દિશામાં ત્રણ કદલીગૃહો બનાવે છે. પછી તે કદલીગૃહોના બહુ મધ્યદેશ ભાગમાં ત્રણ ચતુઃશાલક-ભવન વિશેષને બનાવે છે. પછી તે ચતુશાલકોના બહુમધ્ય દેશભાગમાં ત્રણ સિંહાસનો વિકુર્તે છે. તે સિંહાસનોનું વર્ણન પૂર્વવત્ કહેવું. - હવે સિંહાસનની વિક્ર્વણા પછીનું કૃત્ય કહે છે - પછી તે ચકમધ્યમાં વસનારી ચારે દિશાકુમારી મહત્તરિકાઓ જ્યાં ભગવંત તીર્થકર અને તીર્થકની માતા છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભઘવંતને કરતલ સંપુટ વડે અને તીર્થકર માતાને બાહા વડે ગ્રહણ કરે ચે, ગ્રહણ કરીને જ્યાં કદલીગૃહ છે, જ્યાં ચતુ:શાલક છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંત અને તીર્થકર માતાને સિંહાસને બેસાડે છે. બેસાડીને શતપાક અને સહસંપાક તેલ વડે... ..અહીં શતપાક એટલે બીજી બીજી ઔષધિના રસથી કે સો મુદ્રા વડે જે પકાવેલ છે, તે શતપાક. એ રીતે સહમ્રપાક તેલ પણ જાણવું. તેવા પ્રકારના સુગંધી તેલ વડે અવ્યંજન-માલીશ કરે છે. માલીશ કરીને સુગંધી ગંધવર્તકથી ગંધદ્રવ્યોઉત્પલ કુષ્ઠાદિના ચૂર્ણ પીંડી અથવા ગંધયુક્ત ગોધૂમચૂર્ણ પીંડથી ઉદ્વર્તન કરે છે – ઘસેલા તેલનું અપનયન કરે છે. ત્યારપછી તીર્થકર ભગવંતને બે હાથના પુટમાં લઈ, તીર્થકર માતાની બાહુ પકડીને જ્યાં પૂર્વનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલા છે, જ્યાં સિંહાસન છે, ત્યાં જાય છે. જઈને તીર્થકર ભગવંત તથા તેની માતાને સિંહાસને બેસાડે છે. બેસાડીને ત્રણ પ્રકારના ઉદક વડે સ્નાન કરાવે છે, તે ત્રણે જળ દશવિ છે :- ગંધોદક-કુંકુમાદિ મિશ્રિત, પુણોદક જાત્યાદિ મિશ્રિત, શુદ્ધોદક-માત્ર પાણી વડે, સ્નાન કરાવીને બઘાં. અલંકાર વડે વિભુષિત કરે છે. ત્યારપછી તીર્થંકર ભગવંતને કરતલપુટમાં અને જિનમાતાને બાહો વડે ગ્રહણ કરે છે, કરીને જ્યાં ઉત્તરદિશાનું કદલીગૃહ છે. ત્યાં જે ચતુઃશાલામાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંતને અને તેની માતાને સિંહાસને બેસાડે છે, બેસાડીને આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી લઘુહિમવંત વર્ષધર પર્વતથી ગોશીષચંદન કાષ્ઠ લઈ આવો. ત્યારે તે આભિયોગિક દેવોને સુચક મધ્યે રહેનારી ચારે દિશાકુમારીઓએ પૂર્વવત આજ્ઞા કરતાં હર્ષિત-સંતુષ્ટ થઈ ચાવતું વિનયથી વચન સ્વીકારે છે. પછી જદીથી લઘુ હિમવંત વર્ષધર પર્વતથી સસ ગોશીર્ષ ચંદન કાષ્ઠ લાવે છે. ત્યારે તે મધ્ય ચકવાસી ચારે દિશાકુમારીઓ શરક-બામ જેવા તીણમુખ અગ્નિ ઉત્પાદક કાઠ વિશેષ કરે છે. કરીને તે જ શક વડે અરણિ-લોકપ્રસિદ્ધ કાષ્ઠ વિશેષને સંયોજે છે. સંયોજીને શરક વડે અગ્નિ ઉત્પન્ન કરે છે. કરીને અગ્નિને સંદીપન્ન કરે છે. પછી તેમાં ગોશીર્ષ - ચંદન કાષ્ઠના ટુકડા કરીને નાંખે છે. - X - અગ્નિને ઉજવાલિત કરે છે. ઉજવાલિત કરીને હવન ઉપયોગી ઇંધણ-સમીધરૂપ કાઠ નાંખે છે. પૂર્વે જે કાષ્ઠ પ્રક્ષેપ કહ્યું તે ઉદ્દીપન માટે હતું, આ કાષ્ઠ ક્ષેપણ રાખ કરવાને માટે છે. પછી અગ્નિ હોમ કરે છે. કરીને ભસ્મ કરે છે. • x - ત્યારપછી જિનમાતાને શાકિની આદિ દુષ્ટ દેવતાથી અને દષ્ટિ દોષાદિથી રક્ષા કરનારી પોટલી બાંધે છે. બાંધીને વિવિધ મણિરત્નોની રચનાથી ચિકિત બે પાષાણવૃત્ત ગોલકને ગ્રહણ કરે છે કરીને તીર્થકર ભગવંતના કાન પાસે પરસ્પર અફડાવીને સુંદર શબદ ઉત્પાદનપૂર્વક વગાડે છે. એના વડે બાળલીલાવંશ અન્ય આસકત ભગવંતને કહેવાનાર આશીર્વચનમાં હોંશીયાર કરે છે. પછી “ભગવંત! આપ પર્વતાયું થાઓ” એમ આશીર્વચન કહે છે. ઉક્ત બધું કાર્ય કર્યા પછી રુચકમળ વસતી ચારે દિશા કુમારી મહરિકા તીર્થકર ભગવંતને કરતલપુટમાં અને જિનમાતાને બાહા વડે ગ્રહણ કરીને જયાં તીર્થકરનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને તીર્થકર માતાને શય્યામાં સુવડાવે છે, સુવડાવીને તીર્થકર માતાની પાશ્વમાં સ્થાપે છે. સ્થાપીને કંઈક નીકટમાં ગીત ગાન કરતી રહે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ/ર૧૮ થી ૨૨૬ આ બધામાં મધ્યે આઠ અધોલોકવાસી-ગજદંતગિરિની અધોવાસિની. આ અધિકાર સૂત્રમાં “પોત-પોતાના કુટોથી” એ પદથી બીજી દિકકુમારી સુણ પાઠના સંરક્ષણાર્થે છે. કેમકે સાધારણ સૂત્રપાઠમાં યથા સંભવ વિધિ-નિષેધનો આશ્રય કર્યો છે. ઉર્વલોકવાસિની આઠે નંદનવનમાં ૫૦૦ યોજન ઉંચે કૂટવાસી છે. બીજી બધી યક કૂટે ૧૦૦૦ યોજન ઉંચા-પહોળા કૂટે વસે છે. ૫૬-દિકકુમારી કહી, હવે ઈન્દ્રકૃત્ય કહે છે - • સૂઝ-૨૨૩ - તે કાળે, તે સમયે શક નામે દેવેન્દ્ર દેવરાજ, વજપાણી, પુરંદરશતકતુ, સહસાણસ, માવા, પાકશાસન, દાક્ષિણાર્ધલોકાધિપતિ, બગીશ લાખ વિમાનાધિપતિ, ઐરાવણ વાહન, સુરેન્દ્ર, નિર્મળ વધારી, માળા-મુગટ ધારણ કરેલ, ઉજ્જવલ સુવર્ણના સંદચિષિત-ચંચલ કુંડલોથી જેનું કપોલ સુશોભિત છે, દેદીપ્યમાન શરીરધારી, લાંભી વનમાળા યુકત, મહહિક, મહાધુતિક, મહાબલ, મહાયશ, મહાન ભાગ, મહાસૌમ્ય, સૌમામાં, સૌધમવિલંસક વિમાનમાં, સુધમાસિભામાં શક સિંહાસન ઉપર તે ત્યાં ૩ર-લાખ વિમાનો, ૮૪,ooo સામાનિકો, 39પ્રાયઅિંશકો, ચાર લોકપાલ, સપરિવાર આઠ અગમહિલી, ત્રણ પર્ષદા, સાતસૈન્ય, સાત સૈન્યાધિપતિ, ચાર ગણા ૮૪,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં સૌધર્મકાવાસી વૈમાનિક દેવો અને દેવીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ,. ભતૃત્વ, મહત્તકd, આજ્ઞાશ્ચર્ય સેનાપત્ય કરતો, પાલન કરતો, મોટા હતા યુક્ત નૃત્ય-ગીત-જ્ઞાત્રિ-તંગી-તલ-તાલ-બુટિત-ધન મૃદંગના ટુ પ્રવાદિત રવ વડે દિવ્ય ભોગોપભોગને ભોગવતો ત્યાં વિચરે છે અથતિ રહેલ છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકનું આસન ચલિત થાય છે. ત્યારે તે શક ચાવત આસનને ચલિત થતું જુએ છે. જોઈને અવધિનો પ્રયોગ કરે છે, પ્રયોજીને તીર્થકર ભગવંતને અવધિજ્ઞાન વડે જુએ છે. જોઈને હર્ષિત-સંતુષ્ટચિત્ત, આનંદિત, પોતિયકત મનવાળો, પમ સૌમ્યુનસિક, નિાવાથી વિકસિત હૃદયવાળો થયો. મેઘની ધારાથી આહત કદંબના પુષ્પોની જેમ તેમના રુંવાડા ઉભા થઈ ગયા. વિકસિત શ્રેષ્ઠ કમલ જેવા નયન અને વદન થયા. હષતિરેક જનિત વેગથી તેના હથના ઉત્તમ કટક, ગુટિત પટ્ટિકા, કેયૂર મુગટ જદી કંપી ઉઠ્યા. તેના કાનોમાં કુંડલ શોભતા હતા, તેનું વક્ષસ્થળ હારોથી સુશોભિત હતું. ગળામાં લાંબી લટકતી માળ હતી, આભૂષણ ઝૂલતા હતા. આવો દેવેન્દ્ર શક વરિત, સંભ્રમસહ, ચપળતાથી સીંહાસનથી ઉભો થયો, ઉભો થઈને પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને વૈડૂર્ય, રિસ્ટ તથા અંજન નામે રનોથી નિપુણતાપૂર્વક કલાત્મક રૂપે બનાવાયેલ દેદીપ્યમાન મણિમંડિત પાદુકાઓને નીચે ઉતારે છે. ઉતારીને અખંડ વરુનું ઉતરાસંગ કરે છે. કાંઈ પછી .... બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, તીર સન્મુખ સાત-આઠ પગલાં ૩૨ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ જાય છે, જઈને ડાબો ઘુંટણ આકુચિત કરે છે, જમણો ઘુંટણ પરણિતલે અને છે. પછી ત્રણ વખત મસ્તકને ધરણિતલે લગાડે છે, લગાડીને કંઈક ઉચે ઉઠે છે, ઉઠીને કટક અને ગુટિત વડે આંભિત ભુજાઓને ઉઠાવે છે. ઉઠાવીને બંને હાથ જોડી, મસ્તકે આવત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યો - નમસ્કાર થાઓ. [કોને ?] અહંતોને, ભગવંતોને, આદિકર-તીરસ્વયંસંબુદ્ધોને, પુરુષોત્તમ-પુરુષસીંહપુરુષવર પુંડરિક-પુરુષવર ગંધહસ્તીને, લોકોત્તમ-લોકનાથ-લોકહિતકર-લોકપ્રદીપક-લોકપધોnકરોને, અભયદાતા, ચક્ષુદાતા-માર્ગદાતા-શરમદાતા-જીવદાતા-બોધિદાતાઓને, ધર્મદાતા-ધમદિશકધમનાયક-ધમસારથી-ધર્મવર ચાતુરંત ચક્રવતીઓને [અથાત્ ભગવત રાવતું શ્રેષ્ઠ ધર્મચક્રવત વિરોષણ ધરાવતા અરિહંતોને મારા નમસ્કાર થાઓ.]. [વળી તે અરહંત કેવા છે ?] દ્વીપ, પ્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા, પતિed શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનધર, છાપણું ચાલી ગયેલ છે તેવા, જિત-જાપક, તીર્ણ-તારક, બુદ્ધ-બોધક, મુકd-મોચક, સવજ્ઞ-સર્વદર્શી, શિવ-અયd-અરજ-અનંત-અક્ષયઅવ્યાબાધ-અપુનરાવર્તી સિદ્ધિગતિ નામક સ્થાનને સમાપ્ત એવા. ભયને જિતેલા જિનેશ્વરોને નમસ્કાર થાઓ. આદિકર, સિદ્ધાવસ્થા પામવાને ઈચ્છક તીર્થક્ય ભગવંતને મારા નમસ્કાર થાઓ. ત્યાં રહેલા ભગવંતને, અહીં રહેલો હું વંદન કરું છું. ત્યાં રહેલ ભગત, અહીં રહેલા એવા મને જુએ, એમ કહી ભગવંતને વંદન-નમસ્કાર કરે છે, કરીને શ્રેષ્ઠ સીહાસનમાં પ્રવાભિમુખ થઈ બેઠો. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકને આવા સ્વરૂપે સંકલ્પ ઉત્પન્ન થયો કે - નિશે જંબૂઢીપદ્વીપમાં તીર્થકર ભગવંત ઉત્પન્ન થયેલ છે. તો અતીત-વર્તમાનઅનામત દેવેન્દ્ર દેવરાજ શક્રનો આ કલ્પ-આચાર છે કે તીefકરનો જન્મ મહોત્સવ કરવો જોઈએ, તો હું પણ જઉં અને તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરું. એ પ્રમાણે કેન્દ્રએ સંકલ્પ કર્યો કરીને પદાતિસેનાના અધિપતિ હણેિગમેતી દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું કે - ઓ દેવાનુપિયા જલ્દીથી સુધમસિભામાં મેઘસમૂહની ગર્જના સમાન ગંભીર અને મધુરતર શબદયુકત યોજન પર્મિંડલ સુવર યુક્ત સુધોયા ઘંટાને ત્રણ વખત વગાડતાવગાડdi મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો - - દેવેન્દ્ર દેવરાજ શકની આજ્ઞા છે કે – તેઓ જંબૂદ્વીપમાં દીક્તિ ભગવંતનો જન્મ મહોત્સવ મનાવવા થઈ રહ્યા છે, તો દેવાનપિયો ! તમે બધાં પણ પોતાની સર્વત્રદ્ધિ - સર્વહુતિ- સર્વલ-સર્વ સમુદય-સૂર્ય આદર, સર્વવિભૂતિસર્વ વિભૂષા - સર્વ સંભ્રમ - સર્વ નાટક - સર્વ ઉપરોધ પૂર્વક, સર્વ પુણ-ગંધમાળ-અલંકાર અને વિભુષા વડે, સર્વ દિવ્ય તુમુલ દવનિની સાથે, મોટી ઋહિત Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૩ વાવ રવપૂર્વક, નિક પરિવારથી સંપરિવરીને પોતપોતાના યાન-વિમાન-વાહનોમાં આરૂઢ થઈને, વિલંબ કર્યા વિના શકની યાવતુ પાસે પ્રગટ થાઓ. ત્યારે તે પદાતિ રીંન્યાધિપતિ હરિૉગમણી દેવને દેવેન્દ્ર શો યાવત આમ કહેતા હર્ષિત સંતુષ્ટ થઈ યાવત એ પ્રમાણે દેવની આજ્ઞા વચનને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને દેવેન્દ્ર શકની પાસેથી નીકળે ચે, નીકળીને જયાં સુધમસિભામાં મેઘસમૂહ સમાન, ગંભીરસ્મધુર શબ્દ કરd, યોજન પરિમંડલ સુઘોષ ઘટા છે, ત્યાં જાય છછે. ત્યાં જઈને મેઘસમૂહ સર્દેશ, ગંભીર મધુરતર શબદ કરતી, યોજના પરિમંડલ સુઘોષાઘંટાને ત્રણ વખત વગાડે છે. ત્યારે તે મેઘસમૂહ સમાન ગંભીર મધુરતા શદવાળી, યોજનપરિમંડલ સુઘોષ ઘંટાને મણ વખત વગાડતા સીધર્મકામાં બીજી એક જૂન બMીશ લાખ વિમાનોમાં એક જૂન બત્રીસ લાખ ઘંટા એક સાથે કણકણ રવને પ્રાપ્ત થઈ. ત્યારે સૌધર્મકલામાં પ્રાસાદ, વિમાન, નિકુટમાં આપતિત શબ્દ વMણાના પુદગલો લાખો વંટ-પ્રતિઘંટાના રૂપમાં પ્રગટ થવા લાગ્યા. ત્યારે તે સૌધર્મકલ્પવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ જે એકાંત રતિ પ્રસકત, નિત્યામત, વિષય સુખ મૂર્હિત હોય છે, તેઓ સૂરવર ઘટાના વિપુલ વનિથી પૂરિત થઈ જલ્દી જાગૃત થાય છે. થઈને ઘોષણાથી ઉત્પન્ન કુતુહલથી કાન દઈને એકાગ્રચિત્ત થઈ ઉપયુક્ત માનસ થયા. તે પદાતિ સૈન્યાધિપતિ દેવ ઘંટારવ અતિ શાંત-પ્રશાંત થયા પછી, ત્યાં-ત્યાં તે-તે દેશમાં મોટા-મોટા શબ્દોથી ઉઘોષણા કરતાક્રૂરતા આ પ્રમાણે કહે છે - સૌદમ કલાવાસીઓ ઘણાં દેવો અને દેવીઓ ! આપ સૌધર્મ કલોદ્રમાં આ હિતકારી અને સુખપદ વચનો સાંભળો. શકુની આજ્ઞા છે કે – બધું પૂવવ4 ચાવત તેમની પાસે પ્રગટ થાઓ. ત્યારે તે દેવો અને દેવીઓ આ અને સાંભળી, હર્ષિત-સંતુષ્ટ ચાવતું હૃદયી થઈ, કેટલાંક વંદન નિમિતે, એ પ્રમાણે પૂજન નિમિતે, સકારનિમિતે, સન્માન નિમિતે, દર્શન નિમિતે, જિનભક્તિ રાગથી, તે કેટલાંક આ અમારો આચાર છે, ઈત્યાદિ વિચારીને ચાવત શકુની સમીપે પ્રગટ થયાં - આવ્યા. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે વૈમાનિક દેવો અને દેવીઓને વિલંબ રહિત સમીપે પ્રગટ થયેલા જુએ છે. જોઈને હર્ષિત થઈને પાલક નામે અભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનપિયા જલ્દીથી અનેકશd dભ ઉપર રહેલ, લીલાતિ શાલ ભંજિકાયુક્ત, ઈહામૃગ-લભ-તુગ-નર-મગ+વિહગ-ભાલક-કિન્નર-BBશરભ-રામર-કુંજર-વનલતા-usdલતાના ચિત્રોની ચિત્રિત સ્તંભ ઉપર રહેલ વજ વેદિકાથી પરિગત એવી મણી, વિધાધર વમલ-વૃંગલના મંત્ર યુક્ત હોય તેવી, અર્થી સહસથી યુક્ત, હજારો રૂપયુક્ત, દીપતી-દેદીપ્યમાન, આંખમાં વસી જાય તેવા, સુખ સાશ, સગ્રીકરૂપ, ઘંટાવલિના મધુર મનહર સ્વરયુક્ત, સુખમય[27/3] જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કાંત-દર્શનીય, નિપુણવત્ ચમકા મણિરત્ન ઘટિા જલયુકત હજાર યોજન વિસ્તીણ, પ00 યોજન ઊંચા, શીઘ, વરીત, પ્રસ્તુત કાર્ય નિર્વહણમાં સક્ષમ દિવ્ય યાન-વિમાનની વિકુવા કરીને, મારી આ આજ્ઞા પાછી સોંપો. • વિવેચન-૨૨૩ - તે કાળે, તે સમયે અતિ દિશાકુમારીના કૃત્ય પછી. શક, તેની વ્યાખ્યા કલાસૃગટીકાદિમાં પ્રસિદ્ધ હોવાથી લખતા નથી. હવે વંદન-નમસ્કાર કર્યા પછી શક સિંહાસને બેઠા પછી જે થયું તે કહે છે – સિંહાસને બેઠા પછી તે દેવેન્દ્ર દેવરાજ શકને આ આવો યાવતુ સંકલ્પ થયો. નિશ્ચે જંબદ્વીપમાં તીર્થકર ભગવંત ઉત્પન્ન થયેલા છે તો ત્રણેકાળના શકોનો આ કલ્પ છે કે તીર્થંકરનો જન્મ મહિમા કરવો, તો હું જઈને તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કર્યું. પછી - - - હરિભેગમેપી-ઈન્દ્રના આદેશને ઈચ્છે છે તે અથવા ઈન્દ્રનો નૈમેષી નામે દેવ, તે પદાતિ સૈન્યાધિપતિ દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી હે દેવાનુપ્રિય ! સુધમાં સભામાં મેઘનો સમૂહ, તેનો ગર્જિત, તેની જેમ ગંભીર અને મધુર શબ્દ જેનો છે તે તથા, તે યોજન પ્રમાણ વૃdવ જેનું છે , સુઘોષા નામે સસ્વરા, ઘંટાને ત્રણ વખત તાડિત કરતા-કરતા મોટા-મોટા શબ્દથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં એ પ્રમાણે કહો - આજ્ઞા કરો કે ઓ દેવો ! • • • દેવેન્દ્ર દેવરાજ શક જંબૂદ્વીપમાં તીર્થકર ભગવંતનો જન્મમહિમા કરવાને જાય છે. સામાન્યથી જિન વર્ણન પ્રસ્તાવ છતાં જે જંબૂદ્વીપનું નામ ગ્રહણ કરેલ છે, તે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અધિકારચી છે. તો હે દેવાનુપ્રિયો ! સર્વ ઋદ્ધિથી, સર્વધુતિથી, સર્વબળથી, સર્વ સમુદયથી, સવદરથી, સર્વ વિભૂષાથી, સર્વ દિવ્ય વાજિંત્ર શબ્દના નાદથી મોટી દ્ધિ ચાવતું સ્વથી ઈત્યાદિ પૂર્વવતુ પોતાના પરિવારથી સંપરિવૃત પોત-પોતાના વિમાનમાં આદિ પૂર્વવત્ વાહન - શિબિકાદિમાં આરૂઢ થઈને વિલંબ વિના દેવેન્દ્ર શક સમીપે પ્રગટ થયાં. હવે સ્વામીના આદેશ પછી હરિભેગમેષીદેવ જે કરે છે, તે કહે છે - ત્યારે પદાનિકાધિપતિ તે હરિભેગમેષી દેવને શક્રેન્દ્રએ આ પ્રમાણે કહેતા હર્ષિત ઈત્યાદિ થઈ, આજ્ઞા વચનને વિનયથી સાંભળે છે, સાંભળીને શક પાસેથી નીકળે છે, નીકળીને જ્યાં સુધસભામાં - x- સુઘોષા ઘેટા છે, ત્યાં આવે છે, આવીને મેઘના સમૂહ જેવા ગંભીર, મઘુતર શબ્દોવાળી યોજના પરિમંડલ સુઘોષા ઘટાને ત્રણ વખત વગાડે છે. વગાડ્યા પછી શું થાય છે ? તે કહે છે – વગાડ્યા પછી - x - સૌધર્મકામાં બીજા - એક ન્યૂન બત્રીસ લાખ વિમાનરૂપ જે આવાસ-દેવવાસ સ્થાનોમાં એકવ્ન ૩૨-બ્લાખ ઘંટા એકસાથે કણકણ એવો રવ કરવાને પ્રવૃત્ત થઈ. * * * હવે ઘંટનાદ પછી જે થયું તે કહે છે – ઘંટોના કણકણ સ્વ પ્રવૃત્તિ પછી સૌધર્મકલા પ્રાસાદ કે વિમાનોના જે નિકુટ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૩ ૩૬ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ગંભીર પ્રદેશ, તેમાં જે સંપાત શબ્દ વણાના પુદ્ગલો, તેથી સમુસ્થિત જે ઘંટા સંબંધી લાખો પડઘા, તેના વડે સંકુલ થયો. અર્થાત્ ઘંટાના મહા પ્રયત્નથી તાડિત થતાં જે શબ્દ પુદ્ગલો નીકળ્યા, તેનો પ્રતિઘાત વશથી બધી દિશા-વિદિશામાં દિવ્યાનુભાવરી ઉછળેલ પ્રતિશબ્દો વડે સર્વે પણ સૌધર્મ ક૫ બહેરો થઈ ગયો. • X - X - એ પ્રમાણે શબ્દમય સૌધર્મકક્ષ થયા પછી, પદાતિપતિ જે કરે છે, તે કહ્યું - શબ્દ વ્યાપ્તિ પછી તે સૌધર્મકાવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ, જે એકાંતમાં રમણમાં આસક્ત, તેથી જ નિત્યપ્રમત, વિષય સુખમાં મૂર્ણિત હતા, તેઓ સુસ્વરા જે પંક્તિ-સુઘોષા ઘંટાનો સ્વર, તેથી વિપુલ-સકલ સૌધર્મ દેવલોકને ભરી દેનાર જે બોલ-કોલાહલ, વરિત-શીઘ, ચપળ-સંભ્રમસહિત, જાગૃત થયા પછી, - X • આ ઘોષણા શું છે ? તે માટે કાન દઈને, ઘોષણાના શ્રવણના વિષયમાં એક ચિત થઈને, એકાગ્ર ચિતત્વમાં પણ ક્યારેક ઉપયોગ ન રહે કેમકે છાસ્થ છે, તેથી કહે છે - ઉપયુક્ત માનસવાળા થઈને - સાંભળેલ વસ્તુના ગ્રહણ માટે કુશળ મનવાળી થઈને તેિ દેવ-દેવી રહ્યા.] તે પદાતિ સૈન્યાધિપતિ દેવ તે ઘંટારવ સંપૂર્ણ શાંત-અતિ મંદ ભૂત થતાં, પ્રકથિી શાંત-પ્રશાંત થતાં, તે-તે મોટા દેશમાં, તે-તે દેશના એક દેશમાં તાતાર સ્વરથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં એમ કહે છે કે – ઈંત - હર્ષથી, પોત-પોતાના સ્વામીની આજ્ઞાથી જગગુરુનો જન્મ મહિમા કરવાને માટે પ્રસ્થાન આરંભ કરે. સૌધર્મકલાપતિનું આ વચન જન્માંતર કલ્યાણજન્ય સુખમુક્ત છે, તે તમે - સૌધર્મ કાવાસી વૈમાનિક દેવો-દેવીઓ સાંભળો, ઉક્ત અર્થની આજ્ઞા કરે છે. * * * શકના આદેશ પછી, જે દેવે કર્યું તે કહે છે - તે દેવો અને દેવીઓ આ અનંતરોક્ત અને સાંભળીને, હર્ષિત, સંતુષ્ટ ચાવતું હર્ષના વશથી વિકસીત હૃદયવાળા, થઈને • x - કેટલાંક વંદન-અભિવાદન, પ્રશસ્ત કાયા-વચન-મન પ્રવૃત્તિરૂપ, તેના નિમિતે આપણે ત્રિભુવન ભટ્ટાકના વંદન નિમિતે. પૂજન-ગંધમાથાદિ વડે સમ્યક અર્ચન, સકાર-સ્તુતિ આદિ વડે ગુણોન્નતિકરણ, સન્માન-માનસ પ્રીતિ વિશેષ, દર્શન-પૂર્વે ન જોયેલ જિનને જોવાને માટે. કુતુહલ-આપણે પ્રભુ પાસે જઈ શું કરવાનું ? કેટલાંક શકના વચન મુજબ વર્તતા કેમકે સ્વામીના વચનની ઉપેક્ષા ના કરવી, ચાકર ધર્મ અનુસરવો. કેટલાંક પરસ્પર મિત્રને અનુસરતા અર્થાત્ મિત્રગમના અનુપવૃત. કેટલાંક આને સમ્યગ્દષ્ટિ દેવનો જિન જન્મોત્સવમાં જવાનો આચાર સમજીને આવે છે. ઈત્યાદિ આગમન નિમિત્ત કરીને - ચિતમાં અવધારીને - x - સમીપે આવ્યા. પછી દેવેન્દ્ર શક, તે ઘણાં વૈમાનિક દેવોને ઉપસ્થિત થયેલા જુએ છે, જોઈને હર્ષિત આદિ થાય છે. પાલક નામે વિમાનવિણા કરવાને આભિયોગિક દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - X • અહીં યાન-વિમાન વર્ણન પૂર્વવત્ વિશેષ એ કે - એક લાખ યોજન પહોળું. અહીં પ્રમાણાંગુલ નિપજ્ઞ લાખ યોજના જાણવા. વૈકિય પ્રયોગ જનિતત્વથી ઉત્સધાંગુલ નિષ્પજ્ઞત્વ ન કહેવું. આગમ વચનથી આનું પ્રમાણાંગુલનિષ્પક્ષપણું જ યુક્તિમત્ છે, આગમવચન શાશ્વતવિમાન અપેક્ષાથી નથી શું ? ના, જો ઉસેંઘાંગુલ નિપજ્ઞ માનશો તો નંદીશ્વરે વિમાન સંકોચન વ્યર્થ થાય. વળી સ્થાનાંગમાં ચોથા અધ્યયનમાં ચાર સમાન વસ્તુ કહી, તેમાં પાલક વિમાનને જંબૂઢીપાદિના પ્રમાણથી સમત્વ પ્રમાણાંગુલી નિષ્પન્ન લેવાથી જ સંભવે છે. ૫૦૦-ન્યોજન ઉચ્ચ, અતિશય વેગવાળા. નિર્વાહિ-પ્રસ્તુત કાર્યને નિર્વાહ કરવાના શીલવાળા, એવા પ્રકારે દિવ્ય ચાનવિમાન વિક્ર્વીને આ આજ્ઞા પાછી સોંપી અર્થાત્ કાર્ય કર્યાનું નિવેદન કરે છે - x - • સૂગ-૨૨૮ : ત્યારે તે પાલકદેવ, દેવેન્દ્ર દેવરાજ શકએ આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થયો યાવત ઐક્રિય સમુદ્દાત વડે સમવહત થઈને તે પ્રમાણે યાન-વિમાન વિદુર્વે છે. - તે દિવ્ય યાન-વિમાનની ત્રણે દિશામાં મિસોપાન પ્રતિરૂપક છે, વર્ણન પૂર્વવત તે પ્રતિરૂપકોની આગળ પ્રત્યેક પ્રત્યેકમાં તોરણો છે. વર્ણન પ્રતિરૂપ છે સુધી પૂર્વવત કરતું. તે યાન વિમાનમાં બહુ સમ રમણીય ભૂમિભાગમાં, જેમ કોઈ આલિંગ પુકર હોય યાવતું ચિત્તા આદિના ચામડા માફક હોય, અનેક શંકુ-સમાન ખીલા ઠોકીને વિસ્તારેલ હોય, તે ભૂમિભાગ આવ-પ્રત્યાવશ્રેણિ-પ્રણિ-સ્વસ્તિકવર્ધમાન-પુષ્યમાનવ-મસ્યઅંડક-મગર અંડક-ર-મર-પુષ્પાવલિ-કમલપત્રસાગરતરંગ-વાસંતીલતા અને પાલતાના ચિત્રાંકન વડે યુક્ત, છાયા-પ્રભાકિરણો અને ઉધોત વડે યુકત છે. તથા વિવિધ પંચવણ મણીઓ વડે શોભિત છે. તે મeણીના વર્ણ, ગંધ અને સ્પર્શ જેમ રાયuસેણઈયમાં કહ્યા છે તેમ કહેવા. તે ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અનેકશન તંભો ઉપર રહેલ એક પ્રેગૃહ મંડપ છે, તે યાવત પ્રતિરૂપ છે, વર્ણન પૂર્વવત તેનો ઉલ્લોક • ઉપરનો ભાગ પSાલતા વડે ચિત્રિત રાવત સંપૂર્ણ તપનીયમય યાવતું પ્રતિરૂપ છે. તે મંડપની બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા છે, તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન ઘડી અને સંપૂર્ણ મણિમયી છે, વર્ણન પૂર્વવત. તેની ઉપર એક વિશાળ સિંહાસન છે વનિ પૂર્વવતુ. તેની ઉપર એક મોટું વિજયવત્ર છે, તે સવરનમય છે, વર્ણન પૂર્વવતું. તેના મધ્યદેશ ભાગમાં એક જમય અંકુશ છે. ત્યાં એક મોટી કુંબિકા પ્રમાણ મોતીની માળા છે, તે મોતીની માળા, પોતાનાથી અડધી ઉંચી, આઈ કુંબિકા પ્રમાણ ચાર મોતીની માળા છે ચોતરફથી વીંટળાયેલ છે. તે માળામાં તપનીય લંબૂક લટકે છે. તે વંભૂસક સુવર્ણ પ્રતકથી મંડિત છે. વિવિધ મહિમ-રતન નિર્મિત વિવિધ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૨૮ હાર, અધહારથી ઉપશોભિત છે. એકબીજાથી થોડા-થોડા અંતરે અવસ્થિત છે, પૂવય આદિ વાયુથી ધીમે-ધીમે કંપતા, પરસ્પર ટકરાવાથી ઉww એવા કાન અને મનને સુખર શબ્દો વડે પ્રદેશને અપૂરિત કરતાં ચાવતુ અતિ શોભતા રહેલા છે. તે સીંહાસનની પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં, ઉત્તરપૂર્વમાં અહીં શકેન્દ્રના ૮૪,ooo સામાનિકોના ૮૪,ooo ભક્ષાસનો છે. પૂર્વમાં આઠ અગમહિષીના, તેમજ દક્ષિણ-પૂર્વમાં અત્યંતર ર્મદાના ૧૨,ooo દેવોના, દક્ષિણમાં મદયમ પષદના ૧૪,ooo દેવોના અને દક્ષિણપશ્ચિમમાં બાહ્ય પદાના ૧૬,ooo દેવોના, પશ્ચિમમાં સાત સૈન્યાધિપતિના અને ત્યાં તે સહારાનની ચારે દિશામાં ચોર્યાશીચોર્યાશી હજાર એમ કુલ 3,36,ooo ભદ્રાસનો છે. એ પ્રમાણે બધું સૂયભિદેવના આલાવા મુજબ જાણવું ચાવતુ આજ્ઞા પાછી સૌપે છે. • વિવેચન૨૨૮ : ત્યારપછી તે પાલક દેવ, દેવેન્દ્ર દેવરાજ શકે આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવતુ વૈકિય સમુઠ્ઠાતથી સમવહત થઈને તે પ્રમાણ કરે છે અર્થાત્ પાલક વિમાન ચે છે. ધે વિમાનના સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે – સૂરણ સ્પષ્ટ છે. પછી તેના વિભાગનું વર્ણન કરેલ છે, તે પૂર્વવતું. વિશેષ આ - મણીના વર્ણ, ગંધ, સ્પર્શ કહેવા, જેમ રાજપનીય-બીજા ઉપાંગમાં કહેલ છે. અહીં પણ જગતી અને પાવરવેદિકાનું વર્ણન કરવું. - x - ધે પ્રેક્ષાગૃહ મંડપનું વર્ણન - તક્ષ ઈત્યાદિ. યાવતું શબ્દથી ચમક રાજધાનીના સુધમસિભાધિકાચી જાણવું. ઉપરના ભાગનું વર્ણન કરવાને કહે છે - તેનો ઉલ્લોક અર્થાત ઉપરનો ભાગ પઘલતાના ચિત્રોથી ચિત્રિત ચાવતું સંપૂર્ણ તપનીયમય છે. પહેલાં ચાવતુ શબ્દથી અશોકલતાના ચિત્રોથી ચિત્રિત ઈત્યાદિ લેવું. બીજી ચાવતુ શબ્દથી સ્વચ્છ, શ્લષ્ણ ઈત્યાદિ લેવા. અહીં રાજપ્રપ્નીય સૂત્રમાં સૂભિ વિમાન વર્ણનમાં અક્ષપાટક સૂઝ દેખાય છે, પણ ઘણી પ્રતિઓમાં આ પાઠ દેખાતો નથી, માટે લખેલ નથી. હવે અહીં મણિપીઠિકા વર્ણન કહે છે - તે સ્પષ્ટ છે આની વ્યાખ્યા વિજયદ્વારમાં રહેલ પ્રકંઇક પ્રાસાદના સિંહાસનના સત્ર સમાન જાણી લેવી. તે ઇ ઈત્યાદિ સૂત્ર પૂર્વે પાવર વેદિકા જાલ વર્ણનમાં કહેલ છે, ત્યાંથી જાણવું. અહીં પહેલા યાવતુ પદથી કંપતુ, લટકતું, ઝંઝમાણ, ઉદાર મનોજ્ઞ મનહર કાન-મનને સુખકર આદિ સંગ્રહ કરવો. બીજા યાવતુ પદથી સગ્રીક આદિ લેવા. હવે અહીં આસ્થાન નિવેશન પ્રક્રિયા કહે છે - તે સિંહાસનના પાલક વિમાનના મધ્યભાગ વર્તીના વાયવ્ય, ઉત્તર, ઈશાનમાં શકના ૮૪,૦૦૦ સામાનિકોના ૮૪,૦૦૦ ભદ્રાસનો છે. પૂર્વમાં આઠ અગ્રમહિષીના આઠ ભદ્રાસનો છે, એ પ્રમાણે ૩૮ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ અનિખૂણામાં અત્યંતર પર્ષદાસંબંધી ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્રાસનો છે. દક્ષિણમાં મધ્યમ પર્મદાના ૧૪,૦૦૦ દેવોના ૧૪,૦૦૦ ભદ્રાસનો છે. નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના ૧૬,૦૦૦ દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો છે. પશ્ચિમમાં સાત સૈન્યાધપતિના સાત ભદ્રાસનો છે. પછી પહેલા વલયની સ્થાપના પછી, બીજા વલયમાં તે સીંહાસનની ચારે દિશામાં ચા ગુણા કરાયેલ ૮૪,૦૦૦ સંખ્યક આત્મરક્ષક દેવો છે અg 3,35,ooo આત્મરક્ષક દેવો છે, તેથી તેટલાં ભદ્રાસનોને વિદુર્વે છે. Uવમર ની વિભાપા કહે છે - ઈત્યાદિ વકતવ્ય સૂયભના આલાવાથી ચાવતુ પાછી સોંપે છે. ચાવતુ પદથી સંગ્રહ આ પ્રમાણે છે - તે દિવ્ય યાન વિમાનનું આવા સ્વરૂપે વર્ણન છે, જેમ કોઈ તુરંતનો ઉગેલો હૈમંતિક બાલસૂર્ય કે ઇંગાલના લાલ સળગતા કે જાદવર્તી કે કેશડાવર્ણી કે પારિજાતવર્ણી ચોતરફથી કસુમિત હોય તેવો વર્ણ છે ? ના, આ અર્થ સમર્થ નથી. તે દિવ્યવિમાનનો આથી પણ ઈષ્ટતા વર્ણ કહેલ છે. ગંધ અને સ્પર્શ મણિવત્ કહેવા. ત્યારપછી તે પાલક દેવ, તે દિવ્ય યાનવિમાન વિક્ર્વને જ્યાં શક છે ત્યાં આવે છે. આવીને શકને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે માંજલી કરી, જય-વિજય વડે વધાવે છે આદિ. અહીં વ્યાખ્યા - તે દિવ્ય ચાનવિમાનનો આવો વર્ણક છે, જેમ તત્કાલનો ઉગેલ શિશિરકાલ સંબંધી બાળસર્ય, ખાદિરાંગના સગિના, જપાવન કે કિંશક વનના પારિજાત-કલ્પદ્રુમો, તેનું વનની ચોતરફ સમ્યક કુસુમિત છે. અહીં શિષ્ય પૂછે છે કે - શું આવા રૂપે છે ? આચાર્ય કહે છે – ના, તેમ નથી. તે દિવ્યવિમાન આનાથી પણ ઈષ્ટતક અને કાંતતરક હોય છે ઈત્યાદિ * * * * * * * હવે શકનું કૃત્ય કહે છે – • સૂઝ-૨૨૯ - ત્યારે તે શક યાવત હર્ષિત હૃદયી થયો. જિનેન્દ્ર ભગવંત સંમુખ જવા યોગ્ય દિવ્ય, સવલિંકાર વિભૂષિત, ઉત્તર વૈક્રિય રૂપની વિકુવા કરે છે. વિકુવન સપરિવાર ગમહિલી, નાટ્યાનીક અને ગંધવનિીક સાથે તે વિમાનની અનુપદક્ષિણા કરતાં-કરતાં પૂર્વીય સિસોપાનકેથી ચડે છે, ચડીને ચાવતું સીંહાસનમાં પૂવરભિમુખ બેસે છે. એ પ્રમાણે સામાનિક દેવો પણ ઉત્તરના કસોપાનકેથી આરોહીને પ્રત્યેકપ્રત્યેકે પૂર્વે રાખેલા ભદ્રાસનોમાં બેસે છે, બાકીના દેવો અને દેવીઓ દક્ષિણી ગિસોપાનકેથી આરોહીને પૂર્વવત રાવત બેસે છે. ત્યારે તે શકના તેમાં આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો યથાનુક્રમે ચાલ્યા. ત્યારપછી પૂર્વ કળશ ભંગાર, દિવ્ય છત્ર પતાકા ચામર સહિત, નિરતિકજોતાં જ દર્શનીય એવી વાયુ .ડતી વિજય વૈજયંતી, જે ઘણી ઉંચી ગગનતલને સ્પતી હતી તેવી, તે આગળ અનુક્રમે ચાલી. ત્યારપછી છ મૂંગાર, ત્યારપછી વજમય વૃત્ત ઉષ્ટ સંસ્થિન સુશ્લિષ્ટ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ/૧૨૯ પરિધૃષ્ટ સુપતિષ્ઠક, વિશિષ્ટ અનેક શ્રેષ્ઠ પંચવર્ણા હજારો કુડભી વડે પરિમંડિત હોવાથી રમણીય, વાયુ વડે ઉડતી વિજય વૈજયંતી પતાકા છમાતિછત્રયુકત, ઉંચી, ગગનતલે સ્પર્શતા શિખયુકત ૧૦૦૦ યોજન ઊંચા, મહા મોટો મહેન્દ્રધ્વજ આગળ અનુક્રમે ચાલ્યો. - ત્યારપછી પોતાના કાર્યાનુરૂપ વેષથી યુકત, સુસજિત, સર્વવિધ અલંકારોથી વિભૂષિત એવી પાંચ સેનાઓ, પાંચ સેનાપતિઓ યાવતું આગળ ચાલ્યા. " ત્યારપછી ઘણાં અભિયોગિક દેવો અને દેવીઓ પોત-પોતાના રૂપ વડે ચાવતું નિયોગ વડે દેવેન્દ્ર દેવરાજ શકની આગળ અને પાછળ અનુક્રમે પ્રસ્થાન કરે છે. ત્યારપછી ઘણાં સૌધર્મકાવાસી દેવો અને દેવીઓ સર્વ ઋદ્ધિથી ચાવતું આરૂઢ થઈને યાવતું ચાલ્યા. ત્યારે તે શક્ર, તે પાંચ સૈન્યો વડે પરીવરેલ યાવન મહેન્દ્રધ્વજને આગળ કરીને ૮૪,ooo સામાનિક ચાવતુ પરિવરીને, સર્વ ઋદ્ધિથી યાવત્ રવથી સૌધર્મકતાની વચ્ચોવચ્ચથી તે દિવ્ય દેવ કદ્ધિ યાવતુ ઉપદર્શિત કરતો કરતો જ્યાં સૌધર્મકતાનો ઉત્તરનો નિયણિ માર્ગ છે, ત્યાં જાય છે. ત્યાં જઈને એક લાખ યોજન પ્રમાણ વિગ્રહથી ચાલતો-ચાલતો, તેવી ઉત્કૃષ્ટ યાવત દેવગતિથી ચાલતો ચાલતો તી અસંખ્ય દ્વીપ સમદ્રોની મધ્યેથી જ્યાં નંદીશ્વરદ્વીપ છે, જ્યાં દક્ષિણ-પૂર્વીય રતિક્ર પર્વત છે, ત્યાં આવે છે. આવીને જેમ સૂયભિની વકતવ્યતા છે, તેમ કહેતું. વિશેષ એ કે શકનો અધિકાર કહેવો. યાવતું શક તે દિવ્ય દેવગદ્ધિ યાવત દિવ્યવિમાનને પ્રતિ સંહરીત કરતો-કરતો યાવતું જ્યાં તીર્થકર ભગવંતનું જન્મનગર છે. જ્યાં ભગવંતનું જન્મભવન છે, ત્યાં આવે છે. ત્યાં આવીને તીર્થકર ભગવંતના જન્મભવનને તે દિવ્ય યાનવિમાન વડે ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરે છે, કરીને તીર્થકર ભગવંતના જન્મભવનની ઉત્તપૂર્વ દિશા ભાગમાં ભૂમિતલથી ચાર આંગળ ઉંચે દિવ્ય વિમાન સ્થાપે છે. સ્થાપીને આઠ અગમહિણી, ગંધવનીક અને નાટ્યાનિક બંને સૈન્યો સાથે, તે દિલ યાનવિમાનના પૂર્વના Aિસોપાન-પ્રતિરૂપકથી ઉતરે છે. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકના ૮૪,ooo સામાનિકો દિલ યાન-વિમાનના ઉત્તરીય મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. બાકીના દેવો અને દેવીઓ, તે દિવ્યયનવિમાનના દક્ષિણી ગિસોપાન પ્રતિરૂપકથી નીચે ઉતરે છે. ત્યારપછી તે દેવેન્દ્રદેવરાજ શક્ર ૮૪,૦૦૦ સામાનિકોથી યાવતુ સાથે સંપરીવરીને સર્વત્રઋદ્ધિથી યાવતુ દુભીના નિઘોંષ અને નાદિત રવથી જ્યાં તીર્થકર ભગવાન અને તીર્થકર માતા છે, ત્યાં આવે છે, આવીને લોક-પ્રણામ કરે છે. કરીને તીર્થકર ભગવનંત અને તીથર માતાને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે. કરીને બે હાથ જોડીને ચાવતુ આમ કહે છે – ૪૦ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હે રતનકુક્ષિારિકા! તમને નમસ્કાર થાઓ. એ પ્રમાણે જેમ દિશાકુમારી કહ્યું તેમ યાવતું આપ ધન્ય છો, આપ પુન્યવંત છો, આપ કૃતાર્થ છો. હે દેવાનુપિયા! દેવેન્દ્ર દેવરાજ શક્ર, તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીશ. તો આપ ભયભીત થશો નહીં. એમ કહીને અવસ્થાપીની નિદ્રા આપે છે. ત્યારપછી તીર્થકરનું પ્રતિરૂપક વિકુર્તે છે, તીકરની માતા પાસે સ્થાપે છે, સ્થાપીને પાંચ શકની વિફર્યા કરે છે. કરીને એક શક તીર્થકર ભગવંતને બે હાથના સંપુટમાં ગ્રહણ કરે છે. એક શક્ર પાછળ છત્ર ધારણ કરે છે, બે શકો-બંને પડખે ચામર વર્ષ છે. એક શક આગળ હાથમાં જ લઈને ચાલે છે. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક, બીજ ઘણાં ભવનપતિ-બંત-જયોતિકવૈમાનિક દેવો અને દેવીઓ સાથે પરીવરીને સર્વત્રદ્ધિથી યાવતુ નાદિતથી, તેવી ઉત્કૃષ્ટ યાવતુ ગતિથી ચાલતા ચાલતા જ્યાં મેરુ પર્વત છે, તેમાં ક્યાં પાંડુકવન છે, જ્યાં અભિષેક શીલા છે, જ્યાં અભિષેક સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સહાસન ઉપર પૂર્વાભિમુખ થઈ બેસે છે. • વિવેચન-૨૨૯ - ત્યારે તે શક ઈત્યાદિ સ્પષ્ટ છે. દિવ્ય-પ્રધાન, જિનેન્દ્ર સમુખ જવા માટે ઉચિત, જેવા શરીરે સુરસમુદાય સર્વાતિશાયી “શ્રી” થાય, તેવા. સર્વ-મરતકાદિ અલંકારો વડે વિભૂષિત કેમકે ઉત્તરવૈક્રિય શરીર છે, સ્વાભાવિક વૈક્રિયશરીરનો આગમમાં અલંકાર હિતપણે જ ઉત્પાદ સંભળાય છે. ભવધારણીય શરીરની અને કાર્યોત્પત્તિ કાળની અપેક્ષાથી ઉતરકાળભાવી વૈક્રિયરૂપ વિકર્ષે છે. પછી સપરિવાર આઠ અગ્રમહિષી, પ્રત્યેકને ૧૬,૦૦૦ દેવીનો પરિવાર છે, નાટ્યાનીક અને ગંધર્વોનીક સાથે તે વિમાનને પ્રદક્ષિણા કરતાં-કરતાં પૂર્વ દિશાના ગિસોપાનથી ચડે છે. યાવત્ શબ્દથી સીંહાસન પાસે જઈને પૂર્વાભિમુખ બેસે છે. પછી સામાનિકાદિ વડે જે રીતે સ્થાનપૂર્તિ થઈ, તે કહે છે, તેમાં અવશેષ અતિ આત્યંતર પર્ષદા આદિના દેવો કહેવા. હવે પ્રતિષ્ઠાવી શકનો આગળ-પાછળનો ક્રમ કહે છે - તેની વ્યાખ્યા ભરતયકીના અયોધ્યાના પ્રવેશાધિકારથી જાણવી. ત્યારપછી છમ, ભંગાર આદિ પણ ભરતના અયોધ્યા પ્રવેશાધિકારથી જાણવા અને ભંગાર વિશિષ્ટ વર્મક ચિત્રયુકત છે. પૂર્વે ભંગારને જળથી ભરેલી કહી, અહીં જળરહિત કહી, તેથી પુનરુક્તિ નથી. પછી રત્નમય, વર્તુળ મનોજ્ઞ આકાર જેનો છે તે, સુશ્લિષ્ટ અર્થાત્ મકૃણ, ખરસાણ વડે પટેલ પાષાણની પ્રતિમાવતુ ઘસેલ, સુકુમાર શાણ વડે પાષાણની પ્રતિમાવતુ સ્નિગ્ધ કરાયેલ, સુપ્રતિષ્ઠિત-વક નહીં તેવી, તેવી જ બાકીના સ્વજોથી વિશિષ્ટ તથા અનેક શ્રેષ્ઠ પંચવર્ણી લાપતાકાથી અલંકૃત અને તેથી અભિગમ લાગતી, - X• અંબરતલને સ્પર્શતા અગ્રભાગયુકત, ૧૦૦૦ યોજન ઉંચો, તેથી કહે છે – અતિશય મહાનું મહેન્દ્રવજ અનુક્રમે આગળ ચાલ્યો. ત્યારપછી સ્વકર્માનુસારી વેષ પહેરેલા તથા પૂર્ણ સામગ્રી વડે સુસજ્જ, સર્વાલંકાર વિભૂષિત પાંચ સૈન્યોના અધિપતિઓ અનુક્રમે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૨૯ ૪૧ આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં આભિયોગિક દેવો અને દેવીઓ સ્વકર્મોપસ્થિત ઉત્તરૈક્રિય સ્વરૂપ વડે પોતપોતાના વૈભવ-સંપત્તિ વડે, પોત-પોતાના નિયોગ-ઉપકરણ વડે, શકેન્દ્રની આગળ, પાછલ અને બંને પડખે વૃદ્ધના ક્રમથી ચાલ્યા. ત્યારપછી ઘણાં સૌધર્મકલ્પવાસી દેવો અને દેવીઓ સાર્વઋદ્ધિથી, યાવત્ શબ્દથી પૂર્વોક્ત આલાવો ગ્રહણ કરવો. તેના વડે પોત-પોતાના યાન-વિમાન-વાહનોમાં આરૂઢ થઈને શક્રની આગળ-પાછળ-પડખે ચાલ્યા. હવે જે રીતે શક્ર સૌધર્મકાથી નીકળ્યો, તે કહે છે – પછી શક્ર, પૂર્વોક્ત સ્વરૂપે, પાંચ સંગ્રામિક મૈત્યોથી ચોતરફથી પરીવરીને યાવત્ પૂર્વોક્ત સર્વે મહેન્દ્ર ધ્વજ વર્ણન કહેવું. મહેન્દ્ર ધ્વજને આગળ કરીને ૮૪,૦૦૦ સામાનિકો યાવત્ શબ્દથી ચારગણાં ૮૪,૦૦૦ આત્મરક્ષક દેવો વડે ઈત્યાદિ લેવું. સર્વઋદ્ધિથી પરિવૃત્ત ચાવત્ રવથી ચાવત્ શબ્દથી સર્વધ્રુતિક આદિ પૂર્વોક્ત લેવું. સૌધર્મ ાની વચ્ચોવચથી તે દિવ્ય દેવદ્ધિ યાવત્ શબ્દથી દેવધુતિ, દેવાનુભાવ લેવો. - ૪ - • સૌધર્મકલ્પની ઉત્તરેથી નિર્ગમન પંચ છે, ત્યાં આવે છે. જેમ વરચિત નાગરો વિવાહોત્સવની ઋદ્ધિના દર્શન માટે રાજપથમાં જાય છે, નષ્ટ ગણીઓમાં નહીં, તેમ આ પણ જાણવો. આના વડે સમગ્ર દેવલોકના આધારરૂપ પૃથ્વી પ્રતિષ્ઠિત વિમાનથી નિરુદ્ધ માર્ગપણાથી અહીં-તહીં સંચરણના અભાવે વચ્ચોવચ્ચથી ઉત્તરના નિર્માણમાર્ગથી એમ કહ્યું. • x - જઈને લાખ યોજન પ્રમાણ વિગ્રહક્રમથી ગંતવ્ય ક્ષેત્ર અતિક્રમરૂપથી, - x - ઉતરતા ઉતરતા, તેવી ઉત્કૃષ્ટ યાવત્ શબ્દથી ત્વરિત આદિ ગ્રહણ કરવું. દેવગતિથી જતાં-જતાં તીર્ઘા અસંખ્યાત દ્વીપસમુદ્રોની વચ્ચોવચ્ચ થઈ જ્યાં નંદીશ્વરદ્વીપ છે, ત્યાં, તેના પૃથુત્વના મધ્ય ભાગમાં અગ્નિકોણવર્તી રતિકરપર્વતે આવે છે. અહીં સ્થાનાંગ સૂત્રાનુસાર અભિપ્રાય છે, પ્રવચન સારોદ્ધારાદિમાં જુદો મત છે જેની વૃત્તિકારે નોંધ લીધી છે. (શંકા) સૌધર્મથી નીચે ઉતરતા શકને નંદીવર દ્વીપમાં જ ઉતરવું યુક્તિમત્ છે, અસંખ્યાત દ્વીપ-સમુદ્ર ઓળંગવાની જરૂર શું? (સમાધાન) નિર્માણ માર્ગના અસંખ્યાતતમ દ્વીપ કે સમુદ્રની ઉપરી સ્થિતપણાના સંભવથી તેમાં અવતરણ કહ્યું. પછી નંદીશ્વર જ્યાં અસંખ્યાત દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન યુક્તિમત્ છે. 1 એ પ્રમાણે ઉક્ત રીતે જેમ સૂર્યાભની વક્તવ્યતા કહી તેમ અહીં પમ કહેવું. અહીં વિશેષ એ છે કે – શક્રનો અધિકાર કહેવો. બધું સ્પષ્ટ છે. વિશેષ એ કે પહેલો ચાવત્ શબ્દ દૃષ્ટાંત વિષયક સૂર્યભ અધિકારની અવધિ સૂચનાર્થે છે. તે અવધિ વિમાનના પ્રતિસંહરણ સુધી કહેવી. બીજો યાવત્ શબ્દ દિવ્ય દેવધુતિ, દિવ્ય દિવ્યાનુભાવ એ બે પદ ગ્રાહી છે. આનો અર્થ આ છે – દેવદ્ધિ એટલે પરિવાર સંપત્તિ - ૪ - દેવધુતિ-શરીર, આભરણાદિથી, દેવાનુભાવ-દેવગતિની હ્રસ્વતા પામીને, દિવ્ય જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ યાન વિમાન-પાલક નામે છે, તે જંબુદ્વીપ પરિમાણથી ન્યૂન લાંબુ-પહોળું કરવાને સંક્ષેપતા, સંક્ષેપતા, ત્રીજો યાવત્ શબ્દ - જ્યાં જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર છે પૂર્વ મિસોપાન પ્રતિરૂપકથી શકનું ઉત્તરણ કહ્યું, બીજા બધાં ક્યાંથી ઉત્તરે છે ? તે સ્પષ્ટ છે, હવે શકે શું કર્યુ તે કહેલ છે. તેમાં ચાવત્ પદ સંગ્રાહ્ય પૂર્વ સૂત્રાનુસાર જાણવું. હવે શું કહ્યું – તે કહે છે – હે રત્નકુક્ષિધારિકા તમને નમસ્કાર. દિશાકુમારીમાં સૂત્ર કહ્યું છે, તેમ કહેવું. યાવત્ શબ્દથી કહેવું કે – જગપ્રદીપદાયિકા, સર્વ જગજીવ વત્સલ, હિતકારક, માર્ગદશિત - ૪ - જિન, જ્ઞાની, નાયક, બુદ્ધબોધક, સર્વલોકના નાથ, સર્વ જગને મંગલ, નિર્મમત્વી ઈત્યાદિ બધું પૂર્વવત્ હે માતા ! તમે ધન્ય છો આદિ સુધી કહેવું. હું શક્ર નામે દેવેન્દ્ર તીર્થંકરનો જન્મ મહોત્સવ કરીશ, તો તમારે ડરવું નહીં, કહીને અવસ્વાપિની નિદ્રા આપે છે - અર્થાત્ પુત્રને મેરુ લઈ જવાયા પછી, તેના વિરહમાં માતા દુઃખી ન થાય, તે માટે દિવ્ય નિદ્રા વડે નિદ્રાવાળા કરે છે, ભગવંતનું પ્રતિરૂપક પણ ત્યાં મૂકે છે. જેથી મેરુએ જઈને જન્મમહોત્સવમાં વ્યગ્ર હોઈએ, ત્યારે નીકટના દુષ્ટ દેવો કુતૂહલાદિથી નિદ્રા હરી લે તો ? તેથી સંપૂર્ણ ભગવંત સર્દેશ રૂપ વિકુર્તીને તીર્થંકરની માતાની પડખે સ્થાપે છે. પછી શક્ર પોતાના પાંચ રૂપો વિક્ર્વે છે, તેમાં – ૪૨ એક શક્ર તીર્થંકરને પરમ શુચિ વડે સરસ ગોશીર્ષ ચંદનથી લિપ્ત અને ધૂપ વડે વાસિત કરી, હાથનું શુતિ સંપુટ કરીને ગ્રહણ કરે છે. એક શક પાછળ છત્ર ધરે છે ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું - x - અહીં સામાનિકાદિ દેવ પરિવાર હોવા છતાં ઈન્દ્ર પોતે જ જે પાંચ રૂપની વિકુર્વણા કરી, તે ભગવંતની પરિપૂર્ણ સેવાના લોભથી કર્યા. હવે શક્ર વિવક્ષિત સ્થાનને પામે છે, તે કહે છે – પછી તે શકેન્દ્ર બીજા ઘણા ભવનપત્યાદિ દેવ-દેવીઓથી પવિરીને સર્વ ઋદ્ધિપૂર્વક, સર્વધુત્યાદિથી, ઉત્કૃષ્ટત્વરિતાદિ ગતિથી જતાં-જતાં જ્યાં મેરુ પર્વતના પંડકવનમાં જ્યાં અભિષેક શીલા ઉપર અભિષેક સિંહાસન છે, ત્યાં આવે છે, આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. હવે ઈશાનેન્દ્રનો અવસર છે – • સૂત્ર-૨૩૦ થી ૨૩૫ : [૨૩] તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન, જેના હાથમાં શૂળ છે, વૃષભ વાહન છે, સુરેન્દ્ર, ઉત્તરાર્ધ લોકાધિપતિ છે, અઠ્ઠાવીસ લાખ વિમાનોનો અધિપતિ, નિર્મળ વસ્ત્રધારી, એ પ્રમાણે શક મુજબ શેષ વર્ણન કહેવું. તેમાં ભેદ આટલો છે— મહાઘોષા ઘંટા, લઘુપરાક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, વિમાનકારી દેવ પુષ્પક છે, નિર્માણમાર્ગ દક્ષિણેથી, ઉત્તરપૂર્વના રતિકર પર્વતથી મેરુ પર્વત સમોરાર્યો યાવત્ પધારો છે. એ પ્રમાણે બાકીના પણ ઈન્દ્રો કહેવા, યાવત્ અચ્યુતેન્દ્ર, તેમાં આટલો Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૩૦ થી ૨૩૫ ભેદ છે– [૩૧] સૌધર્મેન્દ્રથી અનુક્રમે સામાનિકો ૮૪,૦૦૦, ૮૦,૦૦૦, ૩૨,૦૦૦, ૭૦,૦૦૦, ૬૦,૦૦૦, ૫૦,૦૦૦, ૪૦,૦૦૦, ૩૦,૦૦૦, ૨૦,૦૦૦ અને રણઅચ્યુતદ્ધીકના ૧૦,૦૦૦ જાણવા. [૩૨] સૌધર્મેન્દ્રથી વિમાન સંખ્યા – ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ચાર લાખ, ૫૦,૦૦૦, ૪૦,૦૦૦ અને સહસારના ૬૦૦૦ છે. ૪૩ [૩૩] આનંત-પ્રાણત કલ્પમાં ૪૦૦ અને આરણ-અચ્યુતમાં ૩૦૦ છે. આ વિમાનો કા, હવે યાન-વિમાનકારી દેવો કહે છે – [૩૪] પાલક, પુષ્પ, સૌમનસ, શ્રીવત્સ, ગંધાવર્ત્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમલ અને સર્વતોભદ્ર [અનુક્રમે જાણવા.] [૩૫] સૌધર્મેન્દ્ર, સાનકુમારેન્દ્ર, બ્રહ્મલોકેન્દ્ર, મહાશુકેન્દ્ર અને પ્રાણતેન્દ્રની સુઘોષા ઘંટા છે, હરિણેગમેષી પદાતિ સૈન્યાધિપતિ છે, ઉત્તરવર્તી નિર્માણ માર્ગ છે, દક્ષિણ-પશ્ચિમી રતિકર પર્વત છે. ઈશાનેન્દ્ર, માહેન્દ્ર, લાંતકેન્દ્ર, સહસ્રારેન્દ્ર, અચ્યુતેન્દ્રને મહાઘોષા ઘંટા, લઘુપરાક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, દક્ષિણ બાજુનો નિર્માણમાર્ગ, ઉત્તરપૂર્વનો રતિકર પર્વત છે. પર્યાદા, જીવાભિગમમાં કહ્યા મુજબ જાણવી. આત્મરક્ષક દેવો સામાનિક દેવોથી ચારગણાં છે. બધાંના યાન-વિમાનો એક લાખ યોજન વિસ્તીર્ણ છે. તેની ઉંચાઈ સ્વ-સ્વ વિમાન પ્રમાણ છે અને મહેન્દ્રધ્વજ હજાર યોજન વિસ્તીણ છે. શક્ર સિવાયના બધાં મેરુ પર્વત સમવસરે છે ચાવત્ (ભગવંતની) પર્યુંપાસના કરે છે. • વિવેચન-૨૩૦ થી ૨૩૫ ઃ - તે કાળે - સંભવિત જિન જન્મ, તે સમયમાં - દિક્કુમારીના કૃત્ય પછી, શક્રના આગમન પછી નહીં, કેમકે બધાં ઈન્દ્રો જિનકલ્યાણકમાં સાથે જ આવવાનો આરંભ કરે છે. સૂત્રમાં જે શકના આગમન પછી ઈશાનેન્દ્રનું આગમન કહ્યું તે ક્રમથી સૂત્રના સંબંધથી સંભવે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન આદિ સૂત્રાર્થવત્ જાણવું. તેમાં અજાંસ-નિર્મળ, અંબરવસ્ત્ર-સ્વચ્છપણાથી આકાશવત્ વસ્ત્રો. જેમ શકમાં કહ્યું, તેમ અહીં પણ છે, તફાવત એટલો કે ઘંટાનું નામ મહાઘોષ છે, ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. ચાવત્ પદથી તીર્થંકર ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદનનમસ્કાર કરીને, બહુ દૂર નહીં તેમ બહુ નીકટ નહીં એ રીતે સુશ્રૂષા કરતા, નમન કરતાં, અભિમુખ વિનયથી અંજલી જોડી રહ્યા. હવે અતિદેશથી સનકુમારાદિ ઈન્દ્રોની વક્તવ્યતા કહે છે – સૌધર્મથી અચ્યુતેન્દ્ર સુધીની વક્તવ્યતા છે, શક્રેન્દ્રના ૮૪,૦૦૦, ઈશાનેન્દ્રના ૮૦,૦૦૦ એ રીતે ચાવત્ આનત-પ્રાણત બે કલ્પના ઈન્દ્રના ૨૦,૦૦૦ અને આરણ-અચ્યુત બે જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કલ્પના ઈન્દ્રના ૧૦,૦૦૦ સામાનિકો છે. - X - એ રીતે પ્રતિ ઈન્દ્રના સામાનિકોનો આલાવો કહેવો. ૪૪ વિમાનો-સૌધર્મકો ૩૨-લાખ, ઈશાન કો-૨૮ લાખ એ પ્રમાણે આનતપ્રાણત બે કલ્પે મળીને ૪૦૦, આરણ-અચ્યુત બંને મળીને ૩૦૦ વિમાન સંખ્યા જાણવી. યાનવિમાન વિકુર્વક દેવોના નામો સૂત્રાનુસાર જાણવા. હવે દશ કલ્પેન્દ્રોમાં કયા પ્રકારે પાંચ-પાંચમાં સામ્ય છે ? તે કહે છે – સૌધર્મ અર્થાત્ પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા અને નવદશમાં સુઘોષા ઘંટા, હરિણેગમેષી દેવ, ઉત્તરીય નિર્માણ ભૂમિ અને અગ્નિકોણનો રતિકર પર્વત તથા ઈશાન અર્થાત્ બીજો, ચોથો, છઠ્ઠો, આઠમો અને અગિયાર બારમો કલ્પના ઈન્દ્રોને મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ દેવ, દક્ષિણ માર્ગ, ઈશાન રતિકર પર્વત કહેવો. બહુવચન સર્વકાળવર્તી ઈન્દ્રની અપેક્ષાથી છે. પર્પદ-અત્યંતર, મધ્ય, બાહ્ય રૂપ તેના જેટલા દેવ-દેવીઓનું પ્રમાણ છે, તેનુંતેટલું પ્રમાણ જીવાભિગમથી જાણવું. જેમકે શક્રની પર્યાદા અત્યંતર બાર હજાર, મધ્યની ચૌદ, બાહ્યની સોળ જાણવી. ઈશાનેન્દ્રની આધ-દશ હજાર, મધ્યની બાર, બાહ્યની ચૌદ છે. સનકુમારેન્દ્રની પર્યાદા અનુક્રમે આઠ, દશ, બાર છે. માહેન્દ્રની છ, આઠ અને દશ છે. એમ બબ્બે ઘટતાં શુક્રેન્દ્રની એક-બે-ચાર હજાર છે. સહસ્રારેન્દ્રની ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦ છે, આનત-પ્રાણતેન્દ્રની ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ છે. આરણ-અચ્યુતની પર્ષદા અત્યંતર-૧૦૦ દેવ, મધ્ય-૨૦૦ અને બાહ્ય-૫૫૦ દેવો છે. શક્ર અને ઈશાનની દેવી પર્ષદા જીવાભિગમાદિમાં કહી છે, પણ મલયગિરિજીએ આવશ્યક વૃત્તિમાં કહેલ નથી, તેથી અમે પણ લખતા નથી. આત્મરક્ષા - અંગરક્ષક દેવો, બધાં ઈન્દ્રોને પોતાના સામાનિક કરતાં ચારગણાં હોય છે. તેથી ચારગણાં ૮૪,૦૦૦ ઈત્યાદિ જાણવા. યાનવિમાન બધાંના એક લાખ યોજન પહોળા, ઉંચાઈ બધાંની પોત-પોતાના વિમાનપ્રમાણ છે. ઈન્દ્રના પોત-પોતાના વિમાને સૌધર્માવર્તસકાદિ, તેનું પ્રમાણ ૫૦૦ યોજનાદિ છે. અર્થાત્ બે કલ્પના વિમાનોની ઉંચાઈ ૫૦૦ યોજન, બીજા બેની ૬૦૦ યોજન, ત્રીજા બેની ૭૦૦ યોજન, ચોથા બેની ૮૦૦ યોજન, ઉપરના ચારની ૯૦૦ યોજન છે. બધાંનો મહેન્દ્રધ્વજ ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ છે. - ૪ - હવે ભવનવાસી કહે છે– • સૂત્ર-૨૩૬ થી ૨૩૮ : [૩૬] તે કાળે, તે સમયે અસુરેન્દ્ર અસુરરાજા સમર, સમરસંચા રાજધાનીમાં સુધર્મસભામાં ચમર સિંહાસને, ૬૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયશ્રિંશક, ચાર લોકપાલ, સપરિવાર પાંચ અગ્રમહિષીઓ, ત્રણ પર્યાદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ચારગણા ૬૪,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા દેવોથી [પરિવૃત્ત] હતો ઈત્યાદિ શક્ર વત્ જાણવું. તેમાં તફાવત આ પ્રમાણે છે – ક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, ઓઘવરા નામે ઘંટા, વિમાન ૫૦,૦૦૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ/ર૩૬ થી ૨૮ ચૌજન વિdlણ, મહેન્દ્રધ્વજ પoo યોજન ઉંચો, વિમાનકારી અભિયોગિક દેવ છે. બાકી બધું પૂર્વવત્ યાવતું મેરુ પર્વત સમવસરે છે [પાવતું] પર્યાપાસના કરે છે. તે કાળે તે સમયે અરેન્દ્ર અસરરાજા બલિ એ પ્રમાણે આવે છે. વિશેષ એ કે - ૬૦,ooo સામાનિક દેવો, તેનાથી ચારગણા આત્મરક્ષક દેવો, મહામ નામે પદાતિસૈન્યાધિપતિ, મહા ઓઘસ્વરા નામે ઘંટા છે. બાકી બધું પૂવવ4 હર્ષદા જીવાભિગમવત્ છે. તે કાળે, તે સમયે ધરણેન્દ્ર તેમજ આવે છે. તફાવત એ-૬ooo સામાનિકો, ૬-ગ્રમહિણી, ચારગણા આત્મરક્ષક દેવો, મેઘશ્વરા ઘટા, ભદ્રસેન નામે પદાdીમેન્યાધિપતિ, વિમાન ૨૫,ooo યોજના વિસ્તીર્ણ, મહેન્દ્રધ્વજ ૫૦ યોજના વિસ્તૃત છે. એ પ્રમાણે અસુરેન્દ્ર વર્જિત બધાં ભવનવાસી ઈન્દ્રો શણવા. વિશેષ એ - અસુરોની ઓધવરા ઘંટા, નાગકુમારની મેઘવરા, સુવણકુમારની હંસસ્વરા, વિધુકુમારની કૌંચસ્વરા, અગ્નિકુમારની મંજુવરા, દિશાકુમારની મંજુઘોષા, ઉદધીકુમારની સુવરા, દ્વીપકુમારની મધુરસ્વરા, વાયુકુમારની નદીસ્વરા, સ્વનિતકુમારની નંદિઘોષા ઘંટા છે. [૩] સામાનિક દેવો અમરેન્દ્રના ૬૪,૦૦૦ અને બલીન્દ્રના ૬૦,૦૦૦ છે. અસુરેન્દ્ર સિવાયના ઈન્દ્રોના છ-છ હજાર છે. સામાનિકોથી ચારગણા આત્મરક્ષક દેવો કહેવા. ૩િ૮] અમરેન્દ્ર સિવાયના દક્ષિણ દિશાના ઈન્દ્રોના પદાતિરીન્ય અધિપતિના નામ ભદ્રોન અને ઉત્તરના દક્ષ નામે છે. આ પ્રમાણે વ્યંતરેન્દ્રો અને જ્યોતિકેન્દ્રોને જાણવા. ફર્ક માત્ર એ છે કે - woo સામાનિકો દેવો, ચાર અગમહિણીઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, વિમાન ૧ooo યોજન, મહેન્દ્રdજ ૧૫ યોજન, દક્ષિણદિશાની ઘટા મંજુવા, ઉત્તરદિશાની મંજુઘોષા, પEાતી સૈાધિપતિ અને વિમાનકારી અભિયોગિક દેવો છે. જ્યોતિકોની સુવરા તથા સુરવરનિર્વાષા વંટા છે. તેઓ મેરુ પર્વત સમવસરે છે યાવતુ પર્યાપાસના કરે છે. • વિવેચન-૨૩૬ થી ૩૮ : ચમર અસુરેન્દ્ર અસુરરાજા ચમચંચા રાજધાનીમાં, સુધમસભામાં, ચમસિંહાસને બેઠો છે ઈત્યાદિ સૂકાર્યવત છે. બીજા પણ દેવો એમ આલાપકાંશથી સંપૂર્ણ આલાપક આ રીતે જાણવો - ચમચંયા રાજધાનીમાં વસતા ઘણાં અસુરકુમાર દેવો અને દેવીઓ શકની જેમ બાકી બધું જાણવું. તફાવત આ પ્રમાણે - કુમ પદાતિસૈન્ય અધિપતિ, ઓઘસ્વરા ઘંટા ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. તેમાં વિમાન કરનાર આભિયોગિક દેવ કહ્યો છે, પણ વૈમાનિકેન્દ્રના પાલકની જેમ કોઈ નિયત નામ આપેલ નથી. બાકીનું પૂર્વવત્ - શકાધિકારમાં કહ્યા મુજબ કહેવું. વિશેષ એ જંબૂઢીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કે - દક્ષિણપશ્ચિમ રતિકર પર્વત છે. તે ક્યાં સુધી કહેવું ? મે પતિ સમોસરે છે અને પર્યાપાસના કરે છે, ત્યાં સુધી કહેવું. હવે બલીન્દ્ર – તે કાળે, તે સમયે અસુરેન્દ્ર અસુરાજ બલિ હતો, તેને ચમસ્વત્ કહેવો. વિશેષ એ કે – ૬૦,ooo સામાનિકો, ચાર્ગીણાં આત્મરક્ષકો અર્થાત સામાનિકની સંખ્યાથી ચારગણાં અંગરક્ષકો છે. મહાલૂમ પદાતિ સૈન્યાધિપતિ, મહાસ્વરા ઘય છે ચમચંગાના સ્થાને બલિચંયા રાજધાની, દક્ષિણનો નિયણિમાર્ગ, ઉત્તરપશ્ચિમ રતિકર પર્વત કહેવો. બાકી યાન વિમાન વિસ્તારાદિ ચમચંયાના અધિારમાં કહ્યા મુજબ જાણવું. પર્ષદા જીવાભિગમ સૂત્રમાં કહ્યા મુજબ છે. * * * * * ચમર અધિકાર કહેતા બલીન્દ્રના અધિકારમાં હવે કહેવાનાર આઠ ભવનપતિમાં ઉપયોગી થાય છે.. પર્ષદા - અમરની આત્યંતર પર્ષદામાં ર૪,ooo દેવો, મધ્યમામાં ૨૮,ooo, બાહામાં ૩૨,૦૦૦ દેવો છે. બલીન્દ્રની આત્યંતર પર્ષદામાં ૨૦,ooo, મયમામાં ૨૪,૦૦૦, બાહ્યામાં ૨૮,૦૦૦ દેવો છે તથા ધરણેન્દ્રની આગંતર પર્ષદામાં ૬૦,૦૦૦, મધ્યમામાં 90,ooo અને બાહ્યમાં ૮૦,000 દેવો છે. ભૂતાનંદની અત્યંતર પર્ષદામાં પ0,000, મધ્યમામાં ૬૦,૦૦૦ અને બાહ્યામાં ૩૦,ooo દેવો છે. બાકીના ભવનપતિના ૧૬ ઈન્દ્રોમાં જે વેણુદેવાદિ દક્ષિણ શ્રેણિના અધિપતિઓ છે, તેમની ત્રણે પર્વદા ધરણેન્દ્રની જેમ અને ઉત્તર શ્રેણિ અધિપતિ વેણુદાષ્ટિ આદિની ભૂતાનંદની જેમ પર્ષદા જાણવી. હવે ધરણ - તે કાળે, તે સમયે ધરણo ચમરવત્ કહેવું. તફાવત એ છે કે - ૬૦૦૦ સામાનિકો, છ ગ્રંમહિષીઓ, ચારગણાં આત્મરાકો, મેઘસ્વરા ઘંટા, ભદ્રસેન પદાતી સૈન્યાધિપતિ, વિમાન ર૫,000 યોજન, મહેન્દ્રવજ ૫૦ યોજન છે. હવે બાકીના ભવનવાસી ઈન્દ્રની વક્તવ્યાતને અતિદેશથી કહે છે - એ પ્રમાણે ધરણેન્દ્ર મુજબ ચમર અને બલિ સુરેન્દ્રને વજીને ભવનવાસી ઈન્દ્રોમાં ભૂતાનંદાદિની વક્તવ્યતા જાણવી. વિશેષ એ કે - અસુરકુમારોની ઓઘરસ્વરા ઘંટા, નાગકુમારોની મેઘવા ઘંટા, સુવર્ણગરુડકુમારોની હંસસ્વરા ઘંટા ઈત્યાદિ સૂકાઈવ જાણવું. આ બધાંની ઉત-અનુક્ત સામાનિક સંખ્યાને સંગ્રાહાર્થે આ ગાથા કહે છે – ચમરેન્દ્રના ૬૪,000, બલીન્દ્રની ૬૦,૦00 અને નિશ્ચયે અસુર સિવાયના ધરણેન્દ્ર આદિ અઢાર ભવનવાસી ઈન્દ્રોના સામાનિકો છ-છ હજાર જાણવા. વળી આ સામાનિકોથી ચાર-ચારગણા આત્મરક્ષક દેવો હોય છે. તેમ કહેવું. દક્ષિણ સંબંધી અમરેન્દ્ર વર્જીત બાકીના ભવનપતિઈન્દ્રોનો પદાતી સૈન્યાધિપતિ ભદ્રસેન છે અને ઉત્તરદિશાનો બલિ સિવાયના બાકીના ઈન્દ્રોનો દક્ષ નામે પદાતિપતિ છે. - X - હવે વ્યંતરેન્દ્ર અને જ્યોતિ કેન્દ્ર- તે શિષ્યબુદ્ધિથી પ્રાપ્ત છે. જેમ ભવનવાસી કહ્યા તેમ કહેવા. વિશેષ એ કે - ચાર હજાર સામાનિકો, ચાર અગ્રમહિણીઓ, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૩૬ થી ૨૩૮ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ૧૦૦૦ યોજન વિમાનની લંબાઈ-પહોળાઈ, મહેન્દ્રધ્વજ ૧૨૫ યોજન, દક્ષિણ દાશિવર્તીની ઘંટા મંજુસ્વરા છે, ઉત્તરદિશાવર્તીની મંજુઘોષા છે, પદાતિ સૈન્યાધિપતિ અને વિમાનકારી બંને આભિયોગિકદેવ છે. અર્થાત્ સ્વામી વડે આદેશ કરાયેલ આભિયોગિક દેવજ ઘંટાવાદન આદિ કર્મ અને વિમાનવિકુર્વણા કરવામાં પ્રવર્તે છે પણ તેમાં નિર્દિષ્ટ નામ નથી. *ક વ્યાખ્યાથી વિશેષ પ્રતિપાદનાર્થે સૂત્રમાં ન કહેવાયેલ છતાં આ પણ જાણવું – બધાં આન્વંતરિક પર્મદાના દેવો ૮૦૦૦, મધ્યમાના દેવો ૧૦,૦૦૦ અને બાહ્યાના - ૧૨,૦૦૦ જાણવા. તે આ પ્રમાણએ - - તે કાળે તે સમયે કાલ નામે પિશાચેન્દ્ર, પિશાયરાજના ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્યાદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષકદેવો છે ઈત્યાદિ. વ્યંતરની માફક જ્યોતિકોને પણ જાણવા. તેમાં સામાનિકાદિ સંખ્યામાં કંઈ વિશેષ નથી. ઘંટામાં આ વિશેષતા છે – ચંદ્ગોની સુસ્વરા, સૂર્યોની સુસ્વરનિર્દોષા. બધાંનું મેરુ પર્વત સમવસરણ જાણવું. ચાવત્ પર્યાપાસના કરે છે યાવત્ શબ્દથી - પૂર્વે જણાવેલ છે, તે જાણવું. તેનો ઉલ્લેખ આ રીતે – તે કાળે તે સમયે જ્યોતિકેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રના ૪૦૦૦ સામાનિકો, ચાર અગ્રમહિઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, એ પ્રમાણે વાણવ્યંતર સમાન જાણવા, એ પ્રમાણે સૂર્યો પણ જાણવા. [શંકા] અહીં ચંદ્રો અને સૂર્યો એવું બહુવચન શા માટે મૂક્યું ? પ્રસ્તુત કર્મમાં એક જ સૂર્ય અને ચંદ્ર અધિકૃતપણાથી છે, અન્યથા ઈન્દ્રોની ૬૪ની સંખ્યામાં વ્યાઘાત ન થાય ? [સમાધાન જિનકલ્યાણકાદિમાં દશ કલ્પેન્દ્રો, વીસ ભવનવાસીન્દ્રો, બત્રીશ વ્યંતરેન્દ્રો, એ બધાં એક-એક વ્યક્તિગત છે, પણ ચંદ્ર અને સૂર્ય જાતિની અપેક્ષાથી છે. તેથી ચંદ્રો અને સૂર્યો અસંખ્યાત પણ સમાઈ શકે છે. કેમકે ભુવન ભટ્ટારકના દર્શનની કામના કોને ન હોય ? આ વાત શાંતિનાથ ચરિત્રમાં મુનિદેવસુરીજીએ પણ કહેલ છે કે – જ્યોતિષ્કનાયક ચંદ્ર-સૂર્ય સંખ્યાતીત હતા. હવે એમના પ્રસ્તુત કર્મની વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૨૩૯ : ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ અય્યતુ મહાદેવાધિપતિ, પોતાના આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપિયો! તીર્થંકરના અભિષેકને માટે મહાર્થ, મહાઈ, મહાર્ટ, વિપુલ સામગ્રી ઉપસ્થાપિત કરો - લાવો. ત્યારે તે આભિયોગિક દેવો હર્ષિત, સંતુષ્ટ થઈ યાવત્ આજ્ઞા સ્વીકારીને ઉત્તર-પૂર્વ દિશાભાગમાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્ઘાતથી યાવત્ સમવહત થઈને ૧૦૦૮ સુવર્ણ કળશો, એ પ્રમાણે [એક હજાર આઠ-એક હજાર આઠ] રૂપાના, મણિના, સોનારૂપાના, સોના મણિના, રૂપામણિના, સોનારૂપા અને મણીના [મણીના] ૧૦૦૮ માટીના, ૧૦૦૮ ચંદનના કળશો [વિકુર્તે છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ તદુપરાંત...... શૃંગાર, દર્પણ, થાળા, પાત્રી, સુપ્રતિષ્ઠક, ચિત્રરત્નકરેંડક, વાતકરગ, પુષ્પાંગેરી એ પ્રમાણે જેમ સૂભિ કહ્યું તેમ સર્વ ગંગેરી, સર્વે પટલક વિશેષિત કહેવા. સીંહાસન, છત્ર, ચામર, વેલામુક યાવત્ સરસવસમુક, તાલવૃંત યાવત્ ૧૦૦૮ કડછાને વિપુર્વે છે. વિકુર્તીને સ્વાભાવિક અને વિષુર્વિત કળશો યાવત્ ધૂપકડછાં લઈને..... જ્યાં ક્ષીરોદક સમુદ્ર છે, ત્યાં આવીને, ક્ષીરોદક ગ્રહણ કરે છે. કરીને જે ત્યાંના ઉત્પલ, પા યાવત્ સહસત્રો છે, તેને ગ્રહણ કરે છે. એ પ્રમાણે પુષ્કરોદથી યાવત્ ભરત-ઐરાવતના માગધાદિ તીર્થોના જળ અને માટીને ગ્રહણ કરે છે. પછી એ પ્રમાણે ગંગાદિ મહાનદીઓ યાવત્ લઘુહિમવંતના સર્વે તુવર, સર્વે પુષ્પ, સર્વ ગંધ, સર્વે માળા યાવત્ સર્વોષધિ અને સિદ્ધાર્થક ગ્રહણ કરે છે. ત્યારપછી પદ્મદ્રહથી દ્રહનું જળ, ઉત્પલાદિ. એ પ્રમાણે સર્વે કુળ પર્વતોમાંથી, વૃત્તવૈતાઢ્યોમાંથી, સર્વે મહાદ્રહોમાંથી, સર્વે મહાદ્રહોમાંથી, સર્વે ચક્રવર્તી વિજયોમાંથી, વક્ષસ્કાર પર્વતોમાંથી, તનદીથી, [જળ, માટી આદિ લે છે] Clell - ઉત્તરકુમાં યાવત્ સુદર્શન ભદ્રશાલવનમાં સર્વે તુવર યાવત્ સિદ્ધાર્થકને ગ્રહણ કરે છે. એ પ્રમાણે નંદનવનથી સર્વે તુવર યાવત્ સિદ્ધાર્થક અને સાસ ગોશીષચંદન, દિવ્ય પુષ્પમાળા ગ્રહણ કરે છે. એ પ્રમાણે સૌમનસવન અને પંડકવનમાંથી સર્વે તુવર યાવત્ સૌમનસમાળા, દર્દરમલય અને સુગંધ ગ્રહણ કરે છે. ત્યારપછી બધાં એક સ્થાને એકઠા થાય છે, થઈને જ્યાં સ્વામી-ઈન્દ્ર છે, ત્યાં આવે છે, આવીને મહાર્થ યાવત્ તીર્થંકરના (જન્મની) અભિષેક સામગ્રી ઉપસ્થાપિત કરે છે. • વિવેચન-૨૩૯ : ત્યારે તે અચ્યુત, જે પૂર્વે કહેલ દેવેન્દ્ર દેવરાજ, મહાત્ દેવ-અધિપતિ મહેન્દ્ર, ચોસઠે ઈન્દ્રોમાં પણ લબ્ધપ્રતિષ્ઠ છે. તેથી પ્રથમ અભિષેક કહ્યો. આભિયોગ્ય દેવોને - બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – જે કહેલું તે કહે છે ઓ દેવાનુપ્રિયો ! જલ્દીથી મહાર્યાદિ તીર્થંકરાભિષેક હાજર કરો. અહીં મહાઽદિપદો પૂર્વે ભરતરાજાના અધિકારે કહેલા છે. વાક્ય યોજના સુલભ છે. હવે તેમણે જે કર્યુ, તે કહે છે – ત્યારપછી તે આભિયોગિક દેવો હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવત્ આજ્ઞા સ્વીકારીને ઈશાન દિશાભાગમાં જાય છે, જઈને વૈક્રિયામુદ્ઘાતથી સમવહત થઈને ૧૦૦૮ સુવર્ણ કળશોને વિપુર્વે છે. એ પ્રમાણે પ્રત્યેક ૧૦૦૮ રૂપાના ઈત્યાદિ કળશો સૂત્રાર્થવત્ જાણવા. તેમાં વંદનકળશ એટલે માંગલ્ય ઘડા. - X - વાતક એટલે બહારથી ચિત્રિત મધ્યે જળશૂન્ય કરક - X Page #32 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૩૯ જેમ સૂર્યાભદેવને રાજપ્રશ્નીયસૂત્રમાં ઈન્દ્રાભિષેકમાં કહ્યું, તેમ કહેવું. તેમાં ૧૦૦૮ આભરણ યંગેરી, ૧૦૦૮ લોમહસ્ત યંગેરીઓ તથા સર્વ પટલક ૪૯ કહેવા. તેથી કહે છે – ૧૦૦૮ પુષ્પટલો, આ વસ્તુ સૂર્યભના અભિષેકોપયોગી વસ્તુ વડે સંખ્યાથી જ તુલ્ય છે, ગુણથી તુલ્ય નથી, તેથી કહે છે – અતિવિશિષ્ટ કહેવા. કેમકે પ્રથમ કલ્પના દેવની વિકુર્વણાથી અચ્યુત કલ્પ-દેવની વિકુર્વણા અધિકતર છે. તથા સિંહાસન, છત્ર, ચામર, તૈલ સમુદ્ગક યાવત્ સર્પપ સમુદ્ગક. અહીં ચાવત્ પદથી કોષ્ઠસમુદ્ગાદિ કેહવા. તાલવૃંતમાં ચાવત્ કરણથી વીંઝણાદિ લેવા. તેમાં વીંઝણા એ સામાન્યથી વાતોપકરણ છે અને તાલવૃત્ત, તેના વિશેષરૂપ છે. તે એક હજાર આઠ-એક હજાર આઠ છે, ૧૦૦૮ ધૂપકડછા છે. હવે વિક્ર્વણાનું સાર્થકત્વ કહે છે – વિકુર્તીને અને સ્વાભાવિક - દેવલોકમાં દેવલોકવત્ સ્વયંસિદ્ધ શાશ્વત અને વૈક્રિય-અનંતરોક્ત સુવર્ણાદિ ચાવત્ શબ્દથી ભૃગારાદિ ગ્રહણ કરવા. કેમકે ધૂપકડછાંને સૂત્રમાં સાક્ષાત્ લીધેલ છે. ગ્રહણ કરીને જ્યાં ક્ષીરોદ સમુદ્ર છે, ત્યાં આવીને ક્ષીરરૂપ જળને ગ્રહણ કરે છે. [શંકા] મેરુથી અભિષકેના અંગભૂત વસ્તુના ગ્રહણને માટે ચાલતા દેવો, તેના ગ્રહણ ઉપયોગી વસ્તુ કળશ, ભંગારાદિ ગ્રહણ કરે પરંતુ અનુપયોગી, યાવત્ શબ્દથી સિંહાસન-ચામરાદિ અને તૈલ સમુદ્ગક કેમ ગ્રહણ કરેલ છે, તે કહે છે – વિકુર્વણા સૂત્રના અતિદેશથી ગ્રહણ સૂત્રના અતિષ્ટિત્વથી, આ સૂત્રપાઠના અંતર્ગતત્વમાં પણ જે ગ્રહણોચિત છે, તે જ ગ્રહણ કરેલ જાણવું. કેમકે યોગ્યતા વશ જ અર્થની પ્રતિપતિ હોય છે અને ધૂપકડછાંનું ત્યાં ગ્રહણ, તે કળશ, ભંગારાદિ દેવ હસ્ત ધૂપનાર્થે છે. અન્યથા સૂત્રમાં સાક્ષાત્ ઉપદર્શિત ધૂપકડછાંનું ગ્રહણ નિરર્થક થાય. હવે પ્રસ્તુત સૂત્ર – લઈને પછી ત્યાં ક્ષીરોદમાં ઉત્પલ, પા યાવત્ સહસ્રપત્રો છે, તેને ગ્રહણ કરે છે. યાવત્ પદથી કુમુદાદિ લેવા. આ રીતે પુષ્કરોદ - ત્રીજા સમુદ્રથી ઉદકાદિ ગ્રહણ કરે છે. અહીં સીધો ત્રીજો સમુદ્ર લેવાથી, બીજા સમુદ્રના અગ્રાહ્યત્વથી સંભવે છે. યાવત્ શબ્દથી પુષ્કરવરદ્વીપાર્લેના માગધાદિ તીર્થોનું જળ અને માટી લે છે. સમયક્ષેત્રમાં રહેલ પુષ્કરવરદ્વીપાર્ધના ગંગાદિ મહાનદીમાં આદિ શબ્દથી સર્વે મહાનદી લેવા, યાવત્ પદથી જળ અને બંને તટની માટી લે છે. લઘુહિમવંતના સર્વે તુવસ્કષાયદ્રવ્યો આમલકાદિ, સર્વે જાતિભેદથી પુષ્પો, સર્વે ગંધ-વાસાદિ, સર્વે માળાગ્રથિતાદિ ભેદે, સર્વે મહૌષધિ-રાજહંસી આદિ, સિદ્ધાર્થક-સરસવો લે છે. લઈને પદ્મદ્રહથી દ્રહનું જળ અને ઉત્પલાદિ લે છે. એ પ્રમાણે લઘુહિમવંતથી બધાં ક્ષેત્ર વ્યવસ્થાકારિત્વથી કુલ કલ્પ પર્વતો-હિમાચલાદિ, તેમાં વૃત્તવૈતાઢ્યો, પાદ્રહાદિ મહાદ્રહો, ભરતાદિ વાસક્ષેત્રો, કચ્છાદિ ચક્રવર્તી વિજયો, ગજદંતાદિ વક્ષસ્કાર પર્વતો - x - ગ્રાહાવતી આદિ અંતર્નદીઓ કહેવી. પર્વતોમાંથી તુવરાદિ અને દ્રહોમાંથી ઉત્પલાદ, કર્મક્ષેત્રોમાં માગધાદિતીર્થના જળ અને માટી, નદીથી જળ અને બંને કિનારાની માટી ગ્રહણ કરવી. 27/4 જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ યાવત્ પદથી દેવકુ લેતાં બને કુ લેવા, ચિત્ર-વિચિત્ર પર્વત, બંને યમકપર્વત, કંચનગિરિ, દશે દ્રહો આદિ ગ્રહણ કરવા, ચાવત્ પદથી પુષ્કરવર દ્વીપાઈના પૂર્વપશ્ચિમાદ્ધ ભરતાદિ સ્થાનમાં વસ્તુ ગ્રહણ કહેવું. પછી જંબૂદ્વીપમાં પણ તે પ્રમાણે જ કહેવું. ક્યાં સુધી કહેવું ? સુદર્શન-પૂર્વાધમરુમાં ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન અને પંડકવનમાં બધાં તુવરોને લે છે. તેના અપરાર્ધમાં આ જ કર્મે વસ્તુ લીધી. પછી ધાતકીખંડના મેરુના ભદ્રશાલવનના બધાં તુવરો લે છે ચાવત્ સરસવો લે છે. એ રીતે નંદનવનથી બધાં તુવો યાવત્ સરસવો, સરસગોશીચંદન, દિવ્ય ગ્રથિત પુષ્પો ગ્રહણ કરે છે. એ પ્રમાણે સૌમનસવનથી, પંડકવનથી બધાં તુવરો યાવત્ ગંધાદિ લે છે. દર્દર-ચંદનાદિ પણ લે છે. - x - x + Чо પછી અહીં-તહીં વીખરાયેલા આભિયોગ્ય દેવો એકઠા થાય છે, થઈને જ્યાં સ્વામી છે, ત્યાં જાય છે. જઈને મહાર્યાદિ તીર્થંકર અભિષેક યોગ્ય ક્ષીરોદકાદિને અચ્યુતેન્દ્રની સમીપે લાવે છે. હવે અચ્યુતેન્દ્ર શું કરે છે ? તે કહે છે – • સૂત્ર-૨૪૦ ઃ ત્યારપછી તે અચ્યુતદેવેન્દ્ર ૧૦,૦૦૦ સામાનિકો, તેત્રીશ ાયશ્રિંશકો, ચાર લોકપાલો, ત્રણ પદા, સાત સૈન્યો, સાત સૈન્યના અધિપતિઓ, ૪૦,૦૦૦ આત્મરક્ષક દેવો સાથે સંપરિવરીને સ્વાભાવિક અને વિકુર્વિત શ્રેષ્ઠ કમલ ઉપર પ્રતિષ્ઠિત, સુગંધી શ્રેષ્ઠ જળથી પ્રતિપૂર્ણ, ચંદન વડે ચર્ચિત, ગળામાં મૌલિ બાંધેલ, કમળ અને ઉત્પલ વડે ઢાંકેલ, સુકોમળ હથેળી વડે પરિગૃહીત... ...૧૦૦૮ સુવર્ણના કળશો યાવત્ ૧૦૦૮ માટીના કળશો યાવત્ સર્વોદકથી, સર્વ માટીથી, સર્વતૃવરથી યાવત્ સર્વ ઔષધિ અને સરસવથી, સર્વ ઋદ્ધિથી યાવત્ રવ વડે મહાન મહાન્ તિર્થંકરાભિષેક વડે અભિષેક કરે છે. ત્યારે [અચ્યુતેન્દ્ર દ્વારા] મહાત્મહાન્ અભિષેક વડે સિંચિત્ થયા પછી, બીજા ઈન્દ્રાદિ દેવો છત્ર-સામર-ધૂપકડછાં-પુણ્યા-ગંધ યાવત્ હાથમાં લઈ હર્ષિતસંતુષ્ટ થઈ યાવત્ હાથમાં વજ્ર, ત્રિશૂળ લઈને આગળ અંજલિ જોડી ઉભા રહે છે. એ પ્રમાણે વિજયદેવ અનુસાર માવત્ કેટલાંક દેવો આસિત-સંમાર્જિતઉપલિપ્ત-સિક્ત-શુચિ-સંસૃષ્ટ માર્ગો, હાટ અને ગલીઓને કરે છે યાવત્ ગંધવર્ણીભૂત કરે છે. કેટલાંક દેવો હિરણ્ય વર્ષા વરસાવે છે, એ પ્રમાણે સુવર્ણ, રત્ન, વજ, ભરણ, પત્ર, પુષ્પ, ફળ, બીજુ, માલા, ગંધ, વણ યાવત્ પૂર્ણવાસની વર્ષા કરે છે. કેટલાંક હિરણ્યવિધિ એ પ્રમાણે યાવત્ પૂર્તિવિધિ કરે છે. કેટલાંક ચારે પ્રકારે વાધ વગાડે છે, તે આ પ્રમાણે વત, વિતત, ધન અને ઝુસિર. કેટલાંક ચાર પ્રકારે ગેયને ગાય છે, તે આ પ્રમાણે ૧. ઉપ્તિ, ૨. પાદાત્ત, ૩. મંદાય, ૪. રોચિતાવસાન. કેટલાંક ચાર ભેદે નૃત્ય નારો છે, તે આ - ૧. ચિત, ર. કુંત, ૩. આરભટ અને ૪. ભસોલ. - Page #33 -------------------------------------------------------------------------- ________________ પર પ/ર૪૦ કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે – દષ્ટિન્તિક, પ્રતિકૃતિક, સામેતોપનિપાતિક, લોકમધ્યાવસાનિક. કેટલાંક બMીશ ભેદે દિવ્ય નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક ઉત્પાતનિપાત, નિપતોત્પાત, સંકુચિતપસારણ યાવતું ભાંતસંભાત નામક દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે. કેટલાંક તાંડવ કરે છે અને કેટલાંક લારા-નૃત્ય કરે છે. કેટલાંક પોતાને સ્થળ બનાવે છે, એ પ્રમાણે બુકાર કરે છે, આફોટન કરે છે, વલ્સન કરે છે, સીંહનાદ કરે છે અને કેટલાંક આ ભૂકારાદિ ભાવું જ કરે છે.. કેટલાંક ઘોડાની જેમ હણહણે છે, એ પ્રમાણે હાથીની જેમ ગુલગુલાયિત કરે છે, રથની જેમ ધનઘનાહટ કરે છે, કેટલાંક આ હણહણાટ આદિ ત્રણે સાથે કરે છે. કેટલાંક ઉચ્છલ કરે છે, કેટલાંક પ્રક્ષાલ કરે છે, કેટલાંક ત્રિપદી છેદે છે, પાદ દર્દક રે છે, ભૂમિ ઉપર થપાટો મારે છે. કેટલાંક મોટા શબ્દોથી અવાજો કરે છે, એ પ્રમાણે સંયોગો કહેવા. કેટલાંક હક્કાર કરે છે, એ પ્રમાણે પૂકારે છે, થક્કારે છે, આવપતિત થાય છે, ઉત્પતિત થાય છે, પરિપતિત થાય છે, બળે છે, તપછે છે, પ્રતપ્ત થાય છે, ગર્જે છે, વિધુતની જેમ ચમકે છે, વર્ષની જેમ વસે છે. [તથા...] કેટલાંક દેવોત્કલિક કરે છે, એ પ્રમાણે દેવકટકા કરે છે, કેટલાંક દુહદદુ કરે છે, કેટલાંક વૈક્રિય ભૂતરૂપો વિકુવીને નાચે છે, એ પ્રમાણે વિજયદેવવ4 કહેવું યાવ4 ચારે તરફ ધીમે ધીમે દોડે છે . જોર જોરથી ઘડે છે. • વિવેચન-૨૪૦ - પછી અભિષેક સામગ્રી ઉપસ્થિત થતાં તે અય્યત દેવેન્દ્ર દશ હજાર સામાનિકો, 33 ગાયઅિંશકો આદિ સૂકાર્યવત્ જાણવું. સુકુમાલ હથેળીમાં ગૃહીત અનેક હજાર સંખ્યાવાળા કળસો જાણવા. તેને જ વિભાગથી દશવિ છે - ૧૦૦૮ સોનાના કળશો, ચાવતુ પદથી રૂપાના, મણિના, સોનારૂપાના, સોનામણિના, રૂપામણિના, સોની રૂપામણિના, માટીના બધાંએ ૧૦૦૮ કળશો લેવા. તેથી સર્વસંખ્યાથી ૮૦૬૪ થશે, ચાવત્ શબ્દથી ભંગારાદિ લેવા. સર્વ જળ, સર્વ માટી, સર્વ તુવર ચાવત્ શબ્દથી પુષ્પાદિ ગ્રહણ કરવા, સર્વોષધિ-સરસવથી, સર્વ ઋદ્ધિ વડે યાવત સ્વયી, ચાવતુ શGદથી સર્વધતિથી લઈને દુભિ નિર્દોષનાદ સુધી લેવું. મોટા-મોટા તીર્થકરાભિષેક વડે - જે અભિષેકથી તીર્થકરો અભિસિંચિત્ થાય છે, અહીં અભિષેક શબ્દથી ક્ષીરોદાદિ જળ જાણવું. ધે અભિષેકકારી ઈન્દ્ર પછી બીજા ઈન્દ્રાદિ જે કરે છે, તે કહે છે - પછી સ્વામી અતિશય મહાનુ અભિષેકમાં વર્તતા ઈન્દ્રાદિ દેવો, હાથમાં છત્ર, ચામરાદિ લઈને હર્ષિત, સંતુષ્ટ થઈ, હાથમાં વજ, ત્રિશૂળાદિ શો લઈને આગળ ઉભા અર્થાત્ કેટલાંક છત્રધારી, કેટલાંક ચામરઘારી ઈત્યાદિ, સેવા ધર્મ જણાવવા કહ્યું છે, વૈરીના જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 નિગ્રહ માટે નહીં. - x - હવે અતિદેશ કહે છે - એ પ્રમાણે વિજયદેવના અભિષેક સૂત્રાનુસાર ઉક્ત સૂગ નણવું. ચાવતુ પદથી • x • x - કેટલાંક દેવો પાંડવનમાં અતિ જળ કે અતિ માટી ન થાય, તે રીતે પ્રવિરલ અને રજ-રેણુ નાશ કરનાર, દિવ્ય સુરભિગંધ જળની વર્ષા કરે છે. કેટલાંક પાંડકવને નિહતરજ, નટરાજ, ભ્રષ્ટ જાદિ કરે છે. હવે સૂત્ર કહે છે - કેટલાંક દેવો પાંડુકવને આસિતાદિ કરે છે, જળ વડે સીંચે છે, તેથી જ શૂચિ, કચરો દૂર કરવાથી સંમૃષ્ટ, રસ્તા વગેરે કરે છે. અર્થ આ છે - તેમાં સ્થાને સ્થાનેથી લાવેલ ચંદનાદિ વસ્તુ માર્ગના અંતરમાં તે રીતે ઢગલો કરાયેલ છે, જેથી હાટની શ્રેણી જેવી લાગે છે. યાવત્ પદથી પાંડુકવને મંચાતિમંચ યુકત કરે છે. કેટલાંક વિવિધ રંગી - ઉંચી - ધ્વજા પતાકાથી મંડિત કરે છે. કેટલાંક ગોશીષ ચંદન દર્દરની થાપા મારે છે કેટલાંક ચંદન કળશયુક્ત કરે છે. કેટલાંક પ્રતિદ્વારના દેશભાગને ચંદનઘટ યુક્ત તોરણવાળા કરે છે. કેટલાંક વિપુલ વૃત લાંબી માતાથી યુક્ત કરે છે. કેટલાંક પંચવર્ણી સરસ સુગંધી છોડતાં પંજો પચાર યુક્ત કરે છે, કેટલાંક કાલો અગરુ આદિની ધૂથી મધમધતી ગંધ વડે અભિરામ સુગંધ શ્રેષ્ઠ ગંધયુક્ત કરે છે. [ઉક્ત સૂમની વ્યાખ્યાનો સાર-શબ્દારૂપે હિરણ્ય - રૂપું, વર્ષ-વૃષ્ટિ, રન-કર્કીતનાદિ, વજ-હીર, આભરણ - હાસદિ, પત્ર-મનકાદિ, બીજ-સિદ્ધાદિ, માચ-ગુંથેલા પુષ્પો, ગંધ-વાસ, વર્ણ-હિંગલોકાદિ. ચૂમ-સુગંધદ્રવ્યક્ષોદ. હિરણ્યવિધિ-હિરણ્યરૂપ મંગલપકાર બીજા દેવોને આપે છે. • X - X - - હવે સંગીતવિધિરૂપ ઉત્સવ કહે છે – કેટલાંક ચતુર્વિધ વાધો વગાડે છે, તે આ રીતે - તત - વીણાદિ, વિતત - પટહાદિ, ધન - તાલ આદિ, શુષિ-વંશાદિ. કેટલાંક ચતુર્વિધ ગાયન ગાય છે, તે આ રીતે – ત્સિત્તે પહેલાથી સમારંભ્યમાણ, પાદાત્ત-પાદવૃદ્ધ, વૃતાદિ ચતુભગિરૂપ પાદબદ્ધ, મંદાય-મધ્ય ભાગમાં મુઈનાદિ ગુણયુક્ત, સેવિતાવસાન-યશોચિત લક્ષાણયુક્તતાથી ભાવિતાદિ - ૪ - કેટલાંક ચાર ભેદે નાટ્ય કરે છે, તે આ પ્રમાણે - અંચિતાદિ ચાર, કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે, તે આ રીતે - દષ્ટિબ્લિક આદિ ચાર. આ નાટ્યવિધિ, અભિનયવિધિને ભરતાદિ સંગીત શાસ્ત્રજ્ઞ પાસેથી જાણવી. કેટલાંક બનીશ ભેદે અષ્ટમાંગલિક આદિ દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે, તે બધું જ ક્રમે ઉદ્ધમાન સ્વામીની આગળ સૂર્યાભદેવે દેખાડેલ તે જ ક્રમ લેવો. - X - સ્વસ્તિક, શ્રીવત્સ, રંધાવાદિ આઠ મંગલથી ચિકિત. અહીં આઠે પદોની વ્યાખ્યા પૂર્વવતું. વિશેષ એ કે - તેના વડે આલેખન, તે-તે આકારની આવિભવના થાય તેમ દશવિ છે. અર્થાત તેને અભિનયવિષયકૃત્ય કરે છે. મfજના - આંગિક, વાચિક, સાત્વિક, આહાર્ય એ ચાર ભેદથી સમુદિત કે અસમુદિતપણે અભિનેતવ્ય વસ્તુ ભાવને પ્રગટ કરવો. તેમાં આંગિક વડે નાટ્યકત Page #34 -------------------------------------------------------------------------- ________________ પ/ર૪૦ તે-તે મંગલાકાપણે અવસ્થાન, હાય આદિ વડે તેનો આકાતું દર્શન કે વાચિક વડે પ્રબંઘાદિમાં તેને મંગલ શબ્દનું ઉચ્ચારણ, મનમાં ક્ત થઈને તેને મંગલ સ્વરૂપનું આવિર્ભાવત. હવે બીજું નાટ્ય - આવ-પ્રત્યાવર્ત, શ્રેણિ-પ્રશ્રેણી, સ્વસ્તિક, પુષ્યમાનવાદિનું લેખત તેમાં સુટિકમયી ભમતી ભમરિકાના આઘનયી તત્તન આવતું. તેથી વિપરીત ક્રમે પ્રત્યાવર્ત. શ્રેણી-પંક્તિ વડે સ્વસ્તિક, તે શ્રેણિતિક ઈત્યાદિ - x • વૃિત્તિમાં આ નાટ્યાદિ ભેદ વિતાસ્વી છે, જે મx અનુવાદથી સમજાય તેવા નથી, તેથી અમે અહીં કેટલાંક શબદોનો વિશિષ્ટ અર્થ મમ રજૂ કરીએ છીએ ને વર્ધમાનક-સ્કંધ ઉપર બેસેલ પુરષ. •x• મસ્યાંડક-ઈડાથી જન્મતા મત્સ્યનો આકાર કરવો તે. • x • અથવા જેમાં એક નટ બીજા નો સાથે રંગભૂમિમાં પ્રવેશે છે કે ત્યાંથી નીકળે છે, તે મત્સ્યકાંડ, એ રીતે મકકાંડ પાઠમાં મગરવંદ કહેવું. અથવા વિકૃત રૂપવથી જોનાને અતિ પ્રાસકત થાય છે, તે રીતે જે નાટ્ય તદાકાર દર્શનથી ભયાનક થાય, તે ભયાનક સપ્રધાન મકરકાંડ છે. જાર-ઉપપતિ, • x - માર-કામને ઉદીપક અય િશૃંગાર સપધાન, - ૪ - * * * * વાસંતીલતા-વસંતાદિ તુવર્ણન. * * * બનીશબદ્ધ નાટકમાં સંખ્યા બમીશ કહી છે, પણ ઉપલક્ષણથી બીજા પણ તેનો અભિનયકરણપૂર્વક નાટ્યભેદો જાણવા. બીજો અભિનય :- ઈહામૃગ-વર, રુ અને ચમર એ મૃગવિશેષ છે. વનવૃક્ષવિશેષ, તેની લતા. ચોથો અભિનય :- એકતોષકા - એક દિશામાં ધનુષ્પ આકાર શ્રેણી વડે નર્તન, દ્વિઘાતોષકા • બંને પરસ્પરાભિમુખ દિશામાં ધનુષાકાર શ્રેણીથી નર્તન. એકતઘવાલ - એક દિશામાં નોનું મંડલાકારે નર્તન એ રીતે દ્વિઘાતશકવાલ અને ચક્રાદ્ધ ચકવાલાદિ કહેવા. હવે પાંચમો - ચંદ્રાવલિ પ્રવિભકિત, સુર્યાવલિ પ્રવિભકિત ઈત્યાદિ પ્રવિભક્તિ નામક છે, તેમાં ચંદ્રોની આવવિ * શ્રેણિ, તેની પ્રવિભકિ-ના વિશેષ. * * * એ પ્રમાણે સૂર્યાવલિ ઈત્યાદિ રત્નાવલિ પ્રવિભક્તિ સુધી જાણવું • x • [જેનો અર્થ વૃત્તિથી સમજવો.] હવે છઠો : ચંદ્ર સૂર્યોદ્ગમન પ્રવિભક્તિ, તેમાં ઉદ્ગમન એટલે ઉદયન, તેની ચના વિશેષ અભિનય. * * * ધે સાતમો - ચંદ્ર સૂર્યાગમન પ્રવિભક્તિ, ચંદ્રનું વિમાન સહિત આગમન - આકાશવી અવતરણ, તેની સ્થના કરવી. ધે આઠમો - ચંદ્રસૂર્યાવરણપવિભક્તિ, જેમ ચંદ્ર ધનપટલ આદિ વડે આવરણ કરાય છે, તે રીતે અભિનય દર્શન, તે ચંદ્રાવણ વિભક્તિ, એ રીતે સૂર્યવિરાણપવિભક્તિ કહેવી. હવે નવમો - ચંદ્ર સૂર્યાસ્તમયનપ્રવિભક્તિ, જેમાં સર્વતઃ સંધ્યારણ પ્રસરણ, તમપસણ, કુમુદ સંકોયાદિ વડે ચંદ્રના અસ્તપણાનો અભિનય કહ્યો છે. એ રીતે જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 સૂર્યાસ્તમયનપવિભક્તિ. હવે દશમો :- ચંદ્ર સૂર્ય નાગ યક્ષ ભૂત રાક્ષસ ગંધર્વ મહોગ મંડલ પ્રવિભકિત યુક્ત મંડલ પ્રવિભક્તિ. તેમાં ઘણાં ચંદ્રોના મંડલ આકારણી - ચકવાલ રૂપે નિદર્શન તે ચંદ્રમંડલ પ્રવિભક્તિ. એ પ્રમાણે ઘણાં સૂર્ય, નાગાદિ મંડલકારી અભિનય કહેવો. આના દ્વારા ચંદ્રમંડલ, સૂર્યમંડલ ઈત્યાદિ જાણવા. * * * હવે અગિયારમો - ઋષભ, સિંક્વલિત, હગજ વિલસિત, મત હય ગજ વિલસિત અભિનય રૂ૫ કુતવિલંબિત નામક નાટ્ય, તેમાં લલિત - સલીલગતિ, વિલસિત • મંથરગતિ, મત વિલસિતન્તગતિ, તે અભિનયક્ષ ગતિપઘાત તે કુતવિલંબિત. હવે બારમો :- શકટોદ્ધિ સાગરનાગર પ્રવિભકિત. ગાડાની ઉંઘ માફક આકારપણે હાથનો વિન્યાસ તે શકટોદ્ધિ. • x • સાગર એટલે સમુદ્રના સર્વતઃ કલ્લોલ પ્રસરણ વડવાનલ વાલા દર્શનાદિ તે સાગર પ્રવિભક્તિ, નગરસ્વાસી લોકોના સવિવેક નેપથ્યકરણ, કીડા સંચરણ, વચન ચાતુરીદશનાદિ તે નાગર પ્રવિભકિd. હવે તેમો :- નંદા ચંપા પ્રવિભકિત. તેમાં નંદા નામક શાશતી પુકરિણી, તેમાં દેવોની જલક્રીડા, જલજ કુસુમોનું અવયયન આદિ અભિનય તે નંદાણવિભક્તિ. ચંપા નામે મહારાજધાની, ઉપલક્ષણથી કૌશલા, વિશાલાદિ સજઘાની પણ લેવી. તેની પરિખા, સૌઘ, પ્રાસાદાદિનો અભિનય તે ચંપા પ્રવિભકિત. હવે ચૌદમો :- મચાંડક-મકરાંડક-જામાર પ્રવિભકિત નામે નાટ્ય. તેની વ્યાખ્યા પૂર્વે કરાયેલ છે. હવે પંદરમો :- ૪ વર્ગ પ્રવિભકિત, તેમાં જ કારના આકારથી અભિનય દર્શન, તે નટો એવી રીતે નૃત્ય કરે છે, જે રીતે વર નો આકાર થાય છે. એ પ્રમાણે -કાર, આ કારાદિ પ્રવિભક્તિ પણ કહેવી. • x • જોકે લિપીના વૈગિણી પ્રસ્તુત નાટ્યનો પણ અનિયતતાનો પ્રસંગ આવે, તો પણ વર્ષના નવયવ વિશેષથી આમાં દોષ નથી. એ પ્રમાણે 4 કાર પ્રવિભક્તિ જાતિક આદિ પણ જાણવા. અથવા * કાર શબ્દના ઉદ્ઘટનમાં ૪-મ-જિ- ઈત્યાદિ વાચિકા અભિનયની પ્રવૃત્તિથી નાટ્ય તે જ કાર પ્રવિભક્તિ, એ પ્રમાણે ૪ થી ૪ સુધીની જ કાર, જી કાર આદિ પ્રવિભક્તિ જાણવી. | [૧૬] ૪ કારાદિ, [૧૭] કારાદિ, [૧૮] 1 કારાદિ, [૧૯] 1 કાર આદિ, પ્રવિભક્તિઓ જાણવી. હવે વીસમો - અશોક, આમ, જાંબુ, કોસાંબ• પલવ પ્રવિભક્તિ, અશોકાદિ વૃક્ષવિશેષ, તેના પલ્લવ-નવા કિસલય, તે મંદ વાયુ વડે ચલિત થતાં નૃત્ય કરે છે, તેવા અભિનયરૂપ પલ્લવપવિભક્તિ. એકવીસમો - પા, તાણ, અશોક, ચંપક, ચુત, વન, વાસંતી, કુંદ, અતિમુક્ત, શ્યામ - લતા પ્રવિભક્તિ નાટ્ય. જે વનસ્પતિકાયિકના અંઘ, પ્રદેશ, વિવક્ષિત ઉtવગત એક શાખા સિવાયની બીજી શાખા પરિસ્થૂળ ન નીકળે, તે લતા - Page #35 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૪૦ જાણવી, તે પદ્માદિ એ પાલતાદિ પદોનો અર્થ પૂર્વવત્. તે જે રીતે વાયુ વડે ચાલતા નાચે છે, તે અભિનય. ૫૫ હવે બાવીશમો :- દ્રુત નાટ્ય. શીઘ્ર ગીત અને વાધના શબ્દોનો એક સાથે પ્રપાતથી પાદતલ શબ્દનો પણ સમકાલે નિપાત. હવે તેવીશમો :- વિલંબિતનાટ્ય. ગીત શબ્દમાં સ્વરધોલના પ્રકારથી વિશ્રાંતની માફક વાધશબ્દમાં પણ ચનિતાલરૂપે વગાડાતાં તે રીતે પાદ સંચારથી નર્તન તે વિલંબિત. હવે ચોવીશમો :- દ્રુતવિલંબિત નાટ્ય, તેમાં ઉક્ત બંને પ્રકારે નર્તન કરવું તે અભિનય. -- હવે પચીશમો :- અંચિત નાટ્ય-પુષ્પાદિ અલંકાર વડે પૂજિત, તે અભિનયપૂર્વક નાટ્ય પણ અંચિત કહેવાય - ૪ - હવે છવીશમો :- િિભતનાટ્ય - મૃદુપદ સંચાર રૂપ - ૪ - ૪ - હવે સત્તાવીશમો :- અંચિતરિભિત, ઉક્ત બંને અભિનય. -- હવે અઠ્ઠાવીશમો :- આરભટનાટ્ય, ઉત્સાહ સહિત સુભટ અર્થાત્ મહાભટોના સ્કંધના આસ્ફાલન હૃદયોલ્લણનાદિ - ૪ - હવે ઓગણત્રીશમો :- ભસોલનાટ્ય, પંક્તિય ન્યાયથી શ્રૃંગારરસ, આના દ્વારા શ્રૃંગારરસનો સાત્ત્વિક ભાવ સૂચવેલ છે. - x + X - હવે ત્રીશમો :- આરભટ ભસોલ નાટ્ય, ઉક્ત બંને અભિનય. હવે એકત્રીશમો ઃ- ઉત્પાતનિપાતપ્રવૃત્ત સંકુચિત-પ્રસારિત, રેચક-રેચિત, ભ્રાંતસંભ્રાંત નામે નાટ્ય. તેમાં હાથ-પગ આદિ અભિનય ગતિથી ઉંચે કે નીચે ક્ષેપણ તે ઉત્પાતનિપાત. એ રીતે હાથ-પગનું સંકોચન-પ્રસારણને સંકુચિત-પ્રસારિત. ભ્રમકિા વડે નિષ્પન્ન તે રેચકરેચિત. ભમપ્રાપ્ત અને સાશ્ચર્ય થવું તે ભ્રાંત સંભ્રાંત. હવે બત્રીશમો - ચરમચરમ. તે સૂર્યાભદેવે વર્લમાન સ્વામી આગળ ભગવંતના ચરમ પૂર્વમનુષ્યભવ, ચરમ દેવલોક ભવ, ચરમ ચ્યવન-ગર્ભસંહરણ-તીર્થંકર જન્માભિષેક-બાલભાવ-ચૌવન-કામભોગ-નિષ્ક્રમણ-તપશ્ચરણ-જ્ઞાનોત્પાદ-તીર્થપ્રવર્તનપરિનિર્વાણ અભિનયરૂપ ભાવિત છે. અહીં જે તીર્થંકરનો જન્મહોત્સવ કરે છે, તેનો ચરિત અભિનયરૂપ દર્શાવે છે. - X - ૪ - હવે અભિનયશૂન્ય પણ નાટક હોય છે, તે દર્શાવવાને કહે છે – કેટલાંક ઉત્પાત-આકાશમાં ઉછળવું, નિપાત-ત્યાંથી પડવું, ઉત્પાતપૂર્વક નિપાત, એ રીતે નિપાતોત્પાત, યાવત્ પદથી નિરિક - રંગભૂમિમાં જવું અને ત્યાંથી પાછું આવવું તે. - ૪ - આ પૂર્વોક્ત ચાર ભેદે જે બીશ નાટ્ય ભેદથી વિલક્ષણ છે, તે બધાં અભિનયશૂન્ય અને ગાત્રવિક્ષેપ માત્ર છે. વિવાહ-અભ્યુદયાદિમાં ઉપયોગી સામાન્યથી નર્વનને ભરતાદિ સંગીતમાં નૃત્ત કહેલ છે. હવે ઉક્ત જ નાટ્ય પ્રકારદ્વયથી સંગ્રહ કરવાને કહે છે – કેટલાંક તાંડવ ૫૬ જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ નામે નાટક કરે છે. - x - તેથી તે આભટી વૃત્તિપ્રધાન નાટ્ય છે. હવે જે રીતે બાલસ્વામીની પાસે દેવો કુતૂહલને દર્શાવે છે, તે રીતે કહે છે – કેટલાંક દેવો પોતાને સ્થૂળ કરે છે. એ પ્રમાણે કેટલાંક બૂત્કાર કરે છે, બેસીને કૂલાઓ વડે ભૂમિ આદિને આઘાત કરે છે. મલ્લની જેમ બાહુ વડે પરસ્પર યુદ્ધ કરતાં સિંહનાદ કરે છે. કેટલાંક આ ત્રણેને અનુક્રમે કરે છે. કેટલાંક ઘોડાની જેમ હણહણે છે. કેટલાંક હાથીની જેમ ગુલગુલ એવી ગર્જના કરે છે. કેટલાંક સ્થની જેમ ધનધન એવો ચીત્કાર કરે છે. કેટલાંક હણહણાટ આદિ ત્રણે કરે છે. કેટલાંક મુખની આગળ થપાટો મારે છે, કેટલાંક મુખની પાછળ થપાટો મારે છે. કેટલાંક મલ્લની માફક ત્રિપદીને છેદે છે – પગ વડે ભૂમિ આસ્ફોટન કરે છે. હાથ વડે ભૂમિ ઉપર આઘાત કરે છે. કેટલાંક મોટા મોટા શબ્દોથી અવાજ કરે છે. એ રીતે ઉક્ત પ્રકારે સંયોગો પણ - બે ત્રણ પદ મેલક પણ કહેવા. તેનો શો અર્થ છે ? કેટલાંક ઉંચે કુદવું આદિ બે ક્રિયા સાથે કરે છે તે કેટલાંક ત્રણ, ચાર, પાંચ કે છ ક્રિયા કરે છે. કેટલાંક હા-હા એમ હક્કાર કરે છે, કેટલાંક ચક્ક્ એવા શબ્દો કરે છે. નીચે ઉતરે છે, ઉંચે જાય છે, તીર્ઘા પડે છે. જ્વાલારૂપ થાય છે, મંદ અંગાર રૂપતા સ્વીકારે છે, દીપ્ત અંગારતા સ્વીકારે છે, ગર્જારવ કરે છે, વિજળી ચમકાવે છે, વર્ષા વરસાવે છે. અહીં પણ સંયોગો કહેવા. કેટલાંક દેવો વાયુની જેમ ભમરી ખાય છે, એ પ્રમાણે દેવો પ્રમોદભાર જનિત કોલાહલ કરે છે, કેટલાંક દુહૃદુહુ એમ અનુકરણ શબ્દો કરે છે, કેટલાંક હોઠ લંબાવવા-મોટું વાંકુ-ચુકુ કરવું - નેત્રના સ્ફાટન આદિ ભયાનક ભૂતાદિ રૂપો વિકુર્વીને નાચે છે. એ પ્રમાણે બધું વિજયદેવ અનુસાર કહેવું. ક્યાં સુધી કહેવું ? ચોતરફથી કંઈક દોડે છે, પ્રકર્ષથી દોડે છે. સુધી કહેવું યાવત્ શબ્દથી કેટલાંક વસ્ત્રો ઉડાડે છે, કેટલાંક હાથમાં મંગલઘટ લઈને કે ભંગાર લઈને એ પ્રમો આ આલાવાથી દર્પણ, થાળા, પાત્રી, વાતકરક, રત્ન કરંક, પુષ્પગંગેરી આદિ ધૂપકડછાં સુધી પણ લેવા. કેટલાંક શબ્દોની વ્યાખ્યા • શ્વેત્નોક્ષેપ - ધ્વજને ઉછાળવો, વંદનકળશ - માંગલ્યઘટ - ૪ - ૪ - ઈત્યાદિ. બાકી સ્વાભાવિક સિદ્ધ છે. કેમકે પૂર્વોક્ત અભિષેક અધિકારમાં ઈન્દ્રસૂત્ર સમાન આલાવો છે. હવે અભિષેક નિગમનપૂર્વક આશીર્વાદસૂત્ર• સૂત્ર-૨૪૧ થી ૨૪૩ : [૨૪૧] ત્યારે તે અચ્યુતેન્દ્ર સપરિવાર, તીર્થંકરભગવંતને તે મહાનમહાત્વ અભિષેકનો અભિષેક કરે છે. અભિષેક કરીને બે હાથ જોડી માવર્તી મસ્તકે અંજલિ કરીને જય અને વિજય વડે વધારે છે. વધાવીને તેવી ઈષ્ટ વાણીથી યાવત્ જય-જય શબ્દ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૪૧ થી ર૪૩ ૫૩ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઉચ્ચારે છે. ત્યારપછી ચાવત રૂંવાટીવાળા સુકુમાલ સુરભીત ગંધકાષાયિક વસ્યાથી ગામોને લુંછે છે. લુંછીને યાવત્ કલાવૃક્ષ સમાન અલંકૃત્વ અને વિભૂષિત કરે છે. ત્યારપછી સાવ નૃત્યવિધિ દેખાડે છે, દેખાડીને સ્વચ્છ-Gણ-રજતમયઉત્તમરસમય ચોખા વડે ભગવંત સ્વામીની આગળ આઠ અષ્ટમંગલ આલેખે છે, તે આ પ્રમાણે – રિસર દર્પણ, ભદ્વારાન, વર્તમાનક, શ્રેષ્ઠકળશ, મસ્જ, શ્રીવત્સ, સ્વસ્તિક અને બંધાd. એ આઠ મંગલ આલેખ્યા. [૨૪] તેનું આલેખન કરીને પૂજોપચાર કરે છે. શેના વડે ? પાડલ, મલ્લિકા, ચંપક, અશોક, પુષ્પગ, ચૂતમંજરી, નવમાલિકા, બકુલ, તિલક, કણેર, કુદ, કુર્જક, કોરંટમ, દમનકના ઉત્તમ સુગંધ ગંધ વડે ગંધિત પુણોને કચગ્રહ ગૃહિત કરલથી પ્રભષ્ટ મૂકાયેલ એવા પંચવણ પુપોનો ઢગલો થતાં ત્યાં વિચિત્ર અને જાનુપમાણ માત્ર ઉંચો ઢગલો કરે છે. કરીને.... ચંદ્રપભ, રન, વજ, વૈડૂર્યમય વિમલદંડયુક્ત, સુવર્ણ-મણિ-રતન વડે ચિકિત, કાળો ગરુ-અવર કુંટુરુક-તુર્કની ધૂપથી ગંધોમથી વ્યાપ્ત અને ધૂપશ્રેણિને છોડતાં વૈડૂર્યમય કડછાને પકડીને પ્રયત્નપૂર્વક ધૂપ દઈને જિનવરેન્દ્રની સન્મુખ સાત-આઠ પગલાં ચાલીને દશ આંગુલ વડે આંજલિ કરીને, મસ્તકે લગાડી, વિશુદ્ધ પાઠપૂર્વક ૧૦૮ મહાવૃત્તો - મિહિમા સ્તુતિ વડે, કે જે અપુનરુકત છે, અથિી યુકત છે, એ પ્રમાણે સંતવના કરે છે. ત્યારપછી ડાબો ઘુંટણ ઉંચો કરે છે, કરીને વાવ બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહે છે - નમસ્કાર થાઓ. [કોને] સિદ્ધ, બુદ્ધ, નીરજ શ્રમણ, સમાહિત, સમg, સમયોગી, શચકન, નિર્ભય, નીરાગદોષ, નિમમ, નિસંગ, નિ:શલ્ય માનમૂરણ, ગુણરન, શીલસાગર, અનંત, આપમેય, ભાવિ-ધર્મવર-ચાતુરંત ચક્રવર્તીને, અરહેતા આપને નમસ્કાર થાઓ. એમ કહી વાંદે છે - નમસ્કાર કરે છે, વંદનનમસ્કાર કરીને અતિદૂર નહીં તેમ અતિ નીકટ નહીં તેવા સ્થાને શુશ્રુષા કરતા ચાવતું પર્યાપાસે છે. એ પ્રમાણે જેમ સુતેન્દ્ર કહ્યા તેમ ઈશાનેન્દ્ર સુધી બધું વર્ણન કરવું. એ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિક ઈન્દ્ર સુધીના બધાં પોતાના પરિવાર સહિત પ્રત્યેકે પ્રત્યેક અભિસિંચન-જિન અભિષેકકૃત્ય કરે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ ઈશાન [પોતાના જેવા] પાંચ ઈશાનેન્દ્ર વિદુર્વે છે. વિકવી એક ઈરાનેન્દ્ર તીર્થકર ભગવંતને રતલ સંપૂટ કરીને ગ્રહણ કરે છે, પછી શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. એક ઈશાનેન્દ્ર પાછળ છ> ધરે છે. બે ઈશાનેન્દ્રો બંને પડખે ચામર ઢોળે છે, એક ઈશtlને હાથમાં મૂળ લઈ આગળ ઉભો રહે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને અભિષેક સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે, તેઓ પણ તે પ્રમાણે સામગ્રીને લાવે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક તીર્થકર ભગવંતની ચારે દિશામાં ચાર ધવલ વૃષભ વિકુવે છે, જે વૃષભ શંખચૂર્ણની જેમ વિમળ, નિમળ, દીન દહીં, ગાયના દૂધીના ફીણ, ચંદ્ર જ્યોનાવતું શ્વેત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ, હતો. ત્યારપછી તે ચરે ધવલ વૃષભોના આઠ શીંગડા વડે આઠ જળધાસ નીકળે છે, તે આઠે જલધારા ઉંચે આકાશમાં ઉડે છે, ઉડીને એક સાથે ભેગી થાય છે. ભેગી થઈને તીર્થકર ભગવંતના મસ્તકની ઉપર નિયતિત થાય છે - પડે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક, પોતાના ૮૪,૦૦૦ સામાનિકો આદિ પરિવાથી પરિવૃત્ત થઈ, તીર્થકરનો અભિષેક કરે છે યાવન હે અરહેતા આપને નમસ્કાર થાઓ, એમ કહીને વંદન કરે છે, નમસ્કાર કરે છે, આવતું પર્સપાસના કરે છે. • વિવેચન-૨૪૧ થી ૨૪૩ : ત્યારે તે અચ્યતેન્દ્ર પરિવાર સહિત સ્વામીને અનંતરોકત સ્વરૂપે અતિશય મહાન અભિષેક વડે અભિષિક્ત કરે છે. નિગમન સૂઝ હોવાથી પુનરુકિત નથી. અભિષેક કરીને બે હાથ વડે ગ્રહણ કરીને મસ્તકે સાંજલિ કરી પૂર્વોક્ત સ્વરૂપ જયવિજય વડે વધાવે છે . આશિષ આપે છે. પછી તેવા પ્રકારના વિશિષ્ટ ગુણયુક્ત, શ્રોતાને પ્રિય લાગે તેવી, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ વાણી વડે જય-જય શબ્દ ઉચ્ચારે છે. અહીં જય-વિજય વડે વધાવીને ફરી જય-જય શબ્દપ્રયોગ મંગલવચન રૂપ છે. તેથી તે પુનરુક્તિ દોષ ન કહેવો. હવે અભિષેક પછીનું કર્તવ્ય કહે છે - પ્રયોજીને પહેલા - આધ રૂપે રૂંવાટીવાળા સુકુમાર સુરમ્ય ગંધકપાયદ્રવ્ય વડે પરિકર્મિત નાની શાટિકા [ટુવાલ જેવું વ] વડે શરીરને લુંછે છે. એ પ્રમાણે ઉકત પ્રકારે કલ્પવૃક્ષ સમાન વસ્ત્રાલંકારચી અલંકૃત અને આભરમ અલંકારથી વિભૂષત કરે છે. ચાવત્ શબ્દથી લુછીને સરસગોશીષચંદન વડે ગણોને લીધે છે, લીંપીને, નાકના નિઃશ્વાસથી ઉડી જાય તેવું ચક્ષુહર, વણી સ્પર્શયુક્ત, ઘોડાની લાળ જેવું સૂમ, ધવલ, છેડે સુવર્ણ વડે ખચિત દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. ઉક્તસૂમની વ્યાખ્યા પૂર્વવત્. વિશેષ એ કે – દેવદૂષ્યયુગલ પહેરાવવા રૂપ ઉત્તરીય વસ્ત્ર પરિધાન કરાવે છે. ફૂલની માળા પહેરાવે છે. નાટ્યવિધિ દેખાડે છે. દેખાડીને સ્વચ્છ, ગ્લણ, રજતમય, સ-રસ ચોખા વડે ભગવંત સ્વામી આગળ આઠ અષ્ટમંગલ આલેખે છે, તે આ પ્રમાણે - દર્પણાદિ. તે સુગમ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૪૧ થી ૨૪૩ મંગલ આલેખન પછીનું કૃત કહે છે - અહીં પુષ્પોપચાર કરે છે ત્યાંથી આરંભી કડછાના ગ્રહણ પર્યન્ત સૂત્ર ચકરનના પૂજાધિકારમાં લખેલ છે, તે જાણવું. પછી પ્રયત્નપૂર્વક જિનવરેન્દ્રને ધૂપ દે છે. અંગપૂજાયેં મારા વડે ભગવંતના દર્શનનો માર્ગ રુંધાયેલ છે, તેથી હું બીજાના દર્શનામૃતપાનમાં વિજ્ઞકારી ન થાઉં, એમ વિચારી સાત-આઠ ડગલાં પાછળ ખસીને, મસ્તકે અંજલિ કરી, યથા સ્થાને ઉદાતાદિ સ્વરે ઉચ્ચારપૂર્વક ૧૦૮ સંખ્યક, વિશુદ્ધ પાઠ પૂર્વક મહા કાવ્યો વડે અથવા મહાસોિ વડે, પુનરુક્તિ સહ, ચમત્કારી અર્ચયુક્ત સંસ્તવના-સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે, કરીને જમણો ઘૂંટણ પરણિતલે રાખે છે. પછી બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું - નમસ્કાર થાઓ. આપને હે સિદ્ધ અને બુદ્ધ ઇત્યાદિ. તેમાં યુદ્ધ - જ્ઞાતતવ, નીર - કમરજરહિત, છHT - તપસ્વી, સમાહિત-અનાકલ ચિત, સમાપ્ત-કૃતકૃત્યત્વથી અથવા સમ્યક પ્રકારે આત! કેમકે અવિસંવાદી વચનપણું છે. સમયોગી ! કુશળ મનો-વા કાયયોગીપણાથી, * નિસંગ-નિર્લેપ, માનમૂરણ-માનમર્દન, જે ઉત્કૃષ્ટ શીલબ્રહ્મચર્ય, તેના સાગર કેમકે અનંતાનંત જ્ઞાનાત્મક છે. પ્રમેય - અશરીરી જીવ સ્વરૂપ છવાસ્થો વડે પરિછેદવાને અશક્ય અથવા ભગવંતના ગુણોના અનંતત્વથી ગણવા અશક્ય હોવાથી, ભવ-મુક્તિગમન યોગ્ય કેમકે ભવસિદ્ધિ નીકટ છે. ધર્મરૂપ પ્રધાન ભાવચકવથી ચારે ગતિનો અંત કરનાર ચક્ર વડે વર્તવાનો આચાર હોવાથી તેમનું સંબોધન છે - ધર્મવર ચાતુરંત ચક્રવર્તી ! જગતુપૂજ્ય અહ ! આપને નમસ્કાર થાઓ. એમ સ્તુતિ કરી વંદનાદિ કર્યા. અહીં જે વિશેષણ વકની આદિમાં સપડતુ તે એમ કહ્યું. ફરી પણ ના તે એમ કહ્યું, તે પુનરુક્તિ નથી, પણ લાઘવતાને માટે છે. • x - x - આમાંના ભવ્યપદ સિવાયના બધાં વિશેષણો ભાવિનો ભૂતવત્ ઉપચાર છે. અન્યથા અભિષેક સમયે જિનેશ્વરોને આ વિશેષણો અસંભવ છે. હવે બાકીના ઈન્દ્રોની વતવ્યતાના લાઘવને માટે કહે છે - ઉક્ત વિધિથી જેમ અચ્યતેન્દ્રનું અભિષેક કૃત્ય કહ્યું, તે પ્રમાણે - પ્રાણતેન્દ્ર યાવતુ ઈશાનેન્દ્રનું પણ કહેવું. કેમકે શક અભિષેકમાં બધાંમાં છેલ્લે હોય છે. એ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિકો ચંદ્રો અને સૂર્યો સુધીના બધાં પોત-પોતાના પરિવાર સાથે પ્રત્યેક પ્રત્યેક [જિનેશ્વરનો અભિષેક કરે છે. હવે બાકી રહેલ શકનો અભિષેક અવસર - ત્રેસઠ ઈન્દ્રો વડે અભિષેક કરાયા પછી દેવેન્દ્ર દેવરાજ ઈશાન, પોતાના જેવા પાંચ રૂપોને વિદુર્વે છે. તેમાં એક રૂપે તીર્થકર ભગવંતને હાથનું સંપુટ કરીને ગ્રહણ કરે છે, કરીને શ્રેષ્ઠ સિંહાસને બેઠો ઈત્યાદિ સૂકાર્યવત્ જાણવું. હવે શક શું કરે છે, તે કહે છે – ઈશાનેન્દ્રએ ભગવંતને કર-સંપુટમાં ગ્રહણ કર્યા પછી, તે દેવેન્દ્ર દેવરાજ શક આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને ચાટ્યુનેન્દ્રની માફક અભિષેક સામગ્રીની આજ્ઞા આપે છે. આભિયોગિક દેવો પણ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ અચ્યતેન્દ્રના આભિયોગિક દેવો પણ અય્યતેન્દ્રના આભિયોગ્ય દેવોની માફક અભિષેક વસ્તુ લાગે છે, હવે શક શું કરે છે ? અભિષેક સામગ્રી આવ્યા પછી શકેન્દ્રએ ભગવંતની ચારે દિશામાં એકૈક - ચાર શ્વેત વૃષભો વિકુવ્ય. શેતવને દૃઢ કરવા કહે છે - શંખના ચૂર્ણ જેવા, અતિનિર્મળ, બદ્ધ દહીંવતુગાયના દૂધના ફીણ જેવા, ચાંદીના ઢેર જેવો પ્રકાશ જેનો છે તેવા પ્રાસાદયાદિ હતા. ત્યારપછી તે ચારે વૃષભના આઠ સીંગડામાંથી જળધારા નીકળે છે, આઠે ધારા ઉંચે ઉછળે છે, ઉછળીને એકસાથે મળે છે, મળીને તીર્થકરના મસ્તકે પડે છે. પછી તે શકેન્દ્ર, ૮૪,૦૦૦ સામાનિકો, તેનીશ પ્રાયઅિંશકો આદિથી પરીવરીને સ્વાભાવિક અને વૈક્રિય કળશો વડે મહતું તીર્થકર અભિષેકથી અભિસિંચિત કરે છે. - X - X - હવે કૃતકૃત્ય શક ભગવંતના જન્મ નગરે જવા નીકળ્યો - • સૂત્ર-૨૪૪ - ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શો પાંચ શક [રો] વિકુવ્ય-વિકુવને એક શકે તીર્થકર ભગવંતને બે હાથના સંપુટ વડે ગ્રહણ કર્યા, એક શકે પાછળ છમ ધારણ કર્યું. બે શકો બંને બાજુ ચામર ઝેિ છે. એક શક હાથમાં વજ લઈ આગળ ચાલે છે. ત્યારપછી તે શક ૮૪,ooo સામાનિકોથી યાવતુ બીજ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવો અને દેવીઓથી સપરિવરીને સર્વ ઋહિણી યાવતુ નાદિતના રવ સાથે તેની ઉત્કૃષ્ટી ગતિથી જ્યાં તીર્થકર ભગવંતનું જન્મનગર છે, જ્યાં જન્મભવન છે, જ્યાં તીકરમાય છે ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંતને માતાની પાસે સ્થાપે છે, સ્થાપીને તીરના પ્રતિરૂપકને પ્રતિસંહરે છે. પ્રતિસંહરીને આવવાપિની નિદ્રા સંહરે છે. ત્યારપછી એક મોટા સોમયગલને અને કુંડલયુગલને તીર્થક્ય ભગવંતના ઉશીર્ષકની પાસે સ્થાપે છે. સ્થાપીને એક મહાન શ્રીદામખંડ, જે તપનીય સુવર્ણના વંશક અને સુવર્ણના પતસ્કથી મંડિત છે, વિવિધમણિ-કન, વિવિધ હાઅધહારથી ઉપશોભિત છે. તેને ભગવંતની ઉપ-ઉલ્લોકમાં લટકાવે છે. ત્યારે તીર્થકર ભગવંત તેને અનિમેષ દૃષ્ટિએ જોતા-જોતા સુખે સુખે અભિરમણ કરતાં રહે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવર શક વૈશ્રમણ દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી બન્નીશ કરોડ હિરણય, બગીશ કરોડ સુવર્ણ, બગીશ નંદા, બીશ ભદ્રા જે સભગ, સુભગ આકાચૌવન-લાવણય યુકત હોય, તેને તીર્થકર ભગવંતના જન્મ ભવનમાં સંહરણ કરો. કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે વૈશ્રમણ દેવો, શક છે આમ કહેવાતા ચાવતું વિનયથી વચનને Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૫/૨૪૪ સ્વીકારે છે. ત્યારપછી વૈિશ્રમણ દેવો] જંભક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી બનીશ કરોડ હિરણય, યાવત્ તીર્થકર ભગવંતના જન્મ ભવનમાં સંહરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારપછી તે જંભક દેવો, વૈશ્રમણ દેવોએ આ પ્રમાણે કહેતા હર્ષિતસંતુષ્ટ થયા યાવતુ જલ્દીથી બગીશ કરોડ હિરણય ચાવત તીર્થકર ભગવંતના જન્મભવનમાં સંહરે છે. સંતરીને જ્યાં વૈશ્રમણ દેવ છે, ત્યાં આવીને વાવત આજ્ઞા પાછી સોંપે છે. ત્યારપછી તે વૈશ્રમણ દેવો જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક છે, ત્યાં આવીને ચાવતું આજ્ઞા પાછી સોંપે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી તીર્થકર ભગવંતના જન્મ નગરમાં શૃંગાટક યાવત મહાપથ અને માણોંમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્દઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો કે - ઓ માં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવ-દેવીઓ ! આપ સાંભળો. “તમારામાં જે કોઇ તીર્થકર કે તેમની માતા પરત્વે પોતાના મનમાં અશુભ ભાવ લાવશે, તેના મસ્તકના આમંજરીની માફક સો-સો ટુકડા થઈ જશે.” ઉક્ત ઘોષણા કરાવો, કરાવીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે અભિયોગિક દેવો યાવત એ પ્રમાણે શક્રેન્દ્રની આજ્ઞા સ્વીકારે છે, સ્વીકારીને દેવેન્દ્ર દેવરાજ શકની પાસેથી નીકળે છે, નીકળીને જલ્દીથી તીર્થકર ભગવંતના જન્મનગરમાં શૃંગાટકે યાવત આ પ્રમાણે કહે છે - ઓ ઘણાં ભવનપતિ આદિ સાંભળો . જે કોઈ તીર્થકરનું શુભ ચિંતવશે વાવ તેના મસ્તકના સો ટુકડા થઈ જશે. એ પ્રમાણે ઘોષણા કરીને આજ્ઞા પાછી સોંપે છે. ત્યારપછી તે અનેક ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો તીર ભગવંતનો જન્મમહોત્સવ કરે છે. કરીને જ્યાં નંદીશ્વર દ્વીપ છે, ત્યાં આવે છે, આવીને અષ્ટાબ્લિકા મહામહોત્સવ કરે છે. કરીને જે દિશાથી આવેલા, તે દિશામાં પાછા ગયા. વિવેચન-૨૪૪ : હવે જન્મનગર જવાનું સૂત્ર - ત્યારપછી શક પાંચરૂપો વિક્ર્વીને પછી ૮૪,ooo સામાનિકો આદિથી પરિવરીને, સર્વ ઋદ્ધિથી ચાવતુ નાદિત રવ સાથે, તેવી ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી જતો-જતો તીર્થકર ભગવંતના જન્મનગરમાં, જન્મ ભવનમાં, તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંતને માતાની બાજુમાં સુવડાવે છે. સુવડાવીને તીર્થકરના પ્રતિબિંબનું પ્રતિસંહરણ કરે છે, કરીને અવસ્થાપિની નિદ્રાને પાછી લે છે. ત્યારપછી ત્યાં એક મોટા દુકૂલ યુગલ - વ યુગલ અને બે કુંડલો તીર્થકર જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવંતના ઓશીકા પાસે મૂકે છે. મૂકીને એક મોટું શ્રીદામ-શોભાવાળુ અને વિચિત્ર રત્નમાળાનું ૬ - વૃત્ત આકાપણાથી ગોળ કાંડ કે સમૂહ તે શ્રીદામ ગંડ કે શ્રીદામ કાંડ ભવવત તીર્થકરના ઉલ્લોચ-છતમાં લટકાવે છે. તપનીય ઈત્યાદિ ત્રણ પદ પૂર્વવત્ જાણવા. વિવિધ મણિ અને રત્નોના જે વિવિધ હાર-અદ્ધહાર, તેના વડે ઉપશોભિત સમુદાય-પરિકર જેમાં છે તે. અર્થ આ છે – શ્રીયુક્ત રનમાલા તથા ગ્રથિત કરીને ગોલાકારથી કરેલ જેમ ચંદ્રગોપકની મળે ઝુંબનક પ્રાપ્ત થાય. * * * ઉક્ત સ્વરૂપ ઝુંબનક વિધાનમાં પ્રયોજન કહે છે - પૂર્વવતું. તીર્થકર ભગવંત અનિમેષ - નિર્નિમેષ દૃષ્ટિથી અતિ આદરથી જોતાં-જોતાં સુખે સુણે રતિ પામીને રહેલા છે. હવે વૈશ્રમણ દ્વારા શકનું કૃત્ય કહે છે - પછી તે શક્રેન્દ્ર ઉત્તરના દિકપાલ વૈશ્રમણ દેવને બોલાવે છે, બોલાવીને કહે છે કે- જલદીથી, તમે બગીશ હિરણ્યકોટી, મીશ સુવર્ણકોટી, બત્રીશ વૃત લોહાસન, બગીશ ભદ્રાસન, જે શોભન આકાશદિવાળા હોય, તેને તીર્થકરના જન્મ ભવનમાં સંહરો, પછી વૈશ્રમણ દેવ, શકની આજ્ઞાથી હર્ષિત આદિ થયો, વિનયથી આજ્ઞા સ્વીકારી ઈત્યાદિ - ૪ - પછી તેણે તીછલોકમાં પૈતાની બીજી શ્રેણીમાં રહેલ તીછલોકમાં રહેલ નિધાનાદિના જાણકાર જંભક દેવોને બોલાવ્યા, બોલાવીને કહ્યું કે - બબીશકોટી હિરણ્યાદિ સુગમ છે. હવે આપણામાં સ્વસ્થાને રહેલ સૌંદયધિક ભગવંતમાં કોઈ દુષ્ટ દુષ્ટદૈષ્ટિ ના નાંખે, તેના ઉપાયાર્થે કહેલ છે - વૈશ્રમણની આજ્ઞા સોંપણી પછી તે શકેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું - જલ્દી તીર્થકરના જન્મનગરના શૃંગાટકાદિએ જઈને મોટા-મોટા શબ્દોથી ઉદઘોષણા કરતા કહો કે - [ઈત્યાદિ સુગાવત જાણવી તીર્થકર કે માતા વિશે દુષ્ટ સંકલ્પ કરશે, તેના આર્યક • વનસ્પતિ વિશેષ, જે લોકમાં ‘આજવો' નામે પ્રસિદ્ધ છે. તેની મંજરિકાની જેમ મસ્તક સો ટુકડામાં ફાટી જશે. આવી ઘોષણા કરો. તેઓએ પણ આજ્ઞાનુસાર ઘોષણા કરી. ઘણાં ભવનપત્યાદિ દેવોએ તીર્થકર ભગવનો જન્મ મહોત્સવ કર્યો. પછી સમીતિ કાર્ય સિદ્ધ થતાં અને મંગલાયેં નંદીશ્વરદ્વીપે આવે છે. ત્યાં આઠ દિવસનો ઉત્સવ વિશેષ કરે છે. અહીં બહુવચન સૌધર્મેન્દ્રાદિ પ્રત્યેક વડે કરાતા હોવાથી છે. તેઓ કોણ ક્યાં મહોત્સવ કરે છે, તે ઋષભદેવાધિકારમાં જોવું. | મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-પ-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬/ર૪૫ છે વક્ષસ્કાર-૬ X = X = ૦ જંબૂદ્વીપ, અંતર્વતી સ્વરૂપ પૂછયું. હવે તેના જ ચરમ પ્રદેશનું સ્વરૂપ પૂછતાં કહે છે - • સૂત્ર-૨૪૫ - ભગવાન ! જંબૂઢીષ દ્વીપના પ્રદેશો લવણસમુદ્રને પૃષ્ઠ છે? હા, ગૌતમ ! સ્કૃષ્ટ છે. ભાવના છે તે જંબૂદ્વીપના પ્રદેશ કહેવાય કે લવણસમુદ્રના કહેવાય ? ગૌતમ તે પ્રદેશો જંબૂદ્વીપ દ્વીપના જ કહેવાય છે, લવણસમુદ્રના કહેવાતા નથી. એ પ્રમાણે લવણસમુદ્રના પ્રદેશો પણ જંબૂદ્વીપ દ્વીપને ઋષ્ટ છે, એ પ્રમાણે કહેલું. ભાવનું બૂઢીપના જીવો મરીને લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે ? કેટલાંક ઉત્પન્ન થાય છે અને કેટલાંક ઉત્પન્ન થતાં નથી. એ પ્રમાણે લવણસમુદ્રના જીવોને પણ જંબૂઢીપદ્વીપના જીવોની જેમ જાણવા. • વિવેચન-૨૪૫ - જંબદ્વીપ દ્વીપના પ્રદેશો વવપસમુદ્ર શબ્દના સહસ્થાશ્મી ચરમ પ્રદેશોની વ્યાખ્યા કરવી. અન્યથા જંબૂવીપ મધ્યના પ્રદેશોની લવણ સમુદ્રના સંસ્પર્શની સંભાવનાના અભાવથી લવણ સમુદ્રને ઋષ્ટ છે, ભગવંત કહે છે - હા, તેમ છે. હવે સંપ્રદાયાદિથી દ્વીપથી આંતરીત સમુદ્રો અને સમુદ્રથી અંતરીત દ્વીપો છે, તેથી જે જેનાથી અંતરીત છે, તે તેને સંશી છે, તેમ જણાવવા અહીં પ્રશ્વવ્ય અર્થમાં જે પળ વિધાન છે, તે ઉત્તરસૂત્રમાં પ્રસ્ત બીજધાનને માટે કહે છે ભગવદ્ ! તે જંબુદ્વીપના ચરમ પ્રદેશો, શું બૂઢીપ દ્વીપના જાણવા કે લવણસમુદ્રના ? પ્રશ્નનો આ હેતુ છે - જે જેના વડે પૃષ્ટ છે, તે કોના ગણવા અને કોના નહીં ? • x • ગૌતમ ! નિપાતના અવધારણાર્થે તે ચરમ પ્રદેશો જંબૂદ્વીપ દ્વીપના જ છે, કેમકે તેના સીમાવર્તી છે, લવણસમુદ્રના નથી, જંબૂદ્વીપની સીમાને ઉલંઘી ગયા છે અને લવણ સમુદ્રને પ્રાપ્ત કરેલ નથી, પણ પોતાની સીમામાં જ લવણ સમુદ્રને સ્પર્શેલ છે. •x - ઉક્ત રીતે લવણસમુદ્રના પણ ચરમ પ્રદેશો જંબૂદ્વીપને પૃષ્ટ છે, તેને લવણસમુદ્ર સીમાવર્તીપણાથી લવણસમુદ્રના જ કહેવા. જંબુદ્વીપના નહીં. હવે તેમના જીવોની પરસ્પર ઉત્પત્તિ પૂછે છે - ભગવત્ જંબૂદ્વીપના જીવો મરીને લવણસમુદ્રમાં આવે-જન્મે ? ગૌતમ ! હા, કેટલાંક જમે અને કેટલાંક ન જમે. કેમકે જીવોની તેવા-dવા સ્વકર્મના વશપણાથી ગતિનું વૈવિધ્ય સંભવે છે, એ પ્રમાણે લવણસમુદ્રની પણ ભાવના કરવી. હવે પૂર્વોક્ત મધ્યવર્તી પદાર્થોની સંગ્રહ ગાથા કહે છે - જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ સૂગ-૨૪૬ થી ૪૯ - [૨૪] ખંડ, યોજન, વર્ષ, પર્વત, ફૂટ , જેeી, વિજય, વહ તથા નદીઓની આ સંગ્રહણી ગાથા છે. [૨૪] ભગવા ભૂદ્વીપ દ્વીપમાં ભd x પ્રમાણ મx ખંડ કરાતા ખંડગણિતથી કેટલાં ખંડ થાય છે? ગૌતમ ખંડ ગણિતથી ૧0 ખંડ કહેલ છે. ભગવના ભૂદ્વીપ દ્વીપ યોજન ગણિતથી કેટલાં યોજન પ્રમાણ કહેલ છે ગૌતમ રિ૪૮) ગૌતમ! 9,૦,૪૬,૯૪,૧૫o યોજન પ્રમાણ છે. રિ૪] ભગવાન બુદ્ધીષ દ્વીપમાં કેટલાં હોમો કહેલા છે ગૌતમ! સાત વષત્રિો કહેલા છે. તે આ પ્રમાણે - ભરત, ઐરાવત, હૈમવત, કૈરચવત, હરિવર્ષ, રફવર્ષ અને મહાવિદેહ. ભગવન / બૂઢીપદ્વીપમાં કેટલાં વધિર પર્વતો કહેod છે કેટલાં મેર પર્વતો કહેલા છે ?, કેટલાં ચિત્રકૂટો, કેટલાં વિઝિકૂટો, કેટલાં યમક પર્વતો, કેટલાં કાંચન પર્વતો, કેટલાં વક્ષસ્કાર પર્વતો, કેટલાં દીધ વૈતાઢ્યો અને કેટલાં વૃત્ત વૈતાઢ્યો કહેલાં છે. ગૌતમ / જંબુદ્વીપમાં છ વધિર પર્વતો છે. એક મેરુ પર્વત છે. એક ચિત્રકૂટ છે, એક વિચિત્રકૂટ છે. બે ચમકપર્વત છે. ૨eo કાંચનપર્વતો છે. ૨૦વાસ્કાર પર્વતો છે. ૩૪ દીધ વૈતાદ્યો છે, ૪-વૃત્ત વૈતાઢ્યો છે. એ પ્રમાણે જંબુદ્વીપદ્વીપમાં બધાં મળીને-૬+૧+૧+૧+૨+ ર૦૦ + ર૦ + + = ૨૯ પર્વતો છે, તેમ કહેલ છે. ભગવન્ભૂઢીપદ્વીપમાં કેટલાં વર્ષધર કૂટો છે કેટલાં વક્ષસ્કાર કુટો છે ને કેટલાં વૈતાઢય કૂટો છે કેટd મેરું કૂટો છે? ગૌતમાં જંબૂદ્વીપમાં પ૬-વધિર કૂટો છે. ૯૬-વક્ષસ્કાર કૂટો છે. ૩૦૬વૈતાકૂટો છે, ૯-મેરકૂટો છે. એ પ્રમાણે બધાં મળીને • ૫૬+૯૬+૩૦૬+6 = ૪૬૭ ફૂટો છે, તેમ કહેq છે. જંબૂદ્વીપ હીપના ભરતમાં કેટલાં તીર્થો કહેા છે ? ગૌતમાં ત્રણ તીર્થો કહેલા છે. તે આ પ્રમાણે - માગઇ, વરદામ અને પ્રભાતીર્થ એ ત્રણ જંબુદ્વીપ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં કેટલાં તીર્થો કહેલા છે? ગૌતમ! ત્રણ તીર્થ કહેલાં છે - માગધ, વરદામ, પ્રભાસ. એ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં એકૈક ચક્રવતીવિજયમાં કેટલાં તીર્થો કહેલા છે? ગૌતમ! xણ વી-માધ, વરદામ, પ્રભાસ. એ પ્રમાણે જંબૂઢીપદ્વીપમાં બધાં મળીને ૧ર લીયોં છે, તેમ કહેવું છે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬/૨૪૬ થી ૨૪૯ [ભરતના-૩, ઐરdd-૪, મહાવિદેહની 3ર વિજયના-૯૬). ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં કેટલી વિધાધર શ્રેણી અને કેટલી અભિયોગિક શ્રેણીઓ કહેલી છે? ગૌતમ! જંબુદ્વીપદ્વીપમાં ૬૮-વિધાધર શ્રેણી, ૬૮-અભિયોગિક શ્રેણી કહેલી છે એમ ભળી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં [૬૮૬૮) ૧૩૬ શ્રેણીઓ હોય છે, એમ કહેવાયેલ છે. ભગવાન જંબૂદ્વીપ દ્વીપમાં કેટલી ચક્રવર્તી વિજય અને કેટલી રાજધાનીઓ કહેલી છે ?, કેટલી તમિયા ગુફા અને કેટલી ખંડપાતા ગુફાઓ કહી છે ? કેટલા કૃતમાલ દેવ અને કેટલાં નૃતમાલક દેવો કહેલા છે ? તેમજ કેટલાં ઋષભકૂટો કહેલા છે ? ગૌતમ / ભૂલીપદ્વીપમાં ૩૪ન્યક્રવર્તી વિજયો છે. *-રાજધાની છે. ૩૪-તિમિસગુફાઓ છે. ૩૪-અંડuપાતગુફાઓ છે. ૩૪-કૃતમાલક દેવો છે. ૩૪નૃતમાલક દેવો છે. ૩૪-Bષભકૂટ પર્વતો છે. ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલી મહાનદીઓ વષધર પર્વતોથી નીકળે છે? કેટલી મહાનદી કુંડમાંથી નીકળે છે ? ગૌતમ! જંબુદ્વીપદ્વીપમાંથી ૧૪-મહાનદીઓ વધર પર્વતથી નીકળે છે. ૭૬-મહાનદીઓ કુંડોમાંથી નીકળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપમાંથી ૯૦-મહાનદીઓ કહેલ છે. જંબૂદ્વીપ હીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રોમાં કેટલી મહાનદી કહેલી છે ? ગૌતમ! ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે - ગંગા, સિંધ, it, કdવતી. તેમાં એકેક મહાનદીમાં ચૌદ-ચૌદ હજાર નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં ભરત અને રવત ક્ષેત્રમાં ૫૬,૦૦૦ નદીઓ કહેલી છે. ભગવન જંબૂદ્વીપમાં કૈમવત અને Öરણ્યવંત વક્ષેત્રોમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે, તે પ્રમાણે - રોહિતા, રોહિતાંશા, સુવર્ણકૂલા, રૂશ્ચકૂલા. તે એકૈક મહાનદીમાં અાવીશ, • અઠ્ઠાવીસ હજાર નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ અને પશ્ચિમ લવણ સમદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબદ્વીપ હીપમાં મવત અને ૐરણયવંત વર્ષ ક્ષેત્રમાં ૧,૧૨,ooo નદીઓ બધી મળીને હોય છે, તેમ કહેલ છે. ભગવપ્ન / જંબૂદ્વીપ હીપમાં હરિવર્ષ અને મ્યફ વર્ષમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે – હરી, હરિકાંતા, નરકાંતા, નારિકાંતા. તે એકૈક મહાનદીમાં છUM-gણ હજાર નદીઓ મળે છે. તેનાથી આયુર્ણ થઈ પૂર્વ-પશ્ચિમ લવણ સમદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીયમાં હરિવર્ષ-રમ્યફ વર્ષમાં ૨,૨૪,૦૦૦ નદી કહેલી છે. 2િ75] ૬૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવન્! જંબૂઢીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેટલી મહાનદીઓ કેટલી છે ? ગૌતમ ! બે મહાનદીઓ કહેલ છે. તે આ પ્રમાણે - સીતા અને સીસોદા. તેમાં એકૈક મહાનદી ૫,૩૨,ooo - ૫,૩૨,૦૦૦ નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂઢીપદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દશ લાખ અને ચોસઠ હજાર - [૧૦,૬૪,ooo] નદી કહી છે. ભગવના જંબુદ્વીપદ્વીપના મેર પર્વતની દક્ષિણમાં કેટલાં લાખ નદીઓ પૂર્વ-પશ્ચિમ અભિમુખ લવણ સમુદ્રમાં મળે છે ? ગૌતમ! ૧,૯૬,ooo નદીઓ પૂર્વાભિમુખ-પશ્ચિમાભિમુખ થઈને લવણ-ન્સમુદ્રમાં જઈને મળે છે, તેમ કહ્યું છે. ભગવન ! જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરમાં કેટલાં લાખ નદીઓ પૂર્વાભિમુખ - પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! તેમાં ૧,૬ooo trીઓ મળીને પૂવર્ણભિમુખ-પશ્ચિમ અભિમુખ થઈને યાવતું મળે છે. ભગવન્! જંબૂઢીપદ્વીપમાં કેટલા લાખ નદીઓ પૂર્વાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ! 9,૨૮,000 ની પૂર્વ અભિમુખ થઈને યાવતું મળે છે. ભગવન! જંબુદ્વીપદ્વીપમાં કેટલાં લાખ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! ૩,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને યાવતું મળે છે. એ પ્રમાણે પૂવપિર મળીને જંબૂદ્વીપદ્વીપમાં ૧૪,૫૬,૦૦૦ નદીઓ છે, એમ કહેવાયેલ છે. • વિવેચન-૨૪૬ થી ૨૪૯ : ઈદા નો ઈત્યાદિ વાક્યના સંક્ષિપ્તપણાથી દુધ છે, તેથી સૂનકાર જ પ્રશ્નોત્તર રીતે વર્ણન કરે છે. તે સૂત્ર આ છે – જંબૂદ્વીપ દ્વીપમાં ભરતનું પ્રમાણ – પ૨૬ યોજન અને ૬-કળા છે. તે જ માત્રા-પરિમાણ જેનું છે તે, તથા એ પ્રકારે ખંડ વડે, ખંડ ગણિતથી - ખંડ સંખ્યા વડે કેટલાં કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ૧૦ ખંડ, ખંડ ગણિતથી કહેલ છે. તેનો શો અર્થ છે ? ભરતના પ્રમાણથી ૧૦ ખંડથી સંખ્યાક મળવાથી જંબૂદ્વીપ સંપૂર્ણ લાખ પ્રમાણ થાય છે. તેમાં દક્ષિણ-ઉત્તરથી ખંડમીલન પૂર્વે ભરતાધિકારની વૃત્તિમાં વિચારેલ છે, તેથી ફરી કહેતા નથી. જો કે પૂર્વ-પશ્ચિમચી ખંડ ગણિત વિચારણા સૂત્રમાં કરી નથી. - X - તો પણ ખંડ ગણિત વિચાર કરતાં ભરતનું પ્રમાણ તેટલાં ખંડ જ થાય છે. હવે યોજન" - દ્વારસૂત્ર કહે છે - ભગવન્! જંબૂદ્વીપ કેટલા યોજનગણિતથી • સમચતુરસ યોજન પ્રમાણ ખંડ સર્વ સંખ્યાથી કહે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ૩૦૦ કરોડ, વ આગળની સંખ્યા સમુચ્ચય માટે છે ૯૦ કરોડ અધિક ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ અંક જાણવો. * * * * * ભગવતીની વૃત્તિ આદિમાં અહીં સાધિકવ વિવક્ષિત છે. તે આ પ્રમાણે - ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬૦ ગુલ - છે. તેનું કરણ આ રીતે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬/૨૪૬ થી ૨૪૯ થાય – ૬૭ જંબુદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજનાદિ છે. જંબુદ્ધીપવિકુંભ લાખ યોજન છે. તેનો ચતુર્થાંશ તે ૨૫,૦૦૦ યોજન છે, તેનાથી ગુણતાં જંબુદ્વીપ ગણિત પદ આવે. તેથી કહે છે – જંબુદ્વીપ પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, તથા ત્રણ ગાઉ, ૧૨૮ ધનુષુ, ૧૩ ગુલ છે. યવ આદિની વિવક્ષા ‘ક્ષેત્ર વિચાર’’ના સૂત્ર અને નૃત્યાદિમાં કરેલ નથી, તેથી અમે પણ અહીં કરતાં નથી. હવે આ યોજન રાશિને ૨૫,૦૦૦ વડે ગુણતાં – ૭,૯૦,૫૬,૭૫,૦૦૦ થાય છે. તથા ત્રણ કોશને ૨૫,૦૦૦ વડે ગુમતાં ૭૫,૦૦૦ ગાઉ થશે. તેના યોજન કરવાને માટે ચાર વડે ભાગ દેવાતા ૧૮,૭૫૦ યોજન આવશે. આને સહસાદિ પૂર્વ રાશિમાં ઉમેરતાં આવશે - ૭,૯૦,૫૬,૯૩,૭૫૦. કેમકે ૭૫,૦૦૦ + ૧૮,૭૫૦ કરતાં હજારની સંખ્યા આ પ્રમાણે આવે, કોટ્યાદિ સંખ્યા તો બધે સમાન જ રહેશે. ત્યારપછી ૧૨૮ ધનુષ્લે ૨૫,૦૦૦ વડે ગુણતાં ૩૨,૦૦,૦૦૦ ધનુષુ આવશે. ૮૦૦૦ ધનુષે એક યોજન થાય. તેથી યોજન કરવા માટે ૩૨,૦૦,૦૦૦ને ૮૦૦૦ વડે ભાંગવામાં આવે તો ૪૦૦ યોજન આવે. તેને પૂર્વ રાશિમાં ઉમેરતા – ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ સંખ્યા આવશે. ત્યારપછી ૧૩|| અંગુલને ૨૫,૦૦૦ વડે ગુણતાં ૩,૩૭,૫૦૦ અંગુલ આવશે. તેના ધનુષુ કરવા માટે ૯૬ વડે ભાંગવા પડે. તેમ કરતા આવશે – ૩૫૧૫ ધનુપ્ અને ૬૦ અંગુલ. આ ધનુપ્ રાશિને ગાઉ કરવા માટે ૨૦૦૦ વડે ભાંગવા જોઈએ. તેનાથી એક ગાઉ અને ૧૫૧૫ ધનુપ્ શેષ આવશે. એ રીતે સર્વ સંખ્યા આ પ્રમાણે આવે – ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ યોજન, ૧ ગાઉ, ૧૫૧૫ ધનુપ્, ૬ અંગૂલ. એ પ્રમાણે યોજન દ્વાર પૂરું થયું. વર્ષ ક્ષેત્રાદિ સ્પષ્ટ છે. પર્વત દ્વાર સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં સંખ્યામીલન માટે કંઈક કહીએ છીએ – છ વર્ષધરો લઘુહિમવંતાદિ, એક મેરુ, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, એ યમલજાતક સમાન બે ગિરિ દેવકુટુવર્તી છે. બે ચમકપર્વત, તે પ્રમાણે ઉત્તકુવર્તી છે. ૨૦૦ કાંચનપર્વતો-દેવકુટુ અને ઉત્તરકુવર્તી દશ દ્રહોના ઉભય કિનારે, પ્રત્યેકમાં દશ દશ કાંચન પર્વતો અસ્તિત્વમાં છે. તથા – વીસ વક્ષસ્કાર પર્વતો, તેમાં ગજદંતાકારે ગંધમાદનાદિ ચાર, તથા ચાર પ્રકારે મહાવિદેહમાં પ્રત્યેકમાં ચાર-ચારના સદ્ભાવથી ૧૬-ચિત્રકૂટાદિ સરલા બંને પણ મળીને આ વીશ સંખ્યા થાય. તથા ૩૪-વૈતાઢ્યોમાં ૩૨-વિજયોમાં અને ભરતઐરાવત પ્રત્યેકમાં એકૈકયી ૩૪-થશે. ચાર વૃત્તવૈતાઢ્ય હૈમવતાદિ ચાર વર્ષોત્રમાં એકૈકના સદ્ભાવથી છે. બાકી પૂર્વવત્ છે. જંબુદ્વીપ દ્વીપમાં ૨૬૯ ૫ર્વતો છે. આ પ્રમાણ મેં તથા બીજા પણ તીર્થંકરોએ કહેલ છે. જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હવે કૂટો કહે છે – જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં વર્ષધર કૂટો ઈત્યાદિ પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તસૂત્રમાં ૫૬ વર્ષધકૂટો કહેલા છે, તે આ રીતે લઘુહિમવંત અને શિખરી, પ્રત્યેકમાં-૧૧, એ રીતે ૨૨ થયા. મહાહિમવંત અને રુકમીમાં આઠ-આઠ એટલે-૧૬, નિષધ અને નીલવંતમાં પ્રત્યેકનાં નવ-નવ, એટલે ૧૮. બધાં મળીને ૫-થયા. ૬ વક્ષસ્કાર કૂટો-૯૬ કહ્યા. તે આ રીતે – ૧૬ વક્ષસ્કારોમાં પ્રત્યેકમાં ચાર હોવાથી ૬૪ ફૂટો સરલ વક્ષસ્કારના થશે. ગજદંતાકૃતિ વક્ષસ્કારમાં ગંધમાદન અને સૌમનસ એ બંનેમાં સાત-સાત એટલે ૧૪ અને માલ્યવંત-વિધુદ્ઘભમાં નવ-નવ એટલે-૧૮, એમ કુલ ૯૬. ૩૦૬ વૈતાઢ્ય કૂટો છે. તેમાં ભરત-ઐરાવત અને વિજયોના વૈતાઢ્યો ૩૪ થાય છે તેમાં પ્રત્યેકમાં નવના સંભવથી ઉક્ત સંખ્યા આવે વૃત્તવૈતાઢ્યોમાં કૂટનો અભાવ છે. તેથી વૈતાઢ્ય સૂત્રમાં દીર્ધ એવા વિશેષણનો ઉલ્લેખ ન હોવા છતાં દીર્ધદ્વૈતાઢ્ય લેવા. મેરુમાં નવ કૂટો છે. તેમાં નંદનવનમાં રહેલ કૂટો લેવા, પરંતુ ભદ્રશાલવનમાં રહેલ દિગ્દસ્તિકૂટો ન લેવા. તે ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત હોવાથી સ્વતંત્ર ફૂટપણે છે. સંગ્રહણીગાથામાં જે પર્વતકૂટોમાં નથી કહેલ તેનો સમુચ્ચય કરતાં ૩૪-ઋષભકૂટ, આઠ જંબૂવનના, તેટલાં જ શાભલી વનના અને ભદ્રશાલવનના ગણતાં કુલ-૫૮ની સંખ્યા આવશે. - X - X - હવે તીર્થો - પ્રશ્નસૂત્રમાં તીર્થો, ચક્રીને સ્વસ્વ ક્ષેત્રની સીમાના દેવની સાધનાર્થે મહાજલના અવતરણ સ્થાનો લેવા. ઉત્તર સૂત્રમાં ભરતમાં ત્રણ તીર્થો કહ્યા, તે આ – માગધ, પૂર્વમાં ગંગાના સમુદ્રના સંગમમાં, વરદામ-દક્ષિણે પ્રભાસ-પશ્ચિમમાં સમુદ્રમાં સિંધુના સંગમમાં છે. એ પ્રમાણે ઐરાવતનું સૂત્ર પણ વિચારી લેવું. વિશેષ એ કે બંને નદી રક્તા અને રક્તવતીના સમુદ્ર સંગમમાં માગધ અને પ્રભાસ તથા વરદામ કહેવા. વિજયસૂત્રમાં આટલું વિશેષ છે કે – ગંગા આદિ ચાર મહાનદીના યથાયોગ્ય સીતા અને સીતોદાના સંગમમાં માગધ અને પ્રભાસ કહેવા, વરદામતીર્થ તેમની મધ્યે રહેલ છે, તેમ કહેવું એમ ૧૦૩ તીર્થો થયા. હવે શ્રેણીઓ - ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૬૮ વિધાધરના આવાસરૂપ, વૈતાઢ્યોના પૂર્વ-પશ્ચિમ સમુદ્રથી પરિચ્છિન્ન આયત મેખલા હોય છે. ચોઞીશે વૈતાઢ્યોમાં દક્ષિણ-ઉત્તરથી એકૈક શ્રેણિ છે. એ પ્રમાણે બંને મળીને જંબૂદ્વીપમાં ૧૩૬ શ્રેણીઓ થાય છે. હવે વિજયો - જંબુદ્વીપ દ્વીપમાં ૩૪-ચક્રવર્તી વિજયો છે, તેમાં બત્રીશ વિજય મહાવિદેહમાં અને બે વિજય ભરત અને ઐવતમાં છે, તે ચક્રવર્તીના વિજેતવ્ય ક્ષેત્રખંડરૂપને ચક્રવર્તીવિજય શબ્દથી કહેવી. એ પ્રમાણે ૩૪-રાજધાની, ૩૪ તમિરાગુફા, પ્રતિ વૈતાઢ્યમાં એકેકના સંભવથી છે એ રીતે ૩૪-ખંડપપાત ગુફા, ૩૪ કૃતમાલકદેવો, ૩૪-નૃત્ય માલદેવો, ૩૪-ઋષભકૂટો જાણવા. * % - Page #42 -------------------------------------------------------------------------- ________________ ૬/૨૪૬ થી ૨૪૯ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હવે દ્રહો-૧૬ મહાદ્રહો, છ વર્ષધરોના અને સીત-સીટોદાના પ્રત્યેકના પાંચપાંચ એ રીતે ૬+૧૦=૧૬. ધે નદીઓ-જંબદ્વીપમાં વર્ષઘરથી નીકળતી કેટલી મહાનદીઓ છે ? વર્ષધરના કહી નીકળતી તે વર્ષઘરપ્રવહા કહી. અન્યથા વર્ષધરના તટે રહેલ કુંડથી નીકળતી નદીને પણ વર્ષuપ્રભવા કહી હોત. કેટલી મહાનદીઓ વર્ષધરના તટે રહેલ કુંડમાંથી નીકળતી કહેલી છે ? જંબૂદ્વીપમાં ૧૪ મહાનદી વર્ષઘરના દ્રહથી નીકળતી, ભરત ગંગાદિની પ્રતિક્ષોગમાં બબ્બે હોવાથી કહી. કુંડથી નીકળતી ૩૬ મહાનદી. તેમાં સીતાની ઉત્તરે આઠ વિજયોમાં, સીસોદાની દક્ષિણે આઠ વિજયોમાં એકૅક, ૧૬-ગંગા અને ૧૬-સિંદુ ઈત્યાદિ ગણતાં ૬૪ નદી અને ૧૨ રતનદી ઉમેરતા કુલ ૩૬ નદીઓ કુંડાભવ થઈ. તે સીતા-સીતોદા પરિવારરૂપ સંભવે છે, તો પણ મહાનદીત્વ સ્વસ્વવિજયમાં ૧૪,ooo નદી પરિવાર સંપદાની પ્રાપ્તિથી જાણવી. એ રીતે ૧૪+૩૬ થી 6 નદી કહી. ધે આ ચૌદ મહાનદીની નદી પરિવાર સંખ્યાની સમુદ્ર પ્રવેશ દિશાને કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – જે ભરત - ઐરાવતને સાથે ગ્રહણ કર્યા છે તેના સમાન ક્ષેત્રવથી છે. ભરતમાં ગંગા પૂર્વલવણસમુદ્રમાં અને સિંધુ પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે. ઐરવતમાં રકતા પૂર્વસમુદ્રમાં અને તાવતી પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે. હૈમવતમાં રોહિતા પૂર્વમાં અને રોહિતાંશા પશ્ચિમમાં, હૈરણ્યવતમાં સુવર્ણકુલા પૂર્વમાં અને રયક્ષા પશ્ચિમમાં લવણસમુદ્રમાં મળે છે. - X - X - એ પ્રમાણે જંબૂદ્વીપમાં હસિલિલા પૂર્વસમુદ્રમાં જનારી અને હરિકાંતા પશ્ચિમ સમુદ્રમાં જનારી છે. રમ્યોગમાં નકાંતા પૂર્વસમુદ્રમાં જનારી, નારીકાંતા પશ્ચિમ સમુદ્રમાં જનારી છે. બાકી સંખ્યા ગણિત સૂબાનુસાર સમજી લેવું. વિશેષ એ કે સીતા અને સીતોદામાં 4 કાર એ બંને વસ્તુની તુલ્યકક્ષતા જણાવવા માટે છે તેનાથી સમપરિવાપણું આદિ લેવા. સમુદ્ર પ્રવેશ પૂર્વમાં સીતાનો, પશ્ચિમમાં સીસોદાનો પ્રવેશ થાય છે, તેમ જાણવું. - વ્યાખ્યાથી વિશેષ પણ જાણવું - બાર અંતર્નદી અધિક લેવી. કેમકે મહાવિદેહની નદીવ વિશેષથી છે. બાકીની કુંડપ્રભવ નદીઓ સીતા-સીતોદા પરિવાર નદીની અંતર્ગતુ છે, તેમ સૂત્રકારે સૂગમાં અલગથી વિવરણ કરેલ નથી. હવે મેરુની દક્ષિણથી કેટલી નદી છે, તે કહે છે - તેમાં વિશેષતા એ છે કે – ભરતમાં ગંગા અને સિંધમાં ચૌદ-ચૌદ હજાર, હૈમવતમાં સેહિતા અને સેહિતાંશામાં અઠ્ઠાવીશ-અટ્ટાવીશ હજાર, હરિવર્ષમાં હરિસલિલા અને હરિકાંતામાં છપન્ન-છપન્ન હજાર નદીઓ મળે છે. તે બધી મળીને ઉક્ત સંખ્યા આવે છે. હવે મેરની ઉત્તરવર્તી નદીની સંખ્યા - તેમાં વિશેષ એ છે કે – સર્વ સંધ્યા દક્ષિણના સૂત્રવત કહેવી. વષક્ષેત્ર અને નદીના નામોમાં તફાવત છે તે સ્વયં જાણવું. . (શંકા મેરની દક્ષિણોતર નદી સંખ્યાના મીલનમાં સપરિવાર ઉત્તરદક્ષિણા પ્રવાહમાં સીતા-સીતોદા કેમ મળતી નથી ? [સમાધાન પ્રશ્ન જ મેરથી દક્ષિણ-ઉત્તર દિમાગવર્તી પૂર્વ-પશ્ચિમ સમુદ્રપ્રવેશ રૂપ વિશિષ્ટાર્થ વિષયક છે. તેથી મેરુથી શુદ્ધ પૂર્વ-પશ્ચિમ સમુદ્ર પ્રવેશીનીમાં આ નિવર્સનસત્ર અંતભવ છે. કેમકે પ્રશ્નાનુસાર ઉત્તર દેવાનો શિષ્ણવ્યવહાર છે. હવે પૂર્વાભિમુખ કેટલી લવણસમુદ્રમાં પ્રવેશે છે ? આ પ્રશ્ન કેવળ નદીના પૂર્વ દિગ્ગામિત્વરૂપ પ્રપ્ટવ્ય વિષયક છે, તેથી પૂર્વના પ્રશ્નસૂમથી જુદું પડે છે. ઉત્તરમાં ૭,૨૮,૦૦૦ સુધી ભળે છે કહ્યું, તે આ રીતે- પૂર્વ સૂત્રમાં મેરુથી દક્ષિણે ૧,૯૬,૦૦૦ કહી. તેની અડધી પૂર્વમાં જાય, તેથી થયા ૯૮,૦૦૦, એ રીતે ઉત્તરની નદી પણ ૯૮,૦૦૦, સીતા પરિકર નદીઓ - ૫,૩૨,૦૦૦ છે. બધી મળીને ઉક્ત સંખ્યા આવે. - હવે પશ્ચિમ સમદ્રગામીનીની સંખ્યાનો પ્રશ્ન - અનંતર સૂસવતુ કહેવી. હવે બધી નદીની સંકલના ગાથા - સ્પષ્ટ છે. વિશેષ એ કે- જંબૂદ્વીપમાં પૂર્વ સમુદ્રગામિની અને પશ્ચિમ સમુદ્ર ગામિની નદીના સંયોજનમાં ચૌદ લાખ છપન્ન હજાર થાય છે. શંકા - આ બધી નદી સંખ્યા માત્ર પરિકર નદીની છે કે મહાનદી સહિતની છે ? સમાધાન - મહાનદી સહિત સંભવે છે. સંભાવના બીજ - કચ્છ વિજયના સિંધુ નદી વર્ણનાધિકાર અને પ્રવેશમાં છે - “સર્વ સંગાથી પોતાની સાથે ૧૪,000 નદી સહિત.” •x - જો કે ક્ષેત્રસમાસમાં મહાનદીઓને અલગ ગણેલ છે, તેથી drd તો બહુશ્રુત જાણે. [આ વિષયમાં વૃત્તિકારશ્રીએ ક્ષેત્રસમાસ, ક્ષેત્ર વિચાર ઈત્યાદિના મત ટાંકેલ છે, જેમાં મતભેદ ઉલ્લેખ છે.] હરિભદ્રસૂરિ વડે - “જીંદા નો ઈત્યાદિ ગાથાની સંગ્રહણીમાં ચોયણિી પ્રમાણ કુર નદી અંતભવિત કરીને, તેના સ્થાને આ જ બાર નદી વડે ચૌદ-ચૌદ હજાર નદી સાથે લઈને ચરોક્ત સંખ્યા પૂર્ણ કરેલ છે. તે આ રીતે - ૧૪,ooo ગણિત ૩૮ નદીઓ વિજય મણે સીતા નદીમાં લેવી, એ પ્રમાણે જ સીસોદામાં પણ ગણવું. કેટલાંક વિજયમાં રહેલ ગંગા-સિંધુ કે રક્તા-ક્તવતીને ૨૮,૦૦૦ નદીરૂપ પરિવાર, તે જ નીકટપણાથી ઉપચાર વડે અંતર્નાદી પરિવારપણે કહેલ છે, તેથી જે અંતર્નાદી પરિવારને આશ્રીને મતવૈચિત્ર્ય દર્શનાદિ વડે કોઈક હેતુથી પ્રસ્તુત સૂત્રકારે પણ સર્વ નદી સંકલનામાં તે ગણેલ નથી. અહીં પણ તત્વ બહુશ્રુત જાણે. જો અંતર્નાદી પરિવાર નદી સંકલના પણ કરાય તો જંબૂદ્વીપમાં ૧૩,૯૨,૦૦૦ નદીઓ થાય. •x - ૪ - ધે જંબૂદ્વીપના વ્યાસના લાખ યોજન પ્રમાણને આશ્રીને દક્ષિણ-ઉત્તર વડે બધાં ક્ષેત્ર યોજન મળીને જિજ્ઞાસુને બતાવે છે – (૧) ભરતોત્ર - ૫૨૬ યોજન, ૬ કળા. (૨) લઘુ હિમવંત પર્વત-૧૦૫૨ યોજન, ૧૨ કળા, (3) હૈમવત ક્ષેત્ર - ૨૧૦૫ યોજન, ૫-કળા, (૪) બૃહત્ હિમવંત પર્વત - ૪ર૧૦ યોજન, ૧૦ કળા, (૫) હરિવર્ષ ક્ષેત્ર-૮૪ર૧ યોજન, ૧-કળા, (૬) નિષધ પર્વત-૧૬,૮૪૨ યોજન, ૨ કળા છે. (૩) મહાવિદેહક્ષેત્ર - 33,૬૮૪ યોજન-૪ કળા છે. (૮) નીલવતુ પર્વત-૧૬૮૪ર યોજન, ૨કળા, (૯) રમ્ય ફોગ-૮૪ર૧ યોજન, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬/ર૪૬ થી ર૪૯ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ૧ કળા, (૧૦) રુકિમ પર્વત-૪ર૧૦ યોજન, ૧૦ કળા, (૧૧) હૈરચવતું ક્ષોત્ર - ૨૧૦૫ યોજન, ૫ કળા, (૧૨) શિખરી પર્વત - ૧૦૫૨ યોજન, ૧૨-કળા (૧૩) રવત ક્ષેત્ર પ્રમાણ - પ૨૬ યોજન, ૬-કળા છે. એ રીતે ઉક્ત ગણિતમાં ૯૯,૯૯૬ યોજન, ૭૬ કળા થયા, દક્ષિણ અને ઉત્તરથી બધું મળીને ૧,૦૦,૦૦૦ યોજન થાય. • x - ઉત્તરનું સીતાવનમુખ ૨૨૨ યોજન, ૧૬ વિજય-૩૫,૪૦૬ યોજન, છ અંતર્નાદી9૫o યોજન, આઠ વક્ષસ્કાર-૪000 યોજન, મેરુ ભદ્રશાલવન-૫૪,ooo યોજન, ઉત્તરીય સીતોદાવનમુખ-૨૯૨૨ યોજન. એમ બધું મળીને ૧,૦૦,૦૦૦ ચોજના થયા. - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ $ વક્ષકાર-૭ છે. = x - = o જંબદ્વીપમાં જયોતિકો ચાર ચરે છે. તેનો અધિકાર હવે પ્રતિપાદિત કરીએ છે. તેમાં પ્રસ્તાવનાર્થે આ ચંદ્રાદિ સંખ્યા વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૨૫૦,૨૫૧ - [૫૦] ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસ્યા હતા, પ્રભાસે છે અને પ્રભાસશે ? કટેલાં સૂર્યો તપેલા, તપે છે, તપશે ? કેટલાં નોએ યોગ કર્યો હતો, યોગ કરે છે અને યોગ કરશે ? કેટલાં મહાગ્રહો ચાર ચય હતા, ચાર ચરે છે અને ચાર ચરશે ? કેટલાં કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે અને શોભશે ? ગૌતમ બે ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે, પ્રભાસશે. - બે સૂર્યો તપેલા, તપે છે અને તપશે. - ૫૬ નક્ષત્રોએ યોગ કરેલા, કરે છે અને કરશે. - ૧૭૬ મહાગ્રહો ચાર ચરેલા, ચરે છે અને ચરશે. [૫૧] ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે અને શોભિત થશે. [તેમ જાણવું. • વિવેચન-૨૫૦ ૨૫૧ - ભગવત્ ! જંબૂઢીપદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસિત થયેલા-પ્રકાશનીય વસ્તુ ઉધોતિતવાનું કરી, પ્રભાસે છે – ઉધોતિત કરે છે અને પ્રભાસીત કરશે - ઉધોતિત કરશે. કેમકે ચંદ્રમંડલોના ઉધોત નામકર્મનો ઉદય છે. અનુણ પ્રકાશ જ લોકમાં ઉધોત કહેવાય છે. આ જગતની સ્થિતિ અનાદિ નિધન છે, એમ જાણીને શિષ્યનો ત્રણ કાળ નિર્દેશથી પ્રસ્ત છે. પ્રષ્ટવ્ય ચંદ્રાદિ સંખ્યા છે. તથા કેટલો સૂર્યો તાપિત થયા - પોતાના સિવાયની વસ્તુમાં તાપને ઉત્પન્ન કરે છે. એ રીતે તપાવે છે, તપાવશે. આપનામ કર્મના ઉદયથી સૂર્ય મંડલનો ઉષ્ણ પ્રકાશ તે તાપ, એમ લોકમાં પ્રસિદ્ધ છે. કેટલાં નફળોએ યોગ - સ્વયં નિયતમંડલમાં ચરવા છતાં અનિયત અનેક મંડલચારી વડે નિજ મંડલ ક્ષેત્ર કમથી આવેલ ગ્રહ સાથે સંબંધ જોડે છે - પ્રાપ્ત કરે છે, કરશે આદિ. કેટલાં મહાગ્રહ-અંગારકાદિ ચાર - મંડલ ક્ષેત્ર પરિભ્રમણ, અનુભવ્યા છે, અનુભવશે. જો કે સમયોગવર્તી બધાં જ્યોતિકોનો ગતિ ચાર કહેવાય છે. તો પણ અન્ય વ્યપદેશ વિશેષ અભાવથી વજાતિચારાદિ ગતિ વિશેષથી ગતિમાનપણાથી આ સામાન્યગતિ શબ્દથી પ્રશ્ન છે. - કેટલાં કોડાકોડી તારાગણ શોભેલા-શોભાને ધારણ કરેલી, શોભે છે અને શોભશે. આ ચંદ્રાદિ સૂત્રોક્ત કારણાભાવથી કૃષ્ણપક્ષ આદિમાં ભાસ્વરત્વ માત્રથી શોભમાનવાદિ પ્રશ્ન આલાવા છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ e/૫૦,૨૫૧ ex ભગવંત ઉક્ત પ્રશ્નો ઉત્તર આપતા કહે છે – ગૌતમ ! બે ચંદ્રો પ્રકાશેલા-પ્રકાશે છે અને પ્રકાશશે. કેમકે જંબૂદ્વીપ ક્ષેત્રમાં સૂર્ય વડે. આકાંત દિશા વડે અગમ બાકીની દિશા ચંદ્રો વડે પ્રકાશયમાન થયેલ હોય. - X - X - એ પ્રમાણે સર્વસત્રમાં પણ વિચારવું તથા બે સુયતપેલા, તપે છે, તપશે. અહીં જંબદ્વીપ ક્ષેત્રમાં એમ કહેવું. આ જ ક્ષેત્રમાં ચંદ્ર વડે આકાંત દિશાથી અન્યના બાકીની દિશામાં સૂર્યો વડે તાપ કરાય છે. તથા ૫૬-નાગો એકૈક ચંદ્રના પ્રત્યેકના ૨૮-નામના પરિવારથી યોગ જોડે છે આદિ પૂર્વવતું. તથા ૧૩૬ મહાગ્રહો છે, કેમકે એકૈક ચંદ્રના પ્રત્યેકના ૮૮ મહાગ્રહના પરિવારના ભાવથી ચાર ચર્ચા છે આદિ. તથા પધ વડે તારાનું માન કહે છે - ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ. કેમકે પ્રતિચંદ્રના ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ છે. હવે ચંદ્રની ઉપેક્ષા કરી પહેલા સૂર્યની પ્રરૂપણા કરે છે. તેમાં આ પંદર અનુયોગ દ્વારો છે – (૧) મંડલ સંખ્યા, (૨) મંડલાંતર, (3) બિંબની લંબાઈપહોળાઈ, (૪) મેરુ અને મંડલોગની અબાધા. * * * * ઈત્યાદિ. તેમાં મંડલ સંખ્યાનું સૂત્ર કહે છે – • સૂત્ર-૨૫૨ થી ૫૫ - (રપ) ભગવાન સૂર્યમંડલ કેટલાં કહેલો છે ? ગૌતમ ૧૮૪ મંડલો કહેલાં છે. ભગવાન ! જંબૂદ્વીપ હીપમાં કેટલા ક્ષેત્ર અવગાહીને કેટલાં સૂર્યમંડલો કહેલાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપમાં ૧૮૦ યૌજન ક્ષેત્ર અવગાહીને અહીં ૬૫સૂર્યમંડલ કહેલાં છે. - ભગવત્ / લવણસમુદ્રમાં કેટલું ક્ષેત્ર અવગાહીને કેટલાં સુમંડલો કહેલા છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં 130 યોજન ક્ષેત્ર અવગાહીને અહીં ૧૧૯ સૂમિંડલ કહેલ છે. એ પ્રમાણે પૂવપર-બધાં મળીને જંબૂઢીપદ્વીપ અને લવણસમુદ્રમાં ૧૮૪ સૂર્યમંડલો હોય છે. [૫૩] ભગવન સવસ્વિંતર સૂર્ય મંડલથી સર્વ બાહય સુમિડલ કેટલાં અંતરે કહેલ છે ? ગૌતમ! પ૧ યોજન અબાધાથી સર્વ બાહ્ય સૂર્યમંડલ કહેલ છે. રિષ૪] ભગવન્! એક સૂર્યમંડલથી બીજું સૂર્યમંડલ કેટલાં બાધા અંતરથી કહેલ છે ? ગૌતમ! બે યોજન અબાધા અંતર છે. રિપu] ભગવાન ! સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલી જાડાઈથી કહેલ છે ? ગૌતમ! ૪૮૧ યોજન લંબાઈ-પહોળાઈથી, પરિધિ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ તેનાથી કંઈક અધિક ત્રણ ગણી તથા જાડાઈ ૨૪ યોજનથી કહેલી છે. • વિવેચન-૨૫૨ થી ૨૫૫ - ભગવત્ સૂર્યોના દક્ષિણ-ઉત્તર અયનમાં નિજબિંબ પ્રમાણ ચક્રવાલ વિઠંભ પ્રતિદિન ભમીત ોગરૂપ કેટલાં મંડલો કહેલ છે ? આનું મંડલપણું મંડલના સદૈશવથી છે, તાવિક નથી. મંડલમાં પહેલી ક્ષણે જે વ્યાપ્ત ક્ષેત્ર, તે સમશ્રેણિ જ જો પુરોગને વ્યાપે, તો તાત્વિકી મંડલતા થાય. તેમ થતાં પૂર્વમંડલથી ઉત્તર મંડલનું બે યોજના અંતર ન થાય. ભગવંતે કહ્યું - ગૌતમ ! ૧૮૪ મંડલ કહેલ છે. જે રીતે આના વડે ચાર હોમ પૂરિત થાય, તે રીતે અંતરદ્વાર પ્રરૂપશે. હવે આટલાં ક્ષેત્ર વિભાગથી બે વડે ભાંગીને ઉક્ત સંખ્યા ફરી પૂછે છે – ભગવન્! જંબૂદ્વીપમાં કેટલું ક્ષેત્ર અવગાહીને કેટલાં સૂર્ય મંડલો કહેલા છે ? ગૌતમ ! ૧૮૦ યોજન અવગાહીને આટલા અંતરે ૬૫-સૂર્યમંડલો કહેલ છે. તથા લવણસમુદ્રમાં કેટલું અવગાહીને કેટલાં સૂર્યમંડલો કહેલા છે ? ગૌતમ ! 33 યોજના સૂણામાં અલાત્વથી અવિવક્ષિત સૈ૮/૬૧ યોજન અવગાહીને એ અંતરમાં ૧૧૯ સૂર્યમંડલો કહેલ છે. અહીં ૬૫-મંડલ વડે ૧૭૯-૧૧ યોજન પૂરિત થાય છે. જંબૂદ્વીપમાં અવગાહ@ોત્ર ૧૮૦ યોજન છે. તેના વડે શેષ પદ મંડલના કહેવા. તે અય હોવાથી વિવક્ષિત નથી. અહીં ૬૫-મંડલોની વિષય વિભાગ વ્યવસ્થામાં સંગ્રહણી નૃત્યાદિમાં કહેલ આ વૃદ્ધ સંપ્રદાય છે - મેરની એક બાજુ નિષધના મસ્તકે ૬૩-મંડલો, હરિવર્ષ જીવા કોટિમાં બે, બીજા પડખામાં નીલવંતના મસ્તકે ૬૩, રમ્ય જીવા કોટીમાં છે. એ રીતે બધાં મળીને પાસઠ-ઓગણીસ અધિક શત મંડલના મીલનથી જંબૂદ્વીપ અને લવણસમુદ્રમાં ૧૮૪ સૂર્યમંડલ થાય છે, તેમ મેં કહેલ છે અને બીજા તીર્થકરોએ પણ કહેલ છે. હવે મંડલોત્ર દ્વાર કહે છે - સવવ્યંતર એટલે પહેલાં સૂર્યમંડલચી, ભગવનું ! કેટલી અબાધા-અંતરથી સર્વબાહ્ય - બધાંચી છેલ્લે, જેનાથી પછી એક પણ નથી, તે સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૫૧૦ યોજન અબાધા-અંતરાલવ પતિઘાતરૂપથી સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે. અહીં ન કહેલ છતાં પણ ૪૮ છે. અન્યથા ઉક્ત સંખ્યાંક મંડલોનો અનવકાશ થાય. આ કઈ રીતે જાણવું ? તે કહે છે. સર્વ સંખ્યાથી ૧૮૪ મંડલો, એકૈક મંડલનો વિકંભ Kદ યોજન છે. તેથી ૧૮૪ને ૪૮ વડે ગુણીએ, તેથી ૮૮૩૨ થશે. આ સંખ્યાના યોજન કરવાને માટે ૬૧ વડે ભાગ કરાય છે. તેનાથી ૧૪૪ યોજન થશે અને શેષ બાકી રહે છે - ૪૮. પછી ૧૮૪ની સંખ્યાના મંડલોનો અપાંતરાલ ૧૮૩ થાય. - x - કેમકે કોઈપણ સંખ્યાના અંતરાલમાં ૧-ઘટે. એકૈક મંડલનો અંતરાલ બે યોજન પ્રમાણ થાય. પછી ૧૮૩ને બે વડે ગુણતાં ૩૬૬ થાય. પૂર્વોક્ત ૧૪૪ આમાં ઉમેરીએ. તેથી પ૧ યોજન અને ૪૮૧ યોજના Page #45 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૫૨ થી ૨૫૫ ૫ થાય. આના વડે મંડલ યોગનું પ્રમાણ કહ્યું. મંડલ ક્ષેત્ર એટલે સૂર્યમંડલ વડે સર્વ અભ્યતરાદિથી સર્વબાહ્ય છેલ્લા મંડલ સુધીનું વ્યાપ્ત આકાશ. તેને ચક્રવાલ વિધ્યુંભથી જાણવું. મંડલ ક્ષેત્ર દ્વાર કહ્યું. હવે મંડલાંતર દ્વાર કહે છે – ભગવન્ ! એક સૂર્યમંડલથી બીજા સૂર્યમંડલની કેટલી અબાધા છે? અર્થાત્ અવ્યવધાનથી અંતર કહેલ છે ? ગૌતમ! બે યોજન અંતર કહેલ છે. અંતર શબ્દથી વિશેષ પણ કહે છે, તેથી તેની નિવૃત્તિ અર્થે અબાધા વડે કહેલ છે. શો અર્થ છે ? પૂર્વથી પછીનું મંડલ કેટલું દૂર છે ? બે યોજન - X - હવે બિંબના લંબાઈ-પહોળાઈનું દ્વાર કહે છે – ભગવન્ ! સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ, જાડાઈ અને ઉચ્ચત્વ કહેલા છે ? ગૌતમ ! યોજનના ૪૮ ભાગ લંબાઈ-પહોળાઈ કહેલી છે. અર્થાત્ એકયોજનના ૬૧ ભાગ કલ્પીએ, તેવા સ્વરૂપના જે ૪૮-ભાગો, તેટલાં પ્રમાણમાં લંબાઈ-પહોળાઈ છે. તેનાથી ત્રણગુણાથી વિશેષ-સાધિકપરિધિ છે. ૪૮/૬૧ ને ત્રણ વડે ગુમતાં - ૧૪૪/૬૧ થાય. અર્થાત્ ૨ યોજન - ૨૨/૬૧ ભાગ થાય, તેની જાડાઈ ૨૪/૬૧ યોજન છે. વિમાનની પહોળાઈનો અર્ધ ભાગ ઉંચાઈ જાણવી. - x - હવે મેરુ અને મંડલનું અબાધાદ્વાર કહે છે. તેનું આદિ સૂત્ર આ પ્રમાણે છે – - સૂત્ર-૨૫૬ -- ભગવન્ ! જંબુદ્વીપદ્વીપના મેરુ પર્વતની કેટલે દૂર સવાિંતર સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજન દૂર સવયિંતર સૂર્યમંડલ કહેલ છે. ભગવન્ ! જંબુદ્વીપદ્વીપના મેરુ પર્વતની કેટલે દૂર સર્વ અત્યંતર પછીનું સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૨ યોજન અને ૪૮/૧ ભાગ દૂર કહે છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતથી કેટલે દૂર ત્રીજું અત્યંતર સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૫ - ૩૫/૬૧ યોજન દૂર ત્રીજું અત્યંતર મંડલ કહેલ છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો બબ્બે યોજન અને યોજનના ૪૮ ૬૧ ભાગ એક-એક મંડલની અબાધા વૃદ્ધિથી અભિવૃદ્ધિ કરતાં-કરતાં સર્વ બાહ્યમંડલને ઉપસંક્રમિત કરીને - સર્વ બાહ્ય મંડલે પહોંચીને ગતિ કરે છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી - કેટલે દૂર સર્વભા સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૩૩૦ યોજન દૂર સર્વ બાહ્ય સૂર્યમંડલ કહેલ છે. ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી કેટલે દૂર સર્વબાહ્ય પછીનું સૂર્યમંડલ કહેલ છે? ગૌતમ ! ૪૫,૩૨૭ યોજન અને એક યોજનના ૧૩/૬૧ ભાગ અબાધાથી બાહ્યની અંદરનું અનંતર સૂર્યમંડલ કહેલ છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી કૈટલે દૂર - ૩૬ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ બાહ્ય ત્રીજું સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૩૨૪ યોજન અને એક યોજનના ૨૬/૬૧ ભાગની બાધાથી સર્વ બાહ્યથી ત્રીજું સૂર્યમંડલ કહેલ છે. એ પ્રમાણે નિશ્ચે આ ઉપાયથી પ્રવેશ કરતો એવો સૂર્ય તેની પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો બબ્બે યોજન અને એક યોજનના ૪૮/૬૧ ભાગ એકૈક મંડલ અબાધાથી વૃદ્ધિ કરતાં-કરતાં સયિંતર મંડલમાં ઉપરસંક્રમીને - સત્યિંતર મંડલે પહોંચીને ગતિ કરે છે. • વિવેચન-૨૫૬ : ભગવન્ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની કેટલી દૂરીથી સર્વાયંતર સૂર્યમંડલ કહેલ છે? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજનની દૂરીથી સર્વાન્વંતર સૂર્યમંડલ કહેલ છે. તે કઈ રીતે ? મેરુ પર્વતથી જંબૂદ્વીપનો વિષ્લેભ ૪૫,૦૦૦ યોજન છે. આ જ મંડલ જગતીથી દ્વીપની દિશામાં ૧૮૦ યોજન સંક્રમિત થાય છે. તેથી ૪૫,૦૦૦ યોજનરૂપથી દ્વીપ વિખંભથી ૧૮૦ યોજનરૂપ શોધિત કરતાં યયોક્ત પ્રમાણ આવે. આ ચક્રવાલ વિખંભથી થાય છે. તેથી બીજો સૂર્ય સર્વાન્વંતર મંડલના પણ આ જ કરણ વડે આટલી જ અબાધા - દૂરી જાણવી. - ૪ - ૪ - આ જ અત્યંતર મંડલ ક્ષેત્રની સીમાકારિત્વથી છે. હવે પ્રતિમંડલ સૂર્યની દૂર દૂર જવાથી અબાધા પરિમાણ અનિયત છે, તેમ કહે છે – [બતાવે છે – ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની કેટલે દૂર સવાિંતરની પછીનું - નિરંતરપણાથી આવતું બીજું સૂર્યમંડલ કહેલ છે? ગૌતમ ! ૪૪,૮૨૨ - ૪૮/૬૧ યોજન અબાધા અંતરથી સન્વિંતર અનંતર સૂર્યમંડલ કહેલ છે. પૂર્વના કરતાં અહીં જે અધિક છે, તે બિંબના વિખુંભથી અનંતર માનથી છે. હવે ત્રીજા મંડલ વિશે પૂછતાં કહે છે – તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – અત્યંતર ત્રીજું. આના દ્વારા બાહ્ય ત્રીજા મંડલનો વિચ્છેદ કર્યો છે. ઉત્તરમાં - ૪૪,૮૨૫ - ૩૫/૬૧ યોજન અબાધાથી અત્યંતર ત્રીજું સૂર્યમંડલ કહેલ છે. તેની ઉપપત્તિ આ રીતે બીજા મંડલનું અબાધા પરિમાણ છે - ૪૪૮૨૨ - ૪૮/૧ યોજન, એવા સ્વરૂપના પ્રસ્તુત મંડલમાં સાંતર બિંબ વિખંભ ઉમેરતા આ પ્રમાણ આવે. – -- એ પ્રમાણે પ્રત્યેક મંડલ અબાધાની વૃદ્ધિ લાવવાને માટે ગ્રંથ મોટો ન થઈ જાય તે માટે તે જિજ્ઞાસુને બોધને માટે અતિદેશ કરતાં કહે છે એ પ્રમાણે ઉક્ત રીતે અર્થાત્ ત્રણ મંડલ દેખાડ્યા. હવે આ ઉપાયથી પ્રત્યેક અહોરાત્ર એકૈક મંડલને છોડવારૂપે નીકળતા - લવણસમુદ્ર અભિમુખ મંડલો કરતો સૂર્ય, તેની પછીના - વિવક્ષિત પૂર્વના મંડલથી પછીના - વિવક્ષિત મંડલથી ઉત્તરમંડલમાં સંક્રમણ કરતો કરતો બબ્બે યોજન અને ૪૮/૬૧ યોજન, એકૈક મંડલમાં અબાધાથી વૃદ્ધિને કરતો કરતો સર્વબાહ્ય મંડલ તરફ ગતિ કરે છે. જે અહીં અતિદેશ છતાં સૂત્રકારશ્રીએ ત્રણ મંડલની અભિવ્યક્તિ દેખાડી, તેમાં પહેલું વાંકદર્શનાર્થે છે. બીજું મંડલ અભિવૃદ્ધિ દર્શનાર્થે છે, ત્રીજું ફરી તેના Page #46 -------------------------------------------------------------------------- ________________ /૫૬ અભ્યાસાર્થે છે. હવે પદ્યાનુપૂર્વી પણ વ્યાખ્યાનનું અંગ છે, તેથી ત્યમંડલથી આરંભીને મેરુ અને મંડલની અબાધા પૂછતા કહે છે – ભગવદ્ બૂદ્વીપમાં મેરુ પર્વતથી કેટલાં અંતરે સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૩૩૦ યોજનના અંતરે સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે. તે મેરુથી. ૪૫,૦૦૦ યોજન જગતી, પછી લવણમાં 330 યોજન છે. તથા બીજા મંડલની પૃચ્છાપ્રશ્ન સૂરમાં બાહ્ય અનંતર એટલે સ્યાનુપૂર્વીથી બીજું. ઉત્તરસૂઝમાં ૪૫,૦૦૦ યોજન, તે પ્રમાણે જગતીથી 30 યોજન જતાં જે સુર્ય મંડલ કહેલ છે, તેથી અંતર પ્રમાણ અને બિંબનું વિખંભમાન શોધિત કરતાં યથોક્ત માન આવે. હવે ત્રીજું - તેમાં વિશેષ એ કે - ૪૫,૩૨૪ - ૨૬/૧ યોજન. અહીં પૂર્વના મંડલથી સાંતર મંડલ વિઠંભ યોજનમાં ૨-૮૧ શોધિત-બાદ કરતાં યયોત પ્રમાણ આવે. પૂર્વ મંડલાંક ધ્રુવાંક છે, તેમાં બિંબ સહિતનો વિભ તે અનંતર વિઠંભ બાદ કરતાં યથોક્ત પ્રમાણ આવે. હવે ઉક્ત અવશિષ્ટમંડલમાં અતિદેશ કહે છે - ઉક્ત રીતે ત્રણ મંડલ કહ્યા. આ ઉપાયથી પ્રત્યેક અહોરમાં એકૈક મંડલ છોડતા જંબૂદ્વીપે પ્રવેશે તેમ જાણવું. સુર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો કરતો બળે યોજન અને ૪૮/૬૧ ભાગ એકૈક મંડલમાં અંતરની વૃદ્ધિને ઘટાડતો-ઘટાડતો આ સમવાયાંગ વૃત્તિ મુજબ કહ્યું. બુદ્ધિનો અભાવ તે નિવૃદ્ધિ. કેમકે ‘તિ' શબ્દનો અભાવ અર્થ છે. સૂર્યપ્રજ્ઞપ્તિ નૃત્યાદિમાં નિવેશ કરતો-કરતો કહેલ છે. અહીં બધે પણ ઘટાડતો-ઘટાડતો અર્થ છે. - X - X • હવે મંડલની આયામાદિ વૃદ્ધિ-હાનિ. • સૂઝ-૨૫૩ : ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં સવવ્યંતર સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ કેટલી કહેલ છે ? ગૌતમ! ૯,૬૪૦ યોજન લંબાઈ-પહોળાઈ છે. તથા પરિધિ સાધિક ૩,૧૫,૦૮૧ યોજન છે. ભગવાન ! અગ્નેતર અનંતર સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી કહેલ છે ? ગૌતમ ! ૯૯૬૪ષ યોજન અને એક યોજનના ૩૫/૧ ભાગ લંબાઈ-પહોળાઈ છે. તેની પરિધિ ૩,૧૫,૧૦૭ યોજનની કહેલી છે. ભગવદ્ ! અત્યંતર ત્રીજ સૂર્યમંડલની કેટલી લંબાઇ-પહોળાઈ અને પર્ધિ કહેલ છે ? ગૌતમ ! ૯,૬પ૧ યોજન અને એક યોજનના જ ભાગ લંબાઈ-પહોળાઈ છે. તેની પરિધિ ૩,૧૫,૧૨૫ યોજન કહી છે. એ પ્રમાણે નિષે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછીના મંડલથી તેના પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો પાંચ યોજન અને એક યોજનના 3% ભાગ એકૈક મંડલમાં વિક્રંભ વૃદ્ધિથી અભિવર્ધિત થતાં-થતાં અઢાઅઢાર યજનની પરિધિની વૃદ્ધિ કરતાં-કરતાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવાન ! સવબાહ્ય સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિધિથી કહેલ છે ? ગૌતમ! ૧,૦૦,૬૬0 યોજન લંબાઈ-પહોળાઈથી અને ૩,૧૮,૩૧૫ યોજનની પરિધિથી કહેલ છે. ભગવાન ! બાહ્ય અનંતર સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિધિથી કહેલ છે? ગૌતમ! ૧,૦૦,૬૫૪ યોજન અને યોજનના ૨૬/ક ભાગ લંબાઈ-પહોળાઈ છે અને ૩,૧૮,૨૩૯ યોજન પરિધિ છે. ભગવન્! બાહ્ય ત્રીજી સૂર્યમંડલની લંબાઈ-પહોળાઈ કેટલાં છે અને પરિધિ કેટલી કહી છે? ગૌતમ! ૧,૦૦,૬૪૮ યોજન અને યોજનનો પર ભાગ લંબાઈ-પહોળાઈ છે. તથા ૩,૧૮,૩૯ યોજનની પહિંધિ કહેલ છે. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તે પછીના મંડલથી તે પછીના મંડલમાં સંક્રમણ કરતાં-કરતો પાંચ-પાંચ યોજન અને યોજનના ૩૫ ભાગ એકૈક મંડલમાં વિદ્ધભ વૃદ્ધિને ઘટાડતો-ઘટાડો અઢાર-અઢાર યોજના પરિધિની વૃદ્ધિને ઘટાડતાં-ઘટાડતાં સવભ્યિતર મંડલને ઉપસંક્રમીને ગતિ કરે છે. • વિવેચન-૨૫૩ : ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સર્વ અત્યંતર સૂર્યમંડલ કેટલી લંબાઈ, પહોળાઈ અને કેટલી પરિધિથી છે ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું -x-x • તેમાં લંબાઈ-પહોળાઈની ઉત્પત્તિ આ પ્રમાણે છે – જંબુદ્વીપના વિકંભથી બંને પડખે પ્રત્યેક ૧૮૦ યોજન બાદ કરતાં યથોક્ત પ્રમાણ - ૯૯,૬૪૦ યોજન આવે. કેમકે જંબૂદ્વીપ ૧,૦૦,૦૦૦ યોજનનો છે. તેમાંથી બંને બાજુના ૧૮૦-૧૮૦ યોજન બાદ કરતાં ૯૯,૬૪૦ થાય. પરિધિ તે વિડંબના વર્ગના દશ ગુણા ઈત્યાદિ કરીને લાવી શકાય. પણ ગ્રંથ વિસ્તાર ભયે તે કહેલ નથી. અથવા જંબૂદ્વીપના વિઠંભની એક બાજુથી ૧૮૦ યોજન અને બીજી બાજુ પણ તેમજ કરતાં ૩૬૦ યોજન થાય. પરિધિ-૧૧૩૮ યોજન. આને જંબુદ્વીપની પરિધિમાંથી બાદ કરીએ. તેથી યથોક્ત પરિધિ પ્રમાણ આવે. હવે બીજા મંડલની પૃચ્છા તેમાં અન્વય યોજના સુગમ છે. તાત્પર્યા આ પ્રમાણે છે – સર્વાગંતર અનંતર - બીજા સૂર્યમંડલની લંબાઈ-પહોળાઈથી ૯૯,૬૪૫ યોજન અને ૩૫/૧ ભાગ. તે આ રીતે - એક તરફચી સવગંતર અનંતર મંડલને સવચિંતર મંડલગત ૨.૮/ધ યોજનના અપાંતરાલ છોડીને બીજું પણ રહેલ છે. પછી ૫-૩૫૧ યોજનને પૂર્વમંડલના વિઠંભથી આ મંડલનો કિંભ વધે છે. આ સવવ્યંતર મંડલની પરિધિ - 3,૧૫,૧૦૩ યોજન છે, તે આ પ્રમાણે - પૂર્વ મંડલથી આના વિઠંભમાં ૫-૩૫ યોજન વધે છે. ૫-૩૫ યોજનની પરિધિ ૧9-3૮/ યોજન થાય. પણ વ્યવહારમાં પરિપૂર્ણ ૧૮ યોજન વિવક્ષા કરાય છે. તે પૂર્વ મંડલ પરિધિમાં જ્યારે અધિક ઉમેરીએ, ત્યારે ચોક્ત બીજ મંડલનું પરિમાણ થાય. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૫૩. ૮૦ ધે ત્રીજા મંડલની પૃચ્છા - સ્પષ્ટ છે. વિશેષ એ - ઉત્તરસૂત્રમાં ૯૯૬૫૧૯૧ યોજનના અત્યંતર તૃતીય નામક મંડલની લંબાઈ-પહોળાઈ છે. તેની ઉપપતિ આ છે - પૂર્વ મંડલની લંબાઈ-પહોળાઈ છે - ૯૯,૬૪૫ - 3૫/૧ યોજન. તેમાં ૫ - ૩૫/૧ મંડલવૃદ્ધિ ઉમેરતાં અહીં કહેલ પ્રમાણમાં થાય છે. પરિધિ - ૩,૧૫,૧૨૫ યોજન છે. તેની ઉપપત્તિ-પૂર્વ મંડલની પરિધિ છે. ,૧૫,૧૦૭ યોજનરૂપ છે, તેમાં પૂર્વોક્ત યુક્તિથી લવાયેલ ૧૮ યોજન રૂપ વૃદ્ધિ ઉમેરતા યયોક્ત પ્રમાણ થાય. ધે ઉક્ત મંડલ સિવાયના મંડલની લંબાઈ આદિ જાણવા માટ લાઘવાર્થે અતિદેશ કહે છે - એ પ્રમાણે ઉત રીતથી અd ત્રણ મંડલ દર્શિત રીતે. ચોથી ઉક્ત પ્રકારે નિષ્ક્રમણ કરતાં-કરતાં સૂર્ય તેની પછીથી પછીના મંડલમાં સંક્રમણ કરતો પાંચ-પાંચ યોજન અને ૩૫૧ ભાગથી એકૈક મંડલમાં વિકંભની વૃદ્ધિ કરતાં-કરતાં તથા ઉક્ત રીતે અઢાર યોજન પરિધિની વૃદ્ધ કરતાં-કરતાં સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમીને ચાર ચરે છે - ગતિ કરે છે. ધે બીજા પ્રકારે પ્રસ્તુત વિચારને જાણવા માટે પશ્ચાતુપૂર્વીથી પૂછતા કહે છે - પ્રગ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં - ૧,૦૦,૦૬૬ યોજન લાંબી-પહોળી છે. ઉપપત્તિ આ રીતે- જંબૂદ્વીપ લાખ યોજન છે. બંને પડખે પ્રત્યેકમાં 330 ચોજન લવણસમુદ્રમાં જઈને, પાછા વર્તમાનત્વથી આનું આ પ્રમાણે જ માન છે. ૩,૧૮,૩૧૫ યોજનથી કંઈક ન્યૂન પરિધિ થાય છે. કંઈક ઊનવ અહીં પરિધિ કરણથી સ્વયં જાણવું. * * * * ( ધે બીજા મંડલમાં તેની પૃચ્છા - પ્રગ્નસૂત્ર પૂર્વવતું. ઉત્તર સૂત્રમાં - હે ગૌતમ ! ૧,૦૦,૬૫૪ - ૨૬/૧ યોજન લંબાઈ-પહોળાઈ છે. આ સર્વબાહ્ય મંડલ વિઠંભથી ૫-૩૫/૧ યોજન બાદ કરવામાં આવે. 3,૧૮,૨૯૭ યોજન પરિધિ આવે. તે કઈ રીતે ઉપપતિ પામે ? પૂર્વમંડલની પરિધિથી ૧૮ યોજન બાદ કરતાં આવે. હધે ત્રીજા મંડલમાં તેની પૃચ્છા- પ્રશ્ન પૂર્વવતુ. ઉત્તરમાં બાહ્ય તૃતીય ૧,૦૦,૬૪૮ - પર યોજન લંબાઈ-પહોળાઈલી છે. યુક્તિ આ રીતે – અનંતર પૂર્વ મંડલથી ૫-૩૫/૧ યોજન બાદ કરતાં આવશે. ૩,૧૮,૨૭૯ યોજન પરિધિથી છે. પૂર્વ મંડલ પરિધિથી ૧૮ યોજન બાદ કરતાં ચોક્ત પ્રસ્તુત મંડલ પરિધિ માન આવશે. અહીં અતિદેશ કહે છે - તે પૂર્વવત્ કહેવો. લંબાઈ, પહોળાઈ આદિ વૃદ્ધિહાનિ દ્વાર કહ્યું. હવે આ જ કમથી બંને સુર્યોની પરસ્પર અબાધા-અંતર બાહ્ય મંડલાદિથી જાણવા. હવે મુહૂર્તગતિ દ્વાર કહે છે – • સૂત્ર-૨૫૮ : ભગવાન ! જ્યારે સૂર્ય સર્વવ્યંતર મંડલનું ઉપસંક્રમણ કરીને ચાર ચરે, છે, ત્યારે એકૈક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! એ એકૈક મુહૂર્તમાં પર૫૧ - ર યોજન જાય છે. તે સમયે અહીં રહેલાં મનુષ્યને તે સૂર્ય ૪૭,૨૬૩-૨૧/go યોજનની જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ દૂરીથી તે સૂર્ય દષ્ટિગોચર થાય છે. ભગવદ્ ! તે નિષ્ક્રમણ કરતો સૂર્ય, નવા સંવત્સરમાં જતા પહેલી અહોરાત્રિમાં સવઅત્યંતર મંડલ પછીના મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે - ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય અત્યંતર પછીના મંડલને ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે એકૈક મહત્તથી કેટલા ક્ષેત્ર જાય છે? ગૌતમ! પ્રત્યેક મુહર્તમાં પર૫૧ યોજન અને એક યોજનના ૪ ભાગ જાય છે. ત્યારે અહીં રહેલા મનુષ્યને ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના ૫eo ભાગ તા ૬૧ ભાગોમાં ૧૯ ચૂર્ણિકાભાગથી સૂર્ય દષ્ટિપથમાં આવે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરમમાં ચાલ્યુતર પ્રીજ મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે. ભગવન્! જ્યારે સૂર્ય અત્યંતર નીજ મંડલમાં ઉપસક્રમીને ગતિ કરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! પરપર યોજન અને એક યોજનાના No ભાગ એક એક મુહર્તમાં સૂર્ય જાય છે. ત્યારે અહીં મનુષ્યને ૪૭,૦૯૬ યોજના અને એક યોજનના 3840 ભાગ તથા ૬૧ ભાગથી છેદાતા બે ચૂર્ણિા ભાગોથી સૂર્ય દષ્ટિગોચર થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેની પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો અઢાર-અઢાર સાઈઠાંશ (૧૮ith ભાગ યોજન એક એક મંડલમાં મુહૂર્તગતિથી અભિવૃદ્ધિ કરતો કરતો ૧૮૪ યોજન પુરષ છાયાની વૃદ્ધિ કરતો કરતો સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ભગવન ! જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં ઉપસક્રમીને ગતિ કરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૩૦૫ યોજન અને એક યોજના ૧૫/go ભાગ એકએક મુહૂર્તમાં તે સૂઈ જાય છે. ત્યારે અહીં રહેતા મનુષ્યને ૩૧૮૩ યોજન અને એક યોજનના 3 ભાગે સૂર્ય દૃષ્ટિગોચર થાય છે. આ પહેલાં છ માસ છે, આ પહેલાં છ માસની પૂર્ણિહતિ છે. ત્યારે તે સૂર્ય બીજ છ માસમાં ગતિ કરતાં પહેલાં અહોરમમાં બાહ્ય પછીના મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં ઉપસંક્રમિત થઈ ગતિ કરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ! પ૩૦૪ યોજન અને એક યોજનના પથo ભાગ એ રીતે એક એક મુહૂર્તમાં ગતિ કરે છે. ત્યારે અહીં રહેલાં મનુષ્યને ૩૬,૯૧૬ યોજન અને એક યોજનના 360 ભાગ તથા ૬૧ ભાગથી છેદીને ૬૦ ચૂર્ણિકા ભાગથી સૂર્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ /૨૫૮ ૮૨ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જલ્દી દૈષ્ટિ પથમાં આવે છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરણમાં બાહ્ય ત્રીજ મંડલમાં ઉપસંક્રમિત થઈને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય બાલ ત્રીજા મંડલમાં ઉપસંક્રમિત થઈને ગતિ કરે છે, ત્યારે એક એક મુહમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ / પ૩૦૪ યોજના અને એક યોજનના 38/go ભાગ એકએક મુહૂર્તમાં તે સૂર્ય જાય છે. ત્યારે અહીં રહેલા મનુષ્યને ૩૨,૦૦૧ યોજન અને એક યોજનના */go ભાગ તથા એકસઠ ભાગથી છેદીને ય મૂર્ણિકા ભાગે સૂર્ય જદી દષ્ટિપથમાં આવે છે. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેની પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ [૧૮] ભાગે એક એક મંડલમાં મુહૂર્ત ગતિને ઘટાડતો-ઘટાડતો સાતિરેક પંચ્યાસી-પંચ્યાસી [૮૫] યોજન પુરુષ છાયાની અભિવૃદ્ધિ કરતો-કરતો સવસ્વિંતર મંડલમાં ઉપસંયમિત થઈને ગતિ કરે છે. આ બીજ છ માસ છે, આ બીજ છ માસનું પર્યવસાન છે. અા સૂર્ય સંવાર છે, આ સૂર્ય સંવારની પૂણીતા છે. • વિવેચન-૫૮ : હે ભગવન્! સૂર્ય સવવ્યંતર મંડલમાં જઈને ચાર ચરે છે ત્યારે એકૈક મુહર્તમાં કેટલા ફોગમાં જાય છે ? ગૌતમ! પ૨૫૧-૨૯ યોજન પ્રત્યેક મુહૂર્તમાં જાય છે. તે કઈ રીતે ઉપપાત થાય ? તેનો ઉત્તર આપતા કહે છે - અહીં આખું મંડલ એક અહોરમથી બે સર્યો વડે સમાપ્ત થાય છે. પ્રતિસૂર્યના અહોરરઅલગ ગણતાં પરમાર્થથી બે અહોરમ થાય છે. બે અહોરાત્રો વડે ૬૦ મુહર્તા થાય. તેથી મંડલની પરિધિને ૬૦ ભાગથી ભાંગતા જે પ્રાપ્ત થાય, તે મુહૂર્ત ગતિ પ્રમાણ. તેથી કહે છે – સવભિંતર મંડલ પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન તેને ૬૦ વડે ભાંગતા પ્રાપ્ત થોક્ત મુહd ગતિ પ્રમાણ પર૫૧-૯lso થાય છે. હવે વિનય આવર્જિત મનથી પ્રજ્ઞાપકે પૂછતાં પણ શિષ્યને કંઈક અધિક પ્રજ્ઞાપના માટે કહે છે જે તે નિત્ય અભિસંબંધથી અનુક્ત છતાં, જે શબ્દગર્ભિત વાક્ય અહીં અવતારણીય છે, તેનાથી જ્યારે સૂર્ય એક મુહૂર્તથી જતાં પર૫૧-૨૯/go પ્રમાણ જાય છે, ત્યારે સવવ્યંતર મંડલ સંક્રમણ કાળમાં અહીં રહેલ મનુષ્યના અહીં જાતિથી એકવચન છે. તેનો અર્થ આ છે - અહીં ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને ૪૭,૨૬૩૨૧/o યોજનથી ઉદય પામતો સૂર્ય ચવિષયક શીઘ થાય છે. અહીં સ્પર્શ શબ્દ ઇન્દ્રિયાઈ સંનિકર્ષ નથી કેમકે ચક્ષને અપાયકારીપણાથી તે અસંભવ છે. તેની ઉપપત્તિ શું છે? તે કહે છે - અહીં દિવસના અદ્ઘભાગથી જેટલાં ફોનને વ્યાપિત કરે છે, તેટલાંમાં રહેલ સૂર્ય પ્રાપ્ત થાય છે. તે જ લોકમાં ઉદય 2િ7/6] પામતો એમ કહેવાય છે. સવન્જિંતર મંડલમાં દિવસનું પ્રમાણ અઢાર મુહર્ત છે, તેનું અડધું તે નવ મુહર્તા. અવવ્યંતર મંડલમાં ગતિ કરતાં પ૨૫૧-૯lso યોજન જાય છે. આટલા મુહુર્ત ગતિ પરિમાણ નવ મુહર્તા વડે ગુણતા, તેથી યચોક્ત દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. એ પ્રમાણ બઘાં મંડલોમાં વ-વ મુહૂર્તગતિમાં સ્વસ્વ દિવસાદ્ધના મુહૂર્તાશિ વડે ગુણિત કરતાં દષ્ટિપથ પ્રાપ્તતા થાય છે. દૈષ્ટિપથ પ્રાપ્તતા, ચક્ષ:સ્પર્શ, પુરુષ છાયા એ એકાઈક શબ્દો છે. તે પૂર્વથી અને પશ્ચિમથી સમપ્રમાણ જ હોય છે, તેથી બે વડે ગુણિત તાપોત્ર ઉદય-અસ્ત અંતર છે ઈત્યાદિ પયયો છે. આ સર્વ બાહ્ય પછીનું મંડલ પશ્ચાતુપૂર્વીથી ગણતાં ૧૮૩મું થાય. પ્રતિ મંડલે અહોરાત્ર ગણવાથી અહોરાત્ર પણ ૧૮૩ જાય, પછી ઉત્તરાયણનો છેલ્લો દિવસ, આ જ સૂર્ય સંવસરનો છેલ્લો દિવસ છે. કેમકે તે સંવત્સરનું ઉત્તરાયણ પર્યવસાન છે. હવે નવા સંવત્સરના પ્રારંભના પ્રકારની પ્રજ્ઞાપનાને માટે સૂગનો આરંભ કરે છે – સે નિવરવમા આદિ હવે અત્યંતર મંડલથી નીકળતો, જંબદ્વીપાંત પ્રવેશમાં ૧૮૦ યોજન પ્રમાણ ફોનમાં ચરમ આકાશ પ્રદેશને સ્પર્મ્યા પછી, બીજા સમયે બીજા મંડલ અભિમુખ સરકતો-જતો અર્થ છે. સૂર્ય, નવ: આગામીકાળભાવી સંવત્સર પામીને પહેલાં અહોરમમાં સવવ્યંતર પછીના મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે. આ અહોરમ દક્ષિણાયનના આધ સંવત્સરના પણ-દક્ષિણાયનના આદિપણામી સંવત્સના. * * * * * હવે અહીં ગતિને પૂછવા માટે ત્ર- જ્યારે ભગવન્! સર્વઅત્યંતર પછીના બીજા, દક્ષિણાયન અપેક્ષાથી આધ મંડલને ઉપસકમીને ગતિ કરે છે, ત્યારે એકાએક મુહૂર્તથી કેટલા ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! પર૫૧-દo યોજન એકૈક મુહૂર્તથી, જાય છે. કઈ રીતે ? તે કહે છે - આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૫,૧૦૩ યોજન વ્યવહારથી પરિપૂર્ણ પણ નિશ્ચયમતથી કંઈક ન્યૂન 3,૧૫,૧૦૩ યોજન છે. તેથી આ પૂર્વ યુનિવશથી ૬૦ ભાગે પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મુહર્તગતિ પ્રમાણ - ૫૨૫૧-૪થ0 યોજન અથવા પૂર્વમંડલના પરિધિ પ્રમાણથી આ પરિધિ પરિમાણ વ્યવહારથી પૂર્ણ ૧૮ યોજન વધે છે. નિશ્ચય મતે કંઈક ન્યૂન વધે છે. અઢાર યોજનના ૬૦ ભાગે પ્રાપ્ત ૧૮૬૦ યોજનના તે પૂર્વોક્ત મંડલગતા મુહર્તગતિ પરિમાણમાં અધિકવથી ઉમેરેલ છે. તેથી યચોક્ત તે મંડલનું મુહર્તગતિ પ્રમાણ થાય. અહીં પણ દષ્ટિપથ પ્રાપ્તતા વિષય પરિમાણ કહે છે - જ્યારે અત્યંતર બીજ મંડલમાં સૂર્ય ચરે છે, ત્યારે અહીં રહેલ મનુષ્યોના ૪૭,૧૩૯૫to યોજના અને ૬૧થી છેદીને અતિ ૬૧ ખંડો કરીને કે ૬૧ વડે ગુણીને. તેના ૧૯ ચૂર્ણિક ભાગ વડે અર્થાત્ ૧૯I૧ થી સૂર્ય દૃષ્ટિપથમાં આવે છે. સવચિંતર બીજા મંડલમાં દિવસ પ્રમાણ ૬૧ ભાગો વડે હીન ૧૮-મુહૂર્ત, Page #49 -------------------------------------------------------------------------- ________________ /૨૫૮ તેનું અડધું તે નવમુહd - ૧૧ ભાગચી હીત. સમસ્તપણે ૬૧ ભાગ કરવા નવે મુહર્તા ૬૧ વડે ગુણીએ. તેમાંથી ૬૧ ભાગ બાદ કરીએ તેથી બાકી રહે ૫૪૮. પ્રસ્તુત મંડલમાં મુહd ગતિ પર૫૧-leo. આ સશિમાં ૬૦-છેદરાશિ છે. તેથી યોજનાશિને ૬૦ વડે ગુણીને કહેતા 3,૧૫,૧૦૩ થશે. આ જ સશિ કરણ વિભાવનામાં ફોકસમાસ વૃત્તિમાં પરિધિ શશિ એમ કરીને દશવિી છે. લાઘવથી ભાજ્યસશિ લબ્ધને ભાજક સશિ વડે ગુણવાથી મૂલસશિ જ મળે.. આ રાશિ ૫૪૮ વડે ગુણીએ. તો થશે ૧૭,૨૬,૩૮,૬૩૬. આ સશિ ભાગભાગમકવથી યોજનો ન આપે. ૬૧ ને ૬૦ વડે ગુણતાં જે શશિ થાય, તેના વડે ભાગ કરાય. આ ગણિતપ્રક્રિયા લાઘવાર્યું છે. અન્યથા આ રાશિને ૬૧ ભાગ વડે ભાણ કરાતા ૬૦ ભાગ આવે, તેમાં ૬૦ ભાગ વડે હરાતા યોજનો થાય, તે પ્રમાણે ગ્રંથ મોટો થતો જાય. ૬૧ને ૬૦ વડે ગુણતાં ૩૬૬૦ થાય. તે ભાગ વડે હરાતા આવેલ ૪૭,૧૭૯ અને શેષ - ૩૪૯૬, છેદ રાશિથી ૬૦ વડે અપવતના કરાતા થાય ૬૧. તે શેષરાશિથી ભાણ કરાતાં આવશે - પગદo ભાગ. અને ૧૯/૧ ભાગ. ધે અત્યંતર ત્રીજા મંડલના ચારને પૂછવા માટે આધસૂત્ર ગુંથે છે - તે નીકળતો એવો સુર્ય બીજા અહોરણમાં - પ્રસ્તુત અયનની અપેક્ષાથી બીજા મંડલચી, અત્યંતર ત્રીજું મંડલ ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે એકૈક મુહૂર્ત વડે કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમપર૫ર-૧૫યોજન, એકૈક મુહૂર્તરી જાય છે આ પ્રસ્તુત મંડલ પરિધિના ૬૦ વડે ભાગ કરતાં આવે છે. ત્યારે અહીં રહેલ મનુષ્ય ૪૭,૦૯૬ - 33/to યોજન અને ૧૧ ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય જલ્દીથી દૈષ્ટિપથમાં આવે છે. તેથી કહે છે – આ મંડલમાં દિવસ પ્રમાણ ૧૮ મુહd, */૬૧ ભાગથી હીન, તેનું અડધું તે ૨૬૧ ભાગ ન્યૂન-૯. તેથી સામત્યથી ૬૧ ભાગ કરવાને માટે નવે મુહૂર્તને ૬૧ વડે ગુણીએ, તેમાંથી ૬૧ ભાગ બાદ કરીએ. તેથી ૫૪૭, પ્રસ્તુત મંડલમાં મુહૂર્તગતિ પમ્પર-૧૫/go એ સ્વરૂપની યોજન સશિને ૬૦ વડે ગુણીને કરતાં ૩,૧૫,૧૨૫ આવે. આ જ શશિ બીજા વડે પરિધિ સશિપણે નિરૂપિત છે. આને પ૪૩ વડે ગુણતાં થશે- ૧૩,૨૩,૩૩,૩૩૫. આને ૬૦ વડે ગુણિત-૬૧થી ૩૬૬૦થી ભાંગતા આવેલ ૪૩,૦૯૬, શેષ ૨૦૧૫ છે. છેદાશિથી ૬૦ બાદ કરતાં થશે ૬૧ તેના વડે શેષ રાશિને ભાંગતા પ્રાપ્ત 33 થાય, તેથી ૩૬૦ થશે અને શેષ *૧ ભાગ થશે. ધે ચોથા મંડલ આદિમાં અતિદેશ કહે છે - એ પ્રમાણે નિશે આ ઉપાયથી - એ પ્રમાણે ત્રણ મંડલમાં દશવિલી રીતે, નિશ્ચિત આ અનંતર કહેલ ઉપાય વડે ધીમે ધીમે તે-તે બહિંમંડલાભિમુખગમત રૂપથી નીકળતો સૂર્ય તેની પછીના મંડલથી, તેની પછીના મંડલમાં પૂર્વોક્ત પ્રકારે સંક્રમણ કરતાં-કરતો એકએક મંડલમાં મુહૂર્તગતિથી ૧૮/go યોજન, વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન વધતાં જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 વધતાં ૮૪ યોજન, કિંચિત્ જૂન પુરષછાયાથી પહેલાં સૂર્યના ઉદયમાનપણાની દૃષ્ટિ પણ પ્રાપ્તતા છે. તેનો અર્થ આ પ્રમાણે છે – તેના ઘટતાં-ઘટતાં, અર્થાત્ પૂર્વ-પૂર્વ મંડલ પુરપછાયાથી બાહ્ય-બાહ્ય મંડલ પુરુષ છાયા કંઈક જૂન ૮૪ યોજન હીન છે અને સર્વ બાહા મંડલને ઉપલંકમીને ચાર ચરે છે. અહીં જે કહ્યું - ૮૪ યોજન કંઈક ન્યૂન ઉત્તરોત્તર મંડલની પુરુષ છાયામાં ઘટે છે, તે સ્થૂળપણે કહ્યું. પરમાર્ચથી આ પ્રમાણે જાણવું - ૮૩ યોજન, એક યોજનના ૩૬૦ ભાગ અને ૪૨૧ ભાગે દૃષ્ટિપથમાં પ્રાપ્તતા વિષયમાં હાનિ થાય. પછી સળંતર મંડલથી ત્રીજું જે મંડલ, ત્યાંથી આરંભીને જે મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા જાણવા ઈચ્છો છો - તે તે મંડલ સંખ્યાથી ૩૬ને ગણવા. તે આ રીતે :- સવચિંતર મંડલથી ત્રીજા મંડલમાં એકથી, ચોયામાં બે વર્ડ, પાંચમામાં ત્રણ વડે ચાવત સર્વ બાહ્ય મંડલમાં ૧૮૨ વડે ગુણીને ધવરાશિમાં ઉમેરવા. ઉમેરીને જે થાય છે, તેના વડે હીન પૂર્વમંડલની દષ્ટિપથ પ્રાપ્તતા, તે વિવક્ષિત મંડલમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા જાણવી. હવે ૮૩ યોજનાદિકની ધુવરાશિની કઈ રીતે ઉપપત્તિ થાય ? તેનું સમાધાન કરે છે - સવર્જિંતર મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણમાં ૪૭,૨૬૩ યોજન અને ૨૧/go ભાગ. આના નવ મુહૂર્ત જાણવા, તેથી એક મુહૂર્તમાં ૬૧ ભાગે શું આવે ? તેની વિચારણામાં નવ મુહૂર્તને ૬૧ વડે ગુણીએ, તેથી આવશે - ૫૪૯. તેટલાં ભાગથી ભાગ દેવાતા પ્રાપ્ત ૮૬-૧૬ol૫/૬૧ થાય. આ સવન્જિંતર મંડલમાં ૧/૬૧ મુહૂર્ત વડે જાણવું. - હવે બીજા મંડલની પરિધિ વૃદ્ધિ અંક ભજનાથી જે પ્રાપ્ત થાય તે મુહd-૬૧ ભાગથી, તેના શોધનાર્થે ઉપકમ કરે છે, પૂર્વ-પૂર્વના મંડલથી પછી-પછીનું મંડલમાં પરિધિ પરિમાણ વિચારવામાં અઢાર-અઢાર યોજનો વ્યવહારથી પરિપૂર્ણ વધે છે. તેથી, પૂર્વ-પૂર્વ મંગલગત મુહગતિ પરિમાણથી પછી-પછીના મંડલમાં મુહમતિ પરિમાણ વિચારણામાં પ્રતિ મુહૂર્ત અઢાર-અઢાર, સાઈઠ ભાગ [૧૬] યોજન વધે છે. પ્રતિમુહૂર્ત ૬૧ ભાગે ૧૮૬૧ ભાગ પ્રમાણ જાણવું. સવચિંતર બીજ મંડલમાં નવ મુહૂર્તો વડે એક મુહૂર્વથી ૬૧ ભાગ ન્યૂન ચાવત ક્ષેત્રને વ્યાપિત કરે તેટલામાં સ્થિત સૂર્ય દૃષ્ટિપથ પ્રાપ્ત થાય છે. તેથી નવા મુહૂર્ત ૬૧ વડે ગુણીએ તો ૯૮૬૪ થશે. તેના ૬૦ ભાગ લાવવા માટે ૬૧ ભાગે ભાગ કરતાં ૧૬૧ -૪૩/૬૧ આવે. ઈત્યાદિ - x • x • x • એ પ્રમાણે આવા સ્વરૂપે પૂર્વોકતથી ૮૬ યોજન અને એક યોજનના પદo ભાગ તેના ૨/૬૧ ભાગ, એ પ્રમાણે આમાંથી બાદ કરવા. બાદ કરવાથી તેમાં રહેલ ૮૩-૨૩/૧૦ યોજનના ૪૨, ભાગ. આટલા પ્રમાણમાં સવચિંતર મંડલગત દષ્ટિપથ પ્રાપ્તના પરિમાણથી, બીજા મંડલમાં રહેલ દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણમાં હીન થાય છે. - આ ઉત્તરોત્તર મંડલ દષ્ટિપથ પ્રાપ્તતા વિચારણામાં હાતિમાં ધ્રુવ, તેથી જ ધુવરાશિ એમ કહેવાય છે. પછી બીજા મંડલથી પછીના - બીજા મંડલમાં, આ જ Page #50 -------------------------------------------------------------------------- ________________ /૨૫૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ધવરાશિના ૬૧ ભાગ હોવાથી ૩૬ ભાગ ભાગ સહિત જેટલી સશિ થાય, તે કહે છે - ૮૩-૨૪/go યોજન, તેના ૧૧ ભાગ એ પ્રમાણે તે બીજા મંડલગતથી દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. ચોથા મંડલમાં તે જ ઘુવરાશિ ૭ર-સહિત કરાય છે. કેમકે ચોથું મંડલ બીજાની અપેક્ષાથી બીજું છે. તેથી ૩૬ને બે વડે ગુણતાં ર થાય. તેના સહિત ૮૩ આદિ શશિ આ પ્રમાણે થાય :- ૮3-oINDI૬૧ આ બીજ મંડલમાં રહેલ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી બાદ કરાય છે. તેથી યથાવસ્થિત ચોથા મંડલમાં - દૃષ્ટિપથ પ્રાપ્તિમાન છે. તે આ પ્રમાણે છે – ૪૩,૦૧૩ યોજન અનો એક યોજનના ‘lo ભાગના એકના સાઈઠાંશ ભાગથી ૧૭/૧ ભાગ થાય. સતિમ મંડલમાં ત્રીજા મંડલની અપેક્ષાથી ૧૮રમાં જ્યારે દષ્ટિપથ પ્રાપ્તિ જિજ્ઞાસા થાય ત્યારે ૩૬ને ૧૮૨ વડે ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા થસે - ૬૫૫૨, પછી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગે પ્રાપ્ત ૧૦૦ ભાગોની ૨૫ શેષ રહેશે. આ ધુવરાશિ ઉમેરતા આવેલ ૮૫ યોજનો અને ૧૧૬o યોજના ૬૧ ભાગ હોવાથી ૬/૧ થશે. તેથી આવશે - ૮૫ ૧૧/૬o I ૬/૬૧ થાય. અહીં ૩૬ ની ઉત્પત્તિ આ રીતે – પૂર્વ પૂર્વના મંડલથી પછી પછીના મંડલમાં દિવસમાં મુહૂર્તના ૬૧ ભાગ વડે હીન થાય છે. પ્રતિમુહૂર્ત ૬૧ ભાગ અને અઢાર, એકસઠાંશ ભાગ ઘટે છે. તેથી ઉભય ૧૮l + ૧૮/૧ થી ૩૬ આવે. તે અઢાર ભાગો કલા વડે ન્યૂન પ્રાપ્ત થાય છે, પરિપૂર્ણ નહીં. પણ વ્યવહારથી પૂર્વે પરિપૂર્ણ વિવક્ષિત છે. તે કલા વડે ન્યૂનત્વ પ્રતિમંડલે થાય છે. જયારે ૧૮૨માં મંડલમાં એકત્ર ભેગા કરીને વિચારીએ ત્યારે ૬૮/૧ ભાગ ગુટિત થાય છે. આ પણ વ્યવહારથી કહ્યુ, પરમાર્થથી વળી કંઈક અધિક ત્રુટિત જાણવું. પછી આ ૬૬૧ બાદ કરીએ. તે બાદ કરતાં ૮૫ યોજન ઉlgo ભાગના ૬/૬૧ ભાગ આવશે અર્થાત્ ૮૫KI૬o I ૬/૧ સંખ્યા થશે. એ પ્રમાણે સર્વ બાહ્ય મંડલ પછી, પૂર્વેના બીજા મંડલમાં રહેલ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી ૩૧,૯૧૬ યોજન અને યોજનના 3G/૬૦ ભાગ, તેના ૬/૬૧ ભાગ થાય, તેથી ૩૧,૯૧૬-36IoT {l. એ પ્રમાણે આવા સ્વરૂપથી શોધિત કરતાં યથોક્ત સર્વ બાહ્ય મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તે આગળ સ્વયં કહેશે. તેથી એ પ્રમાણે પુરુષ છાયામાં દષ્ટિપા પ્રાપ્તતારૂપ બીજા વગેરે કેટલાં મંડલોમાં કિંચિંતુ ન્યૂન ૮૪ ઉપરિતન મંડલોમાં અધિક-અધિકતર ઉક્ત પ્રકારે વઘતાં-વધતાં ત્યાં સુધી જાણવું જ્યાં સુધી સર્વબાહ્ય મંડલ સંકમીને ચાર ચરે છે. અર્થાત્ તેમાં સાધિક ૮૫-યોજન ઘટે છે. અહીં સાધિક-૮૩, સાધિક-૮૪, સાધિક-૮૫ યોજનોનો સંભવ છતાં સૂત્રમાં જે “ચોર્યાશી''નું ગ્રહણ કરેલ છે, તે “દેહલીપદીપ" ન્યાયથી બંને બાજુ પડખામાં રહેલ ૮૩ અને ૮૫ એ બંને સંખ્યાનું ગ્રહણ થઈ શકે, તે માટે છે તેમ જાણવું. હવે ઉક્ત મંડલમમાં પડ્યાનુપૂર્વીચી સૂર્યની મુહૂર્તગતિ આદિ કહે છે – ભગવદ્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એક એક મુહૂર્તથી કેટલાં ક્ષત્રમાં જાય છે? ગૌતમ ! પ૩૦૫-૧૬ યોજન એકૈક મુહૂર્તથી જાય છે. કઈ રીતે ? તે કહે છે – આ મંડલમાં પરિધિનું પરિમાણ ૩,૧૮,૩૧૫ યોજના છે. તેથી આની પૂર્વોક્ત યુક્તિવશથી ૬૦ વડે ભાગતા જે પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મહર્તગતિ પરિમાણ થાય. હવે દષ્ટિપા પ્રાપ્તતા પરિમાણ કહે છે – | સર્વ બાહ્યમંડલ ચાર ચરણ કાળમાં અહીં રહેલ મનુષ્યના, એમ પૂર્વવઃ૩૧,૮૩૧-૩/ક યોજને સૂર્ય જલ્દીથી ચક્ષઃસ્પર્શમાં આવે છે. તેથી કહે છે - આ મંડલમાં સૂર્ય ચાર ચરે છે, ત્યારે દિવસ બાહ મુહર્ત પ્રમાણ છે, દિવસના અદ્ધથી જેટલાં માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, તેટલામાં સ્થિત ઉદય પામતો સૂર્ય પ્રાપ્ત થાય છે. બાર મુહુર્તનું અદ્ધ છ મુહર્ત, પછી જે આ મંડલમાં મુહર્તગતિ પરિમાણ પ૩૦૫૧૫/go યોજન છે, તેને ઉક્ત છ વડે ગુણીએ. કેમકે અર્ધ દિવસ વડે ગુણિત જ મુહર્તગતિની દૃષ્ટિપથ પ્રાપ્તતા રૂપ કરણ હોય છે. પછી ચણોક્ત આ મંડલમાં દષ્ટિપથની પ્રાપ્તતાના પરિમાણ થાય છે. જો કે ઉપાંત્ય મંડલ દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી ૮૫ યોજન અને એક યોજનના ૬/૬ ભાગ તથા તેના /૬૧ ભાગ એ પ્રમાણે સશિ શોધિત કરતાં આ પ્રાપ્ત થાય. એ પ્રમાણે પૂર્વે કહેલ છે, છતાં પણ પ્રસ્તુત મંડલના ઉત્તરાયણગત મંડલની અવધિરૂપપણાથી અન્ય મંડલ કરણ નિરપેક્ષતાથી કરણાંતર કરેલ છે. આ સવન્જિંતરમંડલથી પૂર્ણાનુપૂર્વીથી ગણતાં ૧૮૩મું છે. તે પ્રતિમંડલ અહોરા ગણનાથી અહોરાત્ર પણ ૧૮૩મું થાય. તેનાથી આ દક્ષિણાયનનો છેલ્લો દિવસ છે, ઈત્યાદિ જણાવવાને માટે સૂત્રકારશ્રી અહીં કહે છે - આ દક્ષિયાનના ૧૮૩ દિવસરૂપ રાશિ, પહેલા છ માસ અર્થાતુ અયનરૂપ કાળ વિશેષ છે. તેની વ્યુત્પત્તિ “છ સંખ્યાનો માસ, તેના પીંડરૂપ જેમાં છે તે" એમ જાણવું. અન્યથા પહેલા છ માસ એવી એકવચન અનુપત્તિ થાય. • x • આ પહેલાં છે માસરૂપ દક્ષિણાયન રૂપનું પર્યવસાન છે. અર્થાતુ હવે સર્વબાહ્યમંડલ યાર પછી સૂર્ય બીજા છ માસને પામે છે. કયારે ? ઉત્તરાયણના પહેલાં અહોરાત્રમાં તેમ જાણવું. બાહ્ય પછીના પશ્ચાતુપૂર્વીથી બીજા મંડલમાં ઉપલંકમીને ચાર ચરે છે. હવે અહીં ગત્યાદિ પ્રશ્નાર્થ સૂત્ર કહે છે - ભગવદ્ ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ભગવદ્ ! એકૈક મુહૂર્તથી કેટલાં ફોમમાં જાય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ૫૩૦૪ - પદ0 યોજન એક મુહૂર્તમાં જાય છે. તેથી કહે છે - આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૮,૯૨૭ યોજન છે. તેને ૬0 વડે ભાગ કરતાં અહીં યથોકત મંડલમાં મુહૂર્તગતિ પ્રમાણ પ્રાપ્ત થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ s/૨૫૮ અહીં પણ દષ્ટિપથ પ્રાપ્તતા પરિણામ કહે છે - ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૧,૯૧૬ યોજન અને યોજનના ૩૯૬૦ ભાગ તથા તેના ૬૦/૧ ચૂર્ણિકા ભાગ સૂર્ય ચક્ષાને પામે છે. તેથી કહે છે – આ મંડલમાં સૂર્ય ચાર ચરે છે ત્યારે દિવસ બાર મુહૂર્ત પ્રમામ અને ૧ ભાગ વડે અધિક છે. તેનું અડધું તે છ મુહૂર્તો. એક મુહૂર્ત વડે ૬૧ ભાગથી અધિક, તેથી છ મુહૂર્તથી ૬૧ને ગુણીએ, તેથી એક સાઈઠ ભાગ તેમાં અધિક ઉમેરીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા થશે ૩૬૭. તેથી પ્રસ્તુત મંડલમાં જે પરિમાણ - ૩,૧૮,૨૯૭ આવે. આ યોજન સશિને ૬૦ વડે ગુણવાથી મુહૂર્તગતિ આવે. તે જે રીતે વ્યવહાર કરાય છે, તે પૂર્વે કહેલ છે. - ઉક્ત સંખ્યાને ૩૬૩ વડે ગુણવાણી - ૩,૧૮,૨૯9 x ૩૬૭ = ૧૧,૬૮,૧૪,૯૯૯ આવશે. તેને ૬૧x ૬૦ = 3૬૬૦ સંખ્યા વડે ભાગ કરાતાં પ્રાપ્ત સંખ્યા છે - 3,૯૧૬, શષ વધે છે - ૨૪૩૯. આ શેષના યોજન ન આવે, તેથી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થાય છે ?lso ભાગ આવશે. તેના એકના સાઈઠ ભાગના હોવાથી આવશે ૬/૧ હવે ત્રીજું મંડલ કહે છે – જંબૂઢીપાભિમુખ ચરતો સૂર્ય બીજા અહોરમમાં અર્થાત્ ઉત્તરાયણમાં. બાહ્ય બીજું મંડલ ઉપલંકમીને ચાર ચરે છે. ત્યારે શું ? જ્યારે ભગવતુ ! સૂર્ય, બાહ્ય ત્રીજા મંડલમાં ઉપલંકમીને ચાર ચરે છે, ત્યારે એક મુહર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ભગવંતે કહ્યું – ગૌતમ! પ૩૦૪-૩૯I એકૈક મુહર્તથી જાય છે. તેથી કહે છે – આ મંડલમાં પરિધિ પરિમાણ - 3,૧૮,૨૯ છે. આને ૬૦ ભાગ વડે ભાગ કરાતા પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ આવે. હવે અહીં દષ્ટિપથ પ્રાપ્તતા - ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૨,૦૦૧ - 3°lo 1 337૧ યોજને સૂર્ય દૃષ્ટિપથમાં આવે છે. " તેથી કહે છે – આ મંડલમાં દિવસ બાર મુહૂર્ત પ્રમાણ અને /૬૧ મુહૂર્ત ભાગથી અધિક છે, તેનું અડધું કરતાં છ મુહૂર્ત આવે અને ૨૬૧ ભાગ મુહૂર્ત અધિક થાય. તેથી સામાન્યથી ૬૧ ભાગ કરવાને માટે છ મુહને ૬૧ વડે ગુણીએ, ગુણીને તેમાં ૧ ભાગો ઉમેરતા 3૬૮ સંખ્યા આવશે. તેથી આ મંડલમાં જે પરિધિ પ્રમાણ આવશે તે આ છે – 3,૧૮,૨૩૯. આ સંખ્યાને ૩૬૮ વડે ગુણવાથી ૧૧,૭૧,૨૬,૬૩૨ સંખ્યા આવશે. આ સંખ્યાને ૬૧ વડે ગુણિત ૬૦ = ૩૬૬૦ વડે ભાગતાં પ્રાપ્ત સંચા આવે-૩૨,૦૦૧, શેષ-3૦૧૨ રહેશે. તેના ૬૦ ભાગ લાવવા માટે ૬૧ ભાગ વડે ભાગ દેતાં ૪૯lo આવે. એકના ૬૧ ભાગ હોવાથી આવશે ૨૬૧ ભાગ. સમવાયાંગમાં ૩૩માં સમવાયમાં - જ્યારે સૂર્ય બાલ-અનંતર ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અહીં રહેલ પુરુષને કિંચિત વિશેષ જૂન 33,ooo યોજનથી દષ્ટિપથમાં જલ્દી આવે છે. આની વૃત્તિમાં અહીં જે કહ્યું કે કિંચિત્ જૂન 33, ત્યાં સાતિરેક યોજન છતાં પણ ન્યૂન હજાપણું વિવક્ષિત હોય તેમ સંભવે છે. ધે અહીં પણ ચોથા મંડલાદિમાં અતિદેશ કહે છે - એ પ્રમાણે ઉક્ત પ્રકારે ૮૮ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ નિશ્ચિત આ ઉપાય વડે ધીમે ધીમે તે-તે પછીના અત્યંતર મંડલ અભિમુખ ગમનરૂપ અત્યંતર પ્રવેશતો સર્વ તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતો એકૈક મંડલમાં મુહૂર્તગતિ, એમ અહીં પૂર્વવત મુહૂર્તગતિ પરિમાણમાં ૧૬૦ યોજન વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન ઘટાડતો-ઘટાડતો, પૂર્વમંડલથી અત્યંતર-અત્યંતર મંડલની પરિધિને આશ્રીને અઢાર યોજન હીરપણાથી છે. પુરુષછાયા પણ અહીં પૂર્વવત. તેનો અર્થ આ છે – પુરપછાયામાં દષ્ટિપથ પ્રાપ્તતારૂપ ૧૦ ભાગ અને ૬૦ ચૂર્ણિકા ભાગ વડે સમધિક પંચ્યાસી-પંચ્યાસી યોજન વધતાં-વધતાં પહેલા-બીજા આદિ કેટલાં મંડલોમાં આ વૃદ્ધિ જાણવી, સર્વમંડલની અપેક્ષાથી જે ક્રમથી સવવ્યંતર મંડલથી પછી દૃષ્ટિપથ પ્રાપ્તતાને ઘટાડતા નીકળી, તે જ ક્રમથી સર્વ બાહ્યમંડલથી પૂર્વમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા વધારીને પ્રવેશે છે. તેમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના બીજા મંડલગત દષ્ટિપથપ્રાપ્તતા પરિમાણથી સર્વ બાહ્ય મંડલમાં ૮૫ - ૧દ0 યોજન અને ૬૧ ભાગથી ભેદીને ૬૦ ભાગને ઘટાડે છે અને આ પૂર્વે કહેલ છે. તેથી સર્વબાહ્યથી પૂર્વેના બીજા મંડલમાં પ્રવેશતો ત્યાં ફરી પણ દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણમાં અભિવૃદ્ધિ કરે છે, અને તે ધ્રુવ છે. તેથી પૂર્વના મંડલોમાં જે મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા જાણવાને ઈચ્છે છે - ત્રીજા મંડલથી આરંભીને, તે-તે મંડલ સંખ્યાથી ૩૬ને ગુણીએ, તે આ પ્રમાણે - ત્રીજા મંડલની વિચારણામાં એકથી ચોથા મંડલની વિચારણામાં બે વડે એ પ્રમાણે ચાવતું સવ(વ્યંતર મંડલ વિચારણામાં ૧૮૨થી અહીં ગુણીને જે પ્રાપ્ત થાય, તે ઘવરાશિને દૂર કરી બાકીની ધવરાશિ સહિત પૂર્વ-પૂર્વ મંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ, તે મંડલમાં કહેવા. જે રીતે ત્રીજા મંડલમાં ૩૬ને ૧ વડે ગુણાય છે. તેથી ૩૬ જ આવે. તે ઘુવરાશિથી દૂર કરાય છે. તેથી શેષ આ આવે, ૮૫-૯II ૨૪/૧ આના વડે પૂર્વમંડલગત દૈષ્ટિપત પ્રાપ્તતા પરિમાણ ૩૧,૯૧૬ યોજન અને યોજનાના ૬૧ ભાણ તથા ૬૧ ભાગ સહિત કરાતા બીજા મંડલમાં ચોક્ત દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તે પૂર્વે દેખાડેલ છે. ચોથા મંડલમાં ૩૬ને બે વડે ગુણીએ, ગુણીને ધુવાશિથી બાદ કરતાં, શેષ ધવરાશિ વડે બીજામંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ સહિત કરાય છે, પછી અહીં તે મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય - ૩૨,૦૮૬ - ૫૮lo! ૧૧ છે. એ પ્રમાણે બાકીના મંડલોમાં વિચારવું. જ્યારે સવન્જિંતર મંડલમાં દષ્ટિપા પ્રાપ્તતા પરિમાણને જાણવાને ઈચ્છો છો, ત્યારે ૩૬ને ૧૮૨ વડે ગુણવા. ત્રીજા મંડલથી આરંભી સવચિંતર મંડલને ૧૮૨માં પણાથી આમ કહ્યું. તેથી આવશે ૬૫૫૨, તેને ૧ ભાગથી માંગતા પ્રાપ્ત ૧૦/go અને બાકી છે . ૨૫/૧. આ ૮૫-૬૦I૬/૧ યોજન રૂ૫ ધુવરાશિથી શોધિત થાય છે. તેથી પછી ૮૩ - ૨૨૬o 13૫/૬૧ ભાગ. અહીં ૩૬/૬૧ ભાગ કલા વડે જૂન પરમાર્ચથી પ્રાપ્ત થાય છે. તે પૂર્વે કહ્યું. તે કલાનું ન્યૂનવ પ્રતિમંડલે થાય. Page #52 -------------------------------------------------------------------------- ________________ [૨૫૯ જ્યારે ૧૮૨ માં મંડલે એકત્ર સાથે વિચારીએ, ત્યારે ૬૮/૬૧ ભાગ પ્રાપ્ત થાય. પછી તેને ફરી ઉમેરીએ, તેથી આવેલ ૮૩-૨૩/૬૦ । ૪૨/૬૧ આના વડે સર્વાશ્ચંતર અનંતર બીજા મંડલગત દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૪૩,૧૭૯ + ૫૭/૬૦ | ૧૯/૬૧. એ રીતે એવા સ્વરૂપ સહિત કરાય ત્યારે ચોક્ત સર્વાન્વંતર મંડલમાં દૃષ્ટિપથપ્રાપ્તતા પરિમાણ થાય છે. તે ૪૭,૨૬૩ - ૨૧/૬૦ યોજન છે. એ પ્રમાણે દૃષ્ટિપથ પ્રાપ્તતામાં કેટલા મંડલોમાં સાતિરેક પંચ્યાશી-પંચ્યાશી યોજન આગળમાં ચોર્યાશી-ચોર્યાશી પર્યો થયોક્ત અધિક સહિત, ૮૩ યોજન વધારતાં-વધારતાં ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વાન્વંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. આ સચિંતર મડંલ સર્વબાહ્ય અનંતર મંડલથી પદ્માનુપૂર્વાથી ગણતા ૧૮૩મું છે. પ્રત્યેક મંડલ અહોરાત્ર ગણનાથી અહોરાત્ર પણ ૧૮૩મું, તેનાથી આ ઉત્તરાયણનો છેલ્લો દિવસ ઈત્યાદિ જણાવવા કહે છે – આ બીજા છ માસ. પૂર્વોક્ત યુક્તિથી અયન વિશેષ જાણવા. આ બીજા છ માસનું પર્યવસાન ૧૮૩માં અહોરાત્રપણાથી કહ્યું. આ આદિત્ય ચાર ઉપલક્ષિત સંવત્સર છે. આના વડે નક્ષત્રાદિ સંવત્સરનો નિષેધ કર્યો. ૮૯ ચરમ અયનના ચરમદિવસ૫ણાંથી આ આદિત્ય સંવત્સરનું પર્યવસાન છે. એ રીતે મુહૂર્તગતિ દ્વાર પૂર્ણ થયું. " x - હવે આઠમું દિવસ-રાત્રિ વૃદ્ધિ-હાનિદ્વાર કહે છે – • સૂત્ર-૨૫૯ : ભગવન્ ! જ્યારે સૂર્ય સત્યંતર મંડલમાં ઉપસંક્રમીને ચાર સરે છે, ત્યારે દિવસ કેટલો મોટો અને રાત્રિ કેટલી મોટી હોય ? ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ હોય છે. ત્યારે તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરમાં જતાં પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર મંડલને ઉપસંક્રમીને ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ગતિ કરે છે, ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ થાય છે ? ગૌતમ ! ત્યારે ૨/૬૧ ભાગ મુહૂર્તથી ન્યૂન ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને /૬૧ ભાગ મુહૂર્ત અધિક ૧૨-મુહૂર્ત રાત્રિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરમાં યાવત્ ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો હોય, રાત્રિ કેટલી મોટી હોય છે ? ગૌતમ ! ત્યારે / ભાગ મુહૂર્તથી ન્યૂન ૧૮-મુહૂર્તનો દિવસ અને /૧ ભાગ મુહૂર્ત અધિક ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય, તે અનંતર મંડલથી પછીના અનંતર મંડલમાં સંક્રમણ કરતો ?/૬૧ ભાગ - ૨/૬૧ ભાગ મુહૂર્વથી મંડલમાં દિવસક્ષેત્રને ઘટાડતો-ઘટાડતો અને રાત્રિ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરતો કરતો સર્વ બાહ્ય મંડલને ઉપરસંક્રમણ કરીને ચાર ચરે છે ગતિ કરે છે. - જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જ્યારે સૂર્ય સવયિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમી ગતિ કરે છે, ત્યારે સવયિંતર મંડલને છોડીને ૧૮૩ અહોરાત્રમાં ૩૬૬ સંખ્યામાં ૧/૧ મુહૂર્ત દિવસ ક્ષેત્રને ઘટાડીને અને તેટલાં જ મુહૂર્ત રાત્રિ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરીને ગતિ કરે છે. ૯૦ ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો થાય? રાત્રિ કેટલી મોટી થાય? ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ છે. આ પહેલાં છ માસનું પવસાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસમાં જતાં પહેલાં અહોરાત્રમાં બાહ્ય અનંતર મંડલમાં ઉપસંક્રમ કરીને ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો હોય છે, રાત્રિ કેટલી મોટી હોય છે ? ગૌતમ ! ૨/૬૧ ભાગ મુહૂર્ત નયૂન અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને ૨/૬૧ મુહૂર્ત અધિક બાર મુહૂર્તનો દિવસ હોય છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં, બાહ્ય ત્રીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય, બાહ્ય ત્રીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો, રાત્રિ કેટલી મોટી હોય? ગૌતમ ! ત્યારે કેં/૬૧ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને */ મુહૂર્ત અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે. એ પ્રમાણે આ ઉપાયથી પવેશ કરતો સૂર્ય તેની પછીના મંડલ થકી, તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો બબ્બે એકસઠાંશ ભાગ [/૬] મુહૂર્તથી એક એક મંડલમાં રાત્રિક્ષેત્રને ઘટાડતાં-ઘટાડતાં અને દિવસોત્રની અભિવૃદ્ધિ કરતાં-કરતાં સત્યિંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર ચેર છે – ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલથી સર્વાંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર સરે છે, ત્યારે સર્વ બાહ્યમંડલને છોડીને ૧૮૩ હોરાત્રમાં ૩૬૬ સંખ્યામાં ૧/૬૧ મુહૂર્ત રાત્રિ ક્ષેત્રની હાનિ કરતાં અને દિવસ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરતાં ગતિ કરે છે. આ બીજા છ માસ છે. આ બીજા છ માસનું પર્યાવસાન છે. આ આદિત્ય સંવત્સર કહ્યો. આ આદિત્ય સંવત્સરનું પર્યંતસાન કહેલ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ e/૨૫૯ ૯૨ • વિવેચન-૨૫૯ : ભગવદ્ ! જ્યારે સૂર્ય સવચિંતર મંડલને ઉપસકમીને ગતિ કરે છે, ત્યારે કેટલો મોટો માનવ • બાયોગરૂપ આશ્રય જેનો છે તે, કેટલો મોટો દિવસ થાય છે ? કેટલી મોટી સત્રિ થાય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થાને પામેલ સૂર્ય સંવત્સસ્તા ૩૬૬ દિવસ મધ્યે, તેથી બીજો કોઈ અધિક નહીં. તેથી જ ઉત્કૃષ્ટ, અઢાર મુહર્ત પ્રમાણ દિવસ થાય છે. જે મંડલમાં જેટલાં પ્રમાણ દિવસ છે, તેમાં તેની અપેક્ષાથી શેષ અહોરણ પ્રમાણ સત્રિ થાય, તેથી જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. બધાં જ ક્ષોત્ર કે કાળમાં અહોરાત્રના ૧૦ મુહૂર્ત સંખ્યાકવના નિયતપણાંથી આમ કહ્યું. (શંકા જ્યારે ભરતક્ષેત્રમાં ૧૮-મુહૂર્ત પ્રમાણ દિવસ હોય, ત્યારે વિદેહમાં જઘન્યા ૧-મુહર્ત પ્રમાણ સમિ છે, તો બાર મુહર્તથી પછી રાત્રિ અતિકાંતપણાંથી છ મુહર્ત સુધી ક્યાં કાળથી કહેવું ? એમ ભરતક્ષેત્રમાં પણ કહેવું. સિમાધાન અહીં છ મુહૂર્વગમ્ય ક્ષેત્ર બાકી રહેતા, ત્યાં સૂર્યના ઉદયમાનવ દિવસથી છે, તે સૂર્યોદય • અસ્ત અંતર વિચારણાથી તે મંડલગત દષ્ટિપથ પ્રાપ્તતા વિચારણાથી સૂપપન્ન છે. કહે છે – એ પ્રમાણે હોવાથી સૂર્યોદય-સૂર્યાસ્ત અનિયત પ્રાપ્ત થાય છે. આ અનાર્ષ નથી. તેથી કહ્યું છે કે -[વૃત્તિગત કણ માથાનો સાર: જેમ જેમ સમયે-સમયે સૂર્ય આગળ આકાશમાં સંચરે છે, તેમ-તેમ નિયમથી રાશિ થાય છે. એમ હોવાથી મનુષ્યોને ઉદય અને અસ્ત ચાનિયત થાય છે. દેશકાળનો ભેદ હોવાથી કોઈને કંઈક પણ નિયમથી વ્યવહાર કરાય છે. એક જ વખત નિર્દિષ્ટ ર૮ મુહર્ત ક્રમથી બધામાં છે. ઈત્યાદિ - x - જે સૂર્યપ્રજ્ઞપ્તિ વૃત્તિમાં સૂર્યમંડલ સંસ્થિતિ અધિકારમાં સમચતુરસ સંસ્થિતિ વર્ણનમાં યુગની આદિમાં એક સૂર્ય દક્ષિણ-પૂર્વમાં અને એક ચંદ્ર દક્ષિણ-પશ્ચિમમાં હોય. બીજો સૂર્ય પશ્ચિમ-ઉત્તરમાં અને બીજો ચંદ્ર ઉત્તર-પૂર્વમાં છે, તેમ કહ્યું. તે દક્ષિણાદિ ભાગોમાં મૂલોદયની અપેક્ષાથી જાણવું. આ સર્વોત્કૃષ્ટ દિવસ, પૂર્વ સંવત્સરનો છેલ્લો દિવસ છે. એ પ્રમાણે જણાવવા કહે છે - તે તિક્રમણ કરતો ઈત્યાદિ. ધે નિક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પામીને, પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર બીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. હવે દિવસ અને રાત્રિની વૃદ્ધિનહાનિ અર્થે કહે છે - ભગવન ! જ્યારે સૂર્ય અત્યંતર પછીના બીજા મંડલમાં સંક્રમીને ગતિ કરે છે, ત્યારે કેટલા પ્રમાણવાળો દિવસ અને કેટલા પ્રમાણવાળી સત્રિ હોય છે ? [ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. તેની ઉપપતિ – અઢાર મુહૂર્તના દિવસમાં બાર મુહૂર્તો ઘુવ છે અને છ મુહર્તા ચર છે. તે મંડલોમાં ૧૮૩ સંખ્યામાં વધે છે અને ઘટે છે. તેથી અહીં ત્રિરાશિ આ રીતે આવે જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ - જો મંડલના ૧૮૩માં ૬ મુહર્ત વધે કે ઘટે ત્યારે એક મંડલથી કેટલાં વધે કે ઘટે ? ૧૮૩ I ૬ / ૧. • અહીં અંત્ય સશિ ૧ વડે મધ્યરાશિ-૬ ને ગુણતાં ૬ x ૧ = ૬ જ થાય. તે ૬ને આધ શશિ ૧૮3 વડે માંગવામાં આવે, તો અાપણાથી ભાગ આપી ન શકાય. તેથી ભાજ્ય-ભાજક શશિને ત્રણ વડે અપવતના કરવી. તેથી ઉપરની સશિ-ર-આવે અને નીચેની સશિ ૬૧ આવશે. [૬/૧૮૩ = ૧૬૧ી આવેલ આ ૨૬૧ ભાગ મુહૂર્તથી દિવસ તેટલો ઘટશે અને રાત્રિ તેટલી વધશે. આ પ્રમાણે આગળ આગળ પણ કરણ ભાવના કરવી. હવે આગળના મંડલમાં દિવસ-રાત્રિની વૃદ્ધિ અને હાનિ પૂછતાં કહે છે - નિકળતો એવો સૂર્ય દક્ષિણાયનમાં હોય ત્યારે બીજા અહોરમમાં અત્યંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે ત્યારે કેટલાં પ્રમાણવાળો દિવસ અને કેટલાં પ્રમાણવાળી શનિ થાય છે ? ગૌતમ ! ૧૮ મુહૂર્ત પ્રમાણના બે પૂર્વમંડલના અને બે પ્રસ્તુત મંડલ એ પ્રમાણે ચાર મુહૂર્ત વડે ૬૧ ભાગ [૧] ન્યૂન દિવસ થાય અને ઉક્ત પ્રકારે જ બાર મુહૂર્તમાં */૬૧ ભાગ રાત્રિ વધારે થાય છે. ઉક્ત સિવાયના મંડલોમાં અતિદેશ કરતાં કહે છે – એ પ્રમાણે ત્રણ મંડલમાં દશવિલી રીતે નિશ્ચિત અનંતરોકત ઉપાયથી પ્રતિમંડલ દિવસ સગિના મુહૂર્તથી ૨૬૧ ભાગ વૃદ્ધિ-હાનિ રૂપથી દક્ષિણાભિમુખ જતો સૂર્ય તેની પછી-પછીના મંડલમાં સંક્રમતો : ભાગ - ૧ ભાગ એક મંડલમાં દિવસ ક્ષેત્રને ઘટાડતો-ઘટાડતો અને રાત્રિબમાં તેટલું જ વધારતો-વધારતો - x - સર્વ બાહ્યમંડલે સંક્રમીને ચાર ચરે છે. પ્રતિમંડલમાં બે ભાગ હાનિ-વૃદ્ધિ કહી. સર્વમંડલોમાં ભાગોની સંપૂર્ણ હાનિ-વૃદ્ધિ કરવાને કહે છે - જ્યારે સૂર્ય સર્વાગંતર મંડલથી - સર્વાગંતર મંડલ આરંભીને સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સવચિંતર મંડલની મર્યાદા કરીને • છોડીને, અતિ તેની પછી બીજા મંડલથી આરંભીને ૧૮૩ અહોરાત્રોના ૩૬૬ મુહૂર્ત વડે ૬૧ ભાગ દિવસકેગની અભિવૃદ્ધિ કરે છે. શો અર્થ કર્યો ? ૩૬૬ મુહર્ત વડે ૬૧ ભાગથી જેટલું ફોગ થાય, તેટલાં માત્ર ક્ષેત્રને ઘટાડીને, તેટલાં જ ત્ર - સકિ ક્ષેત્રને વધારીને ચાર ચરે છે. ઉક્ત કથનનો આ અર્થ છે - દક્ષિણાયન હોવાથી ૧૮૩ મંડલોમાં પ્રત્યેકમાં બે ભાગઘટાડતા ૧૮૩ વડે ગુણવાથી ૩૬૬ સશિરૂપ આવે, તેથી તેટલાં જ જનીક્ષેત્રને વધારે છે. આ જ વાત પશ્ચાનુપૂર્વીથી પૂછે છે - તેનો ઉત્તર, હૈ ગૌતમ ! ત્યારે પ્રકૃષ્ણાવસ્થા પ્રાપ્ત, તેથી જ ઉત્કૃષ્ટા અર્થાત્ તેનાથી પ્રકર્ષવતી કોઈ સત્રિ નથી. અઢાર મુહd પ્રમાણ સશિ થાય છે. ત્યારે ૩૦ મુહર્તની સંખ્યા પૂર્ણ કરવા માટે જઘન્ય ૧ર-મુહd પ્રમામ દિવસ થાય છે. કેમકે 30-મુહૂર્ત અહોરમના હોય છે. આ અહોરાત્ર દક્ષિણાયનનું ચરમ ઈત્યાદિ પ્રજ્ઞાપનાર્થે કહે છે - તે પૂર્વોક્ત Page #54 -------------------------------------------------------------------------- ________________ [૨૫૯ - છે. હવે અહીં બીજા મંડલ વિશે પૂછતાં કહે છે પછીના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે ભાગની ન્યૂન-અધિક કરણયુક્તિ પૂર્વવત્ જાણવી. હવે ત્રીજા મંડલનો પ્રશ્ન કરતાં કહે છે પ્રશ્નસૂત્ર પૂર્વવત્. ઉત્તરમાં, ગૌતમ ! ત્યારે અઢાર મુહૂર્તમાં બે પૂર્વમંડલના, બે પછીના મંડલના એમ Č/૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન રાત્રિ થાય છે અને તેટલાં જ ભાગ મુહૂર્ત દિવસની વૃદ્ધિ થાય છે. ઉક્તથી અતિરિક્ત મંડલોમાં અતિદેશ કરતાં કહે છે એ પ્રમાણે ત્રણ મંડલમાં દર્શાવેલ રીતે, અનંતરોક્ત ઉપાયથી પ્રતિમંડલ દિવસ-રાત્રિના ૨/૬૧ ભાગ મુહૂર્તની હાનિ-વૃદ્ધિ રૂપે પ્રવેશતો જંબુદ્વીપમાં મંડલો કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૨/૬૧ ભાગ એક મંડલમાં રાત્રિ ઙેત્રને ઘટાડતો અને દિવસક્ષેત્રને તેટલું વધારતો સચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે - ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્ય [ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ કહેવું.] - ૯૩ - અહીં પણ બધાં મંડલોમાં ભાગોની હાનિ-વૃદ્ધિને સંપૂર્ણ દર્શાવવા માટે કહે છે – [બધું સૂત્રાર્થ અને નિષ્ક્રમણ કરતાં સૂર્યની માફક વૃત્તિકારે નોંધેલ છે] હવે નવમું તાપક્ષેત્ર દ્વાર – • સૂત્ર-૨૬૦ થી ૨૬૨ - [૬૦] ભગવન્ ! જ્યારે સૂર્ય સાિંતર મંડલમાં સંક્રમીત થઈને ચાર ચરે છે, ત્યારે કેવા આકારે તાપક્ષેત્ર સંસ્થિતિ છે? ગૌતમ ! ઉર્ધ્વમુખી કદંબ પુષ્પના આકારની તાપક્ષેત્રની સંસ્થિત કહેલી છે. અંદરથી સંકીણ અને બહારથી વિસ્તૃત. અંદર વૃત્ત અને બહાર થુલ, અંદર અંકમુખ સંસ્થિત અને બહાર શકટઉર્દીમુખ સંસ્થિત છે. મેરુની બંને પાર્શ્વમાં તેની બે બાહાઓ અવસ્થિત છે. તે પ્રત્યેક બાહા પીસ્તાળીશ-પીસ્તાળીશ હજાર લાંબી છે અને તેની બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સવાિંતકિા બાહા અને સબિાહિકા બાહા. તેમાં સયિંતરિકા બાહા મેરુ પર્વતને અંતે ૯૪૮૬ યોજન અને એક યોજનના ૯/૧૦ ભાગ પરિધિથી છે. ભગવન્! આ પરિધિવિશેષ કયા આધારે કહી છે ? ગૌતમ ! જે મેરુની પરિધિ છે, તે પરિધિને ત્રણ વડે ગુણીને ગુણનફળને ૧૦ વડે છેદીને, દશ ભાગ ઘટાડતા આ પરિધિ વિશેષ કહેલી છે, તેમ કહેવું જોઈએ. તે સર્વ બાહિકિા બાહા લવણરામુદ્રને અંતે ૯૪,૮૬૮ યોજન અને એક યોજનના ૪/૧૦ ભાગ પરિધિથી છે. ભગવન્ ! તે પરિધિ વિશેષ કઈ રીતે કહેલી છે ? ગૌતમ ! જે મેરુ પર્વતની પરિધિ છે, તે પરિધિને બે વડે ગુણીને, દશ વડે છેદીને, દશ ભાગ લેતા, આ પરિધિ વિશેષ કહેલી છે તે પ્રમાણે કહેવું. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ તેની સર્વબાહ્ય બાહા, લવણસમુદ્રના અંતે ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના ૬/૧૦ ભાગ પરિધિથી છે. ભગવન્ ! તે પરિધિ વિશેષ કઈ રીતે કહેલી છે ? ગૌતમ ! ૭૮,૩૩૩ યોજન અને એક યોજનનો ત્રીજો ભાગ એટલે . 96333 - ૧/૩ લંબાઈથી કહેલ છે. ୧୪ ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડલને ઉપરસંક્રમિત થઈ ચાર ચરે છે, ત્યારે કયા આકારે તાપક્ષેત્ર સંસ્થિતિ છે ? - ગૌતમ ! ઉર્ધ્વમુખ કબપુષ્પના આકારે સંસ્થિત કહેલી છે, તેમ પૂર્વવત્ બધું જાણવું. વિશેષ - અંતર એ છે કે જે અંધકાર સંસ્થિતિનું પૂર્વ વર્ણિત પ્રમાણ છે, તે તાપક્ષેત્ર સંસ્થિતિ જાણવી અને જે તાપક્ષેત્ર સંસ્થિતિનું પૂર્વ વર્જિત પ્રમાણ છે, તે અંધકાર સંસ્થિતિનું પ્રમઆમ છે, તેમ જાણવું. • વિવેચન-૨૬૦ થી ૨૬૨ : ભગવન્ ! જ્યારે સૂર્ય સચિંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ક્યાં સંસ્તાને તાપક્ષેત્ર - સૂર્યના આતપથી વ્યાપ્ત આકાશખંડની સંસ્થિતિ - વ્યવસ્થા કહી છે ? અર્થાત્ સૂર્યના આતપનું શું સંસ્થાન હોય છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ઉર્ધ્વમુખ, કેમકે તેને અધોમુખપણે કહે તો વક્ષ્યમાણ આકાર સંભવે નહીં. જે કદંબુક - નાલિકા પુષ્પ છે, તે સંસ્થાને સંસ્થિત છે, તેમ મેં અને બીજા તીર્થંકરોએ કહેલ છે. હવે આ જ સંસ્થાનને વિશેષથી કહે છે– અંત - મેરુની દિશામાં સંકુચિત, વૃત્તિ - લવણની દિશામાં વિસ્તૃત, મેરુની દિશામાં વૃત્ત-અર્હુવલયાકાર, સર્વતઃ વૃત્ત મેરુમાં રહેલ ત્રણ, બે કે દશ ભાગ અભિવ્યાખીને વ્યવસ્થિતપણે છે. ઃિ લવણની દિશામાં પૃથુલ - મુલ ભાવથી વિસ્તારને પામેલ. આ જ સંસ્થાન કથનથી સ્પષ્ટ કરે છે - મેરુ દિશામાં અંદર અં - પદ્માસને બેસેલ ઉલ્લંગરૂપ આસનબંધ, તેનું મુખ્ય - અગ્રભાગ અર્ધવલયાકાર છે, તેની જેમ સંસ્થિત-સંસ્થાન જેવું છે તે. તથા શિ - લવણ દિશામાં ગાડાની ઉદ્ધિનું મુખ - જ્યાંથી થઈને નિશ્રેણિકાના ફલકો બંધાય છે, તે અતિવિસ્તૃત થાય, તે સંસ્થાને. અર્થાત્ અંદર અને બહારના ભાગને આશ્રીને અનુક્રમે સંકુચિત અને વિસ્તૃત, એવો ભાવ છે. બીજી પ્રતોમાં “બાહ્ય સ્વસ્તિક મુખ સંસ્થિત' પાઠ છે. તેમાં સ્વસ્તિક, તેનું મુખ - અગ્રભાગની જેમ અતિવિસ્તીર્ણપણે સંસ્થિત - સંસ્થાન જેનું છે તે. હવે તેની લંબાઈ કહે છે – મેરુ પર્વતના બંને પડખે, તેની તાપક્ષેત્ર સંસ્થિતિને સૂર્યના ભેદથી બે પ્રકારે વ્યવસ્થિતમાં પ્રત્યેકના એક એકના ભાવથી બે બાહા-બબ્બે પાર્શ્વમાં અવસ્થિત - વૃદ્ધિહાનિ રહિતતા સ્વભાવમાં બધાં મંડલોમાં પણ નિયત પરિમાણ થાય છે. ઉક્ત કથનનો આ અર્થ છે - એક ભરતમાં રહેલ સૂર્યે કરેલ દક્ષિણ પાર્શ્વ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૭/ર૬૦ થી ર૬૨ ૯૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અને બીજું સ્વતમાં રહેલ સૂર્યકૃત ઉત્તર પાર્શ, એમ બે પ્રકારે છે. તે પીસ્તાળીસપીસ્તાળીસ હજાર યોજન લંબાઈથી છે. મધ્યવર્તી મેરથી આરંભીને બંને દક્ષિણ-ઉત્તર ભાગના ૪૫,000 યોજનમાં વ્યવહિત જંબદ્વીપ પર્યન્તમાં વ્યવસ્થિત હોવાથી તેમ કહ્યું. એ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ કહેવું. - જ્યારે તેમાં બે સૂર્યો છે, ત્યારે આ લંબાઈ કહેવી. આ સૂત્ર જંબૂદ્વીપની લંબાઈની અપેક્ષાથી કહેવું. લવણસમુદ્રમાં તો 33,333 યોજન અને “3 યોજન. આ બધાંને એક્ત કરતાં ૩૮,૩૦૦ ઈત્યાદિ સૂત્રકાર આગળ કહેશે. તેને • x બે કહેલ નથી. ( ધે અનવસ્થિત બાહાસ્વરૂપને કહે છે – એકૈક આતપોત્રની સંસ્થિતિ બે બાહામાં અનિયત પરિમાણ હોય છે. કેમકે પ્રતિમંડળે યથાયોગય હીયમાન-વૈદ્ધમાન પરિમાણવી છે. તે આ પ્રમાણે - સર્વ અત્યંતર અને સર્વ બાહ્ય. ઘ વ શબ્દો પ્રત્યેકના અનવસ્થિત સ્વભાવના ધોતનાર્થે છે. તેમાં જે મેરના પાર્શમાં વિકંભને આશ્રીને બાહા છે તે સવચિંતા છે અને જે લવણની દિશામાં જંબૂદ્વીપ પર્યાને આશ્રીને જે બાહા છે, તે સર્વ બાહ્યા છે. લંબાઈ દક્ષિણ-ઉત્તર લંબાઈપણાથી જાણવી અને વિકંભ પૂર્વ-પશ્ચિમ લંબાઈપણાથી જાણવો. હવે સવવ્યંતર પરિમાણનો નિર્દેશ કરે છે. એકૈક તાપક્ષેત્રની સંસ્થિતિથી સવવ્યંતર બાહા મેરુ પર્વતની સમીપે ૬૪૮૬ - /૧૦ યોજન પરિધિથી છે. હવે ઉપપતિ અર્થે પ્રશ્ન કહે છે – આ અનંતરોક્ત પ્રમાણ પરિધિ વિશેષ - મેરુ પરિધિથી વિશેષ કઈ રીતે - કયા પ્રમાણથી છે ? તે પ્રમાણ તેટલું જ છે અને કંઈ ન્યૂન કે અધિક નથીને ? તે કહો. ભગવંતે કહ્યું – ગૌતમ! જે મેરુની પરિધિ છે, તેને ત્રણ વડે ગુણીને દશ વડે ભાંગીને આ જ પયિથી કહે છે – દશ ભાગ લેતા આ પરિધિ વિશેષ કહેલ છે, તેમ સ્વશિણોને કહેવું. તેનો અર્થ આ છે – મેરુ વડે હણાતા સૂર્ય તપ, મેરુ પરિધિને પરિફોપીને રહેલા છે. એ પ્રમાણે મેરુ સમીપે અત્યંતર તાપક્ષોગ વિઠંભચિંતા. હવે તેમ હોવાથી ૩૧,૬૨૩ યોજન પ્રમાણ, સર્વે પણ મેરુપરિધિ આ તાપોત્રની વિકંભતાને પામે છે કે નહીં. અર્થાત્ સવભિંતર મંડલમાં વર્તતો સૂર્ય દીપ્તલેશ્યકપણાથી જંબૂદ્વીપ ચકવાલના જે-જે પ્રદેશમાં તે-તે ચકવાલ ફોગાનુસારથી 3/૧૦ ભાગ પ્રકાશ કરે છે. દશ ભાગોના ત્રણના મીલનથી યાવતુ પ્રમાણ ફોમને ત્યાં સુધી તાપિત કરે છે, એમ જાણવું. [શંકા તો મેરની પરિધિનું ત્રણ ગુણી કરવાનું શા માટે ? દશ ભાગોના ત્રણ વડે ગુણવાથી ચરિતાર્થપણે છે. સત્ય છે, શિષ્યોને સુખે બોધ થાય, તે માટે છે. ભગવતીજી વૃત્તિમાં પણ દશ ભાગ પ્રાપ્તને ત્રણગણું કરેલ છે. હવે દશ વડે ભાગ કરવામાં શો હેતુ છે ? (સમાઘાન] બૂઢીપ ચકવાલ ફોનના ત્રણ ભાગ મેરના દક્ષિણ પામાં, ગણ ભાગ તેના ઉત્તર પાર્શમાં, બે ભાગ પૂર્વથી, બે ભાગ પશ્ચિમથી, બધાં મળીને દશ ભાગ થાય છે. તેમાં ભરતમાં રહેલ સુર્ય, સવતિર મંડલમાં ચરતો ત્રણ ભાગ દક્ષિણ દિશાના પ્રકાશે છે. ત્યારે ત્રણ ઉત્તરના ઐરસ્વતમાં રહેલ પણ પ્રકાશે છે.) ત્યારે બે ભાગ પૂર્વમાં અને બે ભાગ પશ્ચિમમાં રાત્રિ હોય. જે-જે ક્રમથી દક્ષિણનો કે ઉત્તરનો સૂર્ય સંચરે છે, તેમ-તેમ પ્રત્યેક તાપક્ષેત્ર આગળથી વધે છે અને પાછળથી ઘટે છે. એ પ્રમાણે કગ્રમતી સંચરણશીલ તાપક્ષેત્રમાં જે એક સૂર્ય પૂર્વમાં અને બીજો પશ્ચિમમાં વર્તે છે. ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશાના પ્રત્યેક ત્રણ ભાગોના તાપટ્ટોબ અને દક્ષિણ-ઉત્તર બે ભાગમાં પ્રત્યેકમાં રાત્રિ હોય. હવે ગણિતકર્મ વિધાન - તેમાં મેરુનો વ્યાસ - ૧૦,૦૦૦ છે. તેનો વર્ગ કરતાં દશ કરોડ થાય. તેને ૧૦ વડે ગુણતાં સો-કરોડ થાય. તેનું વર્ગમૂળ લાવવાથી પ્રાપ્ત - ૩૧,૬૨૩ ને ત્રણ વડે ગુણીએ, તો આવશે ૯૪,૮૬૯. તેને ૧૦ વડે ભાંગતા • ૯૪૬૮ અને ૬૧૦ યોજન આવશે. હવે સર્વ બાહ્ય બાહા પરિમાણ – તે તાપણોત્ર સંસ્થિતિથી સર્વ બાહ્ય લવણસમુદ્રના અંતે - સમીપે ૯૪,૮૬૮ - */૧૦ પરિધિ છે. હવે ઉપપાદક સૂત્ર કહે છે – ભદંત ! તે પરિક્ષેપ વિશેષ અનંતરોક્ત છે તેમ જાણવું, કેમ કહ્યું, એ પ્રમાણે ગૌતમ બોલ્યા. ત્યારે] ભગવંતે કહ્યું – ગૌતમ ! જે જંબૂદ્વીપની પરિધિ છે, તેને ત્રણ વડે ગુણીને, દશ વડે વિભક્ત કરતાં, આ જ પર્યાયથી કહે છે - દશ ભાગ વડે હીયમાન, આ પરિધિ વિશેષ મેં તથા અન્ય તીર્થકરોએ કહેલ છે એ પ્રમાણે પોતાના શિષ્યોને કહેવું. આ પ્રમાણે કહેલ છે – તાપક્ષેત્રના પરમ વિકંભ પ્રતિપાદિત કરીશું, તે જંબૂદ્વીપ સુધી છે, તેથી તેની પરિધિ સ્થાય છે, તે ૩,૧૬,૨૭ યોજન, ૩-ક્રોશ ૧૨૮ ધનુ, ૧૩ી ગુલ છે. આટલા યોજનમાં એક કંઈક ન્યૂન, વ્યવહારથી પૂર્ણ કહેવાય છે. કેમકે અંશ સહિત શશિ કરતા અંશરહિત શશિનું ગણિત સહેલું છે. તેથી ૩,૧૬,૨૨૮ યોજન કહેવા. આ ૩,૧૬,૨૨૮ને ત્રણગુણા કરાય છે, તેથી ૯,૪૮,૬૮૪ થશે. આને ૧૦ વડે ભાંગવાથી પ્રાપ્ત ૯૪,૮૬૮ - */૧ યોજન થાય. અહીં પણ ત્રણગણાં કરવા આદિમાં યુક્તિ પૂર્વવત્ છે. | (શંકા] અન્યત્ર સૂર્યના ઉદય અને અસ્તનું અંતર ૯૪,૫૨૬ યોજન અને /ભાગ કહ્યું. અહીં ઉદય અને અસ્ત અંતર, પ્રકાશક્ષેત્ર અને તાપટ્ટોબ છો બધાં કાર્યક છે. તેમાં ભેદ કેમ ? [સમાધાન સવચિંતર મંડલવર્તી સૂર્ય મેરની દિશામાં જંબુદ્વીપના પૂર્વથીપશ્ચિમથી ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, તેથી ૧૮૦ યોજનને બે ગુણા કરતાં ૩૬૦ થાય. આના વર્ગને, દશ ગણાં કરીને વર્ગમૂલ લાવતા ૧૧૩૮ થાય છે. આ દ્વીપ પરિધિથી ૩,૧૬,૨૨૭ રૂપથી શોધિત કરીએ, ત્યારે સ્થિત ૩,૧૫,૦૮૯. તેને ૧૦ વડે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૬૦ થી ૨૬૨ ૩ ભાંગતા ૩૧,૫૦૮ - ૯/૧૦ આવે. આના અંશ છેદને છ વડે ગુણતાં આવશે ૫૪/૬૦. આ રાશિને ત્રણ વડે ગુણતાં યથોક્ત રાશિ આવે. તેથી કહે છે – ૯૪,૫૨૬ - ૪૨/૬૦ એ સૂક્ષ્મ ઈક્ષિકાથી દર્શિત છે. તે સ્વમતિથી ઉત્પ્રેક્ષિત નથી. તે સૂર્યમંડલ વિચારમાં શ્રી મુનિચંદ્રસૂરિજીએ સારી રીતે વિચારિત છે. પ્રસ્તુતમાં સ્કૂલ નયના આશ્રયથી દ્વીપ પર્યન્ત માત્ર વિવક્ષાથી સૂત્રોક્ત પ્રમાણ આવે છે. દ્વીપ, ઉપધિ પરિધિ સર્વત્ર આગમમાં પણ દશાંશ કલ્પનાદિથી સંભળાય છે. આના વડે પરિધિથી આગળ લવણસમુદ્ર છ ભાગ ચાવત્ પ્રાપ્યમાન તાપક્ષેત્રમાં, તેના ચક્રવાલ ક્ષેત્રાનુસાર, તેમાં વિખુંભ સંભવે છે. - ૪ - - આ જ ૯૪,૦૦૦ યોજનાદિ રાશિ બહુશ્રુત વડે પ્રમાણીકૃત છે, કેમકે કરણમાં સંવાદિત્વ છે. તેથી કહે છે સ્વસ્વ મંડલ પરિધિ ૬૦ વડે ભાંગતા મુહૂર્તગતિ આપે છે. તે દિવસાર્ધગત મુહૂર્તરાશિ વડે ગુણિત ચક્ષુઃસ્પર્શ, તે ઉદયથી સૂર્યની આગળ અને અસ્ત સુધી પાછળ, પણ તેને બે ગણું તાપક્ષેત્ર થાય છે. આ ચક્ષુઃસ્પર્શદ્વારમાં સુવ્યક્ત નિરૂપિત છે. આ તાપક્ષેત્રકરણ સર્વ બાહ્ય મંડલના તાપક્ષેત્રની બાહ્ય બાહા નિરૂપણમાં કહેશે, તેથી તેને અહીં ઉદાહત કરેલ નથી અર્થાત્ કહેલ નથી. જે દશ ભાગોને પ્રકાશિત કરે છે, તેમ કહ્યું, તેમાં ભાગ છ મુહૂર્ત આક્રમણીય ક્ષેત્ર પ્રમાણ છે. કઈ રીતે ? સભ્યતર મંડલમાં ચરતો સૂર્ય દિવસના અઢાર મુહૂર્ત પ્રમાણના નવ મુહૂર્ત આક્રમણીય ક્ષેત્રમાં રહીને સૂર્ય દેખાય છે. તેથી આટલા પ્રમાણ સૂર્યથી પૂર્વે તાપક્ષેત્ર છે, તેટલું જ બીજું પણ છે. આટલું અઢાર મુહૂર્ત આક્રમણીય ક્ષેત્ર પ્રમાણ એક સૂર્યનું તાપક્ષેત્ર છે, તે જો દશ ભાગ ત્રયરૂપ થાય, તો દશથી ભાગતાં છ મુહૂર્ત આક્રમણીય ક્ષેત્રપ્રમાણ થાય. હવે સામાથી લંબાઈથી તાપક્ષેત્ર પરિમાણને પૂછવાને કહે છે – ભગવન્ ! જ્યારે આટલા પ્રમાણમાં તાપક્ષેત્રને પરમવિખંભ છે, ત્યારે ભગવન્ ! તાપક્ષેત્ર સામસ્ત્યથી દક્ષિણ-ઉત્તર લંબાઈથી કેટલું લાંબુ કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ૭૮,૩૩૩ - ૧/૩ યોજન સુધી લંબાઈથી કહેલ છે. ૪૫,૦૦૦ યોજન દ્વીગત, ૩૩,૩૩૩ - ૧/રુ યોજન લવણ સમુદ્ગત. બંનેની સંકલનાથી યથોક્ત માન પ્રાપ્ત થશે. આ દક્ષિણ-ઉત્તરથી લંબાઈ પરિમાણ અવસ્થિત છે. કંઈપણ મંડલાચારમાં વિપરિત વર્તતું નથી. આ જ અર્થ સામસ્ત્યથી દૃઢ કરે છે – મેરુ વડે સૂર્ય પ્રકાશ હણાય છે, એમ એકનો મત છે - બીજાનો નહીં. તેમાં પહેલાંના મતે આ સંમતિરૂપ ગાથા છે. તે પક્ષે આ વ્યાખ્યા છે – મેરુની મધ્યે કરણ. અર્થાત્ ચક્રવાલ ક્ષેત્રત્વથી આતાપ ક્ષેત્રના મેરુ મધ્યે કરીને યાવત્ લવણના દ - નિર્દેશના ભાવ પ્રધાનત્વથી સુંદતા - વિસ્તારનો છટ્ઠો ભાગ, આટલાં પ્રમાણ તાપક્ષેત્રની લંબાઈ છે. તેમાં મેરુથી આરંભીને જંબૂદ્વીપ સુધી યાવત્ ૪૫,૦૦૦ યોજન તથા લવણ વિસ્તાર બે લાખ યોજન છે, તેનો છઠ્ઠો ભાગ 33,333 - ૧/૩ યોજન છે. તે બંનેના મીલનથી ચચોક્ત પ્રમાણ આવે. તે નિયમથી ગાડાની ઉદ્ધિ સંસ્થિત છે. આ સંસ્થાન અંદરથી સંકુચિત અને 27/7 ૯. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ બહારથી વિસ્તૃત હોય છે. હવે મેરુ વડે સૂર્ય-પ્રકાશ હણાતો નથી, એવું જે માને છે તેમના મતે બીજા અર્થને સૂચવનારી આ ગાથા છે. મેરુના અડધે, જ્યાં સુધીમાં લવણના રુદાંતના છ ભાગો છે, એના વડે મંદરાદ્ધ ૫૦૦૦ યોજન પૂર્વ રાશિમાં ઉમેરતા - ૮૩,333 - ૧/૩ થાય છે. આના વડે મેરુમાં રહેલ કંદરાદિના અંતે પણ પ્રકાશ થાય એમ જણાય છે. તેના વ્યાખ્યાનમાં સૂર્યપ્રજ્ઞપ્તિમાં શ્રી મલયગિરિજી જણાવે છે કે – અહીં તાપક્ષેત્રની સંભાવના વડે લંબાઈ પરિણામ યુક્ત છે, અન્યથા જંબૂદ્વીપ મધ્યમાં તાપક્ષેત્રના ૪૫,૦૦૦ પરિમાણ કહેલ છે. જ્યારે સૂર્ય બહાર નીકળે છે, ત્યારે તત્પત્તિબદ્ધ તાપક્ષેત્ર પણ હોય છે. તેથી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સર્વયા મેરુ સમીપે પ્રકાશ પ્રાપ્ત થતો નથી. હવે તો પણ તેમાં મેરુ પરિધિ પરિક્ષેપથી અવિશેષ પરિણામ આગળ કહેલ છે. ઉક્ત કથનમાં પાદલિપ્તસૂરિ વ્યાખ્યાન પણ સ્વીકારેલ છે. તેથી તેમાં આ વિષયે ગંભીર આશય શું છે ? તે અમે જાણતા નથી. કેમકે બાહ્ય મંડલક્ષેત્રમાં રહેલ સૂર્ય, આટલા પ્રમાણ તાપક્ષેત્ર લંબાઈથી પ્રતિપાદિત છે. સચિંતર મંડલમાં તાપક્ષેત્ર સંસ્થિતિ કહી. હવે પ્રકાશપૃષ્ઠ લગ્નત્વથી તેના વિપરીતરૂપથી સર્વાન્વંતર મંડલમાં અંધકાર સંસ્થિતિ પૂછે છે - સચિંતર મંડલ ચરણ કાળમાં કર્યુ સંક્રાંતિ દિવસે કયા આકારે અંધકાર સંસ્થિતિ કહેલ છે ? જો કે પ્રકાશ અને અંધકાર સહ અવસ્થાયિત્વના વિરોધથી સમાનકાલીનત્વ અસંભવ છે, તો પણ બાકીના ચારે જંબુદ્વી-ચક્રવાલ દશ ભાગોમાં સંભાવનામાં પૂછવાનો આશય હોવાથી તેમાં કોઈ વિરોધ નથી. [શંકા] આલોકના અભાવરૂપ અંધકારના સંસ્થાનનો અસંભવ છે, તો તેનો પ્રશ્ન પૂછવાનું ઔચિત્ય શું? [સમાધાન] નીલ, શીત, બહુલતમમ્ ઈત્યાદિ પુદ્ગલ ધર્મોના અભ્રાંત સાર્વજનીન વ્યવહારસિદ્ધત્વથી આનું પૌદ્ગલિકપનું સિદ્ધ હોવાથી સંસ્થાનનું પણ સિદ્ધ છે. તેનું પૌદ્ગલિકત્વ બીજા પૂર્વાચાર્યોએ સારી રીતે ચર્ચેલ હોવાથી વિસ્તારના ભયથી અમે અહીં ચર્ચતા નથી. ઉર્ધ્વમુખ કલંબુકા પુષ્પ સંસ્થાન સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલ છે. અંદર સંકુચિત, બહાર વિસ્તૃત ઈત્યાદિ. તે - તાપક્ષેત્ર સંસ્થિતિ અધિકારમાં કહેલ જ લેવી. ક્યાં સુધી ગ્રહણ કરવી, તે કહે છે – જ્યાં સુધી તે અંધકાર સંસ્થિતિના સર્વાન્વંતર બાહા મેરુ પર્વતની સમીપે ૬૩૨૪ - ૬/૧૦ યોજન પરિધિથી થાય. હવે તેની ઉપપત્તિ સૂત્રકાર જ કહે છે – પ્રશ્નસૂત્ર પૂર્વવત્ છે. ઉત્તરસૂત્રમાં જે મેરુની પરિધિ છે, તે ૩૧,૬૨૩ યોજન પ્રમાણ પરિધિ છે, તેને બે વડે ગુણીને, સર્વાન્વંતર મંડલમાં રહેલ સૂર્ય તાપક્ષેત્રના ત્રીજા ભાગના અપાંતરાલમાં રજનિ ક્ષેત્રના દશ ભાગ બબ્બે પ્રમાણથી છે. દશ વડે ભાંગતા - દશ ભાગથી હ્રિયમાણ આ પરિધિ વિશેષ કહેલ છે એમ ભગવંતે કહેલ છે, તે ગૌતમ સ્વશિષ્યોને કહેવું. Page #57 -------------------------------------------------------------------------- ________________ Jર૬૦ થી રર તે આ પ્રમાણે - ૩૧,૬૨૩, તેને બે વડે ગુણતાં થાય છે - ૬૩,૨૪૬. આને દશ ભાગથી પ્રાપ્ત, તે ચોક્ત માન ૬૩૨૪ - ૬/૧૦ છે. - હવે બાહાને કહે છે - તે અંધકાર સંસ્થિતિની સર્વ બાહ્ય બાહા પૂર્વથીપશ્ચિમથી પરમવિલંભ લવણસમુદ્ર સમીપે ૬૩,૨૪૫ યોજન અને યોજનના ૬/ ભાગ પરિધિ છે. અહીં ઉપપત્તિ સૂત્રકાર જ કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ - જંબુદ્વીપ પરિધિ ,૧૬,૨૨૮ છે. તે પરિધિ પૂર્વોક્ત હેતુથી બે વડે ગુણીને દશ વડે ભાંગતા, આ પરિધિ વિશેષ કહેલ છે, તેમ કહેવું. ધે આની અવસ્થિત બાહા કહે છે - ત્યારે સવચિંતર મંડલ ચાર કાળમાં અંધકાર કેટલી લંબાઈથી કહેલ છે ? ગૌતમ! ૬૮,૩૩૩ - ૧૩ યોજન છે. અવસ્થિત તાપોત્ર સંસ્થિતિ લંબાઈ માફક આ પણ કહેવું. તેના વડે મેરના અધથી ૫ooo યોજન અધિક માનવા. સૂર્યપ્રકાશ અભાવ ક્ષેત્રમાં સ્વતઃ જ અંધકારના પ્રસરણથી છે. કંદરા આદિમાં તે પ્રત્યક્ષ દેખાય છે. સુગમાં ન કહ્યા છતાં વ્યાખ્યાનથી જાણવું. હવે પશ્ચાતુપૂર્વીથી તાપક્ષેત્ર સંસ્થિતિ પૂછે છે – ભગવત્ જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે કયા સંસ્થાને સંસ્થિત તાપક્ષેમ સંસ્થિતિ કહી છે ? ગૌતમ ! ઉર્ધ્વમુખ કદંબ પુષ્પ સંસ્થાન સંસ્થિત કહેલ છે. તે જ વ્યંતર મંડલગત તાપક્ષેણ સંસ્થિતિથી સર્વે અવસ્થિત અને અનવસ્થિત બાહાદિ જાણવી. વિશેષમાં ફર્ક એ છે કે – જે અંધકાર સંસ્થિતિથી સવચિંતર મંડલગત તાપોત્ર સંસ્થિતિ પ્રકરણમાં વર્ણવેલ ૬૩,૨૪૫ - ૬/૧૦ રૂપ પ્રમાણ તે તાપક્ષેત્રની સંસ્થિતિનું પ્રમાણ જાણવું. દ્વીપ પરિધિ ૨૧૦ ભાગ પ્રમાણત્વથી છે. જે તાપક્ષેત્ર સંસ્થિતિ પૂર્વ વર્ણિત ૬૪૮૬૮ - */૧૦ એવા સ્વરૂપ પ્રમાણ છે, તે અંધકાર સંસ્થિતિ જાણવી. દ્વીપ પરિધિ ૩/૧૦ ભાગ પ્રમાણવી છે. અહીં જે તાપણોત્રનું અને અંઘકારનું અાવ છે, તેમાં મંડલેશ્યાવ હેતુ છે. એ પ્રમાણે • • • • સવવ્યંતર મંડલમાં અત્યંતર બાહા વિકંભમાં જે તાપક્ષેત્ર પરિમાણ - ૯૪૮૬ - ૧૦ રૂપ છે, તે અહીં અંધકાર સંસ્થિતિ જાણવું અને જે તેમાં વિખંભમાં અંધકાર સંસ્થિતિ ૬૩૨૪ - 5/૧૦ રૂ૫ તાપત્ર અહીં માનવી. [શંકા આ સર્વબાહ્ય મંડલ તાપક્ષેત્ર પ્રરૂપણા છે, જો તેની મંડલ પરિધિમાં ,૧૮,૩૧૫ રૂપને ૬૦ વડે ભાંગતા (સાધિક] ૫૩૦૫ રૂપ મુહૂર્ત ગતિ છે, તો સર્વજઘન્ય દિવસ બાર મુહૂર્ત પ્રમાણમાં, બાર વડે તેને ગુણીએ, તેમ કરતાં ૬૩,૬૬૩ રૂ૫ રશિ થાય. જો ઉક્ત પરિધિને બે વડે ગુણી દશ વડે માંગીએ, તો પણ આ જ શશિ દ્વિધાકરણ રીતે લબ્ધ છે, તો આ સત્રોક્ત રાશિ કઈ રીતે વિભિધ થાય? [સમાધાન] સૂત્રકારે દ્વીપ-પરિધિની અપેક્ષાથી જ કરણરીતિ થકી દેખાડેલા હોવાથી અહીં દોષ નથી. અવ્યંતર મંડલમાં જે રીતે પરિધિ ન્યૂન કરાતી નથી, તે રીતે બાહામંડલમાં અધિક કરાતી નથી, તેમાં વિવેક્ષા જ હેતુ છે. ૧૦૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હવે સૂર્યના અધિકારી તે સંબંધી દૂર-સ્નીકટ આદિ દર્શન રૂપ વિચાર કહેવાને દશમું દ્વાર કહે છે. • સૂગ-૨૬૩ થી રપ : [૨૬] ભગવદ્ ! જંબૂદ્વીપદ્વીપમાં સૂર્ય ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં શું નીકટ દેખાય છે ?, મધ્યાહે સમીપ હોવા છતાં શું દૂર દેખાય છે ? અસ્ત થવાના સમયે શું દૂર હોવા છતાં સમીપ દેખાય છે ? હા, ગૌતમ ! તે પ્રમાણે જ દેખાય છે. ભગવદ્ ! જંબૂદ્વીપમાં સૂર્ય ઉગવાના મુહૂર્તમાં, માહ મુહૂર્તમાં અને અસ્ત થવાના મુહૂર્તમાં સમ સમ ઉંચાઈથી હોય? હા, તેમજ ઉચ્ચત્વથી છે. ભગવતુ ! જો જંબુદ્વીપદ્વીપમાં સૂર્ય ઉગવાના-મધ્યાહૂના આને અસ્ત થવાના મુહૂર્તમાં સર્વત્ર સમાન ઉચ્ચત્વથી હોય તો હે ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપમાં કેમ દેખાય છે ? ગૌતમ વેશ્યાના પ્રતિઘાતથી ઉગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપમાં દેખાય છે. મધ્યાહ મહત્તમાં સમીપ હોવા છતાં વેશ્યાના પ્રતિઘાતથી દુર દેખાય છે, અસ્ત થવાના મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપ દેખાય છે. એ પ્રમાણે નિશે હે ગૌતમ! તે પ્રમાણે યાવતું દેખાય છે. [૨૬] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય શું અતીત ક્ષેત્રમાં જાય છે, વર્તમાન ક્ષેત્રમાં જાય છે કે અનામત ક્ષેત્રમાં જાય છે? ગૌતમ. સૂર્ય અતીત ક્ષેત્રમાં જતો નથી, વર્તમાન ક્ષેત્રમાં જાય છે, અનામત ક્ષેત્રમાં જતો નથી. ભગવાન ! તે શું ધૃષ્ટ ક્ષેત્રમાં જાય છે સાવ નિયમ એ દિશામાં એ પ્રમાણે આવભાસે છે. ભગવાન ! તે શું ધૃષ્ટને અdભાસે છે એ પ્રમાણે આહાર પદ જાણવું. સ્કૃષ્ટ અવગાઢ - અનંતર - ન - મહતું આદિ વિષયાનુપૂર્વી યાવતું નિયમા છ દિશામાં એ પ્રમાણે ઉધોતીત કરે છે, તાપિત કરે છે, પ્રભાસીત કરે છે. [૬૫] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં [બને સૂય શું અતીત ફોમમાં કિયા કરે છે? વમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે? કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? ગૌતમ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરતા નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે, અનામતમાં ક્રિા કરતાં નથી. ભગવદ્ ! તે શું ધૃષ્ટ થઈને કરે છે ? ગૌતમ ઋષ્ટ થઈને કરે છે, પણ પૃષ્ટ થયા વિના કરતા નથી એ પ્રમાણે યાવત છ એ દિશામાં જાણવું. • વિવેચન-૨૬૩ થી ૨૬૫ - જંબૂઢીપ દ્વીપમાં ભગવદ્ ! બંને સૂર્યો ઉદય ઉપલક્ષિત મુહૂર્તમાં અને અસ્ત Page #58 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૬૩ થી ૨૬૫ થવાના મુહૂર્તમાં દૂર-દ્રષ્ટ સ્થાનની અપેક્ષાથી વિપ્રકૃષ્ટ, મૂલ-દ્રષ્ટપ્રતીત્ય અપેક્ષાથી નીકટ દેખાય છે. જોનાર જ સ્વરૂપથી ૪૭,૦૦૦ યોજનથી કંઈક અધિક વ્યવહિત ઉદ્ગમન-અસ્ત સમયે સૂર્યને જુએ છે. પણ નીકટ માને છે. મધ્ય-મધ્યમ વિભાગ ગમન કે દિવસનો મધ્યાંત, તે જે મુહૂર્તનો હોય છે, તે મધ્યાંતિક, તે આ મુહૂર્ત, તે મધ્યાહ્ન મુહૂર્ત. તેમાં મૂળમાં - નીકટ દેશમાં, દ્ર સ્થાન અપેક્ષાથી દૂર - વિપ્રકૃષ્ટ દેશમાં, દ્રષ્ટપ્રતીતી અપેક્ષાથી બંને સૂર્યો દેખાય છે. દ્રષ્ટા જ મધ્યાહમાં ઉદય-અસ્ત દર્શનની અપેક્ષાથી સૂર્યને નીકટ જુએ છે. તેને ૮૦૦ યોજને જ આ વ્યવસ્તિપણે હોવાથી મનાય છે. - ૪ - ૪ - ૧૦૧ અહીં ભગવત્ કહે છે – જે આપે અનંતર જ પ્રશ્ન વિષયી કરેલ, તેમજ છે. યાવત્ દેખાય છે. અહીં ચર્મદેશાંથી થતી પ્રતીતિ જાણવી, જ્ઞાનદશાને આશ્રીને વિસંવાદ પણ છે, તેથી સંવાદને માટે ફરી ગૌતમસ્વામી પૂછે છે – ભગવન્ ! જંબુદ્વીપમાં ઉદય-મધ્યાહ-અસ્ત મુહૂર્તમાં બંને સૂર્યો ઉચ્ચત્વથી સમ છે ? - ૪ - ઉક્ત ત્રણે મુહૂર્તમાં ઉચ્ચત્વથી સમ છે, સમભૂતલાની અપેક્ષાથી ૮૦૦ યોજન ઉંચે છે - x - ગૌતમ ! લેશ્યા-સૂર્યમંડલગત તેજના પ્રતિઘાતથી દૂરતરત્વથી ઉદ્ગમન દેશના તેના અપ્રસરણથી કહ્યું. ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપે દેખાય છે. લેશ્મા પ્રતિઘાતમાં સુખ દૃશ્યત્વથી સ્વભાવથી દૂર રહેલ સૂર્ય પણ નીકટ હોય તેમ લાગે છે. એ પ્રમાણે અસ્ત મુહૂર્તમાં પણ છે, કેમકે બંને આલાવા સમાનપણે છે. મધ્યાંતિક મુહૂર્તમાં લેશ્યાના પ્રતાપથી મધ્યાહ્ને નીકટ એવો સૂર્ય પણ તીવ્ર તેજથી દૂર દેખાતો હોય તેમ લાગે છે. એ પ્રમાણે નીકટપણાંથી દીપ્તલેશ્યાત્વ દિનવૃદ્ધિ ધર્માદિ ભાવો દૂરતરત્વથી મંદલેશ્યાકત્વ દિનહાનિ શીતાદિ કહેવા. ઉદય અને અસ્ત જ્યોતિકોની ગતિ પ્રવૃત્તિપણાથી થાય છે, તેથી તેના ગમન પ્રશ્નને માટે અગિયારમું દ્વાર – જંબુદ્વીપમાં બંને સૂર્યો શું અતીત-ગતિ વિષીકૃત્ ક્ષેત્રને અતિક્રમતા કે વર્તમાન ગતિ વિષય કરતાં કે ભાવિ ગતિવિષય કરનારા છે. આના વડે જે આકાશ ખંડ સૂર્ય સ્વતેજથી વ્યાપ્ત કરે છે, તેને ક્ષેત્ર કહે છે. તેનાથી આ અતીતાદિ વ્યવહાર વિષયત્વ પ્રાપ્ત ન થાય કેમકે અનાદિ નિધનત્વ છે, તે શંકાનું નિરસન કર્યુ. ગૌતમ ! નો શબ્દથી નિષેધાર્યત્વથી અતીત ક્ષેત્રમાં જતો નથી, કેમકે અતીત ક્રિયા વિષયીકૃત્ વર્તમાન ક્રિયાનો જ સંભવ નથી. વર્તમાનમાં જાય છે કેમકે વર્તમાન ક્રિયાના વિષયમાં વર્તમાન ક્રિયાનો સંભવ છે. અનાગતમાં અનાગત ક્રિયા વિષય પણ ન થાય, કેમકે તે અસંભવ છે. - હવે પ્રસ્તાવથી ગતિ વિષય ક્ષેત્ર કેવું હોય, તે પૂછે છે સ્પષ્ટ છે ? ઈત્યાદિ યાવત્ પદથી [ત્કૃષ્ટ જાય છે. ઈત્યાદિ સૂત્રો છે, પછી તે જ સૂત્રોની વ્યાખ્યા છે, અહીં તેનો - શું ભગવન્ ! તે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સંયુક્ત અનુવાદ કરેલ છે −] ભગવન્ ! તે ક્ષેત્ર શું સ્પષ્ટ - સૂર્યબિંબ સાથે સ્પર્શ પામીને અતિક્રમે છે કે સ્પર્શ વિના? પૂછનારનો આવો આશય ચે - જતો એવો સૂર્ય જ ક્ષેત્રને કંઈક સ્પર્શીને અતિક્રમે છે - x - ૧૦૨ ભગવંતે કહ્યું – સ્પર્શીને જાય છે, સ્પર્ધા વિના નહીં. અહીં સૂર્યબિંબ સાથે સ્પર્શન સૂર્યબિંબ અવગાહ ક્ષેત્રથી બહાર જ સંભવે છે કેમકે સ્પર્શના અવગાહનાથી અધિક વિષયીત્વી છે. ફરી પ્રશ્ન કરે છે – ભગવન્ ! દૃષ્ટ ક્ષેત્ર અવગાઢ - સૂર્યબિંબથી અધિષ્ઠિત છે કે અનવગાઢ - તેનાથી અનધિષ્ઠિત. ભગવંતે કહ્યું કે – ગૌતમ ! અવગાઢ ક્ષેત્રમાં જાય છે, અવગાઢમાં નહીં. ભગવન્ ! જો અવગાઢમાં જાય, તો અનંતરાવગાઢ - અવ્યવધાન વડે આશ્રય કરીને જાય કે પરંપરાવગાઢ - વ્યવધાનથી આશ્રય કરીને ? ગૌતમ ! અનંતરાવગાઢથી પણ પરંપરાવગાઢથી નહીં. અહીં શું કહેવા માંગે છે ? જે આકાશખંડમાં જે મંડલ અવયવ વ્યવધાનથી અવગાઢ છે, તે મંડલ અવયવ, તે આકાશખંડમાં જાય છે, પણ બીજા મંડલ અવયવ અવગાઢ તેના વ્યવહિતત્વથી પરંપર અવગાઢપણે છે. તે અલ્પ કે અનલ્પ પણ હોય, તેથી કહે છે – ભદંત! તે અણુ જાય છે કે બાદર ? ગૌતમ ! અણુપણ સર્વ અત્યંતર મંડલ ક્ષેત્ર અપેક્ષાથી છે, બાદર પણ સર્વ બાહ્ય મંડલ ક્ષેત્ર અપેક્ષાથી છે. કેમકે તે - તે ચક્રવાલ ક્ષેત્રાનુસાર ગમનનો સંભવ છે. ગમન ઉર્ધ્વ-અધો કે તીર્જી ત્રણે ગતિમાં સંભવે છે, તેથી પૂછે છે – ભદંત ! તે ઉર્ધ્વ-અધો કે તીર્ઘા ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! ઉર્ધ્વ પણ જાય, અધો પણ જાય, તીર્ણો પણ જાય. - ૪ - ૪ - આ વ્યાખ્યાન પ્રજ્ઞાપના ઉપાંગના અગિયારમાં ભાષાપદ, વીસમાં આહારપદમાં રહેલ ઉર્ધ્વ-અધો-તીર્છા વિષયક નિર્વચન સૂત્ર વ્યાખ્યાનુસાર કરેલ જાણવું. ગમનક્રિયા બહુ સામાયિકત્વથી ત્રિકાળ નિર્વર્તનીય થાય, ઈત્યાદિ મધ્યાદિ પ્રશ્ન છે. તો ભગવન્ ! શું તે આદિમાં જાય છે, મધ્યે જાય છે કે પર્વવસાનમાં ? ગૌતમ ! ૬૦-મુહૂર્ત પ્રમાણ મંડલ સંક્રમણકાળની આદિમાં, મધ્યમાં કે અંતમાં પણ જાય છે. કેમકે ઉક્ત ત્રણે પ્રકારે મંડલકાળ સમાપ્ત થાય છે. હવે ભગવન્ ! તે સ્વ ઉચિત ક્ષેત્રમાં જાય છે કે અવિષય અર્થાત્ સ્વઅનુચિત ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! તે સ્વ ઉચિત, દૃષ્ટ, અવગાઢ, નિરંતર અવગાઢ સ્વરૂપ જાય છે, પણ અવિષય, અસ્પષ્ટ, અનવગાઢ, પરંપરાવગાઢ ક્ષેત્રોમાં ગમનના અયોગ્યપણાને કારણે બંને સૂર્યો ગતિ કરતા નથી. ભગવન્ ! તે સૂર્યો આનુપૂર્વી - ક્રમથી આસન્નપણે જાય છે કે અનાનુપૂર્વી - ક્રમથી આસન્ન રહિતપણે જાય છે ? ગૌતમ! આનુપૂર્વીથી જાય છે, અનાનુપૂર્વીથી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ) ૭/૨૬૩ થી ૨૬૫ ૧૦૩ નહીં, કેમકે વ્યવસ્થા હાનિ થાય. પૂર્વોક્ત દિશાપગ્ન વ્યક્તિકપણે પૂછતા કહે છે ભગવન્! એક દિશાવિષયક ક્ષેત્રમાં જાય છે ચાવતુ છ દિશા વિષયક ફોનમાં ? ગૌતમા નિયમથી છ દિશામાં. તેમાં પૂર્વાદિમાં તીછી દિશામાં ઉદિત થઈ છૂટપણે જતો દેખાય છે. ઉર્ધ્વ-અધો દિશામાં ગમત વિશે પૂર્વે દશવિલ છે. હવે આ અતિદેશ વડે અવભાસનાદિ સૂત્રો કહે છે - ગમન સૂત્ર પ્રકારે અવભાસે છે - કંઈક ઉધો કરે છે, જેમકે ચૂરતર જ દેખાય છે, તે જ પ્રકારે કંઈક દશવિ છે – ભગવના ક્ષેત્રને સ્પર્શીને - સૂર્યના તેજથી વ્યાપ્ત થઈને અવભાસે છે કે અસ્પષ્ટ થઈને ? ગૌતમ! સ્પષ્ટ પણ અસ્પષ્ટ નહીં. કેમકે દીપ આદિ ભાસ્કર દ્રવ્યોની પ્રભાના ગૃહાદિ સ્પર્શપૂર્વક જ અવભાસકવ દર્શન ચે. એ પ્રમાણે સૃષ્ટપદ રીતે આહાર પદો - ચોયા ઉપાંગમાં અઠ્ઠાવીસમાં પદમાં આહાગ્રહણ વિષયક પદ - દ્વારા જાણવા. જેમકે – પહેલાં પૃષ્ટ વિષયસૂત્ર, પછી અવગાઢ સૂણ, પછી આબાદર સૂણ, પછી ઉર્વ અધો વગેરે સૂત્ર, પછી આદિ મધ્ય અવસાન સૂમ, પછી વિષયસૂત્ર, પછી આનુપૂર્વી સૂત્ર, પછી ચાવત્ નિયમથી છ દિશા સૂત્ર, અહીં યથા સંભવ વિપક્ષસૂત્રો જાણવા. અહીં ઉધ્વદિ દિશાભાવના સૂત્રકાર સ્વયં જ કહે છે – એ પ્રમાણે ઉધોત કરતો - ખૂબ પ્રકાશતો સ્થૂળ જેવો દેખાય છે, તાપિત કરે છે - શીતને દૂર કરે છે, જેમ સૂમ કીડી આદિ દેખાય તેમ કરે છે. પ્રભાસિત કરે છે - અતિ તાપના યોગ વડે વિશેષથી શીત દૂર કરે છે જેમ સૂતર દેખાય છે. ઉકત જ અર્થ શિષ્ય હિતને માટે બીજા પ્રકારે પ્રશ્ન કરવા બાર દ્વારા કહે છે - ભગવ ! જંબૂદ્વીપમાં બંને સૂર્યો અતીત ક્ષેત્રમાં - પૂર્વોક્ત સ્વરૂપે ક્રિયા - અવભાસનાદિ કરે છે કે વર્તમાનમાં કે ભાવિમાં કરે છે ? ગૌતમ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરતા નથી, વર્તમાનમાં કરે છે, ભાવિમાં કરતાં નથી. વ્યાખ્યા પૂર્વવતું. તે ક્રિયા, ભગવન્! શું સ્પષ્ટ કરે છે કે અસ્પષ્ટ ? ગૌતમ! પૃષ્ટા-તેજથી સ્પર્શન, અર્થાત્ સૂર્યતેજથી ક્ષેત્ર સ્પર્શનમાં અવભાસન, ઉધોતન, તાપન, પ્રભાસન ઈત્યાદિ કિયા થાય છે. અહીં ચાવત્ પદથી આહાર પદો ગ્રહણ કરવા, તેની સૂત્ર પદ્ધતિ - ભગવાન ! શું તે અવગાઢ છે કે અનવગાઢ ? અવગાઢ છે, નવગાઢ નથી. ઉપવIT૮ - અવગાહન ક્ષેત્રમાં તેજસ પુગલોનું અવસ્થાન, તેના યોગથી તે અવગાઢ ક્રિયા છે. એ પ્રમાણે અનંતર અવગાઢ, પરંપર અવગાઢ સૂત્રો જાણવા. ભગવના! તે અણુ કરે છે કે બાદર ? ગૌતમ! અણુ પણ કરે અને બાદર પણ. તે ક્રિયા અવભાસનાદિ શું અણુ કે બાદર ક્રિયા કરે છે ? ગૌતમ ! આજુ - સવવ્યંતર મંડલ ક્ષેત્ર અવભાસના અપેક્ષાચી વાર - સર્વ બાહ્ય મંડલ ક્ષેત્ર વિભાગના અપેક્ષાથી. - ઉર્વ-અધો-તીછ સૂત્રની વિભાવના સૂત્રકાર પછી કરશે. ભગવદ્ ! તે શું આદિ કરે છે, મધ્ય કરે છે, અંત કરે છે ? આદિમાં, મધ્યમ અને અંતે, ગણે પણ કરે છે, ગમનસૂત્રવત્ અહીં ભાવના છે એ રીતે વિષયાદિ સૂત્રો જાણવા. હવે તેરમું દ્વાર કહે છે • સૂત્ર-૨૬૬,ર૬૭ : [૨૬] ભગવાન ! જંબૂદ્વીપ હીપમાં સૂર્ય કેટલાં ક્ષેત્ર ઉદળને તપાવે છે, અધોને કે તરછતિ તપાવે છે? ગૌતમ! ૧oo યોજન ઉદર્વમાં તપાવે છે, ૧૮eo યોજન ધો ભાગને તપાવે છે, ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ર૧/o ભાગ લીછી તપાવે છે. [૨૬] ભગવન્! માનુષોત્તર અંતવત પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તરારૂપ છે, ભગવન તે દેવો શં ઉદdોંત્પન્ન છે, કોત્પન્ન છે, વિમાનોત્પન્ન છે ? શું ચાર સ્થિતિક છે, ગતિરતિક છે, ગતિસમાપક છે? ગૌતમ માનુષોત્તર અંતરવત પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષમ, તારારૂપ છે, તે દેવો ઉtium નથી, કપૌત્પન્ન નથી, વિમાનોuz છે. ચારોur છે. ચાર સ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપHક છે. આ ચંદ્ર આદિ ઉદdમુખ કદંબધુણ સંસ્થાને રહેલ છે, હજારો યોજન તાપોથી, હજારો વૈક્રિય લધિયુકત, બાહ્ય પર્ષદામાં મહા આહત-નૃત્ય-ગીતવાજિંત્ર-તંગી-તલ-તાલ-બુટિત-ધન મૃદંગના પટુ પ્રવાદિત રવથી દિવ્ય ભોગોપભોગને ભોગવતો, મહા ઉત્કૃષ્ટ સીંહનાદ બોલના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવર્તી મંડલાચારે પ્રદક્ષિણા કરે છે. • વિવેચન-૨૬૬,૨૬૭ : પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે, ઉત્તસૂમમાં - ગૌતમ ! ઉર્વ ૧૦૦ યોજનને તપાવે છે. પોતાના વિમાનની ઉપર ૧૦૦ યોજન પ્રમાણ તાપોળના ભાવથી તેમ કહ્યું. ૧૮00 યોજન નીચે તપાવે છે. કઈ રીતે ? સૂયથી ૮00 યોજન નીચે જતાં ભૂતલ છે, ત્યાંથી ૧૦૦૦ યોજને અધોગ્રામો છે ત્યાં સુધી તપાવતો હોવાથી આમ કહ્યું. ૪૭,૦૦૦ યોજન ઈત્યાદિ પ્રમાણ ક્ષેત્ર તીર્ણ તપાવે છે. આ સર્વોત્કૃષ્ટ દિવસ ચક્ષસ્પર્શની અપેક્ષાથી જાણવું. તીર્થો દિશાના કથનથી પૂર્વ-પશ્ચિમમાં આ ગ્રહણ કરવું. ઉત્તરમાં ૧૮૦ જૂન ૪૫,૦૦૦ યોજન, દક્ષિણમાં વળી દ્વીપમાં ૧૮૦ યોજના અને લવણસમુદ્રમાં 33,333 - ૧, યોજન જાણવું. હવે મનુષ્યોગવર્તી જ્યોતિક સ્વરૂપ પૂછવાને ચૌદમું દ્વાર કહે છે - ભગવન્! અંતર્મયે, માનુષોત્તર - મનુષ્યોથી ઉત્તર-અગ્રવર્તી, આને મર્યાદા કરીને મનુષ્યોની ઉત્પત્તિ-વિપત્તિ-સિદ્ધિ સંપત્તિ આદિ ભાવથી અથવા મનુષ્યોની ઉત્તર - વિધાદિ શક્તિ અભાવે અનુલ્લંઘનીય માનુણોતર પર્વતની, જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિક, તે ભગવન્! અહીં એક જ પ્રશ્નમાં જે મત એમ ભગવંતનું સંબોધન કરીથી કર્યું, તે પૂછનારની ભગંતના નામોચ્ચારમાં અતિ પ્રીતિપણાંથી છે. તે દેવો શું ઉદઘોંત્પન્ન - સૌધર્માદિ બાર કલ્પોથી ઉદર્વ ઝવેયક અને અનુસર Page #60 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૬૬,૨૬૭ વિમાનોમાં ઉપપન્ન - ઉત્પન્ન તે કલ્પાતીત. ૧૦૫ કલ્પોપપન્ન - સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન. વિમાનોમાં - જ્યોતિક સંબંધીમાં ઉત્પન્ન. ચાર - મંડલ ગતિથી પરિભ્રમણ, તેમાં ઉત્પન્ન - આશ્રિત. ચાર સ્થિતિક - યયોક્ત સ્વરૂપ સ્થિતિ - અભાવ, જેમાં છે તે ચારસ્થિતિક - ચાર રહિત. ગતિરતિક - ગતિમાં રતિ - આસક્તિ, પ્રીતિ જેમાં છે તે. આના વડે ગતિમાં રતિ માત્ર કહી. હવે સાક્ષાત્ ગતિનો પ્રશ્ન કરે છે. ગતિસમાપન્ન - ગતિયુક્ત છે ? ગૌતમ ! માનુષોત્તર પર્વતની અંદરના પર્વતે, જે ચંદ્ર-ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ જ્યોતિક દેવો છે, તેઓ ઉર્વોત્પન્ન નથી, કલ્પોત્પન્ન નથી, પણ વિમાનોત્પન્ન છે. ચારોત્પન્ન છે, ચારસ્થિતિક છે, તેથી જ ગતિરતિક, ગતિસમાયુક્ત છે. ઉર્ધ્વમુખ કદંબપુષ્પ સંસ્થાન વડે સંસ્થિત છે, તે પૂર્વવત્. યોજન સાહસિક - અનેક હજાર યોજન પ્રમાણતાપ ક્ષેત્રોથી મેરુને પ્રદક્ષિણા કરે છે, તેમ ક્રિયા યોગ છે. અર્થાત્ ઉક્ત સ્વરૂપ તાપક્ષેત્રોને કરતો જંબુદ્વીપમાં મેરુને ફરતા ભમે છે, અહીં તાપક્ષેત્ર વિશેષણ ચંદ્ર અને સૂર્યનું જ છે, નક્ષત્રાદિનું નહીં. કેમકે વિશેષણો યથાસંભવ નિયોજવા. હવે આ સાધારણને વિશેષથી કહે છે – અનેક હજારો સંખ્યા વડે, વૈકુર્વિકા - વિકૃતિ વિવિધરૂપ ધારી વડે, બાહ્ય - આભિયોગિક કર્મકારિણી વડે, નાટ્યગાન વાદનાદિ કર્મ પ્રવણત્વથી કહ્યું, પણ ત્રીજી પર્પદાના રૂપથી નહીં. પર્ષદ્ - દેવસમૂહરૂપ વડે. અહં નાટ્યાદિગણની અપેક્ષાથી મહત પ્રકારે આહત - ખૂબ તાડિત નાટ્યગીતઅને વાદનરૂપ ત્રણે પણ સાથે થાય છે. તંત્રી-તલ-તાલ રૂપ ત્રુટિત, બાકી પૂર્વવત્. તથા સ્વભાવથી ગતિરતિક - બાહ્યપર્ષદા અંતર્ગત્ દેવ વર્ગ વડે જતાં વિમાનોમાં ઉત્કૃષ્ટ જે સિંહનાદ કરાય છે, અને જે બોલ-કલકલ કરાય છે, તેમાં થ્રોન - મુખે હાથ દઈને મહત શબ્દ વડે પૂર્વી કરણ, લત - વ્યાકુલ શબ્દ સમૂહ, તેના રવ વડે, મહત્ - મહત્ સમુદ્રસ્વભૂત સમાન કરતા. મેરુ તે કેવો વિશિષ્ટ છે ? અવ્ઝ - અતિ નિર્મળ, કેમકે જાંબૂનદમય અને રત્નની બહુલતાથી છે. પર્વતરાજ - પર્વતેન્દ્ર, પ્રકર્ષ વડે બધી દિશા-વિદિશામાં ભ્રમણ કરતાં ચંદ્રાદિને દક્ષિણે જ મેરુ હોય છે. જેમાં મંડલ પરિભ્રમણરૂપ તે પ્રદક્ષિણા, પ્રદક્ષિણા આવર્ત જે મંડલમાં છે, તે અને તેમાં જે રીતે ચાર થાય છે, તે રીતે ક્રિયા વિશેષતી પ્રદક્ષિણાવર્ત મંડલ ચાર, જે રીતે થાય છે તે રીતે મેરુની પ્રદક્ષિણા કરે છે. અર્થાત્ ચંદ્રાદિ બધાં પણ સમયક્ષેત્રવર્તી મેરુને ફરતાં પ્રદક્ષિણાવર્ત મંડલ ચારથી ભમે છે. હવે પંદરમું દ્વાર - • સૂત્ર-૨૬૮ : ભગવન્ ! તે જ્યોતિકદેવોનો ઈન્દ્ર જ્યારે ચવી જાય છે, ત્યારે તેઓ ૧૦૬ અહીં કઈ રીતે દેવો ચલાવે છે? ગૌતમ ! ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો તે સ્થાનને સ્વીકારીને વિચરે છે [અર્થાત્ ઈન્દ્ર સ્થાનનું સંચાલન કરે છે.] યાવત્ ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય ત્યાં સુધી રહે છે. ભગવન્ ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપપાતરહિત રહે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ ઈન્દ્રસ્થાન ઉપપાતરહિત જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ રહે છે. ભગવન્ ! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્ર યાવત્ તારારૂપ છે, તે પૂર્વવત્ જાણવા, તફાવત માત્ર એ કે – તેઓ વિમાનઉત્પન્ન છે પણ ચારોપક નથી, ચારસ્થિતિક છે, ગતિતિક નથી, ગતિસમાપન્નક નથી. પાકી ઇંટોના સંસ્થાનથી સંસ્થિત, લાખો યોજન તાપક્ષેત્રયુક્ત, લાખો યોજન વૈક્રિયશક્તિવાળા, બાહા દિાયુક્ત, મફ્ત આહત-નૃત્ય યાવત્ ભોગવતા, સુખલેશ્યાવાળા, મંદલેશ્યાવાળા, મંદાતપ વેશ્યાવાળા, ચિત્રાંતરલેશ્યાવાળા, અન્યોન્ય સમવગાઢ લેસ્સાવાળા, ફૂટની માફક સ્થાન સ્થિત, ચોતરફથી પ્રદેશમાં અવભાસ કરે છે, ઉધોત કરે છે, પ્રભાસે છે. ભગવન્ ! તે દેવો જ્યારે ઈન્દ્ર સુત થાય ત્યારે કઈ રીતે ઈન્દ્રસ્થાનકાર્ય સંચાલન કરે છે ? યાવત્ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ ઈન્દ્ર વિરહિત રહે. • વિવેચન-૨૬૮ : ભગવન્ ! તે જ્યોતિક દેવોનો ઈન્દ્ર જ્યારે ચ્યવે છે, ત્યારે તે દેવો, ઈન્દ્રના વિરહ કાળમાં કઈ રીતે કરે છે - ચલાવે છે? ગૌતમ ! ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો ભેગા થઈને - એક બુદ્ધિપણે થઈને, તે સ્થાન - ઈન્દ્રસ્થાને સ્વીકારીને વિચરે છે - તે ઈન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે. કેટલો કાળ ? તે કહે છે – જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી. હવે ઈન્દ્ર વિરહકાળનો પ્રશ્ન – ભગવન્ ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઈન્દ્રના ઉપપાતથી રહિત કહેલ છે? ગૌતમ ! જઘન્યથી એક સમય યાવત્ ઉત્કૃષ્ટથી છ માસ સુધી, પછી અવશ્ય અન્ય ઈન્દ્રનો ઉત્પાદ સંભવે છે. હવે સમયક્ષેત્ર બહારના જ્યોતિકોનું સ્વરૂપ પૂછે છે – ભગવન્ ! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્રાદિ દેવો છે, તે શું ઉર્ધ્વ ઉત્પન્ન છે, ઈત્યાદિ પ્રશ્ન. ઉત્તરમાં કહે છે – તે ઉર્વોત્પન્ન નથી, કલ્પોત્પન્ન નથી, પણ વિમાનોત્પન્ન છે. ચારોત્પન્ન નથી, ચાર યુક્ત નથી, પણ ચાર સ્થિતિક છે તેથી જ આ ચંદ્રાદિ જ્યોતિક ગતિરતિક નથી, ગતિસમાપન્નક પણ નથી. પાકેલા ઇંટના સંસ્થાન તે પષ્ટક લંબાઈથી દીર્ઘ હોય છે, વિસ્તારથી સ્ટોક Page #61 -------------------------------------------------------------------------- ________________ /ર૬૮ ૧૦૩ અને ચતુર છે. તે મનુષ્યોગ બહાર રહેલ ચંદ્ર, સૂર્યોનું આતપોત્ર લંબાઈથી અનેક લાખ યોજન પ્રમાણ અને વિકંભથી એક લાખ યોજન પ્રમાણ છે. અહીં આ ભાવના છે - માનુષોતર પર્વતથી અર્ધ લાખ યોજન જતાં કરણવિભાવના ઉક્ત કરણાનુસાર પહેલી ચંદ્ર-સૂર્ય પંક્તિ, તેથી લાખયોજન ઓળંગી બીજી પંક્તિ, તેનાથી પહેલી પંકિતમાં ચંદ્ર-સૂર્યોની આટલી તાપક્ષેત્રની લંબાઈ અને વિસ્તાર છે. એક સૂર્યથી બીજો સૂર્ય લાખ યોજન ઓળંગતા, તેથી લાખ યોજન પ્રમાણ છે. આ ભાવના પ્રથમ પંક્તિની અપેક્ષાથી જાણવી. કેવા ? સુખલેશ્યાયુક્ત. આ વિશેષણ ચંદ્ર અપેક્ષાથી જાણવું. તેથી તેઓ અતીશીત તેજયુક્ત ન હોય, મનુષ્ય લોકના શીત કાલાદિવનું છે, પણ એકાંતે શીતરશ્મિ નહીં. મંડલેશ્યા, આ વિશેષણ સૂર્ય પ્રતિ છે. તેથી અતિ ઉણતેજ યુકત નહીં. મનુષ્યલોકના ઉનાળાના સમય જેવી છે, એકાંતથી ઉણ રશ્મિયુક્ત નહીં. એ જ વાતનો વિસ્તાર મંદાતપલેશ્યા, મન - અતિ ઉષ્ણ સ્વભાવ આતપરૂપ નહીં, તેથT • કિરણ સંઘાત જેનો છે તે. તથા ચિત્રાંત લેશ્યા - ચંદ્રથી અંતરિતવથી સૂર્યોના સિગમંતર ચિત્રલેશ્યા - ચંદ્રમાના શીતરશ્મિત્વથી અને સૂર્યોના ઉણરશિત્વથી. કઈ રીતે અવભાસે છે ? અન્યોન્ય સમવગાઢ વડે અર્થાત પરસ્પર સંશ્લિષ્ટા લેશ્યા વડે. તે આ રીતે - ચંદ્રની અને સૂર્યની પ્રત્યેકની લેશ્યા લાખ યોજન પ્રમાણ વિસ્તારથી ચંદ્ર અને સૂર્યોની સૂચિ પંક્તિથી વ્યવસ્થિત પરસ્પર અંતર ૫૦,ooo યોજન, પછી ચંદ્રપ્રભામિશ્રા સૂર્યપભા, સૂર્યપ્રભા મિશ્રા ચંદ્રપ્રભા. આ ચંદ્ર-સૂર્ય પ્રભાનો મિશ્રીભાવ, સ્થિરત્વ દષ્ટાંતથી બતાવે છે - કૂટની માફક - પર્વત ઉપર રહેલ શિખરોની માફક સ્થાન સ્થિત - સદા એકત્ર સ્થાને સ્થિત, ચોતરફ તે પ્રદેશોને પોતપોતાની નીકટના પ્રદેશોને અવભાસે છે આદિ. - આમને પણ ઈન્દ્રના અભાવે વ્યવસ્થા પ્રશ્ન કરતાં કહે છે તે ઈત્યાદિ પૂર્વવત. આ પ્રમાણે પંદર અનુયોગદ્વારથી સૂર્ય પ્રરૂપણા કરી, હવે ચંદ્ર વકતવ્યતાને કહે છે - તેમાં આમ અનુયોગદ્વારો છે – મંડલ સંખ્યા પ્રરૂપણા, મંડલક્ષેત્ર પ્રરૂપણા ઈત્યાદિ. તેમાં પહેલી મંડલ સંખ્યા પ્રરૂપે છે – • સૂત્ર-૨૬૬ થી ૨૩ર : [૬૯] ભગવન / ચંદ્ર મંડલ કેટલાં કહેલ છે ? ગૌતમ / પંદર ચંદ્રમંડલો કહેલા છે. ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં ક્ષેત્રનું અવગાહન કરીને કેટલાં ચંદ્ર ૧૦૮ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ મંડલો કહેલા છે ? ગૌતમ જંબૂદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન જઈને પાંચ ચંદ્રમંડલ કહેલા છે. ભગવાન ! લવણ સમુદ્ર વિશે પ્રશ્ન. ગૌતમ! લવણ સમુદ્રમાં 33 યોજના જઈને,અહીં દશ ચંદ્રમંડલ કહેલ છે. એ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપમાં અને લવણ સમુદ્રમાં પંદર ચંદ્રમંડલો છે, તેમ કહેવું.. [૭૦] ભગવન ! સવવ્યંતર ચંદ્રમંડલથી કેટલે દૂર સર્વ બાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ! પ૧ યોજન દુર સર્વબાહ્ય ચંદ્રમંડલ છે.. [૭૧] ભગવન ! ચંદ્રમંડલથી ચંદ્રમંડલનું કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમાં પાણીશ પAીશ યોજન અને એક યોજનના /ળ ભાગ તdi ૬૧ ભાગોના સાત ભાગ છેદીને ચાર ચૂર્ણિકા ભાગ એક ચંદ્રમંડલથી બીજ ચંદ્રમંડલનું બાળ અંતર કહેલ છે. [૭] ભગવાન ! ચંદ્રમંડલ કેટલી લંબાઈ-પહોળાઇeણી અને કેટલી પરિધિથી તથા કેટલી જાડાઈથી કહેલ છે ? ગૌતમી ૫૬/ક યોજન લાંબુ-પહોળું, સાધિક ત્રણગણું પરિધિથી અને ૨૮ યોજના જાડાઈથી છે. • વિવેચન-૨૬૯ થી ૨૭૨ - ભગવનું ! કેટલાં ચંદ્રમંડલો કહેલા છે ? ગૌતમ ! પંદર ચંદ્રમંડલો કહેલા છે. ધે તેની મધ્યે કેટલા દ્વીપ, કેટલાં લવણસમદ્રમાં હોય ? એ પ્રમાણે વ્યકતા પૂછે છે – ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલું જઈને કેટલા ચંદ્રમંડલ કહેલા છે ? [ઈત્યાદિ બંને સૂણો સ્ત્રાર્થ મુજબ હોવાથી અહીં ફરી અનુવાદ કરેલ નથી.] હવે મંડલોગ ભગવદ્ ! સર્વ અત્યંતર ચંદ્રમંડલથી કેટલા અબાધાથી સર્વ બાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? શું કહેવા માંગે છે ? ચંદ્રમંડલ વડે સર્વ અત્યંતરાદિથી સર્વ બાહ્યાંતે જે વ્યાપ્ત આકાશ છે, તે મંડલ ક્ષેત્ર, તેમાં ચક્લાલપણે વિકુંભ ૫૧૦ - ૐ૮/૧ યોજના છે. આ વ્યાખ્યાથી અધિક જાણવું. તે આ રીતે – ચંદ્રના મંડલો ૧૫ છે અને ચંદ્ર બિંબનો વિકુંભ ૨૪/૧ યોજના છે. તેથી પ૬ને ૧૫ વડે ગુણતાં ૮૪૦ થાય. તેના યોજન કરવાને માટે ૬૧ વડે ભાગ દેતા, પ્રાપ્ત ૧૩ યોજના અને શેષ-૪૭ વધશે. તથા ૧૫ મંડલોનું અંતર૧૪ થાય. એકૈક અંતરનું પ્રમાણ ૩૫-૩૦/૧ અને ૬૧ ભાગના / ભાગ છે. તેથી ૩૫ને ૧૪ ગુણતાં થશે - ૪૯૦ અને જે ૩૦/૬૧ ભાગ છે, તેને ૧૪ વડે ગુણતાં આવશે • ૪૨૦, આ રાશિ-૬૧ ભાગાત્મક છે, તેના વડે ૬૧ ભાગો કરાતા પ્રાપ્ત થસે - ૬યોજન. તેને પૂર્વ રાશિમાં ઉમેરતાં થશે - ૪૯૬ યોજન. બાકી રહે છે - પI ભાગ. હવે જે ૬૧ ભાગના 9 ભાગ છે, તેને ૧૪ વડે ગુણીએ, તેથી આવેલ-પ૬ને છ ભાગ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૬૯ થી ૨૭૨ ૧૦૯ ૧૧ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વડે ભાગ કરાતાં પ્રાપ્ત ૮૧ ભાગ છે, તેને અનંતરોત-૫૪માં ઉમેરો. તેથી ૬૨ આવશે તેમાં ૬૧ ભાગથી રોજન આવે, તે યોજન સશિમાં ઉમેરીઓ, શેષ વધે ૧/૧ ભાગ. યોજન ૪૯૭ થાય. તેથી ૪૯૩ - ૧ - આ મંડલાંતર ક્ષેત્ર છે. જે બિંબક્ષેત્ર સશિ ૧૩ - ૪૧ ભાગાભક યોજના છે, તે પણ મંડલાંતર રાશિમાં ઉમેરીએ તેથી ૪૯૭ + ૧૩ = ૫૧૦ આવશે અને જે પૂર્વોદ્ધરિત ૧૧ ભાગ છે, તે ૪૭માં ઉમેરીએ, તેથી આવશે - સૈ૮/૧૦ [શંકા પંદર મંડલના ચૌદ સંતરાલના સંભવથી ચૌદ વડે ભાંગવું યુકિતવાળું છે, તો * ભાગ કઈ રીતે સાથે જાય ? [સમાધાન મંડલાંતર ક્ષેત્ર રાશિથી ૪૯૭ - ૧૧ મંડલાંતર વડે ૧૪થી ભાંગતા પ્રાપ્ત ૩૫-યોજન છે. ઉદ્ધરિત યોજન સશિને ૬૧ વડે ગુણતાં અને મૂલ સશિમાં ૬૧-ભાગ ઉમેરતા થશે-૪૨૮. આને ૧૪ વડે ભાંગતા આવેલ અંશશિ 30 છે, શેષ-૮, તેનો ૧૪ વડે ભાગ થતો નથી માટે લાધવાર્થે બે વડે ભાંગતા આવેલ ભાજ્ય-ભાજક સશિ થશે. *, એ પ્રમાણે જાણવું. હવે મંડલ અંતરની પ્રરૂપણાનો પ્રશ્ન કહે છે – ભગવતુ ! એક ચંદ્ર મંડલનું બીજા ચંદ્રમંડલ સુધીનું અંતર કેટલે દૂર કહેલ છે ? ગૌતમ ! ૩૫ - 39/૧ * યોજન છે. આટલું ચંદ્ર મંડલનું અબાધાથી અંતર કહેલ છે. અહીં ૪ચૂર્ણિકા જે રીતે આવે, તે રીતે અનંતર તેની વ્યાખ્યા કરાયેલ છે. ટ્વે મંડલની લંબાઈ આદિ પ્રમાણ દ્વાર કહે છે - ભગવન! ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ, બાહચ-ઉચ્ચત્વ કહેલ છે ? ગૌતમ ! લંબાઈ-પહોળાઈ પ૬/૬૧ યોજના છે. એક યોજનના ૬૧ ભાગ કરાતા જેટલાં પ્રમાણ ભાગો છે, તેટલા પ્રમાણ અતિ પ૬ ભાગ પ્રમાણ. તેનાથી ત્રગુણાથી અધિક પરિધિ છે. કરણ રીતથી રયોજન ૫૫ ભાગ સાધિક છે. ૨૮૧ યોજન બાહલ્ય છે. હવે મેરુને આશ્રીને પ્રમાદિ મંડલ અબાધાનો પ્રશ્ન – • સૂત્ર-૨૨૩ - ભગવાન ! જંબૂઢીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાઘા વડે સવસ્ચિતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ! ૪૪,૮૨૦ યોજનની બાધાથી -િદૂર સવવ્યંતર ચંદ્રમંડલ કહેલ છે. જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી અભ્યતર અનંતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ / ૪૪,૮૫૬ યોજન અને યોજનના ભાગ અને ૬૧ ભાગના ૪) ચૂર્ણિકા ભાગ અબાધાથી અત્યંતરાંતર ચંદ્રમંડલ છે, તેવું કહેલ છે. જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતનું કેટલી બાધાથી અત્યંતર તૃતિય મંડલ કહેલ છે ? ગૌતમ ૪૪,૮૨ યોજન અને યોજનાના ૫૧, ભાગ અને એકસઠીયા ભાગના | સૂર્ણિકા ભાગ અબાધાથી અભ્યતર તૃતિય મંડલ કહેલ છે. એ પ્રમાણે નિરો આ ઉપાયથી નિરક્રમણ કરતો ચંદ્ર તેના પછીના મંડલથી, તેના પછીના મંડલથી. તેના પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો છMીશછીણ યોજના અને એક યોજનના ૫% ભાગ અને એક સઠીયા ભાગના * ચૂર્ણિકા ભાગ, એકૈક મંડલમાં બાધાથી વૃદ્ધિથી વધતા-વધતા સર્વ બાહ્ય મંડલને ઉપસંક્રમિત થઈને ચરે ચરે છે. જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલે દૂર સર્વબાહ્ય ચંદ્ર મંડલ કહેલ છે? ૪૫,330 યોજનની અબાધાથી ચંદ્રમંડલ છે. જંબૂદ્વીપ હીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી બાહ્ય અનંતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમી ૪૫,૨૯૩ યોજન અને એક યોજનના ભાગ, એકસઠીયા ભાગના , ચૂર્ણિકા ભાગની અબાધાથી બાહ્ય અનંતર ચંદ્રમંડલ કહેલ છે. જબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર - અબાધાથી, બાહ્ય તૃતિય ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ / ૪૫,૫ક યોજન અને એક યોજનના ૧ ભાગ, એકસઠીયા ભાગના / ચૂર્ણિકા ભાગ અબાધાથી બાહ્ય તૃતિય ચંદ્રમંડલ કહેલ છે. એ પ્રમાણે નિરો આ ઉપાયથી પ્રવેશ કરતો ચહ્ન, તેની પછીના મંડલથી, . તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો છત્રીશ-જીગીશ યોજન અને યોજનના સ્પ, ભાગ, એકસઠીયા ભાગના ૪, ચૂર્ણિા ભાગ એકૈક મંડલમાં અભાધાથી વૃદ્ધિને ઘટાડતાં-ઘટાડતાં સળવ્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. • વિવેચન-૨૭૩ : ભગવદ્ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની કેટલે દૂર સર્વ અત્યંતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજન દૂર સર્વત્રંતર ચંદ્રમંડલ કહેલ છે. તેની ઉપત્તિ પૂર્વે સૂર્ય વક્તવ્યતામાં દશર્વિલ છે. બીજા મંડલની દૂરીનો પ્રશ્ન – ભગવદ્ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર અત્યંતર પછીનું બીજું ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૫૬ - ૨૫/૬૧ ભાગ અને * ચૂર્ણિકા ભાગની દૂરી એ સવવ્યંતર અનંતર બીજું ચંદ્રમંડલ કહેલ છે. તેની ઉપપતિ પૂર્વોક્ત અત્યંતર મંડલની રાશિમાં મંડલાંતર ક્ષેત્રમંડલ વિકંભરાશિનો પ્રોપ કરતાં થાય. - તે આ રીતે - ૪૪,૮૨૦ રૂ૫ પૂર્વમંડલ યોજન રાશિ છે. આ મંડલાંતર ક્ષેત્ર યોજન-૩૫ છે. તથા અંતરના હોવાથી ૩૦/૧ ભાગ મંડલ વિકુંભથી પ૬/૧ ભાગોના પરસ્પર મીલનથી ૮૬/૧ ભાગમાં આવેલ યોજન એક, તે પૂર્વોક્ત ૩૫ઉમેરીએ, તેથી આવશે-૩૬ યોજના અને શેષ ૫૧ ભાગ અને ૪-ચૂર્ણિકા. હવે ત્રીજા મંડલનો પ્રશ્નોત્તર - બીજા મંડલની રાશિ ૩૬ યોજન અને ૫૧ ભાગ અને ૪-ચૂર્ણિકા ભાગ, એ આમાં ઉમેરતાં યથોત રાશિ પ્રાપ્ત થા છે. હવે ચતુર્થ આદિ મંડલોમાં અતિદેશને કહે છે - એ પ્રમાણે ઉકત રીતે Page #63 -------------------------------------------------------------------------- ________________ 83 ૧૧૧ અથતિ ત્રણ મંડલમાં દશર્વિલ રીતે. પ્રત્યેક અહોરાત્રમાં એકૈક મંડલને છોડવા રૂપે, નીકળતો-લવણ સમુદ્ર અભિમુખ મંડલો કરતો ચંદ્ર, વિવક્ષિત પૂર્વના મંડલથી વિવક્ષિત પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૩૬ યોજન અહીં યોજન સંખ્યામાં દ્વીવ છે, તે ભાગ સંખ્યા પદોમાં પણ ગ્રહણ કરવું. તેથી પચીસ-પચીશ એકસઠાંશ ભાગ યોજનના થાય અને ૬૧ ભાગોના સાત વડે છેદીને ચાર ચૂર્ણિકા ભાગ, એક-એક મંડલમાં અબાધા વડે વૃદ્ધિને વધારતા-વધારતા સર્વ બાહ્ય મંડલમાં ઉપલંકમીને ચાર ચરે છે. હવે પદ્યાનુપૂર્વી વ્યાખ્યાનાંગ, એ અંત્ય મંડલથી મંડલની દૂરીના પ્રશ્ન કરતાં કહે છે - ભગવ ! બુદ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર સર્વબાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૩૫,૩૩૦ યોજનની દૂરીથી સર્વબાહ્ય ચંદ્રમંડલ કહેલ છે, ઉપપતિ પૂર્વવત્. હવે બીજા મંડલનો પ્રશ્ન કરતાં કહે છે – ભગવન્! મેરુ પર્વતથી કેટલે દૂર સર્વબાહ્ય અનંતર બીજું ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૨૯૩ - ૩૫/૧BI યોજન સર્વ બાહ્ય અનંતર બીજું ચંદ્રમંડલ કહેલ છે. સર્વબાહ્ય મંડલ સશિથી 3૬-૫/૧TI યોજન બાદ કરતાં યથોત સશિ આવે છે. હવે બીજા મંડલનો પ્રશ્ન- પ્રશ્નોત્તર સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. ઉપપત્તિ આ રીતે – બાહ્ય દ્વિતીય મંડલ સશિથી તે જ ૩૬ યોજનાદિ શશિ બાદ કરતાં જયોત પ્રમાણ આવે. હવે ચતુચદિ મંડલોમાં અતિદેશ - સ્પષ્ટ છે. • x - હવે સર્વાગંતરાદિ મંડલના આયામાદિ કહે છે – • સૂત્ર-૨૩૪ - ભગવન / સવસ્ચિતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ કેટલી છે , પરિધિ કેટલી કહી છે? ગૌતમ! ૯૯,૬૪૦ યોજન લંબાઈ-પહોળાઈ છે અને પરિધિ ૩,૧૫,૦૮૯ યોજનથી કંઈક વિશેષાધિક કહી છે. અન્વેતર અનંતરની તે જ પૂર્વવતુ પૃચ્છા. ગૌતમ! ૯૯,૩૧ર યોજન અને એક યોજનના ૫૧ ભાગ અને એકસઠીયા ભાગને સાત ભાગે છેદીને એક ચૂર્ણિકા ભાગ [૯,૩૧ર- પ૧/૧ //al dભાઈ-પહોળાઈ, ૩,૧૫,૩૧૯ યોજનથી કંઈક વિશેષ પરિધિ છે. અભ્યતર તૃતીયમાં ચાવત કહેલ છે ? ગૌતમ ૯,૭૮૫ યોજન અને યોજનના ૧૧ ભાગ અને એકસઠીયા ભાગની ૨ ચૂર્ણિકા ભાગ [૯,૨૮૫ //9 લંબાઈ-પહોળાઈ છે અને ૩,૧૫,૫૪૯ યોજનથી કંઈક વિશેષાધિક પરિધિ કહેલી છે. એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો ચંદ્ર ચાવતુ સંક્રમણ કરતો ૧૧૨ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ કરતો બોંતરે-ભોંતરે યોજન અને એક ચૌજનના ૫૧, યૌજનના એકસઠીયા ભાગનાધ / ચૂર્ણિકા ભાગ. એક એક મંડલમાં વિÉભ વૃદ્ધિને વધારતાવધારતા ૩૦-૩ યોજન પરિધિ વૃદ્ધિને વધારતા-વધારતા સર્વ બાહ્ય મંડલને સંક્રમિત થઈને ચર ચરે છે - ગતિ કરે છે. ભગવાન ! સર્વ બાહ્ય ચંદ્રમંડલમાં કેટલી લંબાઈ અને પહોળાઈ છે ? કેટલી પરિધિ કહી છે? ગૌતમાં ૧,૦૦,૬૬૦ યોજન લંબાઈ-પહોળાઈ છે અને ૩,૧૮,૩૧૫ યોજનની પરિધિ . બાહ્ય અનંતર મંડલનો પ્રસ્ત – ગૌતમ! ૧,૦૦,૫૮૭ યોજન અને એક યોજના ૪ ભાગ, એકરૂઠીયા ભાગના ૬, ચૂર્ણિકા ભાગ લંબાઈ-પહોળાઈ છે અને પરિધિ - ૩,૧૮,૦૮૫ યોજન છે. ભગવન / બાહ્ય તૃતિય ચંદ્રમંડલ? - ગૌતમ ૧,૦૦,૫૧૪ યોજન અને એક યોજનના ૧૯ ભાગ અને એકસઠીયા ભાગના "/ ચૂર્ણિકા ભાગ [૧,૦૦,૫૧૪- ૧/૧ ૬/] લંબાઈપહોળાઈ છે. ૩,૧૭,૮૫ય યોજન પરિધિ છે. એ પ્રમાણે આ ઉપાયથી પ્રવેશ કરતો ચંદ્ર ચાવતું સંક્રમણ કરતો-કરતો બોંતેર-બોતેર યોજન અને એક યોજનના પ૧/૧ ભાગ, એકસઠીયા ભાગના V, ચૂર્ણિકા ભાણ, એક એક મંડલમાં વિર્કભ વૃદ્ધિથી ઘટાડતાં-ઘટાડતાં ૩૦-૩ યોજનની પરિધિ વૃદ્ધિથી ઘટાડતાં-ઘટાડતાં સવસ્વિંતર મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે. • વિવેચન-૨૭૪ : ભગવદ્ સવવ્યંતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ અને પરિધિ કેટલી કહી છે? [સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ બધું સમજી લેવું.] બંનેની ઉપપતિ અહીં પણ સૂર્યમંડલાધિકારમાં દશર્વિલી છે. હવે બીજું - અત્યંતર અનંતર, તે જ પ્રશ્ન જે સવચિંતર મંડલમાં છે, તે કરવો. [ઉત્તર સૂત્ર કાર્યવત છે.] તે આ રીતે - એક મંડલથી ચંદ્રમાં બીજા મંડલમાં સંક્રમણ કરતો ૩૬-૫૧ યોજન અને * ચણિકા ભાગને છોડીને સંક્રમણ કરે છે. બીજો ચંદ્રમાં પણ તેટલાં જ યોજનો છોડીને સંક્રમણ કરે છે, બંનેના મીલનથી થાય છે - ૩૨ યોજનો અને એક યોજનના ૫૧૦ અને ૧૫ ચણિકા ભાગ બીજા મંડલમાં વિઠંભ-આયામ વિચારણામાં અધિકપણાથી પ્રાપ્ય છે. તે પૂર્વ મંડલ રાશિમાં ઉમેરતા થાય છે, યયોક્ત બીજા મંડલની લંબાઈ-પહોળાઈ આવે અને ૩,૦૦,૩૧હ્યી કંઈક વિશેષ પરિધિ બીજા મંડલની કહેલી છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૭૪ ૧૧૩ ઉપપત્તિ આ રીતે – પહેલા મંડલની પરિધિમાં ૭૨ યોજનાદિ પરિધિમાં ૧૩૦ યોજન ઉમેરતા યથોક્ત પ્રમાણ આવે. હવે ત્રીજું – અત્યંતર ત્રીજા ચંદ્ર મંડલમાં ચાવત્ પદથી “ચંદ્ર મંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને પરિધિથી કહેલ છે,'' તેમ ગ્રહણ કરવું. ઉત્તર સૂત્ર [સૂત્રાર્થ મુજબ જાણવું] તે આ રીતે – બીજા મંડલની રાશિમાં ૭૨ યોજન અને એક યોજનના ૫૧/૬૧ ભાગ અને ૧-ચૂર્ણિકા ભાગ ઉમેરતાં યથોક્ત પ્રમાણ આણવું. ૩,૧૫,૫૪૯ યોજનાદિ પરિધિ છે, આ પૂર્વમંડલ પરિધિ રાશિમાં ૨૩૦ યોજન અધિક ઉમેરીને ઉપપત્તિ કરવી. હવે ચતુર્યમંડલ આદિમાં અતિદેશ-પૂર્વવત્ નિષ્ક્રમણ કરતો ચંદ્ર યાવત્ પદથી “વિવક્ષિત મંડલથી તેની પછીના મંડલમાં” એમ લેવું, સંક્રમણ કરતો-કરતો ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ અને પૂર્વોક્ત જાણવું - x એ રીતે - સર્વ બાહ્યમંડલમાં સંક્રમીને ચાર ચરે છે. હવે પશ્ચાનુપૂર્વીથી પૂછે છે – ભગવન્! સર્વબાહ્ય ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી કહેલી છે ? ગૌતમ ! ૧,૦૦,૬૬૦ યોજન લંબાઈ-પહોળાઈ છે. ઉ૫પત્તિ આ છે - જંબુદ્વીપ લાખ યોજન છે, તેની બંને બાજુ - પ્રત્યેકમાં ૩૩૦ યોજન છે, બંનેના મીલનથી ૬૬૦ યોજન થાય. તેથી એક લાખમાં આ ૬૬૦ ઉમેરતા યથોક્ત ૧,૦૦,૬૬૦ આવે. ૩,૧૮,૩૧૫ યોજન પરિધિ છે. તેની ઉપપત્તિ - જંબૂદ્વીપની પરિધિમાં ૬૬૦ ઉમેરવામાં આવતાં ચચોક્ત માન આવે. હવે દ્વિતીય - બાહ્માનન્તર દ્વિતીય મંડલ પ્રશ્ન આલાપક તો પૂર્વવત્ છે. ઉત્તર સૂત્રમાં ગૌતમ ! ૧,૦૦,૫૮૭ [ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું] લંબાઈ-પહોળાઈ છે. તેની ઉપપત્તિ - પૂર્વ રાશિમાંથી ૩૨-૫૧/૬૧ ભાગ યોજનાદિ લઈ લેવા. ૩,૧૮,૦૮૫ યોજન પરિધિ, સર્વબાહ્ય મંડલ પરિધિમાં ૨૩૦ યોજન બાદ કરતાં યયોક્ત માન આવે. હવે ત્રીજું – બાહ્ય તૃતિય મંડલ :- ભગવન્ ! ચંદ્રમંડલ, સર્વ પ્રશ્નસૂત્ર જાણવું. ઉત્તરસૂત્ર - [સૂત્રાર્થવ] ઉક્ત લંબાઈ-પહોળાઈમાં સંગતિ આ રીતે - દ્વિતીય મંડલ રાશિમાંથી ૭૨ યોજનાદિ રાશિને દૂર કરીને કરવું. પરિધિ - ૩,૧૭,૮૫૫ યોજન છે. તેની ઉ૫પત્તિ, પૂર્વ રાશિમાંથી ૨૩૦ બાદ કરો. હવે ચતુર્થ મંડલાદિમાં અતિદેશ કહે છે – પૂર્વ નુ ઈત્યાદિ પૂર્વવત્. પ્રવેશતો ચંદ્ર, ચાવત્ પદથી “વિવક્ષિત મંડલથી પછીના મંડલમાં' ગ્રહણ કરવું. સંક્રમણ કરતો-કરતો બોંતે-બોંતેર યોજન અને એકાવન-એકાવન એકસઠાંશ ભાગ તથા ૧/૩ ભાગ એકૈક મંડલમાં વિખુંભ વૃદ્ધિને 27/8 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઘટાડતો-ઘટાડતો ૨૩૦-૨૩૦ યોજન પરિધિને ઘટાડતો-ઘટાડતો સર્વાશ્ચંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. હવે મુહૂર્ત ગતિ પ્રરૂપણા કરે છે— - સૂત્ર-૨૭૫ ઃ ભગવન્ ! જ્યારે ચંદ્ર સવાંતરમંડલને ઉપસંક્રમિત થઈને ચાર સરે છે, ત્યારે એક-એક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે? ગૌતમ ! ૫૦૭૩ યોજન અને ૭૭૪૪ને ૧૩,૭૨૫ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન ક્ષેત્રમાં જાય છે. ૧૧૪ ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨/૬૧ ભાગની દૂરીથી ચંદ્ર દૃષ્ટિગોચર થાય છે. ભગવન્ ! જ્યારે ચંદ્ર અત્યંતર અનંતર મંડલમાં સંક્રમિત થઈને ચાર ચરે છે યાવતુ કેટલા ક્ષેત્રમાં જાય છે? ગૌતમ ! ૫૦૭૭ યોજન અને ૩૬૭૪ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન ક્ષેત્રમાં જાય છે. ભગવન્ ! જ્યારે ચંદ્ર અન્વંતર તૃતિય મંડલ ઉપસંક્રમિત થઈને ચાર રે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં ગતિ કરે છે ? ગૌતમ! ૫૦૮૦ યોજન અને ૧૩,૩૧૯ ને ૧૩,૭૨૫ વડે છેદતાં પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન ક્ષેત્રમાં જાય છે. આ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો ચંદ્ર તેની પછીના મંડલથી યાવત્ સંક્રમ કરતો ૩-યોજન અને ૯૬૫૫ ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન એકૈક મંડલમાં મુહૂર્ત ગતિની વૃદ્ધિ કરતો કરતો સર્વ બાહ્ય મંડલમાં ઉપરસંક્રમિત થઈને ચાર રે ચે. ભગવન્ ! જ્યારે ચંદ્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમિત થઇને ચાર સરે છે, ત્યારે એક એક મુહુમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ ! તે ૫૧૨૫ યોજન અને ૬૯૯૦ ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજન ક્ષેત્રમાં જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૩૧,૮૩૧ યોજનની દૂરી ઉપર ચંદ્ર શીઘ્ર દૃષ્ટિગોચર થાય છે. ભગવન્ ! જ્યારે બાહ્ય અનંતર મંડલમાં ગતિ કરે છે, ત્યારે ઈત્યાદિ પ્રા પૂર્વવત્. ગૌતમ ! ૫૧૨૧ યોજન અને ૧૧૬૦ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજન ક્ષેત્રમાં ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે બાહ્ય ત્રીજા મંડલમાં • પ્રા. - ગૌતમ ! ૫૧૧૮ યોજન અને ૧૪૭૫ને ૧૩,૭૨૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજન ક્ષેત્રમાં ગતિ કરે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ એ પ્રમાણે આ ઉપાય વડે યાવતું સંક્રમણ કરતો-કરતો ત્રણ-ત્રણ યોજના અને ૬૬૫૫ ને ૧૩,૩૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજન ફ્રોત્રમાં એક એક મંડલમાં મહત્ત્વગતિને ઘટાડતાં-ઘટાડતાં સર્વ અત્યંતર મંડલમાં ઉપસંક્રમિત થઈ ચાર ચરે છે. • વિવેચન-૨૭૫ : ભગવના ચંદ્ર સવ[ગંતર મંડલમાં ઉપલંક્રમિત થઈને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૦p3 યોજન [ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું.. હવે પછ93 યોજનાદિ ગતિ પરિમાણ લાવવા માટે પહેલાં સવવ્યંતર મંડલ પરિધિ, યોજન-૩,૧૫,૦૮૯ રૂપ છે, તેને ૨૨૧ વડે ગુણતા આવશે - ૬,૯૬,૩૪,૬૬૯, ઉક્ત રાશિને ૧૩,૩૨૫ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે - Yo93 અને શો રહેશે - ૩૩૪૪. છેદ શશિ રહેશે ૧૩,૩૫. [શંકા] જો મંડલ પરિધિ તેર હજાર આદિ ભાજક રાશિ વડે ભાજ્ય છે, તો શા માટે ૨૨૧ વડે મંડલ પરિધિને ગુણીએ છીએ ? | (સમાધાન ચંદ્રનો મંડલ પૂરણકાળ ૭૨ - ૨/રર૧ મુહૂર્ત છે. આની ભાવના આ છે - ચંદ્રનો મુહૂર્ત ભાગ ગતિ અવસરે ધારણ કરાશે. મુહૂર્તને સવર્ણનાર્થે ૨૨૧ વડે ગુણીને ૨૩-અંશ ઉમેરતાં થશે ૧૩,૭૨૫. તેથી સમભાગ લાવવાને માટે મંડલના ૨૨૧ વડે ગુણવાનું સંગત જ છે. અહીં આવો ભાવ છે - જેમ સૂર્ય ૬૦ મહd વડે મંડલને શીધ ગતિત્વ અને લઘુ વિમાનગામીત્વથી સમાપ્ત કરે છે તથા ચંદ્ર ૬૨ - ૨૩રર૧ ભાગ વડે મંડલને મંદગતિવથી અને ગુરવિમાનગામિત્વથી પૂરિત કરે છે, તે મંડલપૂર્તિ કાળથી મંડલ પરિધિ વડે ભકત થઈને મુહૂર્ત ગતિને સર્વસંમત થઈને આપે છે. કહે છે – ૨૨૧ ભાગ કરણમાં શું બીજ છે? સમાધાન - મંડલકાલ લાવવા માટે આ જ છેદાશિને સમ કરવાથી, મંડલકાલ નિરૂપણાર્થે આ માશિ છે - જો ૧૩૬૮ વડે સકલ યુગવર્તિ વડે, અર્ધ્વમંડલથી ૧૮૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે. તો બે અર્ધ મંડલો વડે અર્થાતુ એક મંડલથી કેટલાં અહોરમ આવે ? ત્રણ શશિ સ્થાપના • ૧૭૬૮/૧૮૩૦/૨. અહીં સત્ય શશિ વડે દ્વિક લક્ષણથી મધ્ય રાશિ ૧૮૩૦ રૂ૫ ગુણવાથી આવે ૩૬૬૦. તેમાં આધ શશિ ૧૭૬૮ વડે ભાગ દેવાતા પ્રાપ્ત બે અહોરાત્ર છે, અને શેષ રહે છે - ૧૨૪. એક અહોરાકના 3o-મુહૂર્તો હોય છે, તેથી તેને 30 વડે ગુણવાથી આવશે - 390. તેને ૧૭૬૮ વડે ભાંગતા બે મુહર્ત આવશે અને શેષ વધશે - ૧૮૪. હવે છેધ છેદક સશિ - ૧૮/૧૩૬૮ ને આઠ વડે ભાંગતા આવશે - છેધ સશિ-૨૩ અને છેદકાશિ, આવશે-૨૨૧. તેથી રર૧ હવે તેની દૃષ્ટિપથ પ્રાપ્તતા કહે છે – ૧૧૬ જંબૂઢીપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને ૨૧૦ ભાગ યોજનથી ચંદ્ર દષ્ટિપથમાં જલ્દી આવે છે. આની ઉપપત્તિ સૂર્યાધિકારમાં દેખાડેલ હોવા છતાં કંઈક વિશેષ કહેવા માટે જણાવે છે . જેમ સૂર્યના સવથિંતર મંડલમાં જંબૂદ્વીપ ચક્રવાલની પરિધિના દશ ભાગ કરીને દશ વિભાગ સુધી તાપક્ષેત્ર છે, તેમ અહીં પણ પ્રકાશોત્ર એટલું જ પૂર્વથી અને પશ્ચિમચી તેના અડધે ચા પથ પ્રાપ્તના પરિમાણ આવે છે. જે ૬૦ ભાગીકૃત યોજનના ૧-ભાગાધિકવ છે, તે સંપદાયગમ્ય છે. અન્યથા ચંદ્રાધિકારમાં સાધિક ૬૨-મુહૂર્ત પ્રમાણ મંડલ પૂર્તિ કાળની છેદ સશિપણાથી કહેવા વડે સૂર્યાધિકારમાં વાચ્ય ૬૦ મુહૂર્ત પ્રમાણ મંડલ પૂર્તિકાળ રૂપ છેદ શશિનું અનુપમધમાન થાય. હવે બીજા મંડલમાં મુહૂર્ત ગતિ કહે છે – ભગવનું છે જ્યારે ચંદ્ર અત્યંતર અનંતર બીજા મંડલમાં ઉપસક્રમણ કરીને ચાર ચરે છે. ચાવતુ પદથી - “ત્યારે એકૈક મુહૂર્તથી” એમ લેવું. કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫o99 યોજન [ઈત્યાદિ સૂકાર્યવ જાણવું.]. આ સૂત્ર પૂર્વે ભાવિતાર્થ છે, અહીં ફરી કહેતા નથી. આની ઉપપત્તિ - બીજા ચંદ્રમંડલની પરિધિનું પરિમાણ છે - ૩,૧૫,૩૧૯, તેને રર૧-વડે ગણતાં આવશે - ૬,૯૬,૮૫,૪ર૯. આને ૧૩,૭૫ ભાગથી પ્રાપ્ત થાય - ૫o99 અને બાકી રહેશે - 3૬૩૪ ભાગ તેથી પ૦૩૭ - 38*/૧૩૨૫ થાય. હવે ત્રીજું મંડલ કહે છે – ભગવન! જ્યારે ચંદ્ર અત્યંતર બીજા મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૦૮૦ યોજન [ઈત્યાદિ સૂસાર્થવત્ જાણવું.. આની ઉપત્તિ આ પ્રમાણે – અહીં મંડલમાં પરિધિ - 3,૧૫,૫૪૯ છે. તેને ૨૨૧ વડે ગુણત - ૬,૯૭,૩૬,૩૨૯ સંખ્યા આવશે. તેને ૧૩,૭૨૫ વડે ભાગ દેવાતા પ્રાપ્ત સંખ્યા આવશે - ૫૦૮૦ અને શેષ રહેશે - ૧૩,૩૨૯. તેથી ઉક્ત સંખ્યા પ્રાપ્ત થશે - ૫૦૮૦ - ૧૩૩૨૯૩૫ હવે ચતુર્થ આદિ મંડલમાં અતિદેશ કહે છે - ૪ - નીકળતો એવો ચંદ્ર તે વિવક્ષિત મંડલ પછીના, યાવતું શદ વડે મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો ત્રણ-ત્રણ યોજના અને ૬૬૫૫ ભાગ એકૈક મંડલમાં મુહૂર્તગતિને વધારતો-વધારતો સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર ચરે છે. આ કઈ રીતે જાણવું ? એમ પૂછતાં કહે છે કે – પ્રતિચંદ્રમંડલ પરિધિ વૃદ્ધિ-૨૩૦. આને ૧૩ હજાર આદિ શશિ વડે ભાગ કરાતા પ્રાપ્ત સંખ્યા 3-યોજન અને શેષ રહે-૯૬૫૫. તેથી આવશે, 3 - ૬૬૫૫ ૧૩૨૫ હવે પશ્ચાતુપૂર્વીથી પૂછે છે - નયા આદિ. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૭૫ ૧૧૭ ભગવન્ ! જ્યારે ચંદ્ર સર્વબાહ્ય મંડલમાં ઉપસંક્રમ કરીને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૧૨૫ યોજન અને ૬૯૯૦ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે વિભાગ કરતાં આવે છે. આની ઉપપત્તિ - આ મંડલમાં પરિધિ પરિમાણ - ૩,૧૮,૩૧૫ છે. તેને ૨૨૧ વડે ગુણવામાં આવે છે. તેથી આવશે ૭,૦૩,૪૭,૬૧૫. આ સંખ્યાને ૧૩,૭૨૫ વડે ભાંગવામાં આવતા - પ્રાપ્ત સંખ્યા થશે - ૫૧૨૫, શેષ ભાગ રહેશે - ૬૯૯૦ અર્થાત્ ૫૧૨૫ - ૬૯૯૦/૧૩૭૨૫ હવે આ મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા કહે છે – ત્યારે - સર્વ બાહ્યમંડલ ચરણકાળમાં અહીં રહેલ મનુષ્યોને ૩૧,૮૩૧ યોજનથી ચંદ્ર દૃષ્ટિપથમાં શીઘ્ર આવે છે. અહીં સૂર્યાધિકારોક્ત ૩/૬૦ ભાગ, એમ અધિક મંતવ્ય છે. ઉપપત્તિ પૂર્વવત્. હવે બીજું મંડલ - નવા હું ઈત્યાદિ. ભગવન્ ! જ્યારે સર્વ બાહ્યાનંતર દ્વિતીય ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ ગૌતમ! ૫૧૨૧ યોજન અને ૧૧૦૬૦ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે છેદીને થોક્ત સંખ્યા આવે. આની ઉપત્તિ આ પ્રમાણે છે – અહીં મંડલમાં પરિધિ ૩,૧૮,૦૯૫ છે. તેને ૨૨૧ વડે ગુણતાં આવશે - ૭,૦૨,૯૬,૭૮૫. આને ૧૩,૭૨૫ વડે ભાગ દેતા પ્રાપ્ત સંખ્યા આવશે :- ૫૧૨૧ ૧૧૦૬૦/૧૩૭૨૫ હવે ત્રીજું મંડલ - નવા f૰ ઈત્યાદિ. ગૌતમ ! ૫૧૧૮ યોજન અને ૧૪૦૫ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે છંદતા યથોક્ત સંખ્યા આવશે. આની ઉ૫પત્તિ - અહીં મંડલમાં પરિધિ પ્રમાણ - ૩,૧૭,૮૫૫ છે, તેને ૨૨૧ વડે ગુણતાં આવશે - ૭,૦૨,૪૫,૯૫૫. તેને ૧૩,૭૨૫ વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૫૧૧૮ અને શેષ-૧૪૦૫ રહેશે. હવે ચતુર્થાદિ મંડલોમાં અતિદેશ કહે છે – આ ઉપાય વડે ચાવત્ શબ્દથી પ્રવેશતો ચંદ્ર તેના પછીના મંડલથી તેની પછીના મંડલમાં, સંક્રમણ કરતો-કરતો ૩-યોજન અને ૬૫૫ ભાગ એકૈક મંડલમાં મુહૂર્તગતિને ઘટાડતો-ઘટાડતો સર્વ અત્યંતર મંડલમાં સંક્રમણ કરતો ચાર ચરે છે. - X - અહીં સર્વાત્યંતર અને સર્વબાહ્ય ચંદ્રમંડલની દૃષ્ટિપથ પ્રાપ્તતા દર્શાવી છે, બાકીના મંડલોમાં તો તે આ આગમમાં, ચંદ્રપ્રાપ્તિ આદિમાં કે પૂર્વે પણ કોઈએ દેખાડેલ નથી, તેથી અહીં પણ કહેતા નથી. હવે નક્ષત્ર અધિકાર કહે છે, તેમાં આઠ હારો છે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧) મંડલક્ષેત્ર ચાર પ્રરૂપણા, (૨) અત્યંતરાદિ મંડલ સ્થાયી અઠ્ઠાવીશ નક્ષત્રોની પરસ્પર અંતર નિરૂપણા, (3) નક્ષત્ર વિમાનોની લંબાઈ આદિની નિરૂપણા, (૪) મંડલ સંખ્યા પ્રરૂપણા, (૫) નક્ષત્ર મંડલોનું મેરુથી અબાધા નિરૂપણ, (૬) તેનું જ લંબાઈ આદિનું નિરુપણ, (૭) મુહૂર્ત ગતિ પ્રમાણ નિરૂપણ, (૮) નક્ષત્ર મંડલોનું ચંદ્ર મંડલ વડે સમવતાર નિરૂપણ. [આ પ્રમાણે આઠ દ્વાર છે.] તેમાં આદિમાં મંડલસંખ્યા પ્રરૂપણાનો પ્રશ્ન – ૧૧૪ - સૂત્ર-૨૭૬ : ભગવન્ ! નક્ષત્ર મંડલો કેટલાં કહેલા છે ? ગૌતમ ! આહ નક્ષત્ર મંડલો કહેલા છે. જંબુદ્વીપ દ્વીપમાં કેટલા ક્ષેત્રના અવગાહન કર્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો છે તેમ કહ્યું છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્ર અવગાહ્યા પછી અહીં બે નક્ષત્રમંડલ કહેલાં છે. ભગવન્ ! લવણસમુદ્રમાં કેટલું ક્ષેત્ર અવગાહન કર્યા પછી, કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં ૩૩૦ યોજન ક્ષેત્ર અવગાહ્યા પછી, અહીં છ નક્ષત્ર મંડલો કહેલા છે. આ પ્રમાણે બધાં મળીને જંબુદ્વીપ દ્વીપમાં અને લવણ સમુદ્રમાં આઠ નક્ષત્ર મંડલો હોય છે, તેમ કહેલ છે. ભગવન્ ! સાિંતર નક્ષત્ર મંડલથી કેટલા અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્રમંડલ હોય છે, તેમ કહેલ છે? ગૌતમ ! સત્યંતર નક્ષત્ર મંડલી ૫૧૦ યોજનના અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ભગવન્ ! એક નક્ષત્ર મંડલથી બીજા નક્ષત્ર મંડલનું આ કેટલું અબાધા અંતર છે, તેમ કહેલ છે ? ગૌતમ ! એક નક્ષત્ર મંડલથી બીજા નક્ષત્ર મંડલનું અબાધા અંતર બે યોજન હોવાનું કહેલ છે. ભગવન્ ! નક્ષત્ર મંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી અને કેટલાં બાહાથી કહેલ છે. ગૌતમ ! નક્ષત્ર મંડલ એક ગાઉ લાંબુ-પહોળું છે. તેનાથી ત્રણ ગુણાથી અધિક પરિધિ છે અને બાહલ્સ અદ્ધગાઉ કહેલ છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી - દૂર સત્યંતર નક્ષત્રમંડલ કહેલ છે ? ગૌતમ ! મેરુથી ૪૪,૮૨૦ યોજનના અબાધા આંતરતી સવાિંતર નક્ષત્ર મંડલ કહેલ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૭૬ ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે ? ૧૧૯ દૂર - ગૌતમ! મેરુથી ૪૫,૩૩૦ યોજનના અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ભગવન્ ! સવાિંતર નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ કેટલી છે ? અને તેની પરિધિ કેટલી છે ? ગૌતમ! સાંતર નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ ૯૯,૬૪૦ યોજન અને તેની પરિધિ કંઈક વિશેષાધિક ૩,૧૫,૦૮૯ યોજન છે ભગવન્ ! સબાહ્ય નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ કેટલી છે? અને તેની પરિધિ કેટલી છે ? ગૌતમ ! સર્વબાહ્ય નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ ૧,૦૦,૬૬૦ યોજન અને પરિધિ ૩,૧૮,૩૧૫ યોજન છે. ભગવન્ ! જ્યારે નક્ષત્ર સતિર મંડલને ઉપસંક્રમિત થઈને ચાર રે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ! ૫૨૬૫ યોજન અને ૧૮,૨૬૩ ભાગને ૨૧,૯૬૦ ભાગ વડે છેદીને જે ક આવે તેટલા યોજન ક્ષેત્રમાં જાય છે. ભગવન્ ! જ્યારે નક્ષત્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપરસંક્રમિત થઈને ચાર ચારે છે, ત્યારે એક-એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ભગવન્ ! જ્યારે નક્ષત્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર સરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ! તે ૫૩૧૯ યોજન અને ૧૬,૩૬૫ ભાગને ૨૧,૯૬૦ વડે છંદીને જે અંક આવે તેટલા યોજન ક્ષેત્રમાં જાય છે. ભગવન્ ! આ આઠ નક્ષત્ર મંડલો કેટલા ચંદ્રમંડલોમાં સમવસ્તૃત અર્થાત્ તભૂત થાય છે ? ગૌતમ ! આઠ ચંદ્ર મંડલોમાં સમવવૃત થાય છે, તે આ રીતે – પહેલાં ચંદ્રમંડલમાં, ત્રીજા, છઠ્ઠા, સાતમા, આઠમા દશમા, અગિયારમાં અને પંદરમાં ચંદ્રમંડલમાં સમવકૃત થાય છે. ભગવન્ ! એક-એક મુહૂર્તમાં ચંદ્ર, મંડલ પરિધિના કેટલાં સો ભાગમાં જાય છે? ગૌતમ ! જે-જે મંડલ ઉપરસંક્રમિત થઈને ચાર સરે છે, તે-તે મંડલ પરિધિના ૧૭૬૮ ભાગને ૧,૦૯,૮૦૦ ભાગ વડે છંદતા જે આવે તેટલાં ભાગ તે મંડલ પરિધિના અતિક્રમે છે. ભગવન્ ! એકએક મુહૂર્તમાં સૂર્ય કેટલા સો ભાગ જાય ? ગૌતમ ! જે-જે મંડલમાં ઉપરસંક્રમિત થઈને ચાર ચરે છે, તે - તે મંડલ પરિધિના ૧૮૩૦ ભાગને ૧,૦૯,૮૦૦ વડે છેદતાં જે અંક આવે તેટલાં ભાગ સૂર્ય ૧૨૦ એક એક મુહૂર્તમાં જાય. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ભગવન્ ! એક-એક મુહૂર્તમાં નક્ષત્ર કેટલા ભાગ જાય ? ગૌતમ ! જે-જે મંડલમાં ઉપસંક્રમિત થઈ નક્ષત્ર ચાર સરે છે તે-તે મંડલ પરિધિમાં ૧૮૩૫ ભાગ અને તેને ૧,૦૯,૮૦૦ વડે છંદતા જે અંક આવે તેટલા ભાગમાં નક્ષત્ર જાય. • વિવેરાન-૨૭૬ : ભગવન્ ! કેટલાં નક્ષત્ર મંડલો કહેલા છે ? । ગૌતમ ! આઠ નક્ષત્ર મંડલો કહેલાં છે. અઠ્ઠાવીસ નક્ષત્રોના પ્રતિનિયત સ્વસ્વ મંડલોમાં તેટલું જ સંચરણ કરવાથી આમ કહ્યું છે. જે રીતે આમાં સંચરણ છે, તે રીતે નિરૂપે છે. - આ જ વાત હવે ક્ષેત્ર વિભાગથી પૂછે છે જંબુદ્વીપ દ્વીપમાં કેટલું ક્ષેત્ર અવગાહ્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન અવગાહ્યા પછી, આ અંતરે બે નક્ષત્ર મંડલ કહેલાં છે. લવણ સમુદ્રમાં કેટલું અવગાહ્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે? ગૌતમ! લવણસમુદ્રમાં ૩૩૦ યોજન અવગાહ્યા પછી આ અંતરમાં છ નક્ષત્ર મંડલો કહેલાં છે. અહીં ઉપસંહાર વાક્ય વડે ઉક્ત સંખ્યાનો સરવાળો કહે છે – આ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપમાં અને લવણસમુદ્રમાં આઠ નક્ષત્ર મંડલો હોય છે, એમ કહેલ છે. હવે મંડલ ચાર-ક્ષેત્ર પ્રરૂપણા કરે છે – ભગવન્ ! સર્વાંતર નક્ષત્રમંડલથી કેટલી દૂરી ઉપર સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે ? ગૌતમ ! ૫૧૦ યોજનની ફરી ઉપર સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ઉક્ત સૂત્ર નક્ષત્રની જાતિ અપેક્ષાથી જાણવું, અન્યથા સર્વ અત્યંતર મંડલ સ્થાયી અભિજિતાદિ બાર નક્ષત્રોના અવસ્થિત મંડલપણાથી સર્વબાહ્ય મંડલનો જ અભાવ થાય. તેનો અર્થ આ છે – “સર્વત્યંતર નક્ષત્ર મંડલ જાતિથી સર્વબાહ્ય નક્ષત્રમંડલ જાતિ'' એટલી અબાધાથી કહેવાયેલ છે, એમ જાણવું. હવે અત્યંતરાદિ મંડલ સ્થાયી અઠ્ઠાવીશ નક્ષત્રોની પરસ્પર અંતર નિરૂપણા ભગવન્ ! નક્ષત્ર વિમાનથી નક્ષત્ર વિમાનનું કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમ ! બે યોજન. અર્થાત્ આઠે મંડલોમાં જે-જે મંડલમાં જેટલાં નક્ષત્ર વિમાનો છે, તેના અંતરનું બોધક આ સૂત્ર છે. જેમકે - અભિજિત્ નક્ષત્ર વિમાનનું અને શ્રવણનક્ષત્ર વિમાનનું પરસ્પર અંતર બે યોજન છે. પણ તે સર્વાભ્યતરાદિ મંડલોનું અંતર સૂચક નથી. અન્યથા નક્ષત્ર મંડલના વક્ષ્યમાણ ચંદ્રમંડલ સમવતાર સૂત્ર સાથે વિરોધ આવે. હવે નક્ષત્ર વિમાનની લંબાઈ આદિ પ્રરૂપણા. ભગવન્ ! નક્ષત્ર મંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ અને બાહલ્ય-ઉંચ્ચાઈ Page #68 -------------------------------------------------------------------------- ________________ /૨૩૬ ૧૨૧ ૧૨૨ જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કેટલાં કહાં છે ? ગૌતમ ! લંબાઈ-પહોળાઈ એક ગાઉ ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. હવે આને જ મેરને આશ્રીને અબાધા પ્રરૂપણા - ભગવદ્ ! જંબૂડીપ દ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર સવચિંતર નક્ષત્ર મંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજન અબાધાથી સવથિંતર નક્ષત્ર મંડલ છે. ઉપપતિ સૂર્યાધિકારમાં નિરૂપિત છે. હવે બાહ્ય મંડલની અબાધાને પૂછે છે – ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી સર્વ બાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે? ગૌતમ ૪૫,330 યોજનની અબાધાથી સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ઉપપત્તિ પૂર્વવતું. હવે આની લંબાઈ આદિનું નિરૂપણ-પૂર્વવતું. હે સર્વ બાહ્ય મંડલને પૂછે છે - તે પૂર્વવતું. મધ્યના છે મંડલોમાં ચંદ્રમંડલાનુસાર લંબાઈ, પહોળાઈ, પરિધિ કહેવા. કેમકે આઠે નક્ષત્ર મંડલો ચંદ્ર મંડલોમાં સમવતરે છે તેમ કહેલ છે. હવે મુહૂર્તગતિ દ્વાર કહે છે – ભગવન ! જ્યારે નક્ષત્ર સર્વવ્યંતર મંડલમાં ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? • x ગૌતમ! પ૨૬૫ - ૧૮૨૬/૧૯૬૦ યોજન. તેની ઉપપતિ આ પ્રમાણે છે - આ નક્ષત્રમંડલકાળ - ૫૯ - 3/39 મુહર્ત છે. આ નક્ષત્રોના મુહૂર્ત ભાણ ગતિ અવસરમાં વિચારીશું. આ મતાનુસાર મુહૂર્તગતિ વિચારીએ – તેમાં અહોરાત્રના 30-મુહર્તા, તેમાં ઉપરના ૨૯-મુહૂર્તો ઉમેરીએ. તેથી આવે પ૯ મુહૂર્તો પછી સવર્ણનાર્થે ૩૬૭ વડે ગુણીને ઉપરના 309 ઉમેરીએ તેયી થશે - ૨૧,૯૬૦, આ પ્રતિમંડલ પરિધિની છેદકાશિ છે. તેમાં સવવ્યંતર મંડલ પરિધિ ૩,૧૫,૦૮૯ છે. આ યોજન રૂ૫ રશિ ભાગથી શશિ વડે ભાંગવાને ૩૬૭ વડે ગુણતા આવશે ૧૧,૫૬,39,૬૬૩. આ રાશિને ૨૧,૯૬0 વડે ભાંગતા આવશે પ૨૬૫ અને શેષ ૧૮,૨૬3 ભાગો. આટલી સર્વવ્યંતર મંડલમાં અભિજિતાદિ બાર નક્ષત્રોની મુહૂર્તગતિ છે, તેમ જાણવું. હવે બાહ્ય નક્ષત્ર મંડલમાં મુહૂર્તગતિ પૂછે છે – ભગવદ્ ! જ્યારે નક્ષત્ર સર્વબાહ્યમંડલમાં ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એકૈક મહત્તથી કેટલાં ક્ષેત્રમાં જાય ? ગૌતમ! ૫૩૧૯ યોજના અને ૧૬૩૫/૧૯૬૦ થાય. તેની ઉપપતિ આ રીતે- આ મંડલમાં પરિધિ ૩,૧૮,૩૧૫ છે. આને 39 વડે ગુણવાથી થશે - ૧૧,૬૮,૨૧,૬૦૫. આ રાશિને ૨૧,૯૬૦ વડે ભાગ દેતા - ૫૩૧૯૧૬૩૬૫ ભાગ થાય. આટલી સર્વબાહ્ય નક્ષત્ર મંડલમાં મૃગશીર્ષ આદિ આઠે નક્ષત્રોની મુહૂર્તગતિ છે. એ રીતે સવભિંતર - સર્વબાહ્ય મંડલવર્તી નામોની મુહુર્તગતિ કહી. હવે નક્ષત્ર, તારાઓની અવસ્થિત મંડલકવથી અને પ્રતિનિયત ગતિકત્વથી અવશિષ્ટ છ મંડલોમાં મુહૂર્તગતિ પરિજ્ઞાન દુકર છે, તેના કારણભૂત મંડલ પરિજ્ઞાન કરવા માટે નક્ષત્રમંડલોના ચંદ્રમંડલોમાં સમવતારનો પ્રશ્ન કહે છે – ભગવન ! આ આઠ નક્ષત્ર મંડલોમાં કેટલાં ચંદ્રમંડલો સમવતરે છે - ચત્તભવિ પામે છે ? અર્થાત્ ચંદ્રનક્ષત્રોના સાધારણમંડલ ક્યા છે? ભગવંતે કહ્યું - ગૌતમ ! આઠ ચંદ્રમંડલોમાં સમવતરે છે. તે આ પ્રમાણે – પહેલાં ચંદ્રમંડલે પહેલું નબ મંડલ. ચાર ક્ષેત્ર સંચારી અને અનવસ્થિતયારી સર્વે જયોતિકોમાં જંબુદ્વીપમાં ૧૮૦ યોજન અવગાહ્ય મંડલ પ્રવર્તનથી પહેલું મંડલ કહ્યું. ત્રીજા ચંદ્ર મંડલમાં બીજું નક્ષત્ર મંડલ આવે. આ બે મંડલો જંબૂદ્વીપમાં છે, છઠું ચંદ્ર મંડલ લવણ સમુદ્રગત ત્રીજા નક્ષત્ર મંડલમાં સમવતરે છે ત્યાં જ રહેલ સાતમું ચોથામાં, આઠમું પાંચમામાં, દશમું છઠામાં, અગિયારમું સાતમાંમાં અને પંદરમું ચંદ્ર મંડલ, આઠમાં નક્ષત્ર મંડલમાં સમવતાર થાય છે. બાકીના દ્વિતીયાદિ સાત ચંદ્રમંડલ નક્ષત્ર સહિત કહેલા છે. તેમાં પહેલા ચંદ્ર મંડલમાં બાર નગમંડલો છે, તે આ પ્રમાણે - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાગુની, ઉત્તરાફાગુની અને સ્વાતિ. બીજા ચંદ્ર મંડલમાં પુનર્વસુ અને મઘા છે. બીજા ચંદ્ર મંડલમાં કૃતિકા છે. ચોથામાં રોહિણી અને ચિત્રા છે. પાંચમામાં વિશાખા, છઠામાં અનુરાધા, સાતમામાં પેઠા. આઠમામાં મૃગશિર, આદ્ર, પુષ્ય, આશ્લેષા, મૂલ, હસ્ત. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા બે તારા અત્યંતરથી અને બન્ને બાહ્યથી છે. એ પ્રમાણે સ્વ-સ્વ મંડલાવતારમાં ચંદ્રમંડલ પરિધિ અનુસાર પૂર્વોકત રીતે દ્વિતિયાદિ નક્ષત્ર મંડલોની મુહર્તગતિ વિચારવી. પ્રતિમંડલ ચંદ્રાદિની યોજનરૂપ મુહૂર્તગતિ કહી. હવે તે જ પ્રતિમંડલ ભાગાત્મક મુહૂર્તગતિનો પ્રશ્ન – ભગવના એકૈક મુહર્તણી ચંદ્ર કેટલા સો ભાણ જાય છે ? ગૌતમ! જે-જે મંડલમાં ઉપસંક્રમિત થઈ ચાર ચરે છે, તે-તે મંડલ સંબંધી પરિધિના ૧૩૬૮ ભાગને મંડલ પરિધિના ૧,૦૯,૮૦૦ વડે છેદીને જાય છે. અર્થાત ૧૩૬૮૧,૦૯,૮૦૦. અહીં ભાવના આ છે - અહીં પહેલાથી ચંદ્રનો મંડલકાળ નિરૂપવો, ત્યારપછી, તે મુજબ મુહd ગતિ પરિમાણ કહેવા. તેમાં મંડળકાળની નિરુપણાર્થે આ બિરાશિ - જો ૧૭૬૮ વડે સકલ યુગવર્તી અર્ધમંડલ ચકી બે ચંદ્રની અપેક્ષાથી પૂર્ણમલ વડે ૧૮૩૦ અહોરાત્ર થાય, તો બે અર્ધમંડલ વડે અર્થાતુ એક મંડલથી કેટલાં મહોરમ થાય ? Page #69 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૩૬ ૧૨૩ ૧ર૪. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ત્રણ શશિ સ્થાપના - ૧૩૬૮/૧૮૩/૨. અહીં અંત્ય સશિ બે વડે મધ્યરાશિને ગુણતાં થશે 3૬૬૦. તેને આદિ શશિ વડે માંગતા - ૩૬૬૦ ૧૩૬૮ = ૨ અહોરાત્ર અને શેષ ૧૨૪ રહેશે. તેમાં એક અહોરાત્રમાં 30-મુહર્ત હોય તેથી 30 વડે ગુણતાં થશે 38૨૦. તેના ૧૭૬૮થી ભાગ દેતાં પ્રાપ્ત બે મુહર્ત અને છેઘ-છેદક રાશિમાં પીઠ વડે અપવતના કરતાં આવશે - છેધ સશિ - ૨૩ અને છેદક રાશિ-૨૨૧ થતુ + ૨૩/રર૧ આટલા કાળે બે અદ્ધ મંડલ પરિપૂર્ણ કરીને ચરે છે. અર્થાત્ આટલા કાળે પરિપૂર્ણ એક મંડલ ચંદ્ર ચરે છે. એ પ્રમાણે ચંદ્રમંડલકાળ પ્રરૂપણા છે. હવે તેના અનુસારે મુહૂર્ત ગતિ કહે છે તેમાં જે બે અહોરાત્ર છે, તેને મુહૂર્તકરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેથી ૬૦મુહૂર્તા આવે. ઉપરના બે મુહૂર્ત ઉમેરતાં ૬૨-થાય. તેને સવર્ણનાર્થે ૨૨૧ વડે ગુણીએ. ગુણીને ઉપરના અંશમાં ૨૩ ઉમેરીએ. તેથી ૧૩,૩૫ આવશે. આ એક મંડલ કાલગત મુહૂર્તી ૨૨૧ ભાગનું પરિમાણ છે, તેના નિરાશિ કરણ કરતાં - જો ૧૩,૩૫ વડે ૨૨૧ ભાગોના મંડલભાગ ૧,૦૯,૮૦૦ થાય તો ૧મુહૂર્તથી શું આવે ? ત્રણ મશિની સ્થાપના - ૧૩,૭૨૫/૧,૦૯,૮૦૦/૧. અહીં આધ શશિ મુહર્તગતિ ૨૨૧ ભાગ સ્વરૂપ છે, તેને સવર્ણનાર્થે અંત્યરાશિ-૧-ને ૨૨૧ વડે ગુણતાં આવશે૨૨૧. તેના વડે મધ્ય રાશિને ગુણીએ, તેથી આવશે - ૨,૪૨,૬૫,૮૦૦. તેને ૧૩,૨૫ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે - ૧૩૬૮. આટલા ભાગ આ કે તે મંડલમાં ચંદ્ર એક મુહfથી જાય છે. અર્થાત્ આ ૨૮ નક્ષણોથી સ્વગતિ વડે, સ્વકાળ પરિમાણ થકી ક્રમશઃ યાવતું ક્ષેત્ર બુદ્ધિ વડે વ્યાખ્યમાન સંભવે, ત્યાં સુધી એક અર્ધમંડળની કલાના કરવી. આટલા પ્રમાણથી બીજું અધમંડલ, બીજા ૨૮ નક્ષત્રથી તે-તે ભાગ જનિત, એમ એવા પ્રમાણે બુદ્ધિ પરિકલિત એક મંડલનો છેદ જાણવો - ૧,૦૯,૮૦૦, તેની ઉત્પત્તિ કઈ રીતે થાય, પૂછે તો કહે છે - અહીં ત્રણ પ્રકારે નક્ષત્રો છે. તે આ - સમક્ષેત્ર, અધમ, હયર્ધક્ષેત્ર. અહીં જેટલા પ્રમાણ ક્ષેત્ર અહોરાત્ર વડે સૂર્યથી જણાય તેટલાં પ્રમાણ ચંદ્ર સાથે યોગમાં જે નક્ષત્રો જાય છે, તે સમe. HE - “અહોરાત્ર પ્રમિત ક્ષેત્ર જેમાં છે, તે સમોઝ” એવી વ્યુત્પત્તિ કહી. તે ૧૫-છે. તે આ પ્રમાણે – શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વા ભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, પૂર્વા ફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂવષિાઢા. જેટલા અદ્ધ અહોરાત્ર પ્રમિત ક્ષેત્રનો ચંદ્ર સાથે યોગ કરે છે, તેટલાં આઈફોન નાગો. અર્ધ - “અર્ધપ્રમાણ ક્ષેત્ર જેમાં છે. તે અક્ષત્ર', એવી વ્યુત્પત્તિ છે. તે આ પ્રમાણે – શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. બીજું અર્ધ જેને છે તે યઈ અર્થાત્ સાર્ધ. અર્ધ વડે અધિક ક્ષોત્ર અહોરાત્ર પ્રમિત ચંદ્ર યોગ્ય હોય તે હુયધક્ષેત્ર. તેવા નક્ષત્રો છ છે, તે આ પ્રમાણે – ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ, વિશાખા. તેમાં અહીં સીમા પરિમાણ ચિંતામાં અહોરાત્રને ૬૭ ભાગીકૃત કલાવામાં આવે છે, એ રીતે સમક્ષોગોના પ્રત્યેકના ૬૩ ભાગ કાપવામાં આવે છે. અર્ધ ફોમવાળાના 33 અને હચદ્ધ ફોનના ૧૦૦ અને અર્ધ અધિક છે. અભિજિત નક્ષત્રના એકવીસ-સડસઠ ભાગો, સમક્ષેત્ર નક્ષત્રના પંદર-સડસઠ ભાગો. આ ૬૭ ને ૧૫ વડે ગુણીએ, તો આવશે - ૧૦૦૫. અધોગના ૬ તેથી 33 ને ૬ વડે ગુણતાં આવે - ૨૦૧. હયર્ધ ક્ષેત્રના-૬, તેથી ૧૦olને ૬ થી ગુણતાં - ૬૦૩. અભિજિત નક્ષત્ર-૨૧. તેથી સર્વસંખ્યાયી - ૧oo૫ + ૨૦૧ + ૬૦૩ + ૨૧, બધાં મળીને ૧૮૩૦ ભાગ થાય. આટલાં ભાગ પરિમાણ એક અર્ધમંડલ, આટલું જ બીજું છે. તેથી-૧૮૩૦ને ૨ વડે ગુણતાં થસે ૩૬૬૦. એકૈક અહોરામાં જો ૩૦ મુદ્દત છે, એ પ્રત્યેકને ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલાનામાં ૩૦ વડે ગુણીએ. તો ૧,૦૯,૮૦૦ની સંખ્યા આવશે. એ પ્રમાણે મંડલ છેદ પરિમાણ કહ્યું. [શંકા જેટલાં નબો જે મંડલ સ્થાયી હોય, તેમાં તે મંડલોમાં ચંદ્રાદિયોગ યોગ્ય મંડલ ભાણ સ્થાપન યુતિ યુક્ત છે પણ બધાં મંડલોમાં બધામાં ભાગ કલાના યોગ્ય નથી ? [સમાધાન] નક્ષત્રોનો ચંદ્રાદિ વડે યોગ નિયત દિવસે નિયત દેશે કે નિયત વેળામાં જ થતો નથી, પરંતુ અનિયત દિવસાદિમાં થાય છે. તેથી તે-તે મંડલોમાં તેતે નક્ષત્ર સંબંધી સીમા વિઠંભમાં ચંદ્રાદિ પ્રાપ્તિમાં યોગ થાય છે. મંડલ છેદ અને સીમા વિર્કભાદિમાં સાત યોજન છે. હવે સૂર્યની ભાગત્મિક ગતિ વિશે પ્રશ્ન કરે છે – ભગવદ્ ! એકૈક મુહર્તથી સૂર્ય કેટલા સો ભાગ જાય છે ? ગૌતમ ! જે-જે મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, તે-તે મંડલસંબંધી પરિધિના ૧૮૩૦ ભાગ જાય છે, ત્યારે ૧,૦૯,૮૦૦ વડે છેદે છે. આ કઈ રીતે જાણવું ? ઐરાશિક કરણથી જાણવું. તે આ રીતે - ૬૦ મુહૂર્ત વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહૂર્ત વડે કેટલા ભાગો પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના આ રીતે - ૬૦/૧,૦૯,૮૦૦/૧. અહીં ત્ય સશિ વડે મધ્યરાશિને ગણવામાં આવે તો – ૧,૦૯,૮૦૦ x ૧ = ૧,૦૯,૮૦૦ જ આવશે. પછી તેને આધરાશિ ૬0 વડે ભાગ દેવાતા - પ્રાપ્ત થશે ૧co3. આટલો ભાગ મંડલનો સૂર્ય એકૈક મુહૂર્તથી જાય છે. હવે નક્ષણોની ભાગામિકા ગતિનો પ્રશ્ન - પ્રગ્નગ સુગમ છે. ઉત્તર સૂત્રમાં Page #70 -------------------------------------------------------------------------- ________________ |૨૭૬ - ગૌતમ ! જ્યારે-જ્યારે પોત-પોતાના પ્રતિનિયત મંડલને ઉ૫સંક્રમિત થઈને ચાર ચરે છે, તે-તે પોતાના મંડલ સંબંધી પરિધિથી ૧૮૩૫ યોજન જાય છે. તે મંડલને ૧,૦૯,૮૦૦ વડે છેદીને. અહીં પણ પ્રથમથી મંડલકાળ નિરૂપણીય છે. પછી તેના-તેના અનુસાર મુહૂર્તગતિ પરિમાણ ભાવના છે. તેમાં મંડલ કાળ પ્રમાણ વિચારણામાં આ ઐરાશિક – જો ૧૮૩૫ વડે સલયુગવર્તી અર્ધમંડલ વડે બીજા અઠ્ઠાવીશ નક્ષત્રની અપેક્ષાથી અર્થાત્ પૂર્ણ મંડલ વડે ૧૮૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે, તો બે અર્ધમંડલો વડે અર્થાત્ એક પરિપૂર્ણ મંડલ વડે શું પ્રાપ્ત થાય છે ? ત્રણ રાશિની સ્થાપના – ૧૮૩૫/૧૮૩૦/૨. અહીં અંત્યરાશિ-૨-વડે, મધ્યરાશિને ગુણતા - ૧૮૩૦ ૪ ૨ = ૩૬૬૦ થાય. તેને આધ રાશિ ૧૮૩૫ વડે ભાગ દેતા ૧૩૬૬૦ - ૧૮૩૫થી ૧-અહોરાત્ર આવશે અને શેષ રહેશે-૧૮૨૫. તેથી મુહૂર્ત લાવવાને માટે આ સંખ્યાને ૩૦ વડે ગુણતા આવશે - ૫૪,૭૫૦. તેને ૧૮૩૫ ભાગથી ભાંગતા પ્રાપ્ત થશે-૨૯. શેષ છેધ-છેદ+રાશિ રહેશે - ૧૫૩૫ - ૧૮૩૫. ઉક્ત રાશિને પ-વડે અપવર્તના કરતાં ઉપરની રાશિ રહેશે - ૩૦૭ અને ૧૨૫ ભાગ થશે. તેથી ૧૨૯ - છૈદકરાશિ રહેશે - ૩૬૭. અર્થાત્ - ૩૦૭/૩૬૭ તેથી આવેલ-૧-અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૯-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૦/૩ ૩૬૭ 309/389. હવે આના અનુસાર મુહૂર્તગતિ પરિમાણ વિચારીએ, તેમાં અહોરાત્રમાં ૩૦મુહૂર્તો, તેમાં ઉપરના ૨૯ મુહૂર્તો ઉમેરીએ, તેથી થશે ૫૯-મુહૂર્તો, પછી તેને સવર્ણનાર્થે ૩૬૦ વડે ગુણવામાં આવે, ગુણીને ઉપસ્તિન ૩૦૭ ઉમેરીએ, તેનાથી ૨૧,૯૬૦ આવશે. પછી ખૈરાશિક – જો મુહૂર્તગત ૩૬૭ ભાગોને ૨૧,૯૬૦ ભાગો વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય, તો ૧-મુહૂર્તથી કેટલાં પ્રાપ્ત થાય ? અહીં ત્રિરાશિ સ્થાપના - ૨૧,૯૬૦/૧,૦૯,૮૦૦/૧. અહીં આધરાશિ મુહૂર્તગત ૩૬૭ ભાગરૂપ છે, તેથી અંત્ય રાશિ વડે ૩૬૭ થશે. કેમકે ૩૬૭ X ૧ = ૩૬૭. તેને મધ્યરાશિરૂપ ૧,૦૯,૮૦૦ વડે ગુણતાં ૧,૦૯,૮૦૦ x ૩૬૭ = ૪,૦૨,૯૬,૬૦૦ આવશે. તેને આધ રાશિ-૨૧,૯૬૦ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા થશે - ૧૮૩૫. આટલા ભાગથી નક્ષત્ર પ્રતિમુહૂર્તમાં જાય છે. આ ભાગાત્મક ગતિ વિચારણા ચંદ્રાદિ ત્રણના યથોત્તર ગતિ શીઘ્રત્વમાં પ્રયોજન છે. તે આ રીતે – બધાં કરતાં નક્ષત્રો શીઘ્રગતિ છે. મંડલના ઉક્ત ભાગીકૃત્ ૧૮૩૫ ભાગોના એકૈક મુહૂર્તમાં આક્રમણથી કહ્યું. તેનાથી મંદગતિક સૂર્યો છે. એકૈક મુહૂર્તમાં ૧૮૩૦ ભાગ પ્રમાણ આક્રમણથી કહેલ છે. જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તેના કરતાં ચંદ્રો મંદગતિક છે. કેમકે એકૈક મુહૂર્તમાં ૭૬૮ ભાગ પ્રમાણ આક્રમણથી કહેલ છે. ૧૨૬ ગ્રહો તો વક્રાનુવકાદિ ગતિ ભાવથી અનિયત ગતિક છે, તેથી તેમની મંડલાદિ વિચારણા નથી કે ગતિ પ્રરૂપણા પણ નથી. તારાઓ પણ અવસ્થિત મંડલકપણે હોવાથી ચંદ્રાદિ સાથે યોગ અભાવ અને ચિંતનથી મંડલાદિ પ્રરૂપણા કરી નથી. હવે સૂર્યના ઉગવાને અને અસ્તને આશ્રીને ઘણાં મિથ્યાઅભિનિવિષ્ટ બુદ્ધિક વિપ્રતિપન્ન છે, તેથી વિપ્રતિપતિને દૂર કરવાને માટે પ્રશ્ન કરતાં કહે છે – • સૂત્ર-૨૭૭ : - ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્યો (૧) ઉત્તરપૂર્વમાં ઉદિત થઈને પશ્ચિમદક્ષિણમાં અસ્ત થાય છે ? (૨) પશ્ચિમદક્ષિણમાં ઉદિત થઈને દક્ષિણ પશ્ચિમમાં તે બંને સૂર્યો અસ્ત પામે છે ? (૩) દક્ષિણ પશ્ચિમમાં ઉદિત થઈને તે બંને સૂર્વે પશ્ચિમ-ઉત્તરમાં જઈને અસ્ત પામે છે? (૪) પશ્ચિમ-ઉત્તરમાં ઉદિત થઈને, તે બંને સૂર્યો ઉત્તર પૂર્વમાં જઈને અસ્ત પામે છે ? હા, ગૌતમ ! જેમ [ભગવતીજી સૂત્રના પાંચમાં શતકના પહેલા ઉદ્દેશામાં યાવત્ ત્યાં ઉત્સર્પિણી નથી, અવસ્થિત તે કાળમાં કહેલ છે. હે આયુષ્યમાન શ્રમણ ! જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ઉપાંગ અંતર્ગત્ પ્રસ્તુત સૂર્ય-પ્રજ્ઞપ્તિ [સૂર્ય સંબંધી વર્ણન] વસ્તુ અહીં સંક્ષેપથી સમાપ્ત થાય છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં ચંદ્રમાં ઉત્તરપૂર્વમાં ઉદિત થઈ, પૂર્વ-દક્ષિણમાં અસ્ત પામે છે ? ઈત્યાદિ વક્તવ્યતા સૂર્યની વક્તવ્યતા મુજબ, જેમ [ભગવતીજી સૂત્રના] દશમાં ઉદ્દેશામાં “ચાવત્ અવસ્થિત છે, તે કાળમાં કહેલ છે” – સુધી જાણવું. હે આયુષ્યમાન શ્રમણ ! આ બૂદ્વીપ પ્રાપ્તિમાં [ચંદ્ર વર્ણન] સંક્ષેપથી સમાપ્ત થાય છે. • વિવેચન-૨૭૭ : ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં બે સૂર્યો - બંને જંબુદ્વીપમાં જ છે, તેવો ભાવ છે. [અહીં ચાર પ્રશ્નો મૂકેલ છે.] ઉત્તર-પૂર્વ. ઉત્તરના નીકટત્વથી પ્રાચીન-પૂર્વ. પૂર્વના પ્રત્યાસન્નત્વથી ઉદીચીનપ્રાચીન અર્થાત્ ઉત્તર-પૂર્વ. દિઅંતરના ક્ષેત્ર દિક્ અપેક્ષાથી ઉત્તરપૂર્વમાં અર્થાત્ ઈશાન ખૂણામાં. ઉદ્ગત્ય - પૂર્વવિદેહ અપેક્ષાથી ઉદયને પ્રાપ્ત, પછી પૂર્વ-દક્ષિણ દિતરમાં પૂર્વ-દક્ષિણ અર્થાત્ અગ્નિખૂણામાં મળત: ક્રમથી અસ્તને પામે છે, અર્થ થશે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૧૨૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ આ ઉદય અને અસ્ત દ્રષ્ટ્રલોકની વિવક્ષાથી જાણવો. તેથી કહે છે - જેના અદેશ્ય હોવા છતાં, તે બંને દેશ્ય દેખાય. તે તેમનો ઉદય થયો, એમ વ્યવહાર કરાય છે. જે દેશ્ય હોય, પછી તે બંને અદેશ્ય દેખાય, ત્યારે તેનો ‘અસ્ત થયો' તેવો વ્યવહાર કરાય છે. એ પ્રમાણે અનિયત ઉદય અને અસ્ત કહ્યા. ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી પૂર્વ-દક્ષિણમાં ઉદય પામીને દક્ષિણ-પશ્ચિમમાં અસ્ત પામે છે. ત્યાં પણ દક્ષિણ-પશ્ચિમમાં પશ્ચિમ વિદેહની અપેક્ષાથી ઉગીને પશ્ચિમઉત્તરમાં અર્થાત્ વાયવ્ય ખૂમામાં અસ્ત પામે છે. ત્યાં પણ વાયવ્યમાં ઐરાવતાદિ ક્ષેત્ર અપેક્ષાથી ઉગીને ઉત્તર-પૂર્વમાં અર્થાત્ ઈશાન ખૂણામાં અસ્ત પામે. ( આ પ્રમાણે બંને સૂર્યોની ઉદય વિધિ કહી. વિશેષથી વળી આ પ્રમાણે કહે છે જે એક સૂર્ય અગ્નિખૂણામાં ઉદિત થાય છે, ત્યાં ઉગીને ભરતાદિ મેરુ દક્ષિણવર્તી ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ત્યારે બીજો પણ વાયવ્ય ખૂણામાં ઉદિત થઈને મેરની ઉત્તર દિશાવર્તી ઐરાવતાદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને ભારતનો સૂર્ય મંડલભામ્યથી ભ્રમણ કરતો નૈત ખૂણામાં ઉદિત થઈને પશ્ચિમ મહાવિદેહને પ્રકાશિત કરે છે, ઐરાવતીય પણ ઈશાનમાં ઉગીને પૂર્વ વિદેહને પ્રકાશિત કરે છે, પછી આ પૂર્વવિદેહ પ્રકાશક દક્ષિણ પૂર્વમાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદયને કહ્યો. પશ્ચિમ વિદેહ પ્રકાશક પણ પશ્ચિમ ઉત્તરમાં ઐવત આદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદયને પામે છે. અહીં ઈશાન આદિ દિશાવ્યવહાર મેથી જાણવો, અન્યથા ભરત આદિ લોકોના સ્વ-સ્વ સૂર્યોદય દિશા પૂર્વદિક્ષણોમાં અગ્નિ આદિ કોણનો વ્યવહાર પ્રાપ્ત ન થાય.. એ પ્રમાણે પ્રશ્ન કરાતાં ભગવંતે કહ્યું - હા, આ ઉત્તર અવ્યય-અભ્યપગમાર્થે છે. તેથી હે ગૌતમ ! અહીં જે પ્રમાણે તે પ્રશ્ન કરે છે, તે પ્રમાણે જ છે. આના વડે સૂર્યની તીર્દિ દિશામાં ગતિ કહી છે. • x • x • તેથી જેઓ માને છે કે - સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશીને પાતાલમાં જઈને ફરી પૂર્વ-સમુદ્રમાં ઉદિત થાય છે, ઈત્યાદિ મત નિષેધ્યો. બ્ધ સૂત્રકારશ્રીએ ગ્રંથ ગૌરવના ભયથી અતિદેશ વાક્ય કહે છે - જે પ્રમાણે [ભગવતીજીના પહેલાં શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યું, તે પ્રમાણે અહીં કહેવું. ક્યાં સુધી કહેવું – યાવતુ અહીં ઉત્સર્પિણી નથી કે અવસર્પિણી નથી, પણ ત્યાં અવસ્થિત કાળ કહેલો છે.” સૂત્ર આ પ્રમાણે છે – ભગવતુ ! જ્યારે જંબદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં-પશ્ચિમમાં શું રાત્રિ હોય છે ? [તેમ માનવું ?] હા, ગૌતમ ! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ચાવતુ પશ્ચિમમાં રાત્રિ હોય છે. ભગવન્! જ્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમમાં દિવસ હોય છે, ત્યારે જંબદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે શું રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય છે ચાવત્ દક્ષિણમાં સત્રિ હોય છે. ભગવન્જ્યારે જંબૂઢીપદ્વીપના દક્ષિણાદ્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહર્તનો દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુની પૂર્વ અને પશ્ચિમમાં જઘન્યા બાર મુહર્તની રાત્રિ હોય છે શું ? હા, ગૌતમ! જ્યારે દક્ષિણ-ઉત્તરમાં અઢાર દિવસનો ઉત્કૃષ્ટ દિવસ હોય ત્યારે યાવતુ પૂર્વ-પશ્ચિમે બાર મુહૂર્તની રાત્રિ હોય છે. ભગવતુ જ્યારે દક્ષિણ-ઉત્તરમાં અઢાર દિવસનો ઉત્કૃષ્ટ દિવસ હોય ત્યારે ચાવત્ પૂર્વ-પશ્ચિમે બાર મુહૂર્તની રાત્રિ હોય છે. ભગવન્! જ્યારે જંબૂઢીપદ્વીપના મેરુ પર્વતની પૂર્વે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે સાવત્ ત્યારે જંબૂઢીપદ્વીપની દક્ષિણમાં સાવત્ બાર મુહૂર્તની રાત્રિ હોય છે. ભગવન! જ્યારે જંબદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં અઢાર મુહુર્ત અનંતર દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્ત અનંતર દિવસ હોય છે. જ્યારે ઉત્તરાદ્ધમાં અઢાર મુહdનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરની પૂર્વે સાતિરેક બાર મુહૂર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપમાં ચાવત્ શનિ હોય. ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે અઢાર મુહૂર્તાનાર દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ અઢાર મુહર્તાન્તરનો દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમમાં અઢાર મુહર્તાન્તરનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે સાતિરેક બાર મુહૂર્તની રાત્રિ હોય છે. એ પ્રમાણે આ ક્રમથી કહેવું કે – સત્તર મુહૂd દિવસ-તેર મુહૂર્તની રાત્રિ, સત્તર મુહૂતાિરનો દિવસ-સાતિરેક તેર મુહૂર્તની રાત્રિ. સોળ મુહર્તનો દિવસ - ચૌદ મુહૂર્તની રાત્રિ, સોળ મુહૂતત્તિરનો દિવસસાતિરેક ચૌદ મુહૂર્તની સમિ. પંદર મુહૂર્તનો દિવસ-પંદર મુહૂર્તની રાત્રિ, પંદર મુહૂાન્તરનો દિવસ - સાતિરેક પંદર મુહૂર્તની સમિ. - ચૌદ મુહૂર્તનો દિવસ-સોળ મુહૂર્તની રાત્રિ, ચૌદ મુહૂર્તાન્તરનો દિવસ-સાતિરેક સોળ મુહૂર્તની સમિ. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ૧૨૯ તેર મુહૂર્તનો દિવસ-સત્તર મુહૂર્તની રાત્રિ, તેર મુહુર્તાન્તરનો દિવસ હોય, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ તેમ હોય, જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહર્તનો દિવસ હોય, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરની પૂર્વ-પશ્ચિમે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય ? હા, ગૌતમ! એ પ્રમાણે જ કહેવું. ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુની પૂર્વે જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ હોય, જ્યારે પશ્ચિમમાં બાર મુહdનો દિવસ હોય, ત્યારે . જંબૂઢીપદ્વીપમાં મેરની ઉત્તરે અને દક્ષિણે ઉત્કૃષ્ટ અઢાર મુહર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! તેમ જ હોય છે. ભગવન જ્યારે જંબદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં વર્ષનો પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષનો પ્રથમ સમય હોય છે. જયારે ઉત્તરાર્ધમાં વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે જંબદ્વીપ દ્વીપના મેર પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં પણ અનંતર પુરસ્કૃત સમયમાં વર્ષાનો પ્રથમ સમય હોય છે ? હા, ગૌતમ ! તેમ જ હોય છે. ભગવન્! જ્યારે જંબૂલીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે વર્ષનો પ્રથમ સમય હોય છે. ત્યારે પશ્ચિમમાં પણ વર્ષનો પ્રથમ સમય હોય છે, જ્યારે પશ્ચિમમાં વર્ષનો પ્રથમ સમય હોય છે, ત્યારે ચાવતું મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે અનંતર પશ્ચાત્ કૃત્વ સમયમાં વર્ષનો પ્રથમ સમય પ્રતિપન્ન થાય છે ? હા, ગૌતમ! એ પ્રમાણે જ પાઠ કહેવો. એ પ્રમાણે જેમ સમય વડે વર્ષાના આલાવા કહ્યા. તેમ આવલિકા વડે પણ કહેવા, આનાપાણ વડે પણ, તોક વડે પણ, લવ વડે પણ, મુહર્ત વડે પણ, અહોરાત્ર વડે પણ, પક્ષ વડે પણ, માસ વડે પણ, ઋતુ વડે પણ આ બધામાં જેમ સમયનો આલાવો કહ્યો, તેમ આ બધાં આલાવાઓ કહી દેવા. ભગવદ્ ! જ્યારે જંબૂઢીપદ્વીપમાં હેમંતઋતુનો પહેલો સમય થાય છે. જેમ વર્ષાનો આલાવો કહ્યું, તેમ હેમંતનો પણ અને ગ્રીમનો પણ આલાવો કહેવો. યાવતું ઉત્તરાર્ધમાં એ પ્રમાણે આ ત્રણે આલાવા કહેવા. આના બીસ આલાવાઓ કહેવા. ભગવદ્ ! જ્યારે જંબૂઢીપદ્વીપમાં મેરુના દક્ષિણાર્ધમાં પહેલું અયન થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન થાય છે ઈત્યાદિ જેમ સમય વડે આલાવા કહ્યા, તેમ અયન વડે પણ કહેવા યાવત્ અનંતર પશ્ચામૃત સમયમાં પ્રથમ અયન પ્રતિપન્ન થાય છે. જેમ અયન વડે આલાવો કહ્યો, તેમ સંવત્સર વડે પણ કહેવો. યુગ વડે પણ, સો વર્ષ વડે પણ, હજાર વર્ષ વડે પણ, લાખ વર્ષ વડે પણ, પૂવગ વડે પણ, પૂર્વ વડે પણ, કુટિતાંગ વડે પણ, ત્રુટિત વડે પણ [ઉક્ત આલાવાઓ કહેવા જોઈએ.] એ પ્રમાણે પૂવગ-પૂર્વ, ગુટિતાંગ-ગુટિત, અડડાંગ-અડદ, અવવાંગ-અવલ, હહતાંગ-હૂહત, ઉત્પલાંગ-ઉત્પલ, પાંગ-પા, નલિનાંગનલિન, અર્થનિકુરાંગ-અર્થ નિકુર, અયુતાંગ-અયુત, નયુતાંગ-નયુત, પ્રયુતરંગ-પ્રયુત, ચૂલિકાંગ-ચૂલિકા, 2િ7/9] ૧૩૦ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ શીર્ષપ્રહેલિકાંગ-શીર્ષપ્રહેલિકા, [એ બધાં વડે, તથા પલ્યોપમથી અને સાગરોપમથી પણ [ઉક્ત આલાવા કહેવા જોઈએ.] ભગવન! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી અવસર્પિણી હોય છે, જ્યારે ઉત્તરાદ્ધમાં પહેલી ત્યારે જંબદ્વીપ દ્વીપના મેર પર્વતની પૂર્વ અને પશ્ચિમે અવસર્પિણી પણ નથી અને ઉત્સર્પિણી પણ નથી, કેમકે ત્યાં અવસ્થિત કાળ હોય છે શું ? હા, ગૌતમ ! તે પ્રમાણે જ કહેવું. જેમ અવસર્પિણીનો આલાવો કહ્યો, તેમ ઉત્સર્પિણીનો પણ આલાવો કહેવો જોઈએ. - હવે વ્યાખ્યા કરે છે - ઉક્ત ક્ષેત્ર વિભાગ અનુસાર દિવસ અને રાત્રિ વિભાગ કહે છે, જેમકે- ભગવન્! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુના દક્ષિણ ભાગમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. એક સૂર્યનો એક દિશામાં મંડલાચાર છે, બીજા સૂર્યનો તેના સન્મુખની લંબાઈ વડે જ બીજી દિશામાં મંડલચાર સંભવે છે. અહીં જો કે જેમ દક્ષિણાર્ધમાં તેમ ઉત્તરાર્ધમાં પણ કહેલ છે, તો પણ દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં છે તેમ જાણવું. કેમકે માદ્ધ શબ્દનો ભાગ માગ અર્થ છે. જે કારણે જો દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં સમગ્ર જ દિવસ થાય છે, તો કઈ રીતે પૂર્વપશ્ચિમમાં રાત્રિ થાય તેમ કહ્યું? બે અદ્ધના ગ્રહણથી સર્વક્ષેત્રનું ગ્રહણ કરવાથી કહ્યું. અહીં દક્ષિણાદ્ધ આદિ શબ્દથી દક્ષિણાદિ ભાગ માત્ર જાણવો. અદ્ધ ન જાણવું. ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં અને પશ્ચિમમાં રાત્રિ થાય છે. કેમકે ત્યાં એક પણ સૂર્ય નથી. એ પ્રમાણે પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું - હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય ત્યારે પૂર્વમાં શનિ હોય છે, એ પ્રમાણે પ્રતિવાક્ય કહેવું. ક્ષેત્ર પરાવૃત્તિથી દિવસ-રાત્રિ વિભાગ પૂછતાં કહે છે - ભગવન્જ્યારે જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે. પૂર્વોક્ત યુક્તિથી જ કહેવું. જ્યારે પશ્ચિમમાં દિવસ હોય, ત્યારે મેરની દક્ષિણ-ઉત્તરમાં રાત્રિ હોય છે. એ પ્રશ્ન સૂગ છે. હા, ગૌતમ ! ઈત્યાદિ ઉત્તરસૂત્ર પૂર્વવત્ છે, તેમ જાણવું. સામાન્યથી દિવસ-રાત્રિ વિભાગ કહ્યો, હવે તેને જ વિશેષથી કહે છે - ભગવન્! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ઈત્યાદિ સૂત્રો પ્રાયઃ નિગદસિદ્ધ છે, તો પણ કંઈક આના નૃત્યાદિમાં રહેલ લખીએ – અહીં સૂર્યના ૧૮૪ મંડલો હોય છે. તેમાં જંબૂદ્વીપ મણે ૬૫-મંડલો થાય છે. ૧૧૯ તેમાં લવણસમુદ્ર મથે હોય. તેમાં સવર્ચ્યુતર મંડલમાં જ્યારે સૂર્ય હોય, ત્યારે ૧૮-મુહનો દિવસ થાય છે, જ્યારે સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય હોય ત્યારે સર્વજઘન્ય બાર મુહૂર્તનો દિવસ Page #73 -------------------------------------------------------------------------- ________________ /૨૩૩ ૧૩૧ ૧૩૨ જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અહીં જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં વષકાળનો પહેલો સમય, તેની પછીના આગળના બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે. આટલા મામા કહેવાં છતાં પણ જે સમયમાં પૂર્વ-પશ્ચિમના વષકાળનો પહેલો સમય થાય છે તેની પછીના પશ્ચાતુભાવિ સમયમાં દક્ષિણ-ઉતરદ્ધિનો વર્ષા કાળનો પહેલો સમય થાય છે, તેમ જાણવું. તે શા માટે આ કથનનું ઉપાદાન કરેલ છે ? તે કહે થાય છે. પછી બીજા મંડલથી આરંભીને પ્રતિમંડલમાં ૨૧ મુહૂર્તથી દિવસની વૃદ્ધિમાં ૧૮૩માં મંડલે છ મુહૂર્તા વધે છે, એ રીતે ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે. તેથી જ બાર મુહર્તની રાત્રિ થાય છે. કેમકે અહોરાત્રના ત્રીશ મુહર્તા હોય છે. જ્યારે સર્વ અત્યંતર મંડલના અનંતર મંડલમાં સૂર્ય હોય છે, ત્યારે ૬૧ ભાગ હીન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તે અઢાર મુહૂર્ણ દિવસથી અનંતર તે અઢાર મુહૂર્વોત્તર કહેવા. ત્યારે ૧ ભાગ વડે અધિક બાર મુહૂર્તની સનિ થાય. જેટલા ભાગે દિવસ ઘટે, તેટલા ભાગે રાત્રિ વધે છે. કેમકે એક અહોરાત્રના 30-મુહર્ત હોય છે. આ અનંતરોક્ત ઉપાયથી દિનમાન ઘટાડતાં જવું. - તેમાં સવચિંતર મંડલ અનંતર મંડલથી આરંભીને ૩૧-માં મંડલાદ્ધમાં જ્યારે સૂર્ય હોય ત્યારે ૧-મુહૂર્તનો દિવસ થાય છે, પૂર્વે કહેલ હાનિ ક્રમથી ૧૩-મુહૂર્તની સત્રિ થાય છે. ૨૧ ભાગ મુહથી હીન ૧-મુહર્ત પ્રમાણ દિવસ, આ દ્વિતીય થકી આરંભીને બત્રીશમાં મંડલાદ્ધમાં થાય છે. એ પ્રમાણે અનંતરત્વ બીજે પણ કહેવું જોઈએ. સાતિરેક ૬૧ મુહૂd, એમ સર્વત્ર ૬૧ વૃદ્ધિ કહેવી. બીજાથી આભીને ૬૧માં મંડલમાં ૧૬-મુહુર્તનો દિવસ થાય છે, ૧૨માં અદ્ધ મંડલમાં વર્તતો સૂર્ય - ૧૫ મુહૂર્તનો દિવસ થાય. ૧૨૨માં મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૪-મુહર્તનો દિવસ થાય. ૧૫રશીમાં મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૩-મુહૂર્તનો દિવસ થાય. ૧૮૩માં મંડલમાં અર્થાત્ સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૨-મુહૂર્તનો દિવસ થાય. કાળના અધિકારથી આ કહે છે - જ્યારે ભગવન્! જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં વાસTvઈત્યાદિ, થાણ - ચતુમસ પ્રમાણ વષકાળ સંબંધી પ્રથમ - આધ, સમય - ક્ષણ, પ્રાપ્ત થાય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષનો પહેલો સમય થાય છે. કેમકે સમયકાળ તૈયત્યથી દક્ષિણદ્ધિ અને ઉત્તરાર્ધમાં બંને સૂર્યોનો ચાર હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વષકાળનો પહેલો સમય હોય, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અનંતર પુસ્કૃત સમયમાં અનંતર: નિર્ભવધાન દક્ષિણદ્ધિ વર્ષા પ્રથમતાની અપેક્ષા તે અતીત પણ હોય, તેથી કહે છે – પુરસ્કૃત થતુ પુરોવર્સી થશે સમય - પ્રસિદ્ધ શબ્દ છે. અનંતર પશ્ચામૃત સમયમાં - પૂર્વ અને પશ્ચિમ વિદેહ વર્ષના પ્રથમ સમય અપેક્ષાથી જે અનંતર પશ્ચાદ્ભૂત - અતીત સમય, તેમાં દક્ષિણ-ઉત્તરના વર્ષાકાળનો પ્રથમ સમય થાય છે. અહીં ક્રમ-ઉત્ક્રમથી અભિહિત અર્થ છે. પ્રપંચિત જ્ઞાન શિષ્યો માટે અતિ સુનિશ્ચિત થાય છે તેથી તેમના અનુગ્રહ માટે આ કહ્યું હોવાથી કોઈ દોષ નથી. એ પ્રમાણે જેમ સમયથી વનિો આલાવો કહ્યો, તેમ આવલિકાનો પણ કહેવો. તે આ પ્રમાણે - ભગવન! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં વર્ષોની પ્રથમ આવલિકા સંપ્રાપ્ત હોય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ વર્ષની પ્રથમ આવલિકા સંપ્રાપ્ત હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષોની પહેલી આવલિકા સંપાત હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અનંતર પુરસ્કૃત સમયમાં વર્ષોની પહેલી આવલિકા હોય છે શું ? હા, ગૌતમ ! બધું તેમજ હોય છે. ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં વર્ષની પહેલી આવલિકા સંપ્રાપ્ત થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલી આવલિકા સંપ્રાપ્ત થાય છે, જ્યારે જંબૂઢીપદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશ્ચાદ્ભૂત સમયમાં વર્ષોની પહેલી આવલિકા પ્રતિપન્ન થાય છે? હા, ગૌતમ ! તેમજ કહેવું. એ પ્રમાણે આનપાણાદિમાં પણ કહેવું. આવલિકા આદિનો અર્થ પૂર્વવત્ છે. સુરંત - શીતકાળ ચારમાસ, fજ - ગ્રીમકાળ ચારમાસ. પદને અયો - શ્રાવણ આદિત્યથી સંવત્સરનું દક્ષિણાયન. યુવા - પાંચ સંવાર પ્રમાણ. અહીં યુગ સાથે એમ અતિદેશ કરણથી યુગની પણ દક્ષિણ અને ઉત્તરના પૂર્વ સમયે પ્રતિપત્તિ છે. • x - ઈત્યાદિ. જયોતિષ કાંડકમાં કહેલ છે કે- શ્રાવણ વદ એકમે બાલવ કરણ, અભિજિતું નક્ષત્ર, સર્વત્ર પ્રથમ સમયમાં યુગની આદિ જાણવી. આ ગાથાના વ્યાખ્યાનમાં સર્વત્ર ભરતમાં, સ્વતમાં અને મહાવિદેહમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં એકમની તિથિમાં બાલવ કરણમાં, અભિજિતુ નક્ષત્રમાં, પહેલાં સમયમાં, યુગની આદિ જાણવી. એ વાચનાંતર જાણવું. * * જો કે જ્યોતિષ કરંડક સૂબકત આચાર્યે આ ભગવતી આદિ સૂત્રની પ્રતિમાં માથુર વાયનાનુગત કહ્યું, તેમાં કંઈ અનુચિત નથી. * * * * * “સર્વે કાળ વિશેષ સૂર્ય પ્રમાણથી થતાં જાણવા.” એ વચનથી જો સૂર્યચાર વિશેષથી કાલ વિશેષ પ્રતિપત્તિ દક્ષિણ-ઉતના આદિ સમયમાં અને પૂર્વ-પશ્ચિમના ઉત્તર સમયમાં થાય, તો દક્ષિણ અને ઉત્તરના પ્રતિપત્તિ સમયમાં પૂર્વકાળનું અપર્યવસાન કહેવું. પૂર્વ અને Page #74 -------------------------------------------------------------------------- ________________ Je ૧૩૩ પશ્ચિમ વિદેહની અપેક્ષાથી તેમ છે. * પૂર્વાગ - ચોર્યાશી લાખ વર્ષ પ્રમાણ. પૂર્વ - પૂર્વાગને જ ૮૪ લાખ વર્ષ વડે ગુણવા. એ પ્રમાણે ૮૪ લાખ વર્ષે ગુણવાની ઉત્તરોત્તરના સ્થાન પ્રાપ્ત થાય છે. અંતિમ સ્થાન ૧૯૪ અંકથી ચાય. અવસર્પિણીનો પહેલો વિભાગ તે પ્રથમા અવસર્પિણી. ભગવન્!! જ્યારે દક્ષિણામાં પહેલી અવસર્પિણી પ્રાપ્ત થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઈત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે - પૂર્વ, પશ્ચિમમાં અવસર્પિણી કે ઉર્પિણી હોતી નથી. કેમ ? તે કહે છે - સર્વથા એક સ્વરૂપ ત્યાં કાળ કહેલ છે. ધે પ્રસ્તુત અધિકારનો ઉપસંહાર કરતાં કહે છે – ૦ અનંતરોક્ત સ્વરૂપવાળી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ - આધ દ્વીપની યથાવસ્થિત સ્વરૂપનું નિરૂપણ કરનારી ગ્રંથ પદ્ધતિ આ ઉપાંગમાં છે. સૂર્યપ્રજ્ઞપ્તિ - સૂર્ય અધિકાર પ્રતિબદ્ધ પદ પદ્ધતિ થg • મંડલ સંખ્યાદિનો HETH - સુર્ય પ્રજ્ઞપ્તિ આદિ મહાગ્રંથની અપેક્ષાથી સંક્ષોપથી તે સમાપ્ત થાય છે. હવે ચંદ્ર વક્તવ્યનો પ્રશ્ન કહે છે – ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં બંને ચંદ્રો ઉત્તર-પૂર્વ દિશા ભાગમાં ઉદિત થઈને પશ્ચિમ-દક્ષિણ દિશા ભાગમાં અસ્ત પામે છે, ઈત્યાદિ જે રીતે સૂર્યવકતવ્યતા કહી છે, તે રીતે ચંદ્ર વક્તવ્યતા કહેવી. યથા અને વા શબ્દથી અહીં - ભગવતીજી સૂત્રના પાંચમાં શતકનો દશમો ઉદ્દેશો “ચંદ્ર” નામે છે, તે જાણવો. ક્યાં સુધી આ સૂત્ર ગ્રહણ કરવું ? તે કહે છે – જ્યાં સુધી તેમાં અવસ્થિત કાળ કહેલ છે, ત્યાં સુધી, હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અહીં પણ ઉપસંહાર કરવાને માટે કહે છે - બ્લેસ ઈત્યાદિ, વ્યાખ્યાન પૂર્વવતુ. તફાવત એ કે – સુર્યપ્રજ્ઞપ્તિ સ્થાને, ચંદ્રપ્રજ્ઞપ્તિ કહેવી. આ જ્યોતિકોના ચાર વિશેષથી સંવત્સર વિશેષ પ્રવર્તે છે, તેથી તેનો ભેદ પ્રશ્ન કહે છે – • સૂત્ર-૨૩૮ થી ૨૮૫ - રિ૭૮) ભગવન / સંવત્સર કેટલાં કહેલાં છે ? ગૌતમ! પાંચ સંવત્સરો કહેલાં છે, તે આ પ્રમાણે - નામ સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર અને શનૈશ્ચર સંવત્સર (એ પાંચ છે.] ભગવન્! નક્ષત્ર સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ બર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – શ્રાવણ, ભાદ્રપદ, આસો જ પાવતુ આષાઢ. અથવા બૃહપતિ મહાગ્રહ, જે બાર સંવાર વડે સર્વ નક્ષત્ર મંડલનું પરિસમાપન કરે છે, તે નમ્ર સંવત્સર છે. ૧૩૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ભગવદ્ ! યુગ સંવત્સર કેટલા ભેદે કહેલ છે ? ગૌતમપાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત - ભગવન ! પહેલાં ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો કહેલા છે ? ગૌતમ ! ચોવીસ પર્વો કહેલાં છે. ભાવના બીજ ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો કહેલાં છે ? ગૌતમ ! ચોવીશ પર્વો કહેલાં છે. એ પ્રમાણે ત્રીજાની પૃચ્છા. ગૌતમી ૨૬- પ છે. ચોથા સંવત્સરના ચોવીશ પર્વો છે. પાંચમાં અભિવર્ધિતના ર૬- પર્વો કહેલાં છે. એ પ્રમાણે બધાં મળીને પાંચ સંવત્સરિક યુગમાં ૧૨૪ પર્વો કહેલાં છે. તે યુગ સંવત્સર કહ્યો. ભગવાન ! પ્રમાણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - નમ્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય સૂિર્ય અને અભિવર્ધિત. તે આ પ્રમાણે સંવત્સર કહ્યો. ભગવના લક્ષણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ! તે પાંચ ભેદ કહેલ છે, તે આ પ્રમાણે – [૨૯] સમક નtત્ર યોગ કરે છે, સમક ઋતુ પરિણત થાય છે, ન અતિ ઉષ્ણ - ન અતિ શીતરૂપે [તે પરિણત થાય છે. જે પ્રચુર જળયુકત હોય તે સમક નક્ષત્ર છે. [co] જ્યારે ચંદ્રની સાથે પૂર્ણમાસીમાં વિષમચારી નાઝનો યોગ થાય છે, જે કટુક હોય, વિપુલ વયુિક્ત હોય છે, તેને ચંદ્ર સંવત્સર કહેવામાં આવે છે. [૨૮૧] જેમાં વિષમકાળમાં વનસ્પતિ અંકુરિત થાય છે, ઋતુ ન હોય ત્યારે પુષ્પ અને ફળ આપે છે, જેમાં સમ્યફ વર્ષા વરસતી નથી, તેને કર્મ સંવત્સર કહે છે. [૨૮] જેમાં સૂર્ય પૃથવી, જળ, પુષ્પ અને ફળને સંપદાન કરે છે, જેમાં થોડી વથિી જ ધાન્ય સમ્યક્રરૂપે નિષ્પન્ન થાય છે. સારી ફસલ થાય છે, તે આદિત્ય સંવત્સર કહેવાય છે. [૨૮]] જેમાં જણ, લવ, દિવસ, ઋતુ, સૂર્યના તેજથી તપ્ત રહે છે, જેમાં નિન સ્થળ જળ વડે પૂરિત રહે છે, તેને તું અભિવર્ધિત સંવત્સર જાણ (સમજ) [૨૮] ભગવના શનૈશ્ચર સંવાર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! અઠ્ઠાવીશ ભેદે કહેલ છે, તે આ - રિ૮૫] અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષજ પૂવભાદ્રપદ, ઉત્તરા Page #75 -------------------------------------------------------------------------- ________________ |૨૭૮ થી ૨૮૫ ૧૩૫ ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી યાવત્ ૨૮મું નરમ ઉત્તરાષાઢા કહેલ છે.. અથવા શનૈદાર મહાગ્રહ ૩૦ સંવત્સરોમાં સમસ્ત નામમંડલનું સમાપન કરે છે, તે શનૈશ્ચર સંવત્સર કહેવાય છે. • વિવેચન-૩૮ થી ૨૮૫ : નક્ષત્રોમાં થાય તે નાક્ષત્ર, શું કહેવા માંગે છે ? ચંદ્રને ચાર ચરતાં જેટલાં કાળથી અભિજિતથી આરંભીને ઉત્તરાષાઢા નક્ષત્ર સુધી જાય છે, તેટલાં પ્રમાણમાં નાક્ષત્રમાસ અથવા ચંદ્રના નક્ષત્ર મંડલમાં પરિવર્તનના નિષજ્ઞ, ઉપચારથી તે માસ પણ નમ્ર છે. તે બાણુણ નામ સંવત્સર છે. તથા યુગ સંવત્સર - પાંચ સંવત્સરાત્મક યુગ, તેના એકદેશરૂપ વચમાણ લક્ષણ ચંદ્રાદિ યુગ પૂરકપણાથી યુગ સંવત્સર. પ્રમાણ - દિવસ આદિનું પરિમાણ, તેનાથી ઉપલક્ષિત વક્ષ્યમાણ જ નક્ષત્ર સંવત્સરાદિ તે પ્રમાણ સંવત્સર. તે જ લક્ષણોના વક્ષ્યમાણ સ્વરૂપની પ્રધાનતાથી જે છે તેને લક્ષણ સંવત્સર કહે છે. જેટલાં કાળથી શનૈશ્ચર નક્ષત્ર કે બાર રાશિને ભોગવે છે, તે શનૈશ્ચર સંવત્સર કહેવાય. નામ નિરુક્ત કહીને, હવે આના ભેદોને કહે છે - ભગવન! નક્ષત્ર સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમાં તે બાર ભેદે કહેલ છે, તે આ - શ્રાવણાદિ (સૂગાર્ચવતુ જાણવું.] આ ભાવ છે - અહીં ચોક સમસ્ત નમયોગ પર્યાય બાર વડે ગુણતાં નક્ષત્ર સંવત્સર થાય. તેથી જે નક્ષત્રસંવત્સર પૂરક બાર સમસ્ત નક્ષત્રયોગપર્યાયો શ્રાવણાદિ નામે છે. તે પણ અવયવમાં સમુદાયના ઉપચારથી તે માત્ર સંવત્સર કહેવાય. તેથી શ્રાવણ આદિ બાર ભેદે નક્ષત્ર સંવત્સર છે અથવા બૃહસ્પતિ મહાગ્રહ બાર સંવત્સર વડે યોગને આશ્રીને જે સર્વ નમ મંડલ - અભિજિતાદિ ૨૮-નાગને પરિસમાપ્ત કરે છે, તેટલો કાળ વિશેષ બાર વર્ષ પ્રમાણ નક્ષત્ર સંવત્સર. હવે બીજો-યુગ સંવત્સર. પ્રશ્ન સ્પષ્ટ છે, ઉત્તરમાં – ગૌતમ! યુગસંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - ચંદ્ર આદિ - x • ચંદ્રમાં થાય તે ચાંદ્ર, યુગની આદિમાં શ્રાવણ વદ એકમથી આરંભીને પૂર્ણિમાની, પરિસમાપ્તિ સુધીનો કાળ પ્રમાણ ચાંદ્ર માસ. એક પૂણિમાં પરાવર્ત ચાંદ્રમાસ. અથવા ચંદ્રથી નિપજ્ઞત્વથી ઉપચારથી જે માસ તે પણ ચાંદ્ર, તે બાણુણ ચંદ્ર સંવત્સર. બીજા અને ચોથાની પણ વ્યુત્પત્તિ એમ જ જાણવી. ત્રીજો યુગસંવત્સર અભિવર્તિત નામે છે, મુખ્યતાથી તે તેર ચંદ્રમાસ પ્રમાણ સંવત્સર •x - જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તે કેટલાં કાળે સંભવે? તે કહે છે. આ યુગ ચંદ્ર, ચંદ્ર આદિ પાંચ સંવત્સર રૂ૫, સૂર્ય સંવત્સરની અપેક્ષાથી વિચારતા અન્યૂન અતિક્તિ પાંચ વર્ષોનો થાય છે. સૂર્ય માસ સાદ્ધ ૩૦-અહોરાત્ર પ્રમાણ અને ચંદ્રમાસ ૨૯ દિવસ અને *દર ભાગ દિવસ છે. તેથી ગણિત સંભાવનાથી સૂર્યસંવત્સરના 30 માસ અતિક્રમતા એક ચાંદ્રમાસ અધિક પ્રાપ્ત થાય છે. તે જ રીતે પ્રાપ્ત થાય છે, તે રીતે પૂર્વાચાર્ય દ્વારા પ્રદર્શિત આ કરણગાયા છે – ચંદ્રનું જે વિશેષ, સૂર્યનું માંસનું થાય. આ ગાથાની અક્ષર ગમનિકા કહે છે – સૂર્ય સંબંધી માસની મધ્ય ચંદ્ર-ચંદ્ર માસનો જે વિશ્લેષ થાય છે, આ વિશ્લેષ કરતાં જે બાકી રહે, તે પણ ઉપચારથી વિશ્લેષ છે, તે 3 વડે ગણતાં એક અધિક માસ થાય છે. તેમાં સૂર્યમાસના પરિમાણથી ૩૦ll અહોરાત્રરૂપ ચંદ્ર માસ પરિમાણ ૨૯ - 3ર ભાગ દિવસ બાદ કરવામાં આવે તો રહેશે - ૧ - ૧૨ ભાગ ન્યૂન. તે દિવસને ૩૦ વડે ગુણતાં થશે ૩૦ દિવસ અને ૧/ભાગને ૩૦ વડે ગુણતાં થશે 30: ભાગ. ૩૦ દિવસ વડે શોધિત કરતાં પછી રહેલ શેષ ૨૯ - ૩૨/ર દિનનો આટલા પરિમાણ ચાંદ્રમાસ, થાય છે. એ રીતે સૂર્ય સંવત્સરના 30 માસ અતિક્રમતા એક અધિક માસ થાય. યુગમાં ૬૦ સૂર્યમાસ થાય, તેથી ફરી પણ સૂર્યસંવત્સરના ૩૦ માસ અતિકમતાં બીજો અધિકમાસ થાય છે. કહ્યું છે કે – યુગના અદ્ધમાં સાઈઠ ઈત્યાદિ. આ ગાથાની અક્ષર ગમનિકા કહે છે - એક યુગમાં અનંતર કહેલ સ્વરૂપ પના - પક્ષોના ૬૦ અતીતમાં - સાઈઠ સંખ્યામાં પક્ષો અતિક્રાંત થતાં, આ અવસરમાં યુગાદ્ધ પ્રમાણમાં એક અધિક માસ થાય છે. બીજો અધિક માસ ૧૨૨ પર્વો - પક્ષ વ્યતીત થતાં યુગના અંતે થાય છે. તેથી યુગની મધ્યમાં બીજા સંવત્સરમાં અધિક માસ અથવા પાંચમામાં થાય, એ રીતે એક યુગમાં બે અભિવર્ધિત સંવત્સર થાય છે. જો કે પાંચ સૂર્ય વર્ષરૂપ એક યુગમાં બે ચંદ્રમાસવ નક્ષત્ર માસ આધિકયા સંભવે છે, તો પણ નક્ષત્રમાસનો લોકમાં વ્યવહાર અવિષયવયી છે. અર્થાત જેમ. ચંદ્રમાસ લોકમાં વિશેષથી યવન આદિ વડે વ્યવહરાય છે, તે રીતે નક્ષત્રમાસનો વ્યવહાર થતો નથી. આ નાગાદિ સંવત્સરના માસ, દિનમાન, અયનાદિ પ્રમાણ સંવત્સર અધિકારમાં કહેવાશે. આ ચંદ્રાદિ પાંચ યુગ સંવસર પર્વ વડે પૂરાય છે, એ રીતે તે કેટલાં પ્રતિવર્ષે થાય છે, એમ પૂછતાં કહે છે – ભગવદ્ ! પ્રથમ-યુગની આદિમાં પ્રવૃત્ત ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો-પારૂપ કહેલાં છે? ગૌતમ. ૨૪-પર્વો છે. બાર માસરૂપથી પ્રતિમાસ બે પર્વના સંભવતી થાય. બીજા અને ચોથાના પ્રશ્ન સત્રમાં એ પ્રમાણે જ છે. અભિવર્ધિત સંવત્સર સૂત્રમાં ૨૬-પર્વો, તેના ૧૩ ચંદ્રમાસપણાથી પ્રતિમાસ બે પર્વના સંભવથી કહ્યું. એ રીતે બીજો અભિવર્ધિત પણ જાણવો. એમ બધાં મળીને ૧૨૪ પ થાય. Page #76 -------------------------------------------------------------------------- ________________ |૨૭૮ થી ૨૮૫ ૧૩૩ હવે ત્રીજુ - પ્રમાણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે ? ગૌતમ! પાંચ ભેદે કહેલ છે, તે આ રીતે - નાક્ષત્ર આદિ - ૪ - અહીં નબ, ચંદ્ર, અભિવર્ધિત નામે સ્વરૂપથી પૂર્વે કહ્યા છે. ઋતુ-લોક પ્રસિદ્ધ વસંત આદિ, તેનો વ્યવહારહેતુ સંવત્સર તે ઋતુ સંવાર. બીજા ગ્રંથમાં આનું નામ સાવન સંવત્સર કર્મસંવત્સર છે. આદિત્યના ચારણી દક્ષિણ અને ઉત્તરાયના વડે નિપજ્ઞ આદિત્ય સંવત્સર. પ્રમાણના પ્રધાનત્વથી આ સંવત્સરનું પ્રમાણ જ કહે છે. તેના માસ પ્રમાણાધીનત્વથી આદિમાં માસ પ્રમાણ. તે આ રીતે - અહીં ચંદ્ર આદિ સંવાર પંચક પ્રમાણ યુગમાં અહોરાત્ર ૧૮૩૦ પ્રમાણ થાય છે. આ કઈ રીતે જાણવું ? અહીં સૂર્યના દક્ષિણ કે ઉત્તર અયન ૧૮૩ દિવસરૂપ યુગમાં પાંચ દક્ષિણાયન અને પાંચ ઉતરાયન, એમ સર્વ સંખ્યાથી દશ અયનો થાય. તેથી ૧૮૩ને ૧૦ વડે ગુણતાં યથોક્ત દિન રાશિ આવે. એ પ્રમાણે દિનરાશિને સ્થાપીને નક્ષત્ર, ચંદ્ર, ગડતુ આદિ માસના દિવસ લાવવાને માટે યથાક્રમે ૬૭, ૬૧, ૬૨ સ્વરૂપથી ભાગ કરવો. તેથી યથોક્ત નાગાદિમાસ ચતુષ્કગત દિવસ પરિમાણ આવે. તે આ પ્રમાણે - યુગદિનાશિ ૧૮૩૦ છે. આના યુગમાં ૬૭ માસ, એ રીતે ૬૭ વડે ભાગ કરતાં, જે પ્રાપ્ત થાય તે નક્ષત્રમાસ. તથા આના જ યુગ દિનરાશિના ૧૮૩૦ રૂપના ૬૧ યુગમાં ઋતુમાસ, એ રીતે ૬૧ ભાગ કરતાં ઋતુમાસ પ્રમાણ આવે. તથા યુગમાં સૂર્યમાસ-૬૦, એ ધ્રુવ રાશિ ૧૮૩૦ રૂપને ૬૦ ભાગ કરાતા જે પ્રાપ્ત થાય, તે સૂર્યમાસ પ્રમાણ. તથા અભિવદ્ધિત વર્ષમાં-ત્રીજા કે પાંચમામાં ૧૩ ચંદ્રમાસ થાય છે, તે વર્ષના બાર ભાગ કરાતા, એકૈક ભાગ અભિવર્ધિતમાસ એમ કહેવાય છે. આ અભિવર્ધિત સંવત્સરનું તેર ચંદ્રમાસ પ્રમાણને દિવસપ્રમાણ - 3૮૩ - ૪૪/૬ર છે. તે કઈ રીતે ? ચંદ્રમાસનું પ્રમાણ દિવસ - ૨૯ - ૩૨૨ છે. તેને ૧૩-વડે ગુણતાં આવશે 398 દિવસોના, ૪૧૬ અંશોના અને તે દિવસના ૬૨ ભાગો, તેના દિવસો લાવવા માટે ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત ૬-દિવસ, તેને પૂર્વોક્ત દિવસોમાં ઉમેરતા થશે - ૩૮૩ દિવસ - ૪૨ ભાગ. પછી વર્ષમાં બાર માસ, એમ માસ લાવવાને માટે બાર વડે ભાંગતા ૩૧અહોરમ પ્રાપ્ત થશે. બાકી ૧૧ અહોરાત્ર શેષ રહેશે. તેને બાર વડે ભાગ દેવાશે નહીં. તેથી જો ૧૧ ૪૪ ભાગ મીલનાર્થે ૬૨ વડે ગુણવામાં આવે ત્યારે પૂર્ણ રાશિ ત્રુટિત નહીં થાય કેમકે શેષ વિધમાન છે. તેથી સુમેક્ષિકા બમણી કરીને ૬૨ વડે ૧૨૪-૩૫-૧૧ને ગુણતાં આવશે ૧૩૬૪, પછી ૪૪/ર ને સવર્ણનાર્થે બમણાં કરીને મૂળરાશિમાં ઉમેરીએ તો ૧૪૫૨ થશે. આને ૧૨ વડે ભાંગતા ૧૨૧ આવશે. • x - ઈત્યાદિથી અભિવર્ધિત માસ પ્રમાણ આવે. આ બધાંની કમથી અંકસ્થાપના આ રીતે - આ નાગાદિ માસનું પ્રમાણ, ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ વર્ષના ૧૨-માસ એ રીતે બામણું પોત-પોતાનું વર્ષ પ્રમાણ થાય છે, સ્થાપના આ રીતે - [એમ બે સ્થાપના કરી છે.] જેમકે નક્ષત્ર માસના દિન-૨૭, ભાગ ૨૧, ચંદ્રમાસના દિવસ-૨૯ અને ૩૨ ભાગ, ઋતુમાસના-30 દિવસ, સૂર્યમાસના ૩૦ દિવસ 30/ભાગ અભિવર્ધિત માસના - ૩૧ દિવસ અને ૧૨૧/૧૨૪ ભાગ. વર્ષ પ્રમાણ સ્થાપનામાં નબ વર્ષના ૩૨૭. પ૧/૪ ભાગ, ચંદ્ર વર્ષના - ૩૫૪ - ૧/૬ ભાગ, વડતુવર્ષના-૩૬૦, સૂર્યવર્ષના - ૩૬૬ અને અભિવર્ધિત વર્ષના - ૩૮૩ - ૪૪ર થશે. • x • x - aો નિસયા આ ગાથાની વ્યાખ્યા - આદિત્યાદિ સંવત્સર માસોની મધ્યે કર્મસંવત્સર સંબંધી માસ નિરંશપણે - પૂર્ણ ૩૦-અહોરાત્ર પ્રમાણપણે લોકવ્યવહારકાક થાય. બાકીના સૂર્ય આદિ વ્યવહારમાં ગ્રહણ કરવા દુકર છે કેમકે સાંશપણે વ્યવહારપથમાં અવતરતા નથી. તિરંશતા આ પ્રમાણે છે – ૬૦ પલની ઘટિકા, બે ઘટિકા તે મુદ્દd, 30મુહૂર્તનું અહોરાત્ર. ૧૫-અહોરાત્રનો પક્ષ, બે પક્ષનો માસ, ૧૨માસનું સંવત્સર. એ પ્રમાણે છે. શાઅવેદી વડે બઘાં પણ મારો સ્વસ્વકાર્યોમાં નિયોજિત છે, તે આ રીતે - અહીં નક્ષત્રમાસનું પ્રયોજન સંપદાયથી જાણવું. વૈશાખ, શ્રાવણ, માઘ, પોષ ફાગણમાં જ વાસ્તુનો પ્રારંભ કQો પણ બાકીના સાતમાં નહીં. ઈત્યાદિ ચંદ્રમાસનું પ્રયોજન છે. તુમાસનું પૂર્વે કહેલ છે. સિંહસ્થ ગુરુ, ધનાર્ક-મીનાક, અધિકમાસ ઈત્યાદિમાં લગ્ન ન કરવા, તે સૂર્યમાસ અને અભિવર્ધિતમામનો હેતુ છે. પૂર્વે નક્ષત્ર સંવત્સરાદિ સ્વરૂપથી નિરૂપેલ, અહીં તે દિનમાન કાઢવા વગેરે પ્રમાણ કરણથી વિશેષથી નિરૂપિત છે, માટે પુનરુક્તિ છે, તેમ ન વિચારવું. નિશીથ ભાણકારના આશયથી - નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, સૂર્ય અને અભિવર્ધિતરૂપ પાંચ માસ, તેના બારગણાં તે સંવત્સર છે એ રીતે સંવત્સરપંચક યુક્તિયુકત છે. અન્યથા ઉદ્દેશાધિકારમાં નક્ષત્ર સંવત્સર ઉદ્દેશ કરણ, યુગસંવત્સર અધિકારમાં ચંદ્ર અને અભિવર્ધિતનું ઉદ્દેશ કરણ, વળી પ્રમાણ સંવત્સર અધિકારમાં તેનું જ પ્રમાણ કરણ ઈત્યાદિ મોટા-ગૌરવને માટે થાય. જે સ્થાનાંગ, ચંદ્રપ્રાપ્તિ આદિમાં અને આ ઉપાંગમાં આ સંવત્સરપંચક વર્ણન કરેલ છે, તે બહુશ્રુત વડે જાણવા યોગ્ય છે (અથવા બહુશ્રુત જાણે.) હવે લક્ષણ સંવત્સર - [સૂત્રાર્થ મુજબ જાણવું] તેમાં સમ - સમપણે નક્ષત્ર • કૃતિકાદિ વન - કારતક પૂનમ આદિ તિથિ વડે સંબંધ યોજે છે. અર્થાત્ જે નક્ષત્રો જે તિથિમાં ઉત્સથિી હોય - જેમ કે કારતકે કૃતિકા, તેનું તેમાં જ હોવું. * * * જેમાં સમપણે ઋતુઓ પરિણમે, વિષમપણે નહીં, કાર્તિકી પછી હેમંતઋતુ, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૭૮ થી ૨૮૫ ૧૩૯ ૧૪૦ જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ પૌષી પછી શિશિરઋતુ ઈત્યાદિ. જે સંવત્સર અતિ ઉષ્ણ કે અતિશીત નથી, ઘણાં જળવાળો હોય તે લક્ષણથી નિષ્પન્ન, તે નક્ષત્રસંવત્સર. * * * * * હવે ચંદ્ર - ચંદ્ર સાથે સમક યોગને ઉપયત વિષમચારી - વિદેશ નામક માસવાળા નખો તે-તે પૂર્ણિમા - મહીનાની અંત્ય તિથિ તેને પૂર્ણ કરે છે, તે જાણવું. જે કટક - શીત, આતપ રોગાદિ દોષની બહુલતાપણે, પરિણામદારુણતાથી છે, તેને ચંદ્ર સંબંધી ચંદ્રના અનુરોધથી તે માસની પરિસમાપ્તિ છે, માસ સદેશ નામ નuથી. નહીં. હવે કર્મ નામે - જે સંવત્સરમાં વનસ્પતિઓ વિષમકાળે પલવ, અંકુર આદિથી યુકત થઈ પરિણમે છે, તથા સ્વ-સ્વ ઋતુના અભાવમાં પણ પુષ્ય અને કળા આપે છે, અકાળે પલ્લવો અને અકાળે પુષ્પ અને ફળો આપે છે તે. તથા વૃષ્ટિ સમ્યક્ ન વરસે - વરસાદ ન થાય, તે કર્મ સંવત્સર છે. - હવે સૌર - પૃથ્વી અને ઉદક તથા પુષ્પ અને ફળોના સ, તેને આદિત્ય સંવત્સર આપે છે. તથા થોડી પણ વાણિી ધાન્ય તિપાદિત થાય છે. અર્થાત જે સંવત્સરમાં પૃથ્વી, તથાવિધ ઉદકના સંપર્કથી અતિ સ-રસ થાય છે. પાણી પણ સુંદર પરિણામવાળા સયુક્ત પરિણમે છે, પુષ્પો - મધૂકાદિ સંબંધી, ફળો-આમ ફળાદિ રસ પ્રચૂર થાય છે, થોડાં પણ વરસાદ વડે ધાન્ય સર્વત્ર સારું પાકે છે, તે આદિત્ય સંવત્સર છે, તેમ પૂર્વ પ્રષિઓએ કહેલ છે. ધે અભિવર્તિત- જે સંવત્સરમાં ક્ષણ, લવ, દિવસો, ઋતુ, સૂર્યના તેજથી કરીને તીવ તપ્ત થાય છે. બધાં પણ નિમ્ન સ્થળો અને સ્થળો જળ વડે ભરાય છે, તે સંવત્સરને અભિવર્તિત સંવત્સર જાણવો તેમ પૂર્વ ઋષિઓએ કહેલ છે. હવે શનૈશ્ચર સંવત્સર - ૨૮ પ્રકારે છે. જેમકે - અભિજિતુ શનૈશ્ચર સંવત્સર, શ્રવણ શનૈશ્ચર સંવત્સર, ઘનિષ્ઠા શનૈશ્ચર સંવત્સર, શતભિષજુ શનૈશ્ચર સંવત્સર, પૂર્વભાદ્રપદા શનૈશ્ચર સંવત્સર ચાવત્ મૃગશિર્ષ શનૈશ્ચર સંવત્સર ઈત્યાદિ. તેમાં જે સંવત્સરમાં અભિજિત નક્ષત્ર સાથે શનૈશ્ચર યોગને કરે છે, તે અભિજિત શનૈશ્ચર સંવત્સર, જેમાં શ્રવણનક્ષત્ર સાથે શનિ યોગને કરે છે, તે શ્રવણ શનૈશ્ચર સંવત્સર, એ પ્રમાણે બધાં નમોના શનૈશ્ચર સંવત્સર કહેવા. અથવા શનૈશ્ચર મહાગ્રહ ૩૦ સંવત્સર વડે સર્વ નક્ષત્રમંડલઅભિજિતાદિને સમાપ્ત કરે છે, એટલો કાળ વિશેષ, તે 30 વર્ષ પ્રમાણ શનૈશ્ચર સંવત્સર કહેવાય. સંવત્સરો કહ્યા. હવે આમાં કેટલાં માસો હોય તે પ્રશ્ન - • સૂત્ર-૨૮૬ થી ૨૮ - રિ૮૬] ભગવન! એક એક સંવત્સરના કેટલાં માસ કહેલા છે ? ગૌતમ ! બાર માસ કહેલાં છે, તેના બે ભેદે નામો કહેલા છે, તે આ પ્રમાણે - લૌકિક અને લોકોત્તર, તેમાં લૌકિક નામે આ પ્રમાણે છે – શ્રાવણ, ભાદરવો, આસો યાવતું આષાઢ. લોકોતરિક નામો આ પ્રમાણે છે – [૨૮૭,૨૮૮] અભિનંદિત, પ્રતિષ્ઠિત વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાંસ, શિવ શિશિર, હિંમવાનું...વસંતમાસ, કુસુમ સંભવ, નિદાઘ અને બારમો વનવિરોધ. [૨૮] ભગવત્ ! એક માસના કેટલાં પક્ષો કહેલા છે? ગૌતમ 7 બે પક્ષ કહેલ છે, તે આ પ્રમાણે – કૃષણપક્ષ અને શુકલપક્ષ. - ભગવન! એક એક પક્ષના કેટલા દિવસો કહેલા છે? ગૌતમ ! પંદર દિવસો કહેલા છે, તે આ પ્રમાણે - પતિપદા દિવસ, દ્વિતીયા દિવસ યાવતું પંચદશી દિવસ. ભગવાન ! આ પંદર દિવસોના કેટલા નામો કહેલા છે ? ગૌતમ ! પંદર નામો કહેલા છે, તે આ - રિ૯૦ થી ર૯ પૂવગ, સિદ્ધ મનોરમ, મનોરથ, યશોભદ્ર, યશોધર, સર્વકામ સમૃદ્ધ... ઈન્દ્રમૂધઈભિષિક્ત, સોમનસ, ધનંજ, સિદ્ધ, અભિાત, અત્યશન, શdજય.. અનિવેમ્મ અને પંદરમો ઉપશમ એ દિવસના નામો છે. - ભગવાન ! આ પંદર દિવસોમાં કેટલી તિથિ કહી છે? ગૌતમ / ૧૫-તિથિ કહેલી છે, તે આ પ્રમાણે – નંદા, ભદ્રા, જયા, તુચ્છા, પૂણએ પક્ષની પાંચમી તિથિ છે, ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પૂણી એ પક્ષની દશમી તિથિ છે. ફરી પણ નંદા ભદ્રા, જયા, તુચ્છા અને પૂર્ણ એ પક્ષની પંદરમી તિથિ છે. એ પ્રમાણે ત્રણ આવૃત્તિઓમાં બધાં દિવસોની તિથિઓ કહેલી છે. ભગવન! એક-એક પક્ષમાં કેટલી રાત્રિએ કહેલી છે? ગૌતમ! પંદર રાત્રિઓ કહેલી છે, તે આ રીતે - પ્રતિપદા રાત્રિ યાવતું પંદરમી રાત્રિ. ભગવના આ પંદર ગિઓ કયા નામથી કહેલ છે ? ગૌતમ! તેના પંદર નામો કહેલા છે, તે આ પ્રમાણે – [૨૩ થી ર૯૫] ઉત્તમા, સુનામા, એલાપત્યા, યશોધરા, સોમનસા, શ્રીસંભૂત... વિજયા, વૈજયંતી, જયંતિ, અપરાજિતા, ઈચ્છા, સમાહારા, તેજ, અતિતેજા... અને દેવાનંદા કે નિરતિ પંદરમી. આ રાત્રિના નામો છે. ભગવન! આ પંદર રાત્રિની કેટલી તિથિ કહેલ છે. ગૌતમ! પંદર તિથિ કહેલી છે, તે આ પ્રમાણે – ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સર્વ સિદ્ધા અને પાંચમી શુભનામાં ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સdસિદ્ધા અને દશમી શુભનામાં. ફરી પણ ઉગવતી, ભોગવતી, યશોમતી, સdસિદ્ધા અને પદમ-છેલ્લી શુભનામા. એ પ્રમાણે ત્રણ આવૃત્તિમાં આ તિથિઓ બધી રાત્રિમાં આવે. ભગવદ્ ! એકૈક અહોરાત્રમાં કેટલા મુહુર્તા કહેલાં છે ? Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ થી ૨૯૮ ૧૪૧ ગૌતમ! ૩૦-મુહૂર્તા કહેલાં છે, તે આ રીતે – [૨૯૬ થી ર૯૮] રુદ્ર, શ્રેયા, મિત્ર, વાયુ, સુબીય, અભિચંદ્ર, માહેન્દ્ર, બલવાન, બહા, બહુ સત્ય અને ૧૧મું ઈશાન વાભાવિતાત્મા, વૈશ્રમણ, વારુણ, આનંદ, વિજય, વિશ્વસેન, પ્રજાપત્ય અને વીસમું ઉપશમ. ગંધર્વ, અનિવેશમ, શતવૃષભ, આતપવાન, મમ, ઋણવાન, ભૌમ, વૃષભ, સવર્ણ અને મીશનું રાક્ષસ. • વિવેચન-૨૮૬ થી ૨૯૮ : ભદંત! એક એક સંવત્સરના કેટલા મહિના કહેલા છે ? ગૌતમ! બાર મહિનાઓ કહેલાં છે તેના બે પ્રકારે નામો કહેલા છે, તે આ પ્રમાણે - લૌકિક અને લોકોતર. લોક-પ્રવચન બહારના જન, તેઓમાં પ્રસિદ્ધ કે તેમના સંબંધી તે લૌકિક, લોકોતરમાં - નોન • પૂર્વોક્ત જ, તેમાંથી સમ્યગુ જ્ઞાનાદિ ગુણ યુકતત્વથી ઉત્તરપ્રધાન, તે લોકોત્તર-જૈનો, તેમનાં પ્રસિદ્ધત્વથી તેમના સંબંધી તે લોકોત્તર, લૌકિક માસના નામો - શ્રાવણ, ભાદરવો, આસો, કાતરક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ. લોકોતર નામો આ પ્રમાણે- પહેલો શ્રાવણ તે અભિનંદિત, બીજો પ્રતિષ્ઠિત, બીજે વિજય, ચોથો પ્રીતિવર્ધન, પાંચમો શ્રેયાન, છઠ્ઠો સિવ, સાતમો શિશિર, આઠમો હિમવાનું, નવમો વસંતમાસ, દશમો કુસુમસંભવ, અગિયારમો નિદાઘ, બારમો વનવિરોહ. અહીં સૂર્યપ્રજ્ઞપ્તિ વૃત્તિમાં અભિનંદિતને સ્થાને અભિનંદ અને વનવિરોહને સ્થાને વનવિરોધી કહેલ છે. હવે પ્રતિમાસે કેટલા પક્ષો છે તેનો પ્રશ્ન – ભગવન્! એક એક માસના કેટલા પક્ષો કહેલા છે ? ગૌતમ ! બે પક્ષો કહેલા છે, તે આ પ્રમાણે - કૃષ્ણપા, જેમાં ધવરહ પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને આવરણ કરે છે, તેનાથી જે અંધકારની બહુલતા થાય તે બહુલ પક્ષ અને બીજો શુક્લપક્ષ, જેમાં તે જ ચંદ્રવિમાનના આવરણને છોડે છે, તેનાથી જ્યોત્સના ધવલિતાથી શુક્લ પક્ષ અને બીજો શુકલપક્ષ, જેમાં તે જ ચંદ્રવિમાનના આવરણને છોડે છે, તેનાથી જ્યોત્સના ધવલિતાથી શુક્લ પક્ષ થાય. ‘ત્ર' કાર બંને પક્ષ પક્ષની તુચતા જણાવે છે. તેથી બંને પણ પક્ષો સમાના તિથિનામક અને સમાન સંખ્યાવાળા થાય છે. હવે તેની દિવસ સંખ્યા પૂછતાં કહે છે – ભગવત્ કૈક પાના કૃષ્ણ કે શુક્લમાંના કોઈના પણ કેટલાં દિવસો કહ્યા છે ? જો કે દિવસ શબ્દ અહોરાત્ર અર્થમાં રૂઢ છે, તો પણ સપિકાશવાળો કાળ વિશેષ અહીં ગ્રહણ કરવો. કેમકે રાત્રિ વિભાગ પ્રગ્નસૂત્ર આગળ કહેલ છે. ગૌતમ! પંદર દિવસો કહેલા છે. આ કર્મમાસની અપેક્ષાથી જાણવા. તેમાં પૂર્ણ પંદર અહોરમોનો સંભવ છે. તે આ રીતે – પ્રતિપતુ દિવસ, પક્ષની આધતાથી ૧૪૨ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કહેવાય છે, તેથી પ્રતિપતુ એટલે પહેલો દિવસ તથા દ્વિતીયા તે બીજો દિવસ, તૃતિયા તે બીજો દિવસ ઈત્યાદિ, અંતે પંચદશી તે પંદમો દિવસ. ભગવદ્ ! આ પંદર દિવસોના કેટલાં નામો કહેલાં છે ? ગૌતમ ! પંદર નામો કહેલા છે. તે આ રીતે – પહેલો પૂર્વાગ દિવસ, બીજો સિદ્ધમનોમ, બીજો મનોહર, ચોથો યશોભદ્ર, પાંચમો યશોધર, છઠો સર્વકામસમૃદ્ધ ઈત્યાદિ સૂણાર્થમાં કહ્યા પ્રમાણે જાણવું. હવે આ દિવસોની પંદર તિથીને પૂછવા કહે છે – આ અનંતરોક્ત પંદર દિવસોની ભગવત્ ! કેટલી તિથિઓ કહેલી છે ? ગૌતમ ! પંદર તિથિ કહેલી છે. તે આ પ્રમાણે નંદા, ભદ્રા, જયાં, તુચ્છા જેને બે જે રિક્તા કહે છે અને પાંચમી પૂણ. •X X • તે પૂર્ણા પંદર તિથિરૂપ પક્ષની પંચમી તરીકે રૂઢ છે. આ પંચમીથી આગળ છઠ્ઠી આદિ તિથિઓ નંદાદિકમે જ ફરી દેખાડેલ છે તેથી જ સુગમાં કહે છે કે – ફરી પણ નંદા આદિ લેવા, તેમાં પક્ષની દશમી પૂર્ણ થશે, તે બીજી આવૃત્તિ કરી પણ નંદાદિ પાંચ લેવા. તેમાં પક્ષની પંદરમી તિથિ તે પૂર્ણ. આ અર્થનું નિગમન કરતાં કહે છે – એ પ્રમાણે ઉક્ત રીતે ત્રણ આવૃત્તિરૂપે આ અનંતરોક્ત નંદાદિ પાંચ ત્રિગુણ પંદર સંખ્યાની તિથિઓ છે. પંદર દિવસોની થાય છે, તેને દિવસ તિથિઓ કહે છે. દિવસની તિથિ કહી, તિથિમૂત્રના પૃથ વિધાનમાં વિશેષ શું છે ? તે કહે છે - સૂર્ય ચાર વડે કરાયેલ દિવસ, તે પ્રત્યક્ષસિદ્ધ છે. ચંદ્રચાર વડે કરાયેલ તિથિ કઈ રીતે છે ? તે કહે છે – પૂર્વ પૂર્ણિમાથી પર્યવસાન પામતી અને ૬૨ ભાગથી આરંભાતા ચંદ્રમંડલની સદા અનાવરણીય બે ભાગો છોડીને બાકીના *દo ભાગરૂપ પંદર ભાગો જેટલાં કાળથી ઘુવરાહુ વિમાન વડે આવૃત થાય છે, તે અમાવાસ્યા પછી પ્રગટ થાય છે. તેટલો કાળ વિશેષ તે તિથિ. હવે સકિ વક્તવ્યતાનો પ્રશ્ન - ભગવન્! કૈક પક્ષની કેટલી સમિ અનંતરોકત દિવસોના ચરમાંશરૂપે કહેલ છે ? ગૌતમ! પંદર રાત્રિ કહી છે, તે આ રીતે – પ્રતિપદારાત્રિ ચાવતુ પંદરમી સકિ. ગૌતમ! પંદર રાત્રિના નામો આ પ્રમાણે કહેલા છે, તે આ રીતે- એકમની સમિનું નામ ઉતમા છે, બીજી રાત્રિ-સુનકા, ત્રીજી સબિ એલાપત્યા, ચોથી રાત્રિ યશોધરા, પાંચમી સબિ સૌમનસા, છટ્ટી શ્રી સંભૂતા, સાતમી વિજયા, આઠમી વૈજયંતી ઈત્યાદિ સ્ત્રાર્થવતું. જેમ અહોરાત્રોની દિવસ અને રાત્રિના વિભાગથી સંજ્ઞાતર કહ્યા, તેમ દિવસ તિથિ સંજ્ઞાંતર પૂર્વે કહ્યા. હવે સમિતિથિની બીજી સંજ્ઞા માટે પ્રશ્ન કરતાં કહે છે કે ભગવદ્ ! આ પંદર સગિની કેટલી તિથિઓ કહેલી છે ? ગૌતમ! પાંચ તિથિ કહેલ છે, તે આ પ્રમાણે-પહેલી ઉગ્રવતી નંદાતિવિસત્રિ, બીજી ભોગવતી ભદ્રાતિચિની સત્રિ, બીજી યશોમતી - જયતિથિની સત્રિ, ચોથી સર્વસિદ્ધા - તુચ્છા તિથિની સમિ, પાંચમી શુભનામા-પૂણ તિથિની સબિ, ફરી છઠ્ઠી ઉગ્રવતી • નંદા તિથિની સમિ, Page #79 -------------------------------------------------------------------------- ________________ Jર૮૬ થી ૨૯૮ ૧૪3 ૧૪૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ભોગવતી ભદ્રાતિચિની સાતમી રાત્રિ, યશોમતી - જયતિથિની આઠમી સત્રિ, સર્વસિદ્ધા - તુચ્છા તિચિની નવમી રાત્રિ, શુભનામા-પૂણતિથિની દશમી રાત્રિ ફરી ઉગ્રવતી આદિ પાંચે કહેવી. જેમ નંદાદિ પાંચે તિચિની ત્રણ આવૃતિથી પંદર તિથિઓ થાય છે, તે રીતે ઉગ્રવતી આદિ ત્રણની આવૃત્તિથી પંદર સનિ તિથિઓ થાય છે. હવે એક અહોરાત્રના મુહર્તા ગણવા માટે પૂછે છે – ભગવન! એકૈક અહોરમના કેટલાં મુહર્તા કહેલા છે ? ગૌતમ ! ૩૦-મુહુર્તા કહેલા છે. તે આ રીતે - પહેલું રુદ્ધ, બીજું શ્રેયાન્, ત્રીજું મિત્ર, ચોથું વાયુ, પાંચમું સુપીત, છઠું અભિચંદ્ર, સાતમું માહેન્દ્ર, આઠમું બલવાનું ઈત્યાદિ માર્યવત્ છે. હવે તિથિ વડે પ્રતિબદ્ધપણાથી કરણોના સ્વરૂપનો પ્રશ્નપૂછતા કહે છે 'મૂત્ર - • સૂત્ર-૨૯૯ :ભગવન! કરણ કેટલા કહેલા છે ? ગૌતમ અગિયાર કરણ કહેલા છે, તે આ પ્રમાણે - ભલ, બાલવ, કોલવ, સ્ત્રી વિલોચન, ગર, વણિજ, વિષ્ટી, શકુની, ચતુષ્પદ, નામ અને કિંતુભ ભગવાન ! આ અગિયારે કરણોમાં કેટલા કરણ ચર છે અને કેટલાં કરણ સ્થિર કહેલા છે? ગૌતમ ! સાત કારણો ચર અને સાત કરણો સ્થિર કહેલા છે, તે આ પ્રમાણે જાણવા. ભવ, બાલવ, કોલવ સ્મિવિલોચન ગરુ, વણિજ અને વિષ્ટી આ સાત કરણો ચર છે. ચાર કરણો સ્થિર છે કહેલા છે, તે આ - શકુની, ચતુષાદ, નાગ અને કિંતુભ તે ચાર, ભગવન્! રણો ચર કે સ્થિર ક્યારે થાય છે? ગૌતમશુક્લપક્ષની એકમની રાત્રિ વિકરણ થાય છે. - બીજે દિવસે બાલવ અને રાત્રે કોલવ કરણ થાય છે. - ત્રીજે દિવસે સ્ત્રિ વિલોચન, ઐ ગર કરણ થાય. - ચોથે દિવસે વણિજ અને રણે વિષ્ટી કરણ થાય - પાંચમે દિવસે લવ અને રાત્રે બાલવ કરણ થાય. - છઠે દિવસે કોલવ અને સ્ત્રિ વિલોચન થાય. - સાતમે દિવસે ગર અને બે વાણિજ કરણ થાય. - આઠમે દિવસે વિટી, બે લવ કરણ થાય. - નોમે દિવસે બાલવ, રણે કોલવ કરણ થાય. - દશમે દિવસે સ્મિવિલોચન, શ્રે ગર કરણ થાય. - અગિયારસે દિવસે વણિજ રાત્રે વિષ્ટી કરણ થાય. – બારસે દિવસે બd, રામે બાલd કરણ થાય. - તેરસે દિવસે કોલવ, એ પ્રિવિલોચન કરણ થાય. - ચૌદશે દિવસે ગર, રણે વણિજ કરણ થાય. - પૂનમે દિવસે વિષ્ટી, રણે બવ કરણ થાય. ૦ [શુકલ પક્ષ કહો, હવે કૃષણપક્ષ કહે છે ને - એકમને દિવસે બાલવ, એ કોલd કરણ હોય. - બીજને દિવસે અિવિલોચન, એ ગર કરણ. - ત્રીજના દિવસે વાણિજ રાત્રે વિષ્ટીકરણ હોય. - ચોથના દિવસે બવ અને રમે બાલવ કરણ હોય. - પાંચમના દિવસે કોલવ અને રણે સ્મિવિલોચન હોય. - છૐના દિવસે ગર અને એ વણિજ કરણ હોય. - સાતમના દિવસે વિટ્ટી, રણે બવરણ હોય. - આઠમના દિવસે બાલવ, રણે કોલ કરણ હોય. - નોમના દિવસે પ્રિવિલોચન, એ ગર કરણ હોય. - દશમના દિવસે વણિજુ રણે વિષ્ટીકરણ હોય - અગિયારના દિવસે ભવ, રન્ને બાલવ કરણ હોય. - બારસના દિવસે કોલવ, બે સિવિલોચન હોય. - તેરસના દિવસે ગર, ર9 વણિજ કરણ થાય. - ચૌદશના દિવસે વિષ્ટી, રમે શકુની કરણ થાય. - અમારાના દિવસે ચતુષ્પદ, રાત્રે નામ કરણ થાય. – શુક્લ પક્ષની એકમે દિવસે કિંતુભ કરણ થાય છે. • વિવેચન-૨૯ : ભગવન! કરણો કેટલાં કહેલા છે ? ગૌતમ ! અગિયાર કરણો કહેલા છે. તે આ પ્રમાણે - બવ, બાલવ, કોલવ, સ્ટીવિલોચન અન્યત્ર અને સ્થાને તૈતિલ કહેલ છે. - X - આનાં ચર-સ્થિરવાદિ વ્યક્તિક પ્રશ્ન – ભગવન! આ કરણોની મધ્યે કેટલાં કરણ ચર છે અને કેટલાં કરણ સ્થિર કહેલાં છે ? ગૌતમ ! સાત કારણો ચર છે કેમકે અનિયત તિચિવાળા છે. ચાર કારણો સ્થિર છે કેમકે તે નિયત તિથિભાવિ છે. - x - બવ આદિ સૂત્રોક્ત સાત છે. આ સાત કારણોસર છે, એમ નિગમનવાક્ય કહ્યું. ચાર કારણો સ્થિર છે – શકુની આદિ આ ચાર કરણો સ્થિર કહેવા – એ નિગમન વાક્ય છે. પ્રારંભક અને નિગમન હવે વાક્યના ભેદથી અહીં માટે પુનરુક્તિ છે, તેમ ન સમજવું. હવે તેના સ્થાન નિયમનો પ્રશ્ન કરતાં કહે છે - તે બધું સ્વયં સ્પષ્ટ છે, Page #80 -------------------------------------------------------------------------- ________________ /૨૯૯ ૧૪૫ ૧૪૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 વિશેષ એ કે દિવસ અને રાત્રિના વિભાગથી જે પૃથકથન છે. તે કરણોનું અધ તિથિ પ્રમાણqવી છે. કણ ચૌદશે રાત્રિના શકની, અમાસે દિવસે ચતુષ્પદ, સત્રિમાં ના, શુક્લપક્ષની એકમે દિવસના કિંતુH, એ ચાર સ્થિર કરણો આ જ તિથિમાં થાય છે. ધે જો કે બધાં પણ કાળના સદા પરિવર્તન સ્વભાવપણાના અનાદિ-અનંત ભાવથી વચમાણ સૂગારંભ અનુત્પન્ન છે તો પણ કાળવિશનો આદિ-અંત વિચાર છે જ. કેમકે પૂર્વસંવત્સર, વર્તમાન સંવત્સર ઈત્યાદિ વ્યવહાર સિદ્ધ છે. તેથી કાળ વિશેષની આદિને પૂછે છે – • સૂત્ર-૩૦૦ : સંવત્સરોમાં ભગવાન આદિ સંવત્સર કયો છે ? અયનોમાં આદિ અને કયો છે? ઋતુઓમાં આદિ ઋતુ કઈ છે ? માસની આદિ કઈ છે પરૂની આદિ કઈ છે? અહોરાત્રની આદિ શું છે? મુહર્તની આદિ શું છે ? કરણની આદિ શું છે ? તથા નામોમાં પહેલું નક્ષત્ર કર્યું કહેલ છે ? [આટલા પનો કયl] ગૌતમ! (૧) સંવત્સરમાં આદિ ચંદ્ર સંવતાર છે - (૨) અયનોમાં પહેલું દક્ષિણાયન છે. (3) wતુઓમાં પહેલી વષત્રિત છે. (૪મહિનાઓમાં પહેલો શ્રાવણ માસ છે. (૫) પક્ષોમાં પહેલો કૃષ્ણ પક્ષ છે. (૬) અહોરાત્રમાં પહેલો દિવસ છે. () મુહૂર્તામાં પહેલું યુદ્ધ મુહૂર્ત છે. (૮) કરણોમાં પહેલું બાલવ કરણ છે. (૯) નસોમાં પહેલું અભિજિત નક્ષત્ર છે. એ પ્રમાણે આયુષ્યમાન શ્રમણ ! કહેલ છે. ભગવના પાંચ સંવારીક યુગમાં કેટલા અયન, કેટલી ઋતુ, એ પ્રમાણે મહિના, પક્ષ, અહોરાત્ર અને કેટલા મુહુર્તા કહેલા છે ? ગૌતમ પાંચ સંવત્સરીક યુગમાં દશ અયન, નીશ ઋતુ, ૬૦-માસ, ૧૨૦-પક્ષ, ૧૮૩૦ અહોરમ, ૫૪,છo મુહૂર્તા કહેલ છે. • વિવેચન-30o : ચંદ્ર આદિ પંચકવર્તીની આદિ-પ્રથમ જેમાં છે તે વિમવિ સંવત્સર. આ પ્રાસણ ચંદ્રાદિ સંવત્સરની અપેક્ષાથી જાણવું. અન્યથા પરિપૂર્ણ સુર્યસંવત્સર-પંચકરૂપ યુગની આદિ શું છે ? અંત શું છે ? એમ પ્રશ્ન અવકાશ જ ન રહે. દક્ષિણાયન અને ઉત્તરાયણમાં આદિ અયન કયું છે ? વર્ષ આદિ ઋતુઓમાંની કઈ ઋતુ આદિમાં છે ? શ્રાવણ આદિ મધ્યવર્તી છે તે મહિનાઓમાં કયો માસ આદિમાં છે ? એ રીતે બે પક્ષમાં આદિ પક્ષ કયો છે ? અહોરાબમાં આદિ કોણ છે ? ઈત્યાદિ પ્રશ્નો છે. [27/10]. ગૌતમ ચંદ્ર જેની આદિમાં છે, તે ચંદ્રાદિ સંવત્સર, કેમકે ચંદ્ર ચંદ્ર અભિવધિત ચંદ્ર અભિવર્ધિત નામે સંવરપંચક રૂપ યુગની પ્રવૃત્તિમાં પહેલાંથી તેનું પ્રવર્તન છે. અભિવર્ધિતનું નથી. કેમકે અભિવર્ધિત સંવત્સર ત્રીશ માસના અતિક્રમથી સંભવે છે. [શંકા યુગની આદિમાં વર્તમાનત્વથી ચંદ્ર સંવત્સરની આદિમાં કહેલ છે, તો યુગનું આદિવ કઈ રીતે? [સમાઘાન યુગમાં પ્રતિવર્તમાન સર્વે કાળવિશેષ સુષમસુષમાદિ પ્રતિપાદિત છે, યુગ અંત પામતાં તે પુરા થાય છે. સકલ જયોતિશારનું મૂલ સૂર્ય દક્ષિણાયન અને ચંદ્ર ઉત્તરાયણની એક સાથે પ્રવૃત્તિ યુગની આદિમાં જ છે, તે પણ ચંદ્રાયણના અભિજિત યોગનો પહેલો સમય જ અને સૂર્યાયાણનો પુષ્યનો સદ ભાગ વ્યતીત થતાં, તેનાથી યુગનું આદિત્વ સિદ્ધ છે. તથા દક્ષિણાયન-સંવત્સના પહેલાં છે. માસની આદિમાં જે છે તે. આનું આદિત્ય યુગના પ્રારંભમાં પ્રથમથી પ્રવૃત્ત છે. આ વચન સૂર્યાયનની અપેક્ષાથી છે, ચંદ્રાયનની અપેક્ષાથી ઉત્તરાયણની આદિતા કહેવી જોઈએ. કેમકે યુગના આરંભમાં ચંદ્રની ઉત્તરાયણ પ્રવૃતતા છે. પ્રાગૃષ્ઠ ઋતુ - આષાઢ અને શ્રાવણરૂપ બે માસની છે. તે જેની આદિમાં છે, તે પ્રાવૃડાદિક ઋતુઓ. કેમકે યુગની આદિમાં ઋતુના એકદેશના શ્રાવણમાસનું પ્રવર્તન છે. •x - બહુલ કૃિષ્ણ પક્ષાદિ બે પક્ષ, શ્રાવણકૃષ્ણપક્ષ જ યુગની આદિમાં પ્રવૃત છે. અહોરાકની આદિમાં દિવસ છે, મેરની દક્ષિણ અને ઉત્તરમાં સૂર્યોદય જ યુગને આરંભે છે, આ વચન ભરત અને ઐરાવતની અપેક્ષાથી છે. વિદેહની અપેક્ષાથી તો સમિમાં તેની પ્રવૃત્તિ છે. તથા ત્રીશ મુહૂર્તામાં રુદ્ધ પહેલું છે, કેમકે પ્રાત:કાળે તેની જ પ્રવૃત્તિ છે. તથા બાલવાદિ કરણ છે, કેમકે કૃષ્ણ પક્ષની એકમના દિવસે તે કરણનો જ સંભવ છે. તથા અભિજિત આદિ નાગો છે, તેનાથી જ આરંભીને નક્ષત્રોના ક્રમથી યુગનું પ્રવર્તન છે. તેથી કહે છે - ઉત્તરાષાઢા નક્ષત્રના ચમ સમય પાશ્ચાત્યમાં યુગનો અંત થાય. તેથી નવા યુગની આદિમાં અભિજિતુ નાગ જ હોય. હે શ્રમણ !, હે આયુષ્યમાન્ ! અંતે સંબોધન શિષ્યના ફરી પ્રગ્નવિષયક ઉધમને જણાવવા માટે છે. તેથી જ ઉલ્લસિત મનથી યુગની આદિમાં અયનાદિ પ્રમાણ પૂછે છે – ભગવન પંય સંવત્સરીક યુગમાં આના વડે ઉત્તરપ્રમાં દશ અયન ઈત્યાદિથી વિરોધ નથી. ચંદ્રસંવત્સર ઉપયોગી ચંદ્રાયનના ૧૩૪ અયનો સંભવે છે. ભગવન ! તેમાં કેટલાં અયન, ઋતુ માસ, પક્ષ, અહોરાત્ર કેટલા મુહર્તવાળા, કહેલ છે ? ગૌતમ! પંચ સંવત્સરિક યુગમાં દશ અયનો છે, કેમકે પ્રતિવર્ષ દશ આયનો છે - x x • ૧૨૦ પક્ષો છે કેમકે પ્રતિમાસમાં બે પક્ષ સંભવે છે. માસ તો ૬૦ છે જ, કેમકે પ્રત્યેક ઋતુમાં બે માસ સંભવે છે, ૧૮૩૦ અહોરાત્ર છે. પ્રત્યેક અયનમાં ૧૮૩ અહોરાત્ર, તેના ૧૦ ગુણાં તે ૧૮૩૦, મુહૂર્તો પ૪,૯૦૦ કેમકે પ્રત્યેક Page #81 -------------------------------------------------------------------------- ________________ e/૩૦૦ ૧૪ 5 ૧૪૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અહોરાકમાં 30-મુહર્તા હોય. ચંદ્ર-સૂર્યાદિનું ગત્યાદિ સ્વરૂપ કહ્યું, હવે યોગાદિ દશ અર્થોની વિવશુદ્વાર ગાયા કહે છે - • સૂત્ર-3૦૧,૩૦૨ : [34] યોગ, દેવતા, તારાષ્ટ્ર, ગોત્ર, સંસ્થાન, ચંદ્રસૂર્યયોગ, કુલ, પૂર્ણિમા - અમાવાસ્યા, સંનિપાત અને નેતા. [3] ભગવના કેટલાં નક્ષણો કહેલા છે ? ગૌતમ 7 અઠ્ઠાવીશ નામો કહેલાં છે, તે આ પ્રમાણે - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષજ યુવભિાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્રા, પુનર્વસુ, પૂણ, આશ્લેષા, મઘા, પૂવફાગુની, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા અને ઉત્તરાષાઢા [ોમ ૨૮-નમો જાણવા.) • વિવેચન-3૦૧,૩૦૨ (૧) યોગ - ૨૮ નક્ષત્રોમાં કયું નક્ષત્ર ચંદ્રથી સાથે દક્ષિણયોગી છે ? ઉત્તયોગી છે, ઈત્યાદિ દિશાયોગ. (૨) રેવતા - નક્ષત્રના દેવતા, (3) તારાd - નામોનું તારા પરિણામ, (૪) નક્ષત્રોના ગોત્ર, (૫) નક્ષત્રોના સંસ્થાન, (૬) નક્ષત્રોનો ચંદ્ર અને સૂર્ય સાથે યોગ. () - કુલસંજ્ઞક નફાખો, ઉપલક્ષણથી ઉપકુલ નાખો અને કુલપકુલ નાગો પણ લેવા. (૮) પૂર્ણિમા કેટલી અને અમાવાસ્યા કેટલી, (૯) સંનિપાત - આ જ પૂર્ણિમા - અમવાસ્યાનો પરસ્પર અપેક્ષાથી નક્ષત્ર સંબંધ, (૧૦) નેતા-મહિનાની પરિસમાપ્તિ કરતાં ત્રણ-ચાર આદિ નક્ષત્ર-ગણ. ૨ - સમુચ્ચય અર્થમાં છે. ધે ચંદ્રના નગની સાથે દક્ષિણાદિ દિયોગ થાય છે, તેથી પહેલાં નગ પરિપાટી કહે છે - આ નક્ષત્રો અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ ઈત્યાદિ સુગાર્ચ મુજબ જાણવા. આ નક્ષત્રાવલિકા ક્રમ અશ્વની આદિ કે કૃત્તિકા આદિ લૌકિક ક્રમને ઉલ્લંઘીને જે જિનપ્રવચનમાં છે, તે કહેલ છે. કેમકે યુગની આદિમાં ચંદ્ર સાથે અભિજિતુ યોગની પ્રથમ પ્રવૃત્તિ છે. પણ બહાર મૂલ્ય અને અંદર અભિજિતુ એ વચનથી કહેલા નથી. * નક્ષત્ર ક્રમ યોગમાં ચંદ્રયોગ ક્રમ જ કારણ પણે છે, સર્વવ્યંતર આદિ મંડલ સ્થાયિત્વ કારણ નથી. - X - હવે જે અભિજિતથી પ્રારંભી નક્ષત્ર આવલિકા ક્રમ કરાય છે, તો ૨૭-નક્ષત્રોમાં કઈ રીતે આનું વ્યવહાર અસિદ્ધત્વ થાય ? [ઉત્તર] આનો ચંદ્રની સાથે યોગકાળના અભીયતા વડે નમાંતર અનુપવિષ્ટતાથી વિવાણા છે. સમવાયાંગમાં ૨૭માં સમવાયમાં કહેલ છે – જંબુદ્વીપમાં અભિજિત વર્ચ ૨૩-નક્ષત્ર સંવ્યવહારમાં વર્તે છે. આની વૃત્તિ આ રીતે જંબૂદ્વીપમાં પણ ધાતકીખંડાદિમાં નહીં અભિજિતુ સિવાયના ૨૩-નક્ષત્રો વડે વ્યવહાર પ્રવર્તે છે, કેમકે અભિજિતું. નક્ષત્ર ઉત્તરાષાઢાના ચોથા પાદમાં અનુપવેશથી છે. -- હવે પહેલું યોગદ્વાર કહે છે - • સૂત્ર-૩૦૩ થી ૩૦૫ - [30] ભગવન! આ ૨૮-નોમાં કેટલાં નફો છે, જે સદા ચંદ્રની દક્ષિણેથી યોગ કરે છે? કેટલાં નો છે, જે ચંદ્રને સદા ઉત્તરેથી યોગ કરે છે? કેટલાં નામો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ - ઉત્તરથી પણ અમર્દ યોગ કરે છે? કેટલાં નામો છે, જે ચંદ્રને દક્ષિણથી પ્રમર્દ યોગ કરે છે ? કેટલાં નામો છે, જે સદા ચંદ્રને પ્રમર્દ યોગ કરે છે ? ગૌતમ! આ ૨૮ નગોમાં ત્યાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણે યોગ કરે છે, તે છ છે, તે આ પ્રમાણે – [3] મૃગશિર્ષ આદ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. આ છ નામો બાહામંડલને બહારથી યોગ કરે છે. [૩૦] તેમાં જે તે નtoઓ, જે સદા ચંદ્રની ઉત્તથી યોગ કરે છે, તે બાર છે, તે આ પ્રમાણે - અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષજ પૂવભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાગુની, ઉત્તરા ફાળુની અને બારમું વાતિ. તેમાં જે તે નામો સદા ચંદ્રની દક્ષિણથી પણ અને ઉત્તરથી પણ પ્રમઈથી યોગ કરે છે, તે સાત છે, તે આ પ્રમાણે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા. તેમાં જે તે નો જે સદા ચંદ્રને દક્ષિણમાં પણ પ્રમ' યોગથી યોગ કરે છે, તે નક્ષત્ર લે છે - ઉત્તરાષાઢા, પૂવષાઢા. ઉક્ત બંને નક્ષત્રો સર્વ બાહ્ય મંડલમાં યોગ કરે છે. તેમાં જે તે નક્ષત્ર જે સદા ચંદ્રને ઘમર્દ યોગ કરે છે, તે એક જ જ્યેષ્ઠા નક્ષત્ર છે, તેમ જાણવું.. • વિવેચન-૩૦૩ થી ૩૦૫ - ભગવદ્ ! આ ૨૮-નબોમાં કેટલા નક્ષત્રો છે. (૧) જે સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે ? અતિ સંબંધ કરે છે ? (૨) તથા કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની ઉત્તરદિશામાં રહીને યોગ કરે છે ? - સંબંધ કરે છે ? (3) તથા કેટલાં નક્ષત્રો ચંદ્રની દક્ષિણમાં પણ, ઉત્તરમાં પણ પ્રમથી પણ - નક્ષત્ર વિમાનોને ભેદીને ગમનરૂપ યોગ યોજે છે, અર્થાત્ કેટલાં ન વિમાનોની મયે ચંદ્ર જાય છે ? (૪) કેટલાં નક્ષત્રો છે જે ચંદ્રની દક્ષિણમાં પણ પ્રમી -નp વિમાનોની મધ્યેથી યોગ યોજે છે ? (૫) કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની મધ્યેથી યોગ કરે છે ? ભગવંતે ઉક્ત પ્રશ્નોના ઉત્તરો આપતા કહ્યું - હે ગૌતમ ! આ ૨૮-નક્ષત્રોમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ થી ૩૦૫ ૧૪૯ ૧૫o જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ દિવિચાર કહીએ છીએ. તેમાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણમાં યોગ કરે છે, તે છ છે - મૃગશિર્ષ આદિ - ૪ - આ છ નક્ષત્રો બહારચી, બાહ્ય મંડલ - ચંદ્રના પંદર મંડલ હોય છે, તેનો શો અર્થ છે ? સમગ્ર ચાર ક્ષેત્રના પ્રાંતે વતિ હોવાથી આ દક્ષિણ દિશામાં રહેતા ચંદ્ર દ્વીપથી મંડલોમાં ચરતા-ચરતા તેમની ઉત્તરે રહીને દક્ષિણદિશામાં યોગ કરે છે. (શંકા “બહાર મૂલ અને અંદર અભિજિત નક્ષત્ર” એ વચનથી ભૂલનું બહાર ચરવ અને અભિજિત જ અત્યંતરત્વ છે, તો અહીં કેમ છ નાગો કહ્યા, કહેવાનાર અનંતર સૂત્રમાં બાર કહે છે ? [સમાધાન] મૃગશિર આદિ છ સમાન હોવા છતાં બહારથી ચારપણામાં મૂલનું જ સર્વથી બહાર ચારપણું છે, તેથી થીમૂન એમ કહેલું છે, તથા કહેવાનાર બારમાં પણ અત્યંતર મંડલ ચારપણું સમાન હોવા છતાં અભિજિત જ સર્વથી અવ્યંતરવર્તીપણે છે. તેમાં જે તે પૂર્વોકત નક્ષત્રો છે જે સદા ચંદ્રની ઉત્તરમાં યોગ કરે છે, તે બાર છે, તે આ પ્રમાણે – અભિજિત, શ્રવણ ઈત્યાદિ. • x •x - જ્યારે તેની સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે ચંદ્ર સ્વભાવથી બાકીના જ મંડલોમાં હોય. જેમ ભિg મંડલ સ્થાયી ચંદ્ર વડે ભિન્નમંડલ સ્થાયી ચંદ્રની સાથે ભિન્ન મંડલ સ્થાયી નક્ષત્રોનો યોગ થાય તેમ મંડલ વિભાગ કરણ અધિકારમાં પ્રતિપાદિત કરેલ છે. તેથી સદૈવ આ ઉત્તર દિશામાં રહેલ ચંદ્રની સાથે યોગને કરે છે. જે સમવાયાંગમાં કહ્યું છે કે – અભિજિત્ આદિ નવ નક્ષણો ચંદ્રને ઉત્તરે યોગ કરે છે. તેમાં નવમું સમવાયના અનુરોધથી અભિજિતુ નામને આદિમાં કરીને નિરંતર યોગપણાથી નવેની વિવેક્ષાથી જાણવું. ઉત્તરમાં યોગ કરવા છતાં પૂવફાગુની, ઉત્તરાફાલ્ગની, સ્વાતિના કૃતિકા, રોહિણી, મૃગશિર આદિ નક્ષત્ર યોગાંતર જ યોગ સંભવે છે, તેમ જાણવું તેમાં જે-જે નક્ષત્રો જે સદા ચંદ્રની દક્ષિણેથી પણ અને ઉત્તરથી પણ પ્રમુથી યોગ કરે છે, તે સાત છે, કૃતિકા આદિ - x - અહીં ત્રણ પ્રકારે યોગ સમજવો. સ્થાનાંગ અને સમવાયાંગમાં જે “આઠ નબો ચંદ્ર સાથે પ્રમર્દ યોગ કરે છે - કૃતિકા, રોહિણી આદિ કહ્યું, તેમાં આઠ સંખ્યાના અનુરોધથી એક જ પ્રમયોગની વિવેક્ષાથી જ્યેષ્ઠા પણ સંગૃહિત છે. * તેમાં આ નક્ષત્રો ચંદ્રની ઉત્તરથી અને દક્ષિણથી યોગ કરે છે. કદાચિત ભેદને પણ પામીને યોગ કરે છે. * * * તથા તેમાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણમાં પણ પ્રમ યોગ કરે છે, તે બે છે - પૂવષાઢા અને ઉત્તરાષાઢા. તે પ્રત્યેકના ચાર તારા છે. તેમાં બબ્બે તારો સર્વબાહાના પંદર મંડલની અત્યંતરથી અને બન્ને બહારથી યોગ કરે. તેમાં જે બે તારા અત્યંતથી છે, તેની મધ્યેથી ચંદ્ર જાય છે, તેથી તેની અપેક્ષાથી પ્રમર્દ યોગ જોડે છે એમ કહેવાય છે. જે બે તારા બહાર છે, તે ચંદ્રના પંદમાં પણ મંડલમાં ચાર ચરતો સદા દક્ષિણ દિશામાં રહીને તેની અપેક્ષાથી દક્ષિણમાં યોગ કરે છે, તેમ કહ્યું. - X - X - હવે આ બંનેની પ્રમÉયોગ ભાવનાર્થે કંઈક કહે છે - તે નાબો સદા સર્વબાહ્ય મંડલમાં રહીને ચંદ્રની સાથે યોગ કર્યો છે, કરે છે અને કરશે અને સર્વદા પ્રમર્દ યોગ નક્ષત્ર પેઠા છે. હવે દેવતા દ્વાર કહે છે - સૂત્ર-3૦૬ થી 30€ - [૩૬] ભગવાન ! આ ૨૮-નમોમાં અભિજિત (આદિ) નામના કયા કયા દેવતા કહેલા છે? ગૌતમ બ્રહ્મદેવતા કહેલ છે. શ્રવણ નક્ષત્રનો વિષ્ણુદેવતા કહેલ છે. ઘનિષ્ઠા નક્ષત્રનો વસુદેવતા કહેલ છે. આ ક્રમથી અનુક્રમે આ દેવતાઓ [નક્ષત્રના જાણાવા. બહા, વિષ્ણુ, વસુ, વરુણ, રજ, અભિવૃદ્ધિ, પુષ્ય, અશ્વ, યમ, અગિન, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતિ, બૃહસ્પતિ, સર્ષ, પિતૃ, ભગ, અર્યમા, સવિતા, વષ્ટા, વાયુ, ઈક્વામિન, મિત્ર, ઈન્દ્ર નિરdી, આજ અને વિશ્વદેવ. નો આ પસ્પિાટીથી જાણવા યાવતુ ઉત્તરાષાઢા નક્ષત્રનો દેવતા કોણ છે ? ગૌતમ ! વિશ્વદેવતા કહેલ છે. [30] ભગવાન ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત નામના કેટલાં તારા કહે છે ? ગૌતમ! ત્રણ તારા કહેલા છે. એ પ્રમાણે જે નામના જેટલા તારા છે, તે પ્રમાણે - (3o૮,૩૦e] ત્રણ, ત્રણ, પાંચ, સો, બે, , બગીશ [૧ થી 9 ત્રણ, ત્રણ, છે, પાંચ, ત્રણ, એક, પાંચ [૮ થી ૧૪], ત્રણ, છ, સાત, બે, બે, પાંચ, એક, [૧૫ થી ૨૧] એક, પાંચ, પાંચ, ત્રણ, અગિયાર, ચાર અને ચાર રર થી ૨૮ એ પ્રમાણે નાના ક્રમે છે. • વિવેચન-૩૦૬ થી ૩૦૯ : આ ૨૮-નક્ષત્રોમાં ભગવન્! અભિજિતુ નક્ષત્રના કયા દેવતા છે ? દેવતા શબ્દ અહીં સ્વામી, અધિપતિના અર્થમાં છે. જેને તુષ્ટ કરવાથી નક્ષત્ર તુષ્ટ થાય છે અને અતુષ્ટ કરવાથી નક્ષત્ર અતુષ્ટ થાય છે. તેમ આગળ પણ જાણવું. [શંકા નક્ષત્રો જ દેવરૂપ છે, પછી તેમાં દેવોનું આધિપત્ય કેમ કહ્યું? [સમાધાન] પૂર્વભવના અર્જિત તપના તારતમ્યથી, તેના ફળની પણ તરતમતા દર્શાવવાથી કહ્યું. કેમકે મનુષ્યોની જેમ દેવોમાં પણ સેવ્યસેવક ભાવ સ્પષ્ટપણે પ્રાપ્ત છે. કહ્યું છે - શકેન્દ્રના સોમ લોકપાલની આજ્ઞા-ઉપપાત-વચન નિર્દેશમાં આ દેવો રહે છે - સોમકાયિક, સોમદેવકાયિક, વિધુ કુમાર, વિધુતુકુમારી, અગ્નિકુમારાદિo - X - X - ગૌતમ અભિજિતુ નક્ષત્રનો દેવ બ્રહ્મ કહેલ છે. આ રીતે શ્રવણ નક્ષત્રના Page #83 -------------------------------------------------------------------------- ________________ J૩૦૬ થી ૩૦૯ ૧૫૧ ૧૫૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ દેવતા વિષ્ણુ, ધનિષ્ઠાનો દેવતા વસુ. એ પ્રમાણે ઉક્ત વક્ષ્યમાણ ક્રમથી પ્રાપ્ત પાઠ આ રીતે કહેવો – અનુપસ્પિાટી - અભિજિત્ આદિ નક્ષત્ર પરિપાટી મુજબ દેવતાના નામોની આવલિકા - શ્રેણિ. તે દેવતા આ પ્રમાણે - (૧) બ્રહ્મા, (૨) વિષ્ણુ, (3) વસુ, (૪) વરુણ, (૫) ચાજ, () અભિવૃદ્ધિ અન્યત્ર હિબુન કહેલ છે, (૭) પૂષા-પૂણ નામક દેવ, સૂર્યનો પર્યાય નહીં, તેથી રેવતી જ “પણ” એ રીતે પ્રસિદ્ધ છે. (૮) અa નામે દેવ વિશેષ, (૯) ચમ, (૧૦) અગ્નિ, (૧૧) પ્રજાપતિ, એ બ્રાહ્મ નામે દેવ છે. આ બ્રહમના પર્યાયને સહે છે, તેથી બ્રાહ્મણ્ય ઈત્યાદિ પ્રસિદ્ધ છે. (૧૨) સોમ-ચંદ્ર, તેથી સૌમ્ય ચાંદ્રમ ઈત્યાદિ પ્રસિદ્ધ છે. (૧૩) ૮ - શિવ, તેથી રૌદ્રી કાલિનિ એમ પ્રસિદ્ધ છે, (૧૪) અદિતિ - દેવ વિશેષ છે. (૧૫) બૃહસ્પતિ-પ્રસિદ્ધ છે, (૧૬) સર્પ, (૧૩) પિતૃ-દેવવિશેષ, (૧૮) ભગ નામે દેવ વિશેષ, (૧૯) અર્યમા - દેવ વિશેષ, (૨૦) સવિતા - સૂર્ય, (૨૧) વટા • વટ્ટ નામે દેવ, તેનાથી વાષ્ટ્રી ચિત્રા પ્રસિદ્ધ છે. (૨૨) વાયુ, (૨૩) ઈન્દ્રાનિ, તેનાથી વિશાખાનું બે દૈવત પ્રસિદ્ધ છે. (૨૪) મિત્ર-મિગ નામે દેવ. (૨૫) ઈન્દ્ર, (૨૬) તૈનાત-રાક્ષસ, તેથી મૂળનું આસપ એમ પ્રસિદ્ધ છે. (૨૭) આપ-જળ નામે દેવ, તેવી પૂર્વાષાઢામાં “હોય” પ્રસિદ્ધ છે. (૨૮) તેર વિશ્વદેવતા. અભિજિત નક્ષત્રમાં દેખાડેલ પ્રશ્નોત્તરની રીતથી નક્ષત્રોના દેવ, એમ અધિકારથી જાણવું. આથી - બ્રહ્મા, વિષ્ણુ, વરણાદિ રૂપ પરિપાટીચી છે, પણ પરતીચિંકે પ્રયુક્ત a, યમ દહન કમલજ આદિ રૂપે ન જાણવા. પરિસમાપ્તિને પ્રાપ્ત એવું ચાવતું ઉત્તરાષાઢા નક્ષત્રનો કયો દેવતા કહેલ છે ? ગૌતમ ! વિશદેવતા. હવે તારા સંખ્યા દ્વાર કહે છે – ભગવન! ૨૮-નબો મધ્ય અભિજિત નક્ષત્રના કેટલા તારા કહેલાં છે ? ગૌતમ ! ત્રણ તારા કહેલાં છે. તારા એ જ્યોતિક વિમાનો છે. અધિકારથી નક્ષત્રજાતિય જ્યોતિકોના વિમાનો એમ અર્થ કરવો, પણ પંચમ જાતિય જયોતિક તારારૂપ અર્થ ન કરવો. તેમના બે ત્રણ આદિ વિમાનોથી એક નક્ષત્ર એવો સમ્યક્ વ્યવહાર છે. અન્ય જાતિય સમુદાયથી અન્ય જાતિય સમુદાયી એમ વિરોધ છે. વિરોધથી અહીં નક્ષત્રોના વિમાનો મોટા અને તારાના વિમાનો લઘુ છે. તથા જંબૂદ્વીપમાં એક ચંદ્રનો તારા સમદાય-૬૬,૯૭૫ કોડાકોડી છે, તે સંખ્યા અતિશયીત નtબસંખ્યા ૨૮રૂપ મૂળથી સમુચ્છેદિત છે. [શંકા તો આ વિમાનોના અધિપતિ કોણ ? અભિજિતાદિ નક્ષત્રો જ છે. જેમ કોઈ મહદ્ધિક બે ગૃહનો પતિ થાય છે, તે પ્રમાણે અભિજિતુ ન વડે જે નક્ષત્રની જેટલાં તારા હોય તે જાણવા. આ તે તારાષ્ટ્ર સંખ્યા પરિમાણ છે. અભિજિતના ત્રણ, શ્રવણના પ્રણ, ધનિષ્ઠાના પાંચ, શતભિષાના-૧oo, પૂર્વાભાદ્રપદાના ચાર, ઉત્તરાભાદ્રપદાના-બે, રેવતીના બગીશ ઈત્યાદિ ગાર્ય ક્રમે જાણવા. તારા સંખ્યા કથન પ્રયોજન અને જે નક્ષત્રની જેટલી તાસ સંખ્યા પરિમાણ થાય છે, તે સંખ્યાવાળી તિથિ શુભકાર્યમાં વર્જવી. શતભિપજુ અને રેવતીમાં ક્રમથી ૧૦૦ અને ૩૨ને તિથિ વડે ભાંગતા જે વધે તે પ્રમાણે તિથિ વર્જવી. હવે ગોગદ્વાર - આ નમોને સ્વરૂપથી ગોત્ર સંભવે નહીં, જે આ ગોત્ર સ્વરૂપ લોકમાં પ્રસિદ્ધિ પામેલ છે – પ્રકાશક આધ પુરષના અભિધાનથી તેના અપત્ય સંતાનો તે ગોત્ર. જેમકે ગર્ગના અપત્ય સંતાનનું ‘ગર્ગ' નામે ગોત્ર છે, તે રૂપે નક્ષણોના ગોત્ર સંભવે નહીં. કેમકે તેઓ ઔપપાતિક છે, તેથી આ ગોત્ર સંભવ આ રીતે જાણવો - જે નક્ષત્રમાં શુભ કે અશુભ ગ્રહ સમાન જે ગોત્રમાં અનુક્રમે શુભ કે અશુભ થાય, તે તેનું ગોત્ર. તેથી પ્રશ્ન ઉપપત્તિ છે, તેનું સૂત્ર – • સૂત્ર-૩૧૦ થી ૩૧૮ : [3૧૦] ભગવદ્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત નામનું કયું ગોત્ર કહેલ છે ? ગૌતમ ! મૌગલાયન ગોત્ર છે, હવે ગાથા કહે છે - ૩િ૧૧] નફઝ ૧ થી ૬ ના ગોત્ર આ પ્રમાણે જાણવા-મુગલાયન, સાંગાયન, અગ્રભાવ, કર્ણિતાયન, ધાતુ કણ, ધનંજય. [૩૧] નામ- ૭ થી ૧૪ ના ગોત્ર પ્રમાણે જાણવા - પુણાયન, અanયન, ભાગવિય, અનિવેશ્ય, ગૌતમ, ભારદ્વાજ, લોહિત્ય અને વાસિષ્ઠ, [31] નtત્ર- ૧૫ થી ર૩ ના ગોત્ર આ પ્રમાણે જણવા - અવસાયન, માંડવ્યાયન, પિંગાયન, ગોવલાયન, કાશ્યપ, કૌશિક, દમયિન, ચામછાયન, શૃંગાયન. [૩૧] નાગ-ર૪ થી ૨૮ના ગોત્ર પ્રમાણે જાણવા - ગોવલાયન, ચિકિત્સાયન, કાત્યાયન, બાભવ્યાયન, વ્યાધાપત્ય એ પ્રમાણે ગોત્રો કહ્યા છે. [34] ભગવન! આ ર૮-નામોમાં અભિજિતું નામ કયા આકારે કહેલ છે ? ગૌતમ! ગોશીષવલિ સંસ્થિત કહેલ છે. [૧૬] નtત્ર-૧ થી ૧૧ નું સંસ્થાન આ રીતે છે - ગોelષવિલિ, કાહાર, શકુનિ, પુષ્પોપચાર, વાવડી, વાવડી, નાવ, અશિનો સ્કંધ, ભગ, છરાની ધાર, ગાડાની ઉદ્ધી. [૩૧] નtઝ-૧ર થી ર૧ના સંસ્થાન આ રીતે – મૃગશીર્ષાવિલિ, લોહીનું બિંદુ, ગાજવું, વર્તમાનક, પતાકા, પાકાર, પથંક, હસ્ત અને મુખલ્લક Page #84 -------------------------------------------------------------------------- ________________ J૩૧૦ થી ૩૧૮ ૧૫૩ સમાન છે. [૧૧૮] ના - રર થી ર૮ ના સંસ્થાન આ રીતે - કીલક, દામનિ, એકાવલિ, ગજદંd, વીંછીની પૂંછ, હાથીના પગ અને બેઠેલા સિંહના સમાન આકારે છે. • વિવેચન-૩૧૦ થી ૩૧૮ : ભગવન્! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિતુ નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? ગૌતમ ! મગલાયન થતુ મૌગલ ગોગીય વડે સમાન ગોમ તે મૌગલીયન. એમ આગળ પણ જાણવું. હવે અભિજિતથી આરંભીને લાઘવાર્થે આ ગાથાઓ - (૧) મૌષ્ણલાયન, (૨) સાંગાયન, (3) અગ્રભાવ, (૪) કણિલાયન, (૫) જાતુકામ, (૬) ધનંજય, (૩) પુષ્યાયન, (૮) આશ્ચાયન, (૯) ભાવિશ, (૧૦) અગ્નિવેશ્ય, (૧૧) ગૌતમ, (૧૨) ભારદ્વાજ, (૧૩) લૌહિત્યાયન, (૧૪) વાશિષ્ટ, (૧૫) અવમજાયન, (૧૬) માંડ વ્યાયન, (૧૩) પિંગાયન, (૧૮) ગોવલાયન, (૧૯) કાશ્યપ, (૨૦) કૌશિક, (૨૧) દાર્ભયત, (૨૨) ચામરચ્છાયન, (૨૩) શુંગાયન, -x- (૨૪) ગોલવાયન, (૫) ચિકિત્સાયન, (૨૬) કાત્યાયન, (૨૭) વાર્ભાવ્યાયન, (૨૮) વ્યાધાપત્ય. સંસ્થાનદ્વાર - ભગવન્! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિતુ નામનું સંસ્થાન કોના જેવું છે ? ગૌતમ! ગોશીર્ષ, તેની આવલી, તેના પુદ્ગલોની દીર્ધરૂપ શ્રેણી, તેની સમાન સંસ્થાન કહેલ છે. એ પ્રમાણે બાકીના નામોના સંસ્થાન જાણવા. શ્રવણનું કાસાર સંસ્થાન, ધનિષ્ઠાનું શકુનિ પિંજર સંસ્થાન, શતભિષાનું પુપોયરા સંસ્થાન, પૂર્વાભાદ્રપદનું અર્ધવાપી, ઉત્તરાભાદ્રપદનું પણ અર્ધવાપી, આ બંનેના ભેગા થવાથી પરિપૂર્ણ વાપી થાય છે, તેથી સૂત્રમાં વાપી-વાવળી કહેલ છે, તેથી સંસ્થાનોમાં સંખ્યા ન્યૂનતા ન વિચારવી. રેવતીનું નાવ સંસ્થાન, અશ્વિનીનું અશ્વ સ્કંધ, ભરણીનું ભગ ઈત્યાદિ સંસ્થાનો સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. વિશેષ એ કે – પૂવફાળુની અને ઉત્તરાફાલ્ગની બંનેમાં અર્ધપચંક સંસ્થાન કહેવા, તેથી બંને મળીને પરિપૂર્ણ પલંક થાય. ચિત્રાનું મુખમંડન પુષ સંસ્થાન છે, દામતિ એટલે પશુના દોડાનો આકાર, હવે ચંદ્ર-સૂર્ય યોગ દ્વાર – • સૂત્ર-૩૧૯ થી ૩૨૮ : [૩૧] ભગવાન ! આ ૨૮-નાસ્ત્રોમાં અભિજિતું નn કેટલાં મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ? ગૌતમ! નવ મુહૂર્ત અને એક મુહૂર્ણના રથ ભાગથી ચંદ્ર સાથે યોગ કરે છે.. એ પ્રમાણે આ ગાથાઓ જાણવી - [૩૨] અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે એક અહોરાકમાં ૬૭ ખંડ વડે થાય છે, તે નવ મુહૂર્ત અને ૨કળા છે. ૧૫૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 [] શતભિષા, ભરણી, આદ્ધાં, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, આ છે નક્ષત્રો ૧૫-મુહૂર્ત સંયોગવાળા છે. [૩રર ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, છ નક્ષત્રો ૪૫મુહૂર્ત સંયોગવાળા છે. [૩૩] બાકીના ૧૫-નમો ૩૦ મુહૂર્તાથી ચંદ્રમાં યોગ કરે છે. આ નોનો યોગ જાણતો. [૨૪] ભગવન ! આ ૨૮-નાસ્ત્રોમાં અભિજિત નn કેટલાં અહોરમમાં સૂર્ય સાથે યોગ કરે છે ? - ગૌતમ ચાર અહોરા અને છ મુહૂથી સૂર્યની સાથે યોગ કરે છે. એ રીતે આ ગાથાઓ જાણવી – [૩૫] અભિજિતુ ન ચાર અહોરાત્ર અને છ મુહૂર્વથી સૂર્યની સાથે જાય છે, હવે બાકીના કહે છે - [૩૨] શતભિષા, ભણી, આદ્ધાં, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા નtત્રોનો સૂર્યની સાથે ૬-અહોરાત્ર અને ર૧-મુહૂ સુધી યોગ રહે છે, તેમ જાણ. [3] ગણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા નામો સૂર્ય સાથે ૨૦-અહોરબ અને 3-મુહૂર્ત સુધી રહે છે. [૨૮] બાકીના ૧૫-નમો સૂર્યની સાથે ૧ર-મુહૂર્ત અને ૧૩-અહોરમ સાથે રહે છે. • વિવેચન-૩૧૯ થી ૩૨૮ : ભગવા આ અઠ્ઠાવીશ નક્ષત્રો મળે અભિજિત નક્ષત્ર કેટલાં મુહૂર્ત, ચંદ્રની સાથે યોગ કરે છે ? - સંબંધ કરે છે ? ગૌતમ ! ૯ - ૨થક મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે. એ કઈ રીતે જાણવું ? આ અભિજિતુ નબ ૬૭ ખંડીકૃત અહોરામના ૨૧ ભાગોથી ચંદ્રની સાથે યોગ કરે છે. તે ૧ ભાગોના મુહૂર્તગત ભાગ કરવાને, અહોરાત્રના ૩૦-મુહૂર્તા છે, તેથી ૩૦ વડે ગુણાય છે, તેથી ૬૩૦ થાય. તેને ૬૭ વડે ભાંગતા ૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨થક ભાગ થાય. આ સર્વજઘન્ય ચંદ્રનો નક્ષત્ર યોગકાળ છે. જો કે શ્રી અભયદેવસૂરિએ સમવાયાંગમાં નવમા સમવાયની વૃત્તિમાં ૯ - ૨૪/ ૬૨ ૬૬/૩ ભાગ સુધી ચંદ્રનો યોગ કહેલ છે, તે પૂર્ણિમા અને અમાવાસ્યા પરિસમાપ્તિ કાલ ભાવિ નાગ જાણવાનો ઉપાય કહેવાથી ૬૬ - ૧/૨ ૧/૬ ભાગરૂપ ઘુવરાશિના નક્ષત્ર શોધન-અધિકારમાં ૨થક ભાગ દુ:શોધ્ય છે, તેથી ૨ ભાગને સવર્ણનાર્થે ૬૨ વડે ગુણવાથી ૧૬૭૪ થાય છે. તેને ૬૭ ભાગથી ભાંગતા આવશે - ર૪ર I ૬૬/૬ક. - x • x • આ કહેવાનારી ગાથા વડે જાણવું - ચંદ્રયોગ કાળમાન. તે આ રીતે – અભિજિતનો ચંદ્ર સાથે યોગ ૬૭ ખંડીકૃતુ અહોરમ કલાવું. તે પૂર્વોકત ૧ ભાગ Page #85 -------------------------------------------------------------------------- ________________ J૩૧૯ થી ૨૮ ૧પ ૧૫૬ પૂર્વોક્ત કરણથી ૯ મુહૂર્ત અને ૨૭-કળા થાય છે. તથા શતભિષા ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, એ છ નબો પંદર મુહર્ષો સુધી ચંદ્ર સાથે સંબંધ જોડે છે, તે આ રીતે - આ છ એ નામોને પ્રત્યેકને ૬૭ ખંડીકૃત અહોરાત્રથી સાદ્ધ ૩૩ ભાગ સુધી ચંદ્ર સાથે યોગ થાય છે, પછી મુહૂર્તગત ૬૭ ભાગ કરવાને માટે 33ને ૩૦ વડે ગુણીને ૯૯૦ થશે. પછી અર્ધ ભાગને ૩૦ વડે ગુણીને બે વડે ભાંગતા-૧૫ મુહર્ત, તેને ૬9થી ભાંગીને પૂર્વરાશિમાં ઉમેરતાં પૂર્વરાશિ ૧૦૦૫ થશે. તેને ૬૩ વડે ભાંગતા ૧૫ મુહર્તા આવશે. તથા ત્રણ ઉત્તરા-ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા તથા પુનર્વસુ, રોહિણી, વિશાખા. અહીં વ્ર કારના ભિન્ન ક્રમવથી આ જ યોજવા. છ નબો ૪૫ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. તે આ રીતે - છ નાગો, પ્રત્યેક ૬૭-ખંડીકૃતુ અહોરણથી ચંદ્ર સાથે યોગ કરે છે, તેમાં આ ભાવના મુહુર્તગત ભાગ કરવા માટે પહેલાં ૧૦૦ને ૩૦ વડે ગુણીએ, તેથી ૩૦૦૦ અને અર્ધને ૩૦ વડે ગુણતાં ૧૫, રીતે 3૦૧૫ થશે. તેને ૬૭ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા ૪૫-મુહૂર્ત આવશે. અવર - ઉક્ત સિવાયના નક્ષત્રો શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદ, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, પૂર્વા-ફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂર્વાષાઢા એ પંદર થાય. તે ૩૦ મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. તે આ રીતે - આ ૧૫-નક્ષત્રો ચંદ્ર સાથે સંપૂર્ણ અહોરાત્ર સુધી યોગ કરે, પછી મુહૂર્ણ ભાગ કરવાને ૬૭ને ૩૦ વડે ગુણીએ, તેથી આવશે-૨૦૧૦. તેને ૬૭ વડે ભાંગતા આવશે-30 મુહૂર્ત. ચંદ્રના વિષયમાં આ અનંતરોક્ત નtપ્રયોગ જાણવો. આને માટે સિદ્ધાંતમાં અફિણ, હાફિક, સમક્ષેત્ર નામે સંજ્ઞા કહેલી છે. * * * * * આનો ઉપયોગ દ્વીપાદ્ધક્ષત્રમાં બે પુતલા કરવા આદિ છે. ઈત્યાદિ ચંદ્રયોગ કહ્યો. હવે સૂર્યયોગ - ભગવન્! આ ૨૮-નક્ષત્રો મધ્ય અભિજિતુ ન... કેટલો અહોરાત્રથી સૂર્યની સાથે યોગ કરે છે ? ગૌતમ ! ચાર અહોરાત્ર અને છ મુહર્ત સૂર્ય સાથે યોગ કરે છે. કઈ રીતે? જે નક્ષત્ર અહોરમના ૬૩ ભાગ ચંદ્ર સાથે રહે છે. તે નાગ-૨૧ ઈત્યાદિ સુધી છે. પાંચ ભાગ - અહોરના પંચમાંશરૂપ, અતિ તે પાંચ વડે એક સમિદિવસ થાય, સૂર્ય સાથે જાય છે. અહીં આ પ્રમાણે હદયંગમ કરવું જે નક્ષત્રના જેટલા ૬૭ ભાગો ચંદ્ર યોગ યોગ્યા છે. તેને પાંચ વડે ભાંગીએ, તેથી પંચભાગાત્મક અહોરાત્ર પ્રાપ્ત છે, શેષને ૩૦ વડે ગુણીને પાંચ વડે ભાંગતા મુહર્ત પ્રાપ્ત થાય છે. - X •x - તે આ રીતે – અભિજિતુ નાગને ૨૧/૩ ભાગને ચંદ્રની સાથે વર્તે છે. તેથી આટલા પંચભાગ અહોરાત્રથી સૂર્યની સાથે વર્તન જાણવું. ૨૧-ને પાંચ વડે ભાંગતા ચાર અહોરાત્ર પ્રાપ્ત થાય છે અને ૧પ ભાગ બાકી રહે છે, તેના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ, તેથી આવશે-૩૦, તેને પાંચ વડે ભાંગતા છ મુહૂર્તા આવશે. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 એ પ્રમાણે અભિજિત્ નક્ષત્ર મુજબ બાકીના નામોની સૂર્ય યોગ કાળપ્રરૂપણા, આ કહેવાનાર ગાથા વડે જાણવી. તેમાં અભિજિત્ નમ્ર છ મુહૂર્ત અને ચાર પરિપૂર્ણ અહોરાત્ર સૂર્યની સાથે જાય છે, ઉપપત્તિ પહેલાથી કહેલ છે, હવે ઉd બાકીના નાગોનો સૂર્ય વડે સમા યોગને કાળ પરિણામ આશ્રીને જાણવો, તે કહું છું, તે આ પ્રમાણે - શતભિષકુ, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. આ છ નક્ષત્રો પ્રત્યેક સૂર્યની સાથે જ અહોરણ અને ૨૧-મુહૂર્તથી જાય છે. તે આ રીતે - આ નાનો ચંદ્રથી સમ સાદ્ધ-33 સંખ્યા ૬૩ ભાગો જાય છે. તેથી આટલા પાંચ ભાગ અહોરાત્રના સૂર્ય સાથે જાય છે, તે પ્રત્યેક પૂર્વોક્ત કરણ પ્રામાયથી ૩૩ને પાંચ ભાગે પ્રાપ્ત છે અહોરાત્ર અને શેષ સાર્ધ ત્રણ, પાંચ ભાગે છે. તેથી આવેલ સાતના મુહર્ત લાવવાને માટે ૧૦ ભાગ કરતાં પ્રાપ્ત ૨૧ મુહર્તા થાય. તથા ત્રણ ઉત્તરા - ઉત્તરા ભાદ્રપદ, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા તથા પુનર્વસુ, રોહિણી અને વિશાખા, એ છ નક્ષત્રો સૂર્યની સાથે જાય છે ત્યારે ૨૦ અહોરમ અને ત્રણ મુહર્ત થાય. તે આ પ્રમાણે - આ છ નાગો ચંદ્રની સાથે ૬૭ ભાગોના ૧૦oll ભાગ પ્રત્યેક જાય છે. તેથી આના અહોરાત્રના પાંચ ભાગ સૂર્યની સાથે જાય. તેથી ૧૦૦ ભાગને પાંચ ભાગ વડે ભાંગતા ૨૦ અહોરણ પ્રાપ્ત થશે. જે છે, તેને ૩૦ વડે ગુણતાં પ્રાપ્ત સંખ્યાને ૧૦ વડે ભાંગતા 3-મુહર્ત આવે. તથા અવશેષક - શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વાભાદ્રપદ, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, પૂર્વા ફાલૂની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ અને પૂર્વાષાઢા રૂપ પંદર નમો સૂર્ય સાથે જતાં બાર મુહૂર્તા અને પરિપૂર્ણ ૧૩-અહોરાત્ર થાય. તે આ રીતે - આ પરિપૂર્ણ ૬૩ ભાગો ચંદ્રની સાથે જાય છે. પછી સૂર્ય સાથે તે અહોરાના પાંચ ભાગ જાય. ૬૩ ભાગને પાંચ વડે ભાંગતા ૧૩-અહોરમો આવશે, બાકીના બે ભાગને ૩૦ વડે ગુણતાં ૬૦ આવશે, તેને પાંચ વડે ભાંગતા ૧૨ મુહર્તા આવે. અહીં પ્રસંગની સંગતથી સૂર્ય યોગના દર્શનથી ચંદ્રયોગ પરિમાણ જે રીતે આવે, તે રીતે દર્શાવે છે. નક્ષત્રોના - અર્ધક્ષેત્રાદિનો જે સૂર્ય સાથે યોગ છે, તે મુહૂર્ત શશિ કરાય છે, કરીને પાંચ વડે ગુણતાં, પછી ૬૩ વડે ભાંગતા જે પ્રાપ્ત થાય, તે ચંદ્રનો યોગ છે. અહીં ભાવના આ પ્રમાણે – કોઈ શિષ્ય પૂછે છે, જેમાં સૂર્ય ૬-દિવસ અને ર૧-મુહર્તા રહે છે, તેમાં ચંદ્ર કેટલો કાળ રહે છે, તેની મુહૂર્તરાશિ કરવાને માટે છ દિવસને ૩૦ વડે ગુણીએ, ગુણીને ઉપરના ૫ મુહર્તા ઉમેરીએ, તો થશે ૨૦૧, તેને પાંચ વડે ગુણતાં આવશે ૧૦૦૫, તેને ૬૩ વડે ભાંગતા આવે ૧૫-મુહુર્તા, આટલાં અર્ધ ક્ષેત્રોને પ્રત્યેક ચંદ્ર સાથે યોગ થાય. એ રીતે સમક્ષેત્રોના હરાઈમનો અભિજિતનો ચંદ્ર સાથે યોગ જાણવો. Page #86 -------------------------------------------------------------------------- ________________ J૩૧૯ થી ૨૮ ૧૫e હવે કુલ દ્વાર કહે છે – • સૂત્ર-૩૨૯ થી ૩૩૧ : [36] ભગવદ્ ! કેટલાં કુલ, કેટલાં ઉપકુલ અને કેટલાં કુલીપકુલ કહેલા છે? ગૌતમ ! બાર કુલ, બાર ઉપકુલ, ચાર કુલોપકુલ કહ્યા છે. બાર કુલો, તે આ પ્રમાણે - ધનિષ્ઠાકુલ, ઉત્તરાભાદ્રપદ કુલ, અશિની કુલ, કૃત્તિકાકુલ, મૃગશિર્ષકુલ, પુષ્પકુલ, મઘાકુલ, ઉતરાફાલ્ગનીકુલ, Mિાકુલ, વિશાખાકુલ, મૂલકુલ, ઉત્તરાષાઢાકુલ. [33] માસના નામ પરિણામવાળા કુલ હોય છે, કુલોની નીચે હોય તે ઉપકુલ છે. કુલ અને ઉપકુલની નીચે હોય તે કુલોપકુલ છે તે અભિજિતાદિ ચાર આગળ કહેલ છે. [૩૩૧] ઉપકુલો ભાર છે, તે આ પ્રમાણે છે – શ્રવણ ઉપકુલ, પૂર્વભાદ્રપદા ઉપકુલ, રેવતી ઉપકુલ, ભરણી ઉપકુલ, રોહિણી ઉપકુલ, પુનર્વસુ ઉપકુલ, આશ્લેષા ઉપકુલ, પૂવફાળુની ઉપકુલ, હસ્ત ઉપકુલ, સ્વાતિ ઉપકુલ, જ્યેષ્ઠા ઉપકુલ, પૂર્વાષાઢા ઉપકુલ. ચાર ફુલોપકુલ કહેલા છે, તે આ પ્રમાણે – અભિજિત કુલોપકુલ, શતભિષજ ફુલોપકુલ, આદ્રાં કુલોપકુલ, અનુરાધા કુલોપકુલ. ભગવાન ! કેટલી પૂર્ણિમા અને કેટલી અમાસો કહેલી છે ? ગૌતમ! ભાર પૂર્ણિમા અને બાર અમાસો કહેલી છે, તે આ રીતે – શ્રાવણી, ભાદ્રપદી, આસોજી, કાર્તિકી, માર્ગશિષ, પૌષી, માળી, ફાલ્કની, ચૈત્રી, વૈશાખી, જ્યેષ્ઠામૂલી, આષાઢી. ભગવાન ! શ્રાવણી પૂર્ણિમાની સાથે કેટલાં નો યોગ કરે છે ? ગૌતમ! શ્રાવણી પૂર્ણિમા સાથે અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા એ ત્રણ નમોનો યોગ થાય છે. ભગવાન ! ભાદ્રપદી પૂર્ણિમા સાથે કેટલાં નામ યોગ કરે છે ? ગૌતમ ! ત્રણ નક્ષત્રો યોગ કરે છે, તે આ પ્રમાણે – શતભિષા, પૂવભિાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા. ભગવન ! આસોજી પૂર્ણિમાને કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ગૌતમ બે નહ્નો યોગ કરે છે, તે આ પ્રમાણે - રેવતી, અશ્વિની, કાર્તિકી પૂર્ણિમાનો બે ના યોગ કરે છે – ભરણી, કૃતિકા, મૃગશિર્ષ પૂર્ણિમાનો બે નબ યોગ કરે - રોહિણી, મૃગશિર્ષ. પોષી પૂર્ણિમાનો ત્રણ નામો યોગ, કરે છે – અદ્ધ, પુનર્વસુ, અને પુણ્ય [અહીં ત્રણ નામો છે.. માણી પૂર્ણિમાનો બે નક્ષમો પૂર્ણ ફાગુની, ઉત્તરાફાગુની. ચૈત્રી પૂર્ણિમાનો બે નામો યોગ રે - હસ્ત, ચિના. ૧૫૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ વૈશાખી પૂર્ણિમાનો ને નક્ષત્રો યોગ કરે – સ્વાતી, વિશાખા. જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાનો ત્રણ નક્ષત્રો યોગ કરે છે - અનુરાધા, જયેષ્ઠા અને મૂલ. [અહીં ત્રણ નામો છે.) આષાઢીનો બે નક્ષત્રો યોગ કરે – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. • ભગવદ્ ! શ્રાવણી પૂર્ણિમાની સાથે શું કુલ નામોનો યોગ થાય છે, ઉપકુલનો થાય છે કે કુલપકુલ નામનો ? ગૌતમ / કુલ નામ પણ યોગ કરે, ઉપકુલ નઝ પણ યોગ કરે છે, કુલોપકુલ નામ પણ યોગ કરે છે. - કુલનો યોગ કરતાં ધનિષ્ઠા નક્ષત્ર યોગ કરે છે. - ઉપકુલનો યોગ કરતાં શ્રવણ નક્ષત્ર યોગ કરે છે. – ફુલોપકુલનો યોગ રતાં અભિજિતુ યોગ કરે છે. શ્રાવિષ્ઠી પૂર્ણિમા સાથે કુલ પણ યોગ કરે છે યાવતુ કુલોપકુલ પણ યોગ કરે છે. કુલ વડે યોગપાતી કે ઉપકુલ વડે યોગ શમી કે ફુલોપકુલ વડે યોગ પામી શ્રાવણી પૂર્ણિમા યુકત કહેવાય છે. • ભગવાન ! ભાદરવી પૂર્ણિમાને શું કુલ નામ યોગ કરે છે, ઈત્યાદિ પto ગૌતમ ! કુલ કે ઉપકુલ કે ફુલોપકુલ યોગ કરે છે. કુલનો યોગ કરતાં ઉત્તરાભાદ્રપદ, ઉપકુલનો યોગ કરતાં પૂવભિાદ્રપદ, કુલોપકુલનો યોગ કરતાં શતભીષજ નક્ષત્ર યોગ કરે છે. ભાદરવી પૂર્ણિમા કુલ વડે યાવતુ કુલોપકુલ નામ વડે યોગ કરે છે, કુલ વડે યાવતુ કુલોપકુલ છે યોગ પામી ભાદરવી પૂર્ણિમા યુક્ત થયેલ છે, તેમ કહેવાય છે. o ભગવન ! આસોજી પૂર્ણિમાની પૃચ્છા ગૌતમકુલ નtત્ર યોગ કરે છે, ઉપકુલ પણ યોગ કરે છે, પરંતુ ફુલોકુલ નો યોગ કરતાં નથી. કુલ વડે યોગ કરતાં અશ્વિની નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં રેવતી નક્ષત્ર યોગ કરે છે. આસોજી પૂર્ણિમા સાથે કુલનો યોગ થાય છે, ઉપકુલનો યોગ થાય છે, એ રીતે આસોજી પૂર્ણિમા કુલ વડે યુક્ત કે ઉપકુલ વડે યુકત એવી યોગ કરેલી કહેવાય છે. o ભગવાન ! કાર્તિકી પૂર્ણિમા શું કુલ પૃચ્છા. ગૌતમ ! કુલ વડે યુક્ત થાય, ઉપકુલ વડે યુક્ત થાય, પણ કુલોપકુલ વડે યુક્ત થતી નથી. કુલનો યોગ કરતાં કૃતિકા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલમાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે વન વે યુકત કહેવાય છે. ૦ મૃગશિર્ષ પૂર્ણિમા, ભગવદ્ ! શું કુલનો પ્રશ્ન પૂર્વવત્ બે યોગ કરે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ૧૬૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ યોગ કરતાં પૂવફાળુનીનો યોગ કરે છે. ભાદરવી અમાવાસ્યા ત્યારે કુલોપયુક્ત કે ઉપકુલથી ઉપયુક્ત યાવ4 કહેવાય છે. માગરિશ અમાવાસ્યા તે પ્રમાણે જ કુલના યોગમાં મુલ નામથી યોગ કરે છે, ઉપકુલના યોગમાં જ્યેષ્ઠા નક્ષત્રનો યોગ કરે છે, કુલોપકુલમાં અનુરાદાનો યોગ કરે છે યાવતુ તે કુલોપયુકત ઈત્યાદિ કહેવાય છે. એ પ્રમાણે માળી, ફાલ્ગની અને આષાઢી કુલને, ઉપકુલને અને કુલોપકુલને યોગ કરે છે. e/૩૨૯ થી ૩૩૧ છે, કુલીપકુલનો કરતી નથી. કુલનો યોગ કરતાં મૃગશિર્ષ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલના યોગમાં રોહિણી નક્ષત્રનો યોગ કરે છે. આ પ્રમાણે મૃગશિર્ષ પૂર્ણિમા યાવત્ કહેવાય છે. છે એ પ્રમાણે બાકીની પૂર્ણિમાઓ પણ યાવતુ આષાઢી પૂર્ણિમા સુધી [પનોત્તર - વર્ણન) સમજી લેવું. વિશેષ એ કે - - પૌષી અને જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કુલનો, ઉપકુલનો કે કુલોપકુલ નામનો યોગ કરે છે, બાકીની પૂર્ણિમામાં કુલનો કે ઉપકુનો યોગ કરે છે, પણ ફલોપકુલનો યોગ ન કહેવો. [પૂર્ણિમાની માફક હવે સૂનકાર અમાસનું કથન કરે છે.] o ભગવન ! શ્રાવણી અમાવાસ્યા કેટલાં નક્ષમનો યોગ કરે છે ? ગૌતમ બે નામનો યોગ કરે છે, તે આ પ્રમાણે - આશ્લેષા નpx અને મઘા નક્ષત્રનો. ૦ ભગવન્! પૌષી અમાવાસ્યા કેટલાં નક્ષત્રનો યોગ કરે ? ગૌતમ! લેનો, પૂવફાળુની, ઉત્તરાફાગુનીનો. o ભગવન્! આસોજી અમાવાસ્યા પ્રશ્ન ગૌતમ ! બેનો, હરત અને ત્રિા. છે એ પ્રમાણે - કાર્તિકી અમાવાસ્યા હતી અને વિશાખાનો, મૃગશિર્ષ અમાવાસ્યા ગણનો - અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલનો. પોષી અમાવાસ્યા બે નો – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મારી અમાસ ત્રણનો - અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા ફાળુન અમાવાસ્યા ત્રણનો - શતભિષા, પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા, ચૈત્રી અમાવાસ્યા બેનો - રેવતી અને અશ્વિની, વૈશાખી અમાવાસ્યા બેનો - ભરણી અને કૃતિકા, યેહામૂલી અમાવાસ્યા બેનો - રોહિણી અને મૃગશિર્ષ, આષાઢી અમાસ ત્રણનો – અદ્ધાં પુનવસ અને પુષ્ય. o ભગવન / શ્રાવણી અમાવાસ્યા શું કુલનો યોગ કરે ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે ? ગૌતમ ! કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે, કુલોપકુલનો નફtખનો યોગ કરતી નથી. કુલનો યોગ કરતાં મઘા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં આશ્લેષા નક્ષત્રનો યોગ કરે છે. શ્રાવણી અમાવાસ્યા કુલનો યોગ કરે કે ઉપકુલનો યોગ કરે ત્યારે કુલોપયુકત શ્રાવણી અમાવાસ્યા કે ઉપકુલોપયુક્ત શ્રાવણી અમાવાસ્યા કહેવાય છે. o ભગવન ! ભાદરવી અમાવાસ્યા પૂર્વવતુ બેનો યોગ કરે છે. કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ઉત્તરાફાગુની નક્ષત્રનો યોગ કરે છે અને ઉપકુલનો બાકીની અમાવાસ્યા કુલનો કે ઉપકુલનો યોગ કરે છે. ભગવાન ! જ્યારે શ્રવણનત્રયુકત પૂર્ણિમા હોય ત્યારે પૂર્વવર્તી અમાસ શું મઘા યુક્ત હોય ? ભગવાન ! જ્યારે મઘાનત્રયુકત પૂર્ણિમા હોય ત્યારે શું શ્રવણનયુક્ત અમાસ પૂર્વે હોય ? હા, ગૌતમ ! તેમજ કહેવું. ભગવાન ! જ્યારે પૂછપદી પૂર્ણિમા હોય ત્યારે પૂર્વની અમાવાસ્યા ફાળુની યુકત હોય ? અને જ્યારે ફાગુની પૂર્ણિમા હોય ત્યારે પૂર્વે પૌષ્ઠપદી અમાસ હોય? હા, ગૌતમ! તેમજ હોય. એ પ્રમાણે આ આલાવાથી આ પૂર્ણિમા અને અમાવાસ્યા જણવી - અશ્વિની નક્ષwયુકત પૂર્ણિમા, ચિબાનત્રયુક્ત અમાવાસ્યા. કૃતિકા યુકત પૂર્ણિમા, વિશાખા યુક્ત અમાવાસ્યા. મૃગશિર યુક્ત પૂર્ણિમા, જ્યેષ્ઠાયુકત અમાવાસ્યા. પુષ્ય નક્ષત્રયુક્ત પૂર્ણિમા, પૂતષિાઢા નક્ષત્રયુક્ત અમાવાસ્યા. • વિવેચન-૩૨૯ થી ૩૩૧ : ભગવન્! કેટલા કુલસંજ્ઞક નક્ષત્રો છે, કેટલા ઉપકુલ સંજ્ઞક અને કેટલાં કુલોપકુલ સંજ્ઞક કહેલાં છે ? ગૌતમ ! બાર કુલ સંજ્ઞક, બાર ઉપકુલ સંજ્ઞક અને ચાર કુલીપકુલ સંજ્ઞક કહેલા છે. તેમાં બાર કુલ સંડ્રાકો આ પ્રમાણે – ધનિષ્ઠાકુલ, ઉત્તર ભાદ્રપદાકુલ, અશ્વિની કુલ ઈત્યાદિ હવે કુલાદિના લક્ષણ શું છે ? તે કહે છે - માસ વડે પરિસમાપ્ત થાય છે તે કુલ સંજ્ઞક અર્થાત અહીં જે નક્ષત્ર વડે પ્રાય: માસોની પરિસમાપ્તિ કરવામાં આવે છે, તે માસ સર્દેશ નામવાળા નાગો કુલ નક્ષત્ર છે. તે આ પ્રમાણે શ્રાવણમાસ, પ્રાયઃ શ્રવિષ્ઠા જેનું બીજું નામ ઘનિષ્ઠા છે, તેના વડે પરિસમાપ્ત થાય. Page #88 -------------------------------------------------------------------------- ________________ J૩૨૯ થી ૩૩૧ ૧૬૧ ૧૬૨ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ એ રીતે ભાદરવો, ઉત્તરા ભાદ્રપદ વડે, આસો અશ્વિની નક્ષત્ર વડે પરિસમાપ્ત થાય છે. શ્રાવણ આદિ પ્રાયઃ માસ પરિસમાપક માસ સર્દેશ નામવાળા છે. અહીં પ્રાયઃ ગ્રહણથી ઉપકુલાદિ નાગ વડે પણ માસની પરિસમાપ્તિ થાય છે. કુલના અઘસ્તન નબો, શ્રવણાદિ ઉપકુલો, કુલની સમીપ ત્યાં વર્તતા હોવાથી ઉપકુલ કહા. અર્થાત્ ઉપચારથી તે ઉપકુલ નબો કહેવાય છે. જે કુલો અને ઉપકુલોની નીચે વર્તે છે, તે કુલોપકુલ. અભિજિતાદિ બાર ઉપકુલ નક્ષત્રો છે, તે આ રીતે- શ્રવણ ઉપકુલ, ભાદ્રપદ ઉપકુલ આદિ સૂગાર્યવત્ જાણવા. ચાર કુલીપકુલ નામો છે, તે આ પ્રમાણે – અભિજિતુ કુલોપકુલ ઈત્યાદિ સૂકાર્યવતું. કુલાદિ સંજ્ઞા પ્રયોજન - ક્યાં નક્ષત્રોમાં કયા કાર્ય સિદ્ધ થાય છે, તે દર્શાવવા માટે કહેલ છે. હવે પૂર્ણિમા અને અમાવાસ્યાનું દ્વાર કહે છે – ભગવદ્ ! કેટલી પૂર્ણિમા - પરિક્રૂટ સોળકલાવાળા ચંદ્રયુક્ત કાળ વિશેષ રૂપ છે. પૂર્ણચંદ્ર વડે નિવૃત્ત. તથા કેટલી અમાવાસ્યા - એક કાળ અવચ્છેદથી એક જ ફોગમાં ચંદ્ર-સૂર્ય અવસ્થાનના આધાર કાળ વિશેષ રૂપ છે. સમી - સાથે ચંદ્ર અને સૂર્ય જેમાં વસે છે તે. ગૌતમ! જાતિ ભેદને આશ્રીને બાર પૂર્ણિમા અને બાર અમાવાસ્યા કહેલી છે, તે આ પ્રમાણે - (૧) શ્રવિઠા - ધનિષ્ઠા, તેમાં થાય તે શ્રાવિઠી - શ્રાવણ માસવર્ડા. (૨) પૌષ્ઠપદા - ઉત્તરાભાદ્રપદા, તેમાં થનારી તે પ્રૌઠપદી-ભાદરવા માસ ભાવિ. (3) અશ્વયુગ - અશ્વિની નક્ષત્રમાં થનારી તે આશ્વયુજી અર્થાત્ આસોમાસ ભાવિ. o એ પ્રમાણે કાર્તિકી, માર્ગશિર્ષ, પૌષી, માઘી, ફાગુની, ચેમી, વૈશાખી, જ્યેષ્ઠામૂલી અને આષાઢી જાણવી. પ્રશ્નસૂમમાં પૂર્ણિમા અને અમાવાસ્યા ભેદથી નિર્દેશ કરેલ હોવા છતાં ઉતસૂત્રમાં જે અભેદથી નિર્દેશ છે, તે નામના એકપણાને દર્શાવવાને માટે છે. તેથી અમાવાસ્યા પણ શ્રાવિષ્ઠી, પૌષ્ઠપદી, આશ્વયુજી ઈત્યાદિ જાણવી. (શંકા શ્રાવિષ્ઠી પૂર્ણિમા શ્રવિઠાના યોગથી થાય છે, જ્યારે અમાવાસ્યા શ્રાવિષ્ઠીના યોગથી નથી કેમકે તે આશ્લેષા અને મઘાના યોગથી કહેવાનાર છે, તેનું શું? (સમાધાન શ્રાવિષ્ઠી પૂર્ણિમા જેમાં છે, તે શ્રાવણમાસ, તેના જ • અર્થાત્ શ્રાવણ માસવ. એ પ્રમાણે જ પૌષ્ઠપદિ આદિમાં કહેવું જોઈએ. હવે જે નમ્ર વડે એક એક પૂર્ણિમાની પરિસમાપ્તિ થાય છે, તેને પૂછવાની ઈચ્છાથી કહે છે - ભગવન્! શ્રાવણી પૂર્ણિમા કેટલાં નબનો યોગ કરે છે ? અથ કેટલાં [27/11] નક્ષત્રો ચંદ્રની સાથે સંયોગ કરીને પરિસમાપ્ત કરે ? ગૌતમ ! ત્રણ નક્ષત્રો યોગ કરે છે, ત્રણ નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરીને પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – અભિજિત, શ્રવણ અને ઘનિષ્ઠા. અહીં શ્રવણ અને ધનિષ્ઠા રૂપે બે જ નક્ષત્ર શ્રાવણી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. પંયયુગભાવિ પૂર્ણિમામાં ક્યાંય પણ અભિજિતથી પરિસમાપન દશર્વિલ નથી. માત્ર અભિજિતુ નક્ષત્ર શ્રવણ સાથે સંબદ્ધ છે, તે પણ પરિસમાપ્ત કરે છે તેમ કહ્યું. જો કે સામાન્યથી આ શ્રાવિઠી સમાપક નગ દર્શન જાણવું. પાંચે પણ શ્રાવણી પૂર્ણિમામાં કઈ પૂર્ણિમા, ક્યા નક્ષત્રને કેટલાં મુહૂર્તમાં, કેટલાં ભાગમાં, કેટલાં પ્રતિભાવ જતાં અને જશે ત્યારે પરિસમાપ્ત કરે છે, તેમ સૂક્ષમતાથી જાણવા આ પ્રવચન પ્રસિદ્ધ કરણની ભાવના કરવી જોઈએ - આ યુગમાં જો અમાવાસ્યાને જાણવા ઈચ્છે છે, જેમકે કયા નગમાં વીતા પરિસમાપ્તિ થાય છે અર્થાત્ જે રૂપે જેટલી અમાવાસ્યા અતિક્રાંત થઈ, તેટલી સંખ્યા. [તે માટે] કહેવાનાર સ્વરૂપ અવધારણ કરાય છે - પ્રથમપણે સ્થપાય તે અવધાર્ય - ધ્રુવરાશિ. તે અવધાર્ય રાશિને પટ્ટિકાદિમાં સ્થાપીને ગુણવી. હવે કયા પ્રમાણમાં આની અવધાર્ય રાશિ છે, તે પ્રમાણની નિરુપણાર્થે કહે છે ૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પરિપૂર્ણ પર ભાગ અને એક ૬૨-ભાગના, એક ૬૩મો ભાગ અથત ૬૬-૫૨૬૭ એટલાં પ્રમાણમાં અવધાર્ય રાશિ છે. આટલા પ્રમાણની ઉત્પત્તિ કઈ રીતે છે ? તે કહે છે - અહીં જો ૧૨૪ પર્વથી પ-સૂર્યનક્ષત્ર પયયો પ્રાપ્ત થાય, તો ૨-પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય? મિરાશિ સ્થાપના - ૧૨૪/૫/૨, અહીં અંત્ય સશિ બે વડે મધ્ય રાશિ-૫-ને ગુણતાં ૫ x ૨ = ૧૦ પ્રાપ્ત થાય. તેનો ૧૨૪ વડે ભાગાકાર કરતાં, તેમાં છેધ-છેદક રાશિ આવશે - ૧૦/૧ર૪ તેને બે વડે અપવર્તના કરતાં આવે પર અત્ ઉપરની રાશિ-પ અને નીચેની કેદની સશિ-૬૨ આવશે. આના વડે નક્ષત્રો કરવા. નક્ષત્ર કરણ માટે ૧૮૩૦ વડે ૬9 ભાગ રૂપે ગુણવા. તેથી ૯૧૫૦ થાય, છેદરાશિ ૬૨ને પણ ૬૩ વડે ગુણો, આવશે ૪૧૫૪. ઉપરની સશિના મુહૂર્ત કરવાને ફરી ૩૦ વડે ગુણીએ. આવશે - ૨,૭૪,૫૦, તેને ૪૧૫૪ વડે ભાંગવા. તો આવશે-૬૬ મુહૂર્ત અને શેષ અંશ રહેશે-૩૩૬. તેના ૬૨-ભાગ લાવવાને માટે, તેને ૬૨ વડે ગુણતાં થશે-૨૦,૮૩૨. તેના અનંતરોક્ત છેદ સશિ વડે ૪૧૫૪થી ભાગ કરતાં આવે ૫/૬૨ ભાગ. અર્થાત્ પરિપૂર્ણ-૫ અને શેષ રહેશે-૬૨. પછી આ ૬૨-ની અપવર્ણના કરીએ, એક છેદ શશિ છતાં પણ ૬૨-અપવર્તનામાં ૬૭ થાય છે. તેથી આવેલ ૬૬-મુહર્તા, એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ ૬૨ ભાગો, એક ૬૨-ભાગના એક ૬૭ ભાગ થાય છે. એ પ્રમાણે અવધાર્ય શશિ પ્રમાણ આવે છે. શેષ વિધિ કહે છે - x » અનંતરોત સ્વરૂ૫ અવધારીને રાશિની ઈચ્છામાં અમાવાસ્ય સગુણને જાણવાને ઈચ્છે છે, તો સંગુણિત કરવી, એથી ઉર્ધનબોને Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ થી ૩૩૧ ૧૬૩ શોધવા, તેથી હવે ઉtઈ નગોની શોધનક વિધિ - શોઘન પ્રકાર હવે કહેવાશે તેને તમે સાંભળો. તેમાં પહેલાં પુનર્વસુ : ૨૨-મહતું અને એક મહdના કૈદ ભાગ. આટલા પ્રમાણ પુનર્વસુ નક્ષત્રના પરિપૂર્ણ થાય છે. આ પ્રમાણના શોધનકની ઉત્પત્તિ કઈ રીતે થાય, એવું પૂછે છે ? ત્યારે કહે છે કે જો ૧૨૪ પર્વથી પાંચ - સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો એક પર્વને અતિક્રમીને કેટલાં પર્યાયો તે એક પર્વથી પ્રાપ્ત થાય? અહીં ત્રિરાશિ સ્થાપના - ૧૨૪/૫/૧, અહીં અંત્ય સશિ એક વડે મધ્યરાશિ પાંચને ગુણીએ, તો ૫ x ૧ = ૫ થાય. તેને ૧૨૪ વડે ભાંગવામાં આવે તો પ૪ ભાગ થાય. તેથી નક્ષત્ર લાવવાને માટે તેને ૧૮૩૦ વડે ૬૭ ભાગ રૂપે ગુણવા. એ પ્રમાણે ગુણાકાર શશિ અને છેદરાશિની બે વડે અપવર્તન કરીએ, તો ગુણાકાર શશિ ૧૫ અને છેદ શશિ ૬૨ આવે. તે આ પ્રમાણે - ૯૧૫ તેમાં ઉપરની પ-રાશિ વડે આ ૯૧૫ને ગુણતાં આવે ૪૫૭૫. છેદ શશિ જે ૬-રૂપ છે, તેને ૬૩ વડે ગુણતાં આવશે - ૪૧૫૪. તેથી પુષ્યના ૨૩-ભાગ પૂર્વના યુગ ચરમ પર્વમાં સૂર્ય સાથે યોગ કરે છે, તેને ૬૨-વડે ગુણતા, આવશે-૧૪૨૬. તેને પૂર્વના ૪૫pપના પ્રમાણથી શોધિત કરીએ તો, શેષ રહે છે - ૩૧૪૯. [૪૫૩૫-૧૪૨૬=૩૧૪૯]. આ સંખ્યાના મુહૂર્ત કરવાને માટે 30 વડે ગુણીએ. તો ૩૧૪૯ x 36 = ૯૪,૪૩૦ આવશે. તેમાં છેદાશિ-૪૧૫૪ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત મુહૂર્ત-૨૨ થશે અને શેષ કમ 3૦૮૨ રહેશે. આના ૬૨-ભાગ લાવવા ૬૨ વડે ગુણીએ. ૩૦૮૨ x ૬૨ = ૧,૯૧,૦૮૪ થાય. તેમાં છેદાશિ ૪૧૫૪ વડે ભાગાકાર કરતાં ૪૬ મુહૂર્તના ૬૨ ભાગ આવે. આ પુનર્વસુ નમ શોધનક નિષ્પત્તિ છે. હવે શેષ નામોના શોધનકોને કહે છે – ફાગુની - ઉત્તરા ફાગુનીનાં ૧૩૨ શોધ્યા છે. અહીં શું કહે છે ? ૧૭૨ પુનર્વસુ વગેરે, ઉત્તરાફાગુની પર્યન્તના નક્ષત્રો શોધિત કરાય છે, એ પ્રમાણે ભાવાર્થ ભાવવો જોઈએ. તથા વિશાખા - વિશાખા સુધીના નક્ષત્રોમાં શોધનક ૨૯૨. હવે પછીના ઉત્તરાષાઢા પર્યાના નક્ષત્રોને આશ્રીને ૪૪ર શોય છે. આ અનંતરોક્ત શોધનક સર્વે પણ પુનર્વસુથી ૬૨ ભાગ સહિત જાણવા. અર્થાત્ એવું કહે છે કે – જે પુનર્વસુના ૨૨ મુહૂર્તો છે, તે બધાં પણ આગળઆગળના શોધનકમાં અંતપવિષ્ટ વર્તે છે. પણ ૬૨-ભાગ નહીં, તેથી જે-જે શોધનક શોધિત થાય, તેમાં તેમાં પુનર્વસુના હૈ૬/૬ર ભાગ ઉપરની સંખ્યામાંથી શોધિત કરવા. ૧૬૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ આ પુનર્વસુ વગેરે ઉત્તરાષાઢા સુધીનું પહેલું શોધનક છે. હવે આગળ અભિજિતાદિને કરીને બીજું શોધનક કહીશ. તેમાં પ્રતિજ્ઞાતને જ નિવહેિ છે – અભિજિતનક્ષત્રના શોધનક નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/દુર ભાગ અને એકના ૬૨ ભાણ કરાયેલ પરિપૂર્ણ ૬૬-ભાણ તથા ૧૬૦ ઉત્તરાભાદ્રપદાના શોઘનક છે. અર્થાત્ ૧૬૯ ઉત્તરાભાદ્રપદ પર્યન્તના નબો શુદ્ધ થાય છે. આ પ્રમાણે આગળ પણ ભાવના કરવી. તથા ૩૦૯ રોહિણી પર્યાના શોધિત થાય છે. તથા ૩૯૯ શોધિત કરતાં પુનર્વસુ સુધીના નક્ષત્રો શોધિત થાય છે. તેમ જાણ.] તથા ૫૪૯ પૂર્વાફાલ્યુની અને ઉત્તરાફાલ્ગની સુધીના નફાબો શોધિત થાય છે. તથા વિશાખા સુધીના નાગોમાં ૬૬૯ શોધવા. મૂલ પર્યન્ત નક્ષત્રમાં 9૪૪ શોધવા, ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના શોધનક ૮૧૯ થાય છે. બધાં જ શોધનકોમાં ઉપરના અભિજિત નક્ષત્ર સંબંધી મુહૂર્તના ૬૨ ભાગવાળા ૨૪ અને ૬૬ ચૂર્ણિકા ભાગો, એક જ ૬૨ ભાગના ૬૭ ભાગો શોધવા. અનંતર કહેલાં શોધકોને યથાયોગ્ય શોધીને, જે શેષ રહે છે, તે નક્ષત્ર થાય છે અને આ નણમાં સૂર્યની સમ ચંદ્ર અમાવાસ્યા કરે છે, એ રીતે કરણગાયા સમૂહ્નો અક્ષરાર્થ છે તેની ભાવના આ પ્રમાણે છે – કોઈ પણ પુછે કે - યુગની આદિમાં પહેલી અમાવાસ્યા કયા નક્ષત્ર યુકત થઈને સમાપ્તિ પામે છે ? ત્યારે પૂર્વોક્ત સ્વરૂપ અવધાર્ય રાશિ ૬૬-મુહૂર્ત, પરા ૬૬ ભાગ રૂપ શશિ લઈ લેવાય, લઈને એક વડે ગુણીએ. કેમકે પહેલી અમાવાસ્યાનો પ્રશ્ન છે. ત્યારપછી તેમાંથી ૨૨ - ૪૬/૬ર ભાગ રૂપે પુનર્વસુ શોધિત કરાય છે, તેમાં ૬૬ મુહૂર્તમાંથી ૨૨-મુહર્ત બાદ થઈને રહે છે – ૪૪ મુહતું. તેમાંથી એક મુહર્ત અપકર્ષ કરીને તેના ૬ર ભાગો કરાય, કરીને તેને ૬૨ ભાગ રાશિમાં ઉમેરીએ, તેથી ૬૭ આવે. તેમાંથી ૪૬ શુદ્ધ થઈ બાકી રહેશે-૨૧. ૪૩-મુહૂર્તમાંથી ૩૦-મુહૂર્તો વડે પુષ્ય શુદ્ધ થાય છે. પછી ૧૩-મુહd બાકી રહે છે. આશ્લેષા નક્ષત્ર અર્ધક્ષેત્ર ૧૫ મુહૂર્ત પ્રમાણ છે. તેમાંથી આ આવશે - આશ્લેષા નક્ષત્રના એક મુહૂર્તમાં એક મુહૂર્તના દર ભાગોમાં, એકના ** ભાગના ૬૬ ભાગ બાકી રહેતાં પહેલી અમાવાસ્યાની સમાપ્તિ થાય છે. એ પ્રમાણે બધી જ અમાવાસ્યામાં કરણ કહેવું. હવે પણિમા પ્રક્રમમાં જે અમાવાસ્યા કરણ કહેલ છે. તે કરણગાથાની અનુરોધથી યુગની આદિમાં અમાવાસ્યાના પ્રાથમ્ય અને ક્રમ પ્રાપ્તવથી કહે છે. હવે પ્રસ્તુત પૂર્ણિમા કરણ - Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭/૩૨૯ થી ૩૩૧ ૧૬૫ જેમ પૂર્વે અમાવાસ્યા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાનાર્થે ધ્રુવરાશિ કહી, તે જ અહીં પણ - પૌર્ણમાસી ચંદ્રનક્ષત્રની પરિજ્ઞાન વિધિમાં ઈચ્છિત પૂર્ણિમા ગુણિત - જે પૂર્ણિમા જાણવા ઈચ્છો. તે સંખ્યા ગુણિત કરવી, ગુણીને પછી, તે જ પૂર્વોક્ત શોધનક કરવા જોઈએ. કેવલ અભિજિત આદિ, પણ પુનર્વસુ વગેરે નહીં. શુદ્ધ શોધનક પછી જે રહે તે નક્ષત્ર પૂર્ણિમા યુક્ત થાય. તે નક્ષત્રમાં ચંદ્રમા પરિપૂર્ણ પૂર્ણિમાને વિમલ કરે છે. એ રીતે બે કરણ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. તેની ભાવના આ પ્રમાણે કરવી જોઈએ – કોઈ પૂછે છે – યુગની આદિમાં પહેલી પૂર્ણિમા કયા ચંદ્ર નક્ષત્ર યોગમાં સમાપ્તિને પામે છે, તેમાં ૬૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગ અને એક ૬૨ ભાગના એક ૬૭ ભાગરૂપ અવધાર્ય રાશિ લઈ લેવાય છે. તે પ્રથમા પૂર્ણિમાનો પ્રશ્ન હોવાથી એક વડે ગુણીએ, તેથી તેમાંથી અભિજિતના નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ, એકના બાસઠ ભાગના ૬/૬૩ ભાગ. એ રીતે એ પ્રમાણે શોધનકને શોધવું જોઈએ. તેમાં ૬૬ના નવ મુહૂર્તો શુદ્ધ થતાં પછી ૫૭ મુહૂર્તો રહેશે, તેમાંથી એક મુહૂર્ત લઈને, ૬૨ ભાગ કરાતા, તે ૬૨ ભાગ રાશિમાં પાંચ રૂપે ઉમેરાતા આવશે ૬૭ ભાગ. તેમાંથી ૨૪ શુદ્ધ થતાં, પછી ૪૩ ભાગ રહેશે. એક રૂપ લઈને ૬૭ ભાગ કરાતા અને તે ૬૭ ભાગો ૬૭ ભાગૈકમાં ઉમેરતા ૬૮ ભાગો આવશે. તેમાંથી ૬૬ ભાગ શુદ્ધ થતાં પછી ૨/૩ ભાગ રહેશે. પછી ૩૦ મુહૂર્તો વડે શ્રવણ શુદ્ધ થતાં પછી ૨૬ મુહૂર્તો રહેશે. પછી આ આવેલ ધનિષ્ઠા નક્ષત્રના ૩૦-મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગોમાં એકના ૬૨ ભાગના ૬૫/૬૭ ભાગો બાકી રહેતા પહેલી પૂર્ણિમા સમાપ્ત થાય. એ પ્રમાણે પાંચ યુગ ભાવિની શ્રાવણી પૂર્ણિમાના કેટલાંક શ્રાવણથી અને કેટલાંક ધનિષ્ઠાથી પરિસમાપ્તિ પામ છે તે પ્રમાણે ભાવના કરવી જોઈએ. તથા પ્રૌષ્ઠપદી - ભાદરવી પૂર્ણિમાને, ભગવન્ ! કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ગૌતમ ! ત્રણ નક્ષત્રો યોગ કરે છે, તે આ પ્રમાણે – શતભિષા, પૂર્વભદ્રપદા અને ઉત્તર ભાદ્રપદા. આ પાંચેને પણ યુગ ભાવિની ઉક્ત નક્ષત્રો મધ્યમાં કોઈપણ એક વડે પરિસમાપ્તિ શાય. ભગવન્! આસોજા પૂર્ણિમાને કેટલાં નક્ષત્ર યોગ કરે છે ? ગૌતમ! બે રેવતી, અશ્વિની. અહીં ઉત્તરભાદ્રપદા નક્ષત્ર પણ કંઈક આસોજા પૂર્ણિમા પરિસમાપ્ત કરે છે, પછી ભાદરવી પણ સમાપ્ત કરે. લોકમાં ભાદરવીમાં જ તેનું પ્રાધાન્ય છે, તે નામથી, તેના અભિધાનથી, તેથી અહીં વિવક્ષા નથી, માટે કોઈ દોષ નથી, તેથી બે સમાપ્ત કરે છે, તેમ કહ્યું. ૧૬૬ થાય. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ આમાં ઘણી યુગભાવિનીને ઉક્ત નક્ષત્રમાંથી કોઈપણ નક્ષત્ર વડે પરિસમાપ્તિ તથા કાર્તિકી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે – ભરણી અને કૃતિકા. અહીં પણ અશ્વિની નક્ષત્ર કોઈક કાર્તિકી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, પરંતુ તે આસોજી પૂર્ણિમામાં પ્રધાન છે, તેથી તેની અહીં વિવક્ષા કરી નથી, તેથી દોષ નથી. તેથી અહીં પણ બે કહેલ છે. આમાં ઘણી યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્રની મધ્યમાં કોઈપણ વડે પરિસમાપ્તિ થાય. તથા માર્ગશિર્ષી પૂર્ણિમાને બે નક્ષત્રો સમાપ્ત કરે છે, રોહિણી અને મૃગશિર્ષ. આમાં પાંચ યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્ર મધ્યમાં કોઈપણ એક પરિસમાપન કરે છે. તથા પોષી પૂર્ણિમાને ત્રણ નક્ષત્રો – આર્દ્રા, પુનર્વસુ અને પુષ્ય પરિસમાપ્ત કરે છે. આમાં યુગમધ્યે અધિકમાસના સંભવથી છમાંની કોઈપણ યુગભાવિનીને ઉક્ત નક્ષત્રો મધ્યમાં કોઈ એક વડે પરિસમાપ્તિ કરે છે. તથા માઘી પૂર્ણિમાને બે નક્ષત્ર - આશ્લેષા, મઘા તથા `ત્ર' શબ્દથી પૂર્વ ફાલ્ગુની અને પુષ્ય પણ લેવા. તેના વડે આ યુગ્માવિની પાંચે મધ્યે કેટલીકને આશ્લેષા, કેટલીકને મઘા, કેટલીકને પૂર્વા ફાલ્ગુની, કેટલીકને પુષ્ય નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. [તેમ સમજવું જોઈએ.] તથા ફાગણ પૂર્ણિમાને બે નક્ષત્ર - પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની, આ પાંચ યુગ ભાવિની પૂર્ણિમાને ઉક્ત નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. ચૈત્રી પૂર્ણિમાને બે નક્ષત્ર - હસ્ત અને ચિત્રા સમાપ્ત કરે છે. આ પાંચે યુગભાવિનીમાં ઉક્ત નક્ષત્રમાંના કોઈપણ એક વડે પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તથા વૈશાખી પૂર્ણિમાને સ્વાતિ અને વિશાખા બે નક્ષત્ર તથા “' શબ્દથી અનુરાધા પણ સમાપ્ત કરે. અહીં અનુરાધા નક્ષત્ર વિશાખાથી પછી છે, વિશાખા આ પૂર્ણિમામાં પ્રધાન છે, તેથી પર પૂર્ણિમામાં તેનો સાક્ષાત્ ઉપાત્ત નથી. માટે સૂત્રમાં બે કહી. આમાં ઘણી યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્રોમાંથી કોઈ એક સમાપ્ત કરે છે. જ્યેષ્ઠા મૂલી પૂર્ણિમાને ત્રણ – અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ. આ પાંચ યુગભાવિનીમાં ઉક્ત નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર. આ પૂર્ણિમાને સમાપ્ત કરે છે. આષાઢી પૂર્ણિમાને બે – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આના યુગાંતમાં અધિકમાસના સંભવથી છ યુગ ભાવિનીના ઉક્ત નક્ષત્રમાંથી કોઈ એક વડે સમાપ્ત કરે છે. હવે કુલના દ્વાર પ્રતિપાદનથી સ્વતઃ સિદ્ધ છતાં પણ કુલાદિ યોજનાને મંદમતિ શિષ્યને બોધ કરવાને પ્રશ્ન કરે છે – ભગવન્ ! શ્રાવિષ્ઠીને શું કુલ જોડે છે, ઉપકુલ જોડે છે કે કુલોપકુલ જોડે છે ? ગૌતમ ! કુલ જોડે છે, 'વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી ‘કુલ’ પણ જોડે છે, ઉપકુલ પણ જોડે છે, કુલોપકુલ પણ જોડે છે. તેમાં ‘કુલ' વડે યોગ કરતાં ધનિષ્ઠા નક્ષત્ર જોડાય છે, તેના જ કુલપણે પ્રસિદ્ધપણાથી “શ્રાવિષ્ઠી પૂર્ણિમાનો’ એ ભાવ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ /૩૨૯ થી ૩૩૧ ૧૬૮ ઉપકુલને જોડતાં શ્રવણનાગને જોડે છે. કુલોપકુલને જોડતાં અભિજિત નક્ષત્રને જોડે છે. તેથી ત્રીજી શ્રાવણી પૂર્ણિમામાં બાર મુહૂર્તમાં કંઈક સમઅધિક બાકીના ચંદ્રની સાથે યોગને કરે છે. તે શ્રવણના સહસ્થરપણાથી સ્વયં જ તે પૂર્ણિમાને પર્યdવર્તીપણાથી તે પણ તેને પરિસમાપ્ત કરે છે, તેથી યોગ કરે છે કહ્યું. હવે ઉપસંહાર કહે છે – જે કારણે ગણે પણ કુલાદિથી શ્રાવણી પૂર્ણિમાની યોજના છે, તેથી શ્રાવણી પૂર્ણિમાને કુલનો યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, કુલપકુલનો પણ યોગ કરે છે એમ કહેવું - સ્વ શિષ્યોને જણાવવું. અથવા કુળ વડે યુક્ત થઈ શ્રાવણી પૂર્ણિમા, ઉપકુળથી યુક્ત કે કુલોપકુલ યુક્ત શ્રાવણી પૂર્ણિમા છે, તેમ કહેવાય છે. ભગવન્! ભાદરવી પૂર્ણિમા શું કુળનો યોગ કરે છે, ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! કુલને પણ, ઉપકુલને પણ, કુલોપકુલનો પણ યોગ કરે છે, તેમાં કુળનો યોગ કરતાં ઉત્તરાભાદ્રપદ નમનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં પૂર્વભાદ્રપદા નક્ષત્રનો યોગ કરે છે, અને કુલોપકુલનો યોગ કરતાં શતભિષજુ નામનો યોગ કરે છે. ઉપસંહાર કહે છે - જેથી એ પ્રમાણે ગણે પણ કુલાદિ વડે પૌષ્ઠ પદી પૂર્ણિમાની યોજના છે, તેથી ભાદરવી પૂર્ણિમા કુલોપયુક્ત, ઉપકુલોપયુક્ત, કુલોપકુલ યુક્ત પણ કહેવાય છે. એ પ્રમાણે પોતાના શિષ્યોને પ્રતિપાદન કરવું જોઈએ. અથવા કુલ વડે યુક્ત, ઉપકુલ વડે પણ યુક્ત, કુલોપકુલ વડે પણ યુક્ત ભાદરવી પૂર્ણિમા યુક્ત કહેવાય છે. તથા અશ્વયુજી પૂર્ણિમાની પૃચ્છા – ગૌતમ ! કુળનો પણ યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, પણ કુલોપકુલનો યોગ પ્રાપ્ત નથી. તેમાં કુળનો યોગ કરતાં અશ્વિની નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં રેવતી નક્ષત્રનો યોગ કરે છે. ઉપસંહાર કહે છે – જેથી એ પ્રમાણે બે કુલાદિ વડે આસોજી પૂર્ણિમાનું જોડાણ છે, તેથી આસોજી પૂર્ણિમા કુળનો યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, તેમ સ્વશિષ્યોને કહેવું. અથવા કુળ કે ઉપકુળ વડે યુક્ત આસોજી પૂર્ણિમા કહેવું. ભગવન્! કાર્તિકી પૂર્ણિમાને શું કુળ આદિ પ્રશ્ન. ગૌતમ ! કુળને પણ જોડે છે, ઉપકુળને પણ જોડે છે, કુલોપકુલને જોડતા નથી. તેમાં કુળનો યોગ કરતાં કૃત્રિમ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલને જોડતાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે. કાર્તિકી ઈત્યાદિ ઉપસંહાર પૂર્વવતુ સમજી લેવો. ભગવદ્ ! માર્ગશીર્ષ પૂર્ણિમા શું કુળનો ? પૂર્વવતુ બેનો યોગ કરે છે. શો અર્થ છે ? કુળને પણ, ઉપકુલને પણ યોગ કરે છે, પણ કુલોપકુલનો યોગ કરતી નથી. તેમાં કુલનો યોગ કરતાં મૃગશિર્ષ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુળનો યોગ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કરતાં રોહિણીનો યોગ કરે છે. માર્ગશિર્ષ પૂર્ણિમાનું ઉપસંહાર વાક્ય પૂર્વવત્. હવે લાઘવાર્થે અતિદેશ કહે છે – એ પ્રમાણે બાકીની પણ - પૌષી પૂર્ણિમાદિ ત્યાં સુધી કહેવી જ્યાં આષાઢી પૂર્ણિમા આવે. પોષી અને ઠાની પૂર્ણિમા કુલનો પણ યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, કુલોપકુલનો પણ યોગ કરે છે. બાકીની માળી આદિ કુળનો યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, કુલોપકુલનો ન કહેવો. કેમકે તેનો અભાવ છે. હવે અમાવાસ્યાને કહે છે – શ્રાવણમાસ ભાવિની અમાવાસ્યા કયા નામનો યોગ કરે છે ? યથાયોગ ચંદ્રની સાથે સંયોજીને શ્રાવણી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું ગૌતમ! બે નમનો યોગ કરે છે, તે આ પ્રમાણે – આશ્લેષા અને મઘા. અહીં વ્યવહારનયના મતથી જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય છે, ત્યાંથી આરંભીને પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં અમાવાસ્યા થાય છે. જે નક્ષત્રમાં અમાવાસ્યા છે, ત્યાંથી આરંભીને પછી પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં પૂર્ણિમા થાય. તેમાં શ્રાવણી પૂર્ણિમા જે શ્રવણમાં, ધનિષ્ઠામાં કહી, તો અમાવાસ્યામાં પણ આશ્લેષા અને મઘા કહ્યા. લોકમાં પણ તિથિ ગણિત અનુસાચી ગયેલ અમાવાસ્યામાં વર્તમાન પણ એકમમાં જે અહોરમાં પહેલાંથી અમાવાસ્યા થાય, તે સર્વ પણ અહોરાત્રનો અમાવાસ્યા રૂપે વ્યવહાર થાય. તેથી મઘા નક્ષત્ર પણ એ પ્રમાણે વ્યવહારથી અમાવાસ્યામાં પ્રાપ્ત થાય, તેમાં વિરોધ નથી. પરમાર્થથી વળી આ અમાવાસ્યાને આ ત્રણ નબો પરિસમાપ્ત કરે છે - પુનર્વસ પુણ્ય અને આશ્લેષા. આ પાંચે પણ યુગભાવિની નક્ષત્ર ત્રણમાંના કોઈ પણ પૂર્ણ કરે. આના કરણનું ગણિત પૂવૉક્ત છે. ભગવદ્ ! ભાદરવી અમાવાસ્યાને કેટલાં નાનો યોગ કરે છે ? ગૌતમ ! બે નક્ષત્રો યોગ કરે છે, તે આ પ્રમાણે – પૂર્વાફાગુની, ઉત્તરાફાગુની. 'a' શબ્દથી મઘાને ગ્રહણ કરવું. આ ભાદરવી પૂર્ણિમાવર્તી શતભિષજુ વ્યવહારથી પણ કરણરીતિથી, નિશ્ચયથી પૂર્વ ગણનામાં પંદરપણાથી છે. આ પાંચે પણ યુગભાવિની ત્રણ નામો મળે કોઈપણ નાગ સમાપન કરે છે, કરણ પૂર્વવતુ જાણવું. આશયજી અમાવાસ્યાનો કેટલાં નક્ષત્ર યોગ કરે છે ? ગૌતમ ! બે નક્ષત્રમાં યોગ કરે છે, તે આ પ્રમાણે - હસ્ત અને ચિત્રા. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી તો આશ્વયજી અમાવાસ્યા ત્રણ નક્ષત્રને સમાપ્ત કરે છે. તે આ પ્રમાણે - ઉત્તરા ફાગુની, હસ્ત અને ચિમાં. જે પૂર્વે આશ્વાયુજી પૂર્ણિમામાં ઉત્તરાભાદ્રપદા પૂર્વોક્ત હેતુથી વિવક્ષિત ન કર્યું, પણ નિશ્ચયથી તે આવે છે, તેના Page #92 -------------------------------------------------------------------------- ________________ J૩૨૯ થી ૩૩૧ ૧૬૯ ૧૫-નક્ષત્ર પછી ફાગુની અહીં લીધું. આના પાંચ યુગભાવિ ત્રણ નામો મળે કોઈપણથી સમાપ્ત કરે તે પૂર્વવત્. કાર્તિકી અમાવાસ્યાને બે નક્ષત્ર જોડે છે, તે આ પ્રમાણે - સ્વાતિ અને વિશાખા. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી ત્રણ છે - સ્વાતિ, વિશાખા અને ચિત્રા. આમાં પણ પૂર્ણિમાના અશ્વિનીના અનુરોધથી ચિત્રા કહેલ છે. આમાં પાંચે પણ યુગભાવિનીના ત્રણ નક્ષત્રો મળે કોઈપણ નક્ષત્ર સમાપ્ત કરે છે. માર્ગશીર્ષ પૂર્ણિમાનો ત્રણ નક્ષત્રનો યોગ કરે છે, તે આ રીતે - અનુરાધા, જયેષ્ઠા અને મૂલ. આ પણ વ્યવહારી છે, નિશ્ચયથી વળી આ ત્રણ નક્ષત્રો અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે આ છે - વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા. શેષ પૂર્વવતુ. પૌષી અમાવાસ્યાનો બે નક્ષત્ર યોગ કરે છે - પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી વળી ત્રણે નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, તે આ – મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા. આમાં યુગ મળે અધિકમાસના સંભવથી છ એ પણ પૂર્વવતું. માધી અમાવાસ્યાને ત્રણ – અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા. આ પૂર્ણિમાવર્તિ આશ્લેષા અને મઘાથી અભિજિત સોળમું નક્ષત્ર હોવાથી વ્યવહાર અતીતવમાં પણ શ્રવણના સંબદ્ધત્વથી પંદરપણું ધારણ કરવું. આ પણ વ્યવહારી છે, નિશ્ચયથી વળી ત્રણ-ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ, શેષ પૂર્વવતું. ફાગુની અમાસને ત્રણ, તે આ રીતે - પૂર્વભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને શતભિષા. આ પણ વ્યવહારથી, નિશ્ચયથી ત્રણ આ પ્રમાણે - ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદા શેષ પૂર્વવત. ( શૈકી અમાસને બે નબો-રેવતી અને અશ્વિની સમાપ્ત કરે છે. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી ત્રણ, આ પ્રમાણે - પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી. વૈશાખી અમાસ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે - ભરણી, કૃતિકા. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી ત્રણ નક્ષત્રો કરે – રેવતી, અશ્વિની, ભરણી. જ્યવ્હામૂલી અમાવાસ્યાને બે નક્ષત્રો - રોહિણી અને મૃગશિર્ષ. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી આ બે નામો પૂર્ણ કરે, રોહિણી અને કૃતિકા શેષ પૂર્વવતું. આષાઢી અમાવાસ્યાને ત્રણ નમો- આદ્ર, પુનર્વસુ, પુષ્ય. આ પણ વ્યવહાચ્ચી કહ્યું, પરમાર્થથી આ ત્રણ નક્ષત્રો - મૃગશિર્ષ, આદ્ર, પુનર્વસુ. આનો યુગાંત અધિક માસ સંભવથી છ એમાં - પાંચેમાં પણ પૂર્વવત્ જાણવું. અહીં સર્વત્ર નફણગણના મળે જેમાં અભિજિતુ અંતભૂત છે, તેમાં ન ગણવું, કેમકે સ્તોકકાળવી છે. જેમકે સમવાયાંગમાં કહ્યું છે - જંબૂદ્વીપમાં અભિજિત્ વજીને ૨૭-નક્ષત્રોથી વ્યવહાર વર્તે છે. હવે અમાવાસ્યામાં કુલાદિ પ્રયોજનનો પ્રશ્ન - ભગવન્! અમાવાસ્યનો શું કુલનો યોગ કરે છે, ઉપકુલનો કે કુલોપકુલનો ૧૩૦ જંબૂદ્વીપપજ્ઞતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ યોગ કરે છે ? ગૌતમ ! કુળને પણ જોડે, ઉપકુલને જોડે છે, પણ કુલોપકુલ અહીં પ્રાપ્ત નથી. તેમાં કુળનો યોગ કરતાં શ્રાવિષ્ઠી અમાવાસ્યાને મઘા નક્ષત્ર જોડે છે. આ પૂર્વોક્ત યુક્તિથી વ્યવહારચી કહ્યું, પરમાર્થથી વળી કુળનો યોગ કરતાં પુષ્ય નક્ષત્રને જોડે છે આ પૂર્વોક્ત જ છે. એ પ્રમાણે ઉત્તરસૂત્ર પણ વ્યવહારને આશ્રીને યથાયોગ્ય પરિભાવિત કરવું. ઉપકલનો યોગ કરતાં આશ્લેષા નક્ષત્રનો યોગ કરે છે. ઉપસંહાર - ઉક્ત પ્રકારે બે કુલ વડે શ્રાવણી અમાવાસ્યાને ચંદ્રયોગ સમાપ્ત કરે છે. કુલોપકુલથી નહીં. તેથી શ્રાવણી અમાવાસ્યા કુલોપયુક્ત અને ઉપકુલોપયુક્ત કહેવી. ભાદરવી અમાવાસ્યાદિના પૂર્વવત્ પ્રશ્ન. * ઉત્તરસૂઝમાં બે કુલ ઉપકુલને જોડે છે, કુલોપકુલને જોડતા નથી. તેમાં કુલને જોડતાં ઉત્તરાફાલ્યુની નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતાં પૂવફાળુની નક્ષત્રને જોડે છે. માર્ગશીર્ષનો પ્રશ્ન પૂર્વવતું. તેમાં કુળનો યોગ કરતાં મૂલનક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં જ્યેષ્ઠા નક્ષત્રનો, કુલોપકુલનો યોગ કરતાં અનુરાધા નક્ષત્રનો યોગ કરે છે. યાવત્ કરણ વડે ઉપસંહાર સૂત્ર યુક્ત છે, તેમ કહેવું એ પ્રમાણે માપી, ફાગુની અને આષાઢી કુલને, ઉપકુલને અને કુલીપકુલને જોડે છે. બાકીની અમાવાસ્યા કુલને કે ઉપકુલને જોડે છે, તે પ્રમાણે કહેવું. હવે સધિપાતદ્વાર - તેમાં સન્નિપાત એટલે પૂર્ણિમાનક્ષત્ર થકી અમાવાસ્યા અને અમાવાસ્યા નtત્ર થકી પૂર્ણિમામાં નક્ષત્રનો નિયમથી સંબંધ છે, તેનું સૂગ ભગવદ્ ! જ્યારે શ્રવિઠા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે તેની પૂર્વેની અમાવાસ્યા મઘા નક્ષત્રયુક્ત હોય છે અને જ્યારે મઘાનક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પૂર્વેની અમાવાસ્યા શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત હોય છે ? ગૌતમ ! હા, હોય છે. તેમાં જ્યારે શ્રાવિષ્ઠી ઈત્યાદિ તેમજ કહેવું, પ્રશ્નના સમાન ઉત્તર હોવાથી તેમ કહ્યું. તેનો અર્થ આ પ્રમાણે - અહીં વ્યવહાર નયના મતથી જે ફોગમાં પૂર્ણિમા થાય છે, ત્યાંથી આરંભીને પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં નિયમથી અમાવાસ્યા. તેથી જ્યારે શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય, ત્યારે પૂર્વની અમાસ મઘા નક્ષત્રયુક્ત થાય છે. કેમકે શ્રવિઠા નાગથી આરંભીને મઘા નામની પૂર્વે ચૌદમું છે. • x - ભગવન! જ્યારે મઘા નpયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે શ્રવિઠા નક્ષત્રયુક્ત પાશ્ચાત્ય અમાવાસ્યા હોય છે. કેમકે મઘાનક્ષત્ર થકી આરંભીને પૂર્વ શ્રવિઠાનક્ષત્ર પંદરમું છે. આ માઘમાસને આશ્રીને કહેલ છે, તેમ વિચારવું. ભગવદ્ ! જ્યારે ઉત્તરાભાદ્રપદયુક્ત પૂર્ણિમાં હોય છે. ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા ઉત્તરાફાગુની નક્ષત્ર યુક્ત હોય, કેમકે ઉત્તરાભાદ્રપદથી આરંભીને પૂર્વે ઉત્તરાફાગુની નક્ષત્ર પંદરમું છે. આ ભાદરવા માસને આશ્રીને જાણવું. જ્યારે ઉત્તરાફાગુની નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે અમાવાસ્યા ઉત્તરાભાદ્રપદયુક્ત Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ થી ૩૩૧ ૧૧ ૧૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ હોય છે, કેમકે ઉત્તરાફાલ્ગનીથી આરંભીને પૂર્વાભાદ્રપદા નક્ષત્ર ચૌદમું છે. આ ફાગણમાસને આશ્રીને કહ્યું. એ પ્રમાણે આ આલાવાથી આ પૂર્ણિમા અને અમાવાસ્યા જાણવી. જયારે અશ્વિની નક્ષત્રયુક્ત હોય છે, ત્યારે પાશ્ચાત્ય અનંતર અમાવાસ્યા યિમાનમ યુક્ત થાય છે. કેમકે અશ્વિનીથી આરંભીને પૂર્વે ચિત્રા નક્ષત્ર પંદરમું છે. આ વ્યવહારનયને આશ્રીને જાણવું. નિશાયથી એક જ આસો માસ ભાવિની અમાવાસ્યામાં વિમા નાગનો સંભવ છે, તે પૂર્વે દશર્વિલ છે. - જ્યારે ચિત્રા નક્ષત્રયુકત પૂર્ણિમા હોય ચે, ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા અશ્વિની નયુક્ત હોય છે. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી એક જ ચૈત્રમાસ ભાવિની અમાવાસ્યામાં અશ્વિની નક્ષત્રનો સંભવ છે. આ સૂત્ર પણ આસો અને ચૈત્રમાસને આશ્રીને પ્રવર્તે છે, તેમ જાણવું. - જ્યારે કૃતિકા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે વિશાખા નક્ષત્રયુક્ત અમાવાસ્યા થાય છે, કેમકે કૃતિકા પૂર્વે વિશાખા પંદરમું છે. જ્યારે વિશાખાનામયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે તેની અનંતર પાશ્ચાત્ય અમાવાસ્યા કૃતિકા નક્ષત્રયુક્ત હોય છે. કેમકે વિશાખાથી પૂર્વે કૃતિકા ચોદયું છે અને આ કારતક અને વૈશાખ માસને આશ્રીને કહેલ છે, તેમ જાણવું. જ્યારે મૃગશિર્ષયુક્ત પૂર્ણિમા હોય ત્યારે જ્યેષ્ઠામૂલ નક્ષત્રયુક્ત અમાવાસ્યા હોય, જ્યારે જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા હોય ત્યારે માણશિષ અમાવાસ્યા હોય. આ માણસર અને જયેષ્ઠ માસને આશ્રીને ભાવિત કરવું જોઈએ. - જ્યારે પુષ્ય નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય, ત્યારે પૂર્વાષાઢાનાગ યુકત અમાવાસ્યા હોય, જ્યારે પૂર્વાષાઢા યુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પુષ્યનક્ષત્રયુક્ત અમાવાસ્યા હોય છે. આ પોષ અને અષાઢ માસને આશ્રીને કહેવું. માસાર્ધમાસ પરિસમાપક નક્ષત્રો કહ્યા. હવે સ્વયં અસ્ત થઈને અહોરાત્ર પરિસમાપકપણાથી માસ પરિસમાપક નાગ છંદ કહે છે. તેમાં પહેલાં વર્ષાકાળ અહોરાત્ર પરિસમાપક નક્ષત્ર. • સૂત્ર-338,333 - ]િ ભગવતુ વષકાળનો પહેલો મહિનો કેટલાં નtત્ર સમાપ્ત કરે છે? ગૌતમાં ચાર નો પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – ઉત્તરાષાઢા, અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા. ઉત્તરાષાઢા નક્ષત્ર શ્રાવણ માસના ૧૪ અહોરામને સમાપ્ત કરે છે, અભિજિતું સાત અહોરમને, શ્રવણ આઠ અહોરાત્રને, ધનિષ્ઠા એક અહોરને પરિસમાપ્ત થાય છે. o ભગવન ! વષકાળના બીજા માસને કેટલાં નામો સમાપ્ત કરે છે ? ગૌતમ! ચા-ધનિષ્ઠા, શતભિષા, પૂવભિાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ પરિસમાપ્ત કરે છે. ધનિષ્ઠા નક્ષત્ર ચૌદ અહોરાત્ર સમાપ્ત કરે છે, શતભિષા સાત અહોર, પૂર્વભાદ્રપદ આઠ અહોરાત્ર અને ઉત્તરાભાદ્રપદ એક અહોરમને પરિસમાપ્ત કરે છે.. તે માસમાં આઠ અંગુલ હોસિસિછાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસના છેલ્લા દિવસે બે પાદ અને આઠ અંગુલ પરષછાયા પ્રમાણ પરિસિ હોય છે. o ભગવન! વપકિાળનો બીજો મહિનો કેટલાં નtત્ર સમાપ્ત કરે છે ? ગૌતમ! ત્રણ નામો પરિસમાપ્ત કરે - ઉત્તરાભાદ્રપદ, રેવતી અને અશ્વિની. ઉત્તરાભાદ્રપદ ચૌદ અહોરાત્રથી, રેવતી પંદર અહોરાત્રથી, અશ્ચિની એક અહોરથી સમાપ્ત કરે છે. તે માસમાં બાર ગુલ પરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાયી ત્રણ પદ પોરસિ થાય. o ભગવના વષકાળનો ચોથો માસ કેટલાં નક્ષત્રો સમાપ્ત કરે છે ? ગૌતમ ઋણ – અશ્વિની, ભરણી, કૃતિકા. અશ્ચિની ચૌદ, ભરણી પંદર અને કૃતિકા એક અહોરાત્ર વડે તેને પરિસમાપ્ત કરે છે. તે માસમાં ૧૬-ગુલ પોરિસ છાયાથી સુર્ય પરિભ્રમણ કરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પરિસિ થાય. ભગવતુ હેમંતના પહેલા માસને કેટલા નામો સમાપ્ત કરે છે ? ગૌતમ ત્રણ • કૃતિકા, રોહિણી, મૃગશિર્ષ કૃતિકા ચૌદ, રોહિણી પંદર અને મૃગશિર્ષ એક અહોરમ વડે તેને પરિસમાપ્ત કરે છે. તે માસમાં ર૦-અંગુલ પોરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં ત્રણ પાદ અને આઠ ગુલ પોરિસિ છાયા પ્રમાણ હોય છે. o ભગવાન ! હેમંતનો બીજો માસ કેટલાં નામો સમાપ્ત કરે છે ? ગૌતમ! ચા નમો-મૃગશિર્ષ, અદ્ધિ, પુનર્વસુ, પુષ્ય. મૃગશિર્ષ ચૌદ અહોરાત્રથી સમાપ્ત કરે છે, આદ્ધ આઠથી, પુનર્વસુ સાતથી અને પુષ્ય એક અહોરાત્રથી કરે. ત્યારે ૨૪-ગુલ પરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં રેખા સ્થાયીચાર પદ પરછાયા પ્રમાણ પોરિસિ હોય. તે માસમાં સૂર્ય ચાર અંગુલ પૌરસિ છાયાથી પરિભ્રમણ કરે છે, તે માસના છેલ્લા દિવસે બે પાદ અને ચાર અંગુલ પુરુષ છાયા પ્રમાણ પોરિસિ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ . J૩૩૨,333 ૧૭૩ o ભગવન હેમંતના બીજા માસને કેટલાં નક્ષત્ર સમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ-પુષ્ય, આશ્લેષા, મઘા. ચૌદ અહોરથી, આલેષ પંદર અને મઘા એક અહોરાત્ર વડે તેને પરિસમાપ્ત કરે છે. ત્યારે ર૦-અંગુલ પરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસનો જે ચમદિવસ, તે દિવસમાં ત્રણ પાદ અને આઠ ગુલ પુરષ છાયા પોરિસ થાય. ભગવન્! હેમંતના ચોથા માસને કેટલાં નો સમાપ્ત કરે છે ? ગૌતમાં ત્રણ નામો – મઘા, પૂવફાળુની, ઉત્તરાફાગુની. - મઘા ચૌદ અહોરાશી, પૂવફાળુની પંદર અહોરાત્રથી, ઉત્તરા ફાલ્ગની એક અહોરાત્રથી સમાપ્ત કરે, ત્યારે ૧૬-ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં ત્રણ પાદ અને ચાર અંગુલ પ્રમાણની પોરિસિ હોય. o ભગવન ! ગ્રીષ્મના પહેલાં માસને કેટલા નક્ષત્રો સમાપ્ત કરે છે ? ગૌતમ! ત્રણ નામો-ઉત્તરાફાગુની, હસ્ત, મિ. ઉત્તરફાગુની ચૌદ અહોરાથી, હસ્ત પંદર, nિ એક અહોરાથી તેને પરિસમાપ્ત કરે છે. ત્યારે ભાર અંગુલ પોરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે તે છેલ્લો દિવસ, તે દિવસે ત્રણ પાદ પુરષ છાયા પ્રમાણ પરિસિ હોય છે. o ભગવન! ગ્રીષ્મના બીજ માસને કેટલાં નામો પરિસમાપ્ત કરે છે ? ગૌતમાં ત્રણ નtો-ચિત્રા, સ્વાતિ, વિશાળ સમાપ્ત કરે.. ચિત્રા ચૌદ અહોરમને, સ્વાતિ પંદર અહોરાને, વિશાખા એક અહોરમને પરિસમાપ્ત કરે છે. ત્યારે આઠ અંગુલ પોરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં બે પાદ અને આઠ અંગુલ પણ છાયા પ્રમાણ પોરિસિ હોય છે. o ભાવના ગ્રીષ્મના ત્રીજા માસને કેટલાં નો પરિસમાપ્ત કરે છે ? ગૌતમ! ચાર નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. અનુરાધા આઠ અહોરાત્રથી, જ્યેષ્ઠા સાત અહોરમથી, મૂલ એક અહોરથી અને વિશાખા ચૌદ અહોરાત્રથી સમાપ્ત કરે. ત્યારે ચાર અંગુલ પેરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે મહિનાનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં બે પદ અને ચાર અંગુલ પુરૂષ છાયા પ્રમાણ ઓરિસિ થાય. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ o ભગવન્! ગ્રીમના ચોથા મહિનાને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ? ગૌતમ! ત્રણ નક્ષત્રો - મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મૂલનક્ષત્ર ચૌદ અહોરાત્રથી, પૂવષાઢા પંદર હોરાથી, ઉત્તરાષાઢા એક અહોરથી પરિસમાપ્ત કરે. ત્યારે વૃત્ત, સમચતુરસસંસ્થાન સંસ્થિત, જોધપરિમંડલ, સકાયઅનુરગિતા છાયા વડે સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ તે દિવસમાં બે પાદ પુરષ છાયા પ્રમાણ એસિસિ હોય છે. આ પૂર્વવર્ણિત પદોની આ સંગ્રહણી ગાથા છે - [33] યોગ, દેવતા, તારાગ, ગોત્ર, સંસ્થાન, ચંદ્ર-સૂર્ય, યોગ, કુલ, પૂર્ણિમા, અમાવાસ્યા, પરિસમાપ્તિ અને છાયા. • વિવેચન-૩૩૨,૩૩૩ : વષકાળના ચાતુમતિ પ્રમાણનો પહેલો માસ - શ્રાવણ, તેને કેટલાં નાનો સ્વયં અસ્ત થઈને અહોરારને પરિસમાપકપણે ક્રમચી લઈ જાય છે. અતિ વચમાણ સંયાંક સ્વ-રવ દિવસોમાં આ નમો જ્યારે અસ્ત પામે ત્યારે શ્રાવણમાસમાં અહોરમની સમાપ્તિ થાય છે, એ અર્થ કહ્યો. આટલાં રાગિપરિસમાપકપણાથી રાત્રિ નાનો કહેવાય છે. ગૌતમ ! ચાર નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, ઉત્તરાષાઢા આદિ, પહેલા ચૌદ અહોરાકને ઉત્તક્ષાઢા, પછી અભિજિત સાત અહોરામને, પછી શ્રવણ આઠ અહોરાત્રને પરિસમાપ્ત કરે, એ પ્રમાણે સર્વ સંકલના વડે શ્રાવણ માસના ૨૯-અહોરાત્ર જમાં, પછી શ્રાવણ માસ સંબંધી છેલ્લા એક અહોરાત્રને ઘનિષ્ઠા નમ્ર સમાપ્ત કરે છે. આના નેતૃદ્વારનું પ્રયોજન સત્રિ જ્ઞાનાદિમાં છે - તેના અનુરોધથી દિનમાનના જ્ઞાનને માટે કહે છે – તે શ્રાવણ માસમાં પહેલાં અહોરાત્રથી આરંભીને પ્રતિદિન ન્યાન્ય મંડલ સંક્રાંતિ વડે તેવી રીતે કંઈક સૂર્ય પરાવર્તિત થાય છે, જે રીતે તે શ્રાવણમાસના અંતે ચાર ચાંગુલ, બે પાદ પોરિસિ થાય, અહીં આટલું વિશેષ છે કે – જે સંક્રાંતિમાં જેટલું અહોરાત્ર પ્રમાણ છે, તેનો ચોથા ભાગ તે પૌરુપી કે ચામ કે પ્રહર. અષાઢપૂનમે બે પદ પ્રમાણ પૌરષી છે, તેમાં શ્રાવણના ચાર અંગુલ ઉમેરતા ચાર અંગુલ અધિક પોરિસિ થાય, •x - આ જ વાતને કહે છે - તે શ્રાવણમાસના છેલ્લા દિવસે બે પાદ, ચાર અંગુલ પોરિસિ ચાય છે. હવે બીજા માસનો પ્રશ્ન - વર્ષાકાળનો બીજો-ભાદરવા નામે મહિનો કેટલા નક્ષગથી સમાપ્ત થાય આદિ બધું કથન સુઝાર્થવત જ સમજી લેવું. • x • ચાવત આઠ ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. ભાવાર્થ પૂર્વવતું. * * * - હવે બીન માસની પૃછા • ભગવન્વર્ષના બીજ માસને કેટલાં નબો Page #95 -------------------------------------------------------------------------- ________________ J૩૩૨,333 ૧૫ પરિસમાપ્ત કરે છે ? ઉત્તર સૂત્રનો સંપૂર્ણ અર્થ સૂત્રાર્થવતુ જાણવો. * * * * * પોરિસિ છાયા આ પ્રમાણે - તે માસના છેલ્લા દિસે રેખા - પાદ પર્યાવર્તી સીમા, તે સ્થાનમાં ત્રણ પાદ પોરિસિ થાય છે. અર્થાત પરિપૂર્ણ ત્રણ પાદ પોરિસિ થાય. હવે ચોચા માસનો પ્રશ્ન – ભગવદ્ ! વષકાળના ચોથા કારતક માસને કેટલાં નામો પરિસમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. યાવતુ તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પોરિસિ થાય. વર્ષાકાળ પુરો થયો. હવે હેમંતકાળનો પ્રશ્ન – ભગવન્! હેમંતકાળના પહેલાં માગસર નામે માસને કેટલાં નો પરિસમાપ્ત કરે છે ? ત્રણ ઈત્યાદિ બધું સૂગાર્ચવતુ જાણવું. - x • ચાવતુ તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ અને આઠ આંગળ પોરિસિ થાય છે. ધે બીજા માસનો પ્રશ્ન - ભગવના હેમંતકાળનો બીજો પોષ નામે માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે? ચાર ઈત્યાદિ બધું સૂત્રાર્થવતુ જાણવું. -x - ચાવતુ તે માસના છેલ્લા દિવસે રેખા-પાદ પર્યન્તવર્તી સીમા, તે સ્થાનમાં ચાર પાદ પોરિસિ થાય * * * – હવે બીજા માસનો પ્રશ્ન - તે સુગમ છે. - પછી ચોથા માસનો પ્રશ્ન - તે સુગમ છે. o હેમંત ઋતુ પુરી થઈ, હવે ગ્રીમની પૃચ્છા – ભગવન્! ગ્રીમનો પહેલો માસ ઈત્યાદિ, ભગવન્! ગ્રીમનો બીજો માસ ઈત્યાદિ, ભગવન્! ગ્રીમનો ત્રીજો માસ ઈત્યાદિ, ભગવન્! ગ્રીમનો ચોથો માસ ઈત્યાદિ. ચાર ચારે પણ ગ્રીખ કાળના સૂત્રો સુબોધ છે. પ્રાયઃ પૂર્વના સૂબાનુસાર હોવાથી સુગમ છે. વિશેષ આ – તે આષાઢ માસમાં પ્રકાશ્ય વસ્તુમાં વૃત્તને વૃત્તપણે સમચતુરઢ સંસ્થાન સંસ્થિતને સમચતુરઢ સંસ્થાન સંસ્થિતપણે, ચણોધ પરિમંડલ સંસ્થાનને ચણોધ પરિમંડલપણે, એ રીતે ઉપલક્ષણથી બાકીના સંસ્થાન સંસ્થિત પ્રકાશ્ય વસ્તુ, શેષ સંસ્થાન સંસ્થિતપણે હોય છે. - આષાઢ માસમાં જ પ્રાયઃ બધી પણ પ્રકાશ્ય વસ્તુમાં દિવસનો ચોથો ભાગ જતાં બાકીના દિવસમાં સ્વ પ્રમાણ છાયા હોય છે, નિશ્ચયથી વળી આષાઢ માસના છેલ્લા દિવસે ત્યાં પણ સવચિંતર મંડલમાં વર્તતો સૂર્ય, જે પ્રકાશ્ય વસ્તુ - જે સંસ્થાને હોય છે, તેની છાયા પણ તેવા આકારે થાય છે. તેથી કહેલ છે કે વૃતને વૃતપણે આ જ વાતને કહે છે - સ્વકાયઅનુસંગિનિ અર્થાત્ સ્વ-પોતાની છાયા નિબંધન વસ્તુની કાય-શરીર તે સ્વકાય, તેને અનુકાર ધારણ કરવાનો સ્વભાવ તે અનુસંગિની. - x • પોતાની કાયાની અનુસંગિની છાયા વડે સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત થાય છે. અહીં એવું કહેવા માંગે છે કે – ૧૭૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અષાઢના પહેલા અહોરણથી આરંભીને પ્રતિદિવસ અન્યોન્ય મંડલ સંક્રાંતિથી તેવી કોઈ રીતે સૂર્ય પરાવર્તન પામે છે, જે રીતે સર્વ પણ પ્રકાશ્ય વસ્તુનો દિવસનો ચોથો ભાગ જતાં બાકી કે સ્વ અનુકાર અને સ્વ પ્રમાણ છાયા થાય. બાકી સુગમ છે. આ પોરિસિ પ્રમાણ વ્યવહારથી કહેલ છે, નિશ્ચયથી સાદ્ધ 30-અહોરમ વડે ચાર ગુલ વૃદ્ધિ કે હાનિ જાણવી તથા નિશ્ચયથી પોરિસિ પ્રમાણ પ્રતિપાદનાર્થે આ પૂર્વાચાર્ય પ્રસિદ્ધ કરણ ગાથાઓ કહેલ છે. [અહીં વૃત્તિકારશ્રીએ પહેલા આઠ ગાણા નોંધેલ છે, ત્યારપછી તેની વ્યાખ્યા કરેલ છે. અમો અહીં પૂવયાની ગાWIનો અર્થ અને વ્યાખ્યાની પુનક્તિ ન કરતાં સંયુકd અર્થ નોંધીએ છીએ | ગાથાનો અર્થ અને વ્યાખ્યા - યુગની મધ્યમાં જે પર્વમાં, જે તિથિમાં પૌરષિ પરિમાણ જાણવાની ઈચ્છા હોય, તેના પૂર્વના યુગાદિથી આરંભીને જેટલાં પર્વો અતિકાંત થયા હોય તેને બાદ કરવા. કરીને ૧૫ વડે ગુણવું. ગુણીને વિવક્ષિત તિથિની પૂર્વે જે તિથિ અતિકાંત થઈ હોય, તેના સહિત કરવું. પછી ૧૮૬થી ભાંગવું. ઉક્ત પ્રાપ્ત સંખ્યા એક અયનમાં ૧૮૩ મંડલ પરિમાણમાં ચંદ્ર નિપાદિત તિથિના ૧૮૬ થાય, તેથી તે ભાગ વડે ભાંગતા, જે પ્રાપ્ત થાય, તેને સમ્યકુ અવધાવા. તેમાં જો વધુ સંખ્યા વિષમ હોય, જેમકે - એક, ત્રણ, પાંચ, સાત, નવ. ત્યારે તેનું પર્યન્તવર્તી દક્ષિણ અયન જાણવું. હવે જો ‘સમ' સંખ્યા પ્રાપ્ત થાય, જેમકે - બે, ચાર, છ, આઠ, દશ ત્યારે તેના પર્યાવર્તી ઉત્તરાયણને જાણવું. એ પ્રમાણે દક્ષિણાયન અને ઉત્તરાયનને જાણવાનો ઉપાય કહ્યો. હવે ૧૮૬ વડે ભાગાકાર કરતાં જે શેષ વધે છે અથવા ભાગ અસંભવ હોવાથી જે શેષ રહે છે, તેની વિધિ કહે છે – જે પૂર્વે ભાગ કરતાં કે ભાગના અસંભવમાં બાકી રહેલાં અયનમત તિથિ રાશિ વર્તે છે, તેને ચાર વડે ગુણવી. ગુણીને યુગમધ્યમાં જે સંખ્યા વડે પોં ૧૨૪ સંખ્યક છે, તેના પાદચતુર્થ અંશથી-૩૧ એવો અર્થ છે. તે રીતે ભાગ કરાતા જે પ્રાપ્ત થાય, તે અંગુલ, ૨ કારથી જે ગુલાંશ, તે પૌરણીની ક્ષય-વૃદ્ધિ જાણવી. દક્ષિણાયનમાં પદ-ધુવરાશિની ઉપર વૃદ્ધિ અને ઉત્તરાયણમાં પદ યુવરાશિનો ક્ષય થાય, એ પ્રમાણે અર્થ જાણવો. હવે એવા સ્વરૂપના ગુણાકારનો ભાગહાર કઈ રીતે ઉત્પન્ન થાય છે ? તે અહીં કહે છે – જો ૧૮૬ થી ૨૪-અંગુલ ક્ષય કે વૃદ્ધિ પ્રાપ્ત થાય, તો એક તિથિમાં કેટલી વૃદ્ધિ કે ક્ષય થાય ? અહીં બિરાશિ સ્થાપના - ૧૮૬/૨૪/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યમ શશિને Page #96 -------------------------------------------------------------------------- ________________ J332,333 1es 138 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ગુણીએ - 24 x 1. તેથી તે જ સશિ અર્થાત્ ૨૪-જ આવશે. પછી આધ રાશિ 186 છે. તેના વડે ભાગાકાર કરીએ, તેથી આવશે - 24/186. હવે અહીં ઉપરની રાશિ અા છે, તેથી ભાગાકાર થઈ શકશે નહીં. તેથી છેધ અને છેદકરાશિની 6 વડે પવના કરીએ અથતિ છ થી ભાગ કરીએ. તો ઉપરની સશિ ૪-આવશે અને નીચેની રાશિ-૩૧ આવશે. અર્થાત્ */31 એ રીતે ક્ષય કે વૃદ્ધિમાં ચાર-ગુણાકાર કહ્યો અને ૩૧-ભાગાકાર કહ્યો. અહીં જે પ્રાપ્ત થાય, તેટલાં અંગુલ ક્ષય કે વૃદ્ધિ જાણવી જોઈએ, તેમ કહ્યું. તેમાં કયા અયનમાં કેટલાં પ્રમાણ ધવરાશિની ઉપર વૃદ્ધિ કે ક્યાં અયનમાં કેટલાં પ્રમાણ ઘુવરાશિમાં ક્ષય થાય, એ પ્રમાણે નિરૂપણા માટે કહે છે - દક્ષિણાયનમાં બે પદવી - બે પદની ઉપર અંકુલોની વૃદ્ધિ જાણવી, ઉતરાયનમાં ચાર પાદથી અંગુલની હાનિ છે. તેમાં યુગ મધ્યમાં પહેલાં સંવારમાં દક્ષિણાયનમાં જે દિવસથી આરંભીને વૃદ્ધિ છે, તેનું નિરૂપણ કરતી બે ગાથા છે - યુગના પહેલાં સંવત્સરમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ચોકમે પૌરષી બે પદ પ્રમાણ ધ્રુવ હોય છે, પછી તેની એકમથી આરંભીને પ્રત્યેક તિથિ ક્રમથી ત્યાં સુધી વધે છે, જ્યાં સુધી સમાસથી સાદ્ધ 30 અહોરાત્ર પ્રમાણથી, ચંદ્રમાસની અપેક્ષાથી 31 તિથિ વડે ચાર અંગુલ વધે. આ બધું કઈ રીતે જાણી શકાય ? જે રીતે મહિના વડે સાદ્ધ-30 અહોરાત્ર પ્રમાણથી 31 તિથિ સ્વરૂપ વડે છે, તે કહે છે - જે કારણે એક તિથિમાં 31 ભાગ વધે છે, તે પૂર્વે જણાવેલ છે, પરિપૂર્ણ દક્ષિણાયનમાં વૃદ્ધિ પરિપૂર્ણ ચાર પદો છે. તેથી એક માસ વડે સાદ્ધ 30 અહોરણ પ્રમાણથી ૩૧-તિથિરૂપથી કહ્યું. એ પ્રમાણે વૃદ્ધિ કહી. હવે હાનિ યુગના પહેલાં સંવત્સરમાં માઘ મહિનામાં કૃષ્ણ પક્ષમાં સપ્તમીથી આરંભીને ચાર પાદોથી પ્રતિતિથિ ૐ/૩૧ ભાગ હાનિ ત્યાં સુધી જાણવી, ત્યાં સુધી ઉત્તરાયણના અંતે બે પાદ પૌષિ થાય. આ પહેલાં સંવત્સરગત વિધિ છે, બીજા સંવત્સરમાં શ્રાવણ મહિનાના કૃણ પક્ષમાં તેસને આદિમાં કરીને વૃદ્ધિ. માઘ માસમાં શુક્લ પક્ષમાં ચોથને આદિ કરીને ક્ષય થાય. ત્રીજા સંવત્સરમાં શ્રાવણ મહિનાના શુક્લપક્ષની દશમી વૃદ્ધિની આદિ, માઘમાસમાં કૃષ્ણપક્ષમાં એકમ ક્ષયની આદિ. ચોથા સંવત્સરમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં સાત વૃદ્ધિની આદિ, માઘમાસના કૃષ્ણપક્ષમાં 13 ક્ષયની આદિ. પાંચમાં સંવત્સરના શ્રાવણ માસના શુક્લ પક્ષમાં ચોથ વૃદ્ધિની આદિ, માઘમાસના શુક્લપક્ષમાં દશમી ક્ષયની આદિ. હવે ઉપસંહાર કહે છે - એ રીતે ઉકત પ્રકારે પૌરુષી વિષયમાં વૃદ્ધિ અને ક્ષયમાં યશાકમે દક્ષિણાયનમાં અને ઉત્તરાયણમાં જાણવું. એ પ્રમાણે અક્ષરનિ [2712] આશ્રીને કરણગાથા કહી. હવે આની કરણ ભાવના કરાય છે - કોઈપણ પૂછે છે - યુગની આદિથી આરંભીને ૮૫માં પર્વમાં પાંચમી તિથિમાં કેટલા પાટની પૌરુષી હોય છે ? તેમાં 84 બાદ કરાય છે, તેની નીચેથી પંચમી તિથિમાં પૂછયું, તેથી પાંચ, ૮૪ને 16 વડે ગુણતાં આવશે - 1260. આની મધ્ય નીચેના પાંચ ઉમેરીએ. તેથી આવશે-૧૨૬૫. તેને 186 વડે ભાંગતા, આવશે-૬, આવેલ છ અયનો અતિક્રમીને સાતમું આયન વર્તે છે. તેમાં જતાં શેષ 149 રહે છે. તેને ચાર વડે ગુણતાં આવશે-૫૯૬. તેને 31 વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે-૧૯. શેષ રહેશે સાત. તેમાં ૧૨-ચાંગુલ પાદ, એ રીતે ૧૯થી 12 વડે, પદ પ્રાપ્ત થાય. શેષ રહે છે સાત અંગુલ. છઠું અયન ઉત્તરાયણ, તે જતાં સાતમું અયન દક્ષિણાયન વર્તે છે. પછી ૧-પાદ, ૩-અંગુલને બે પાદ પ્રમાણ ઘુવરાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૩-પાદ, ગુલ, જે 31 ભાગ શેષરૂપ વર્તે છે, તેના યવ કરીએ. તેમાં આઠ ચવનો એક અંગુલ, તેથી 7 ને 8 વડે ગુણતાં આવશે-૫૬, તેને 31 વડે ભાંગતા આવશે એક યવ અને શેષ રહેશે ચવના 531 ભાણ. એટલી પરુષિ થાય. વળી બીજું કોઈ પૂછે છે - 97 માં પર્વમાં, પંચમી તિથિમાં કેટલા પાદ પૌરુષી ? તેમાં 96 બાદ કરવા. તેની નીચે પાંચ છે. ૯૬ને 15 વડે ગુણીએ. આવશે-૧૪૪૦, તેમાં નીચેના પાંચ ઉમેરો. થશે 1445. તેના 186 વડે ભાગ કરાતા પ્રાપ્ત થશે - અયનો અને શેષ રહેશે-૧૪૩. તેને ૪-વડે ગુણીએ, આવે-પ૭૨. તેને ૩૧-વડે ભાંગતા પ્રાપ્ત 18 મંગલ, તેમાં 12 અંગુલ વડે પાદ, એ રીતે પ્રાપ્ત થાય, ૧-પાદ, ૬-અંગુલ અને ઉપર ઉદ્ધરિત અંશ-૧૪. તેના યવ કરવા 8 વડે ગુણીએ, તેથી આવે 112. તેને 31 વડે ભાંગતા પ્રાપ્ત થાય-૩-જવ. શેષ રહે છે - એક યવના 1931 ભાગ. સાત અયનો ગયા. આઠમું અયન તે ઉત્તરાયન. ઉત્તરાયનમાં ચાર પાદ રૂપથી યુવાશિની હાનિ કહેવી. તેથી એક પાદ, અંગુલ, 3-ચવ, એક ચવના 1931 ભાગ, એ પ્રમાણે ચાર પાદમાંથી લઈ લેતાં, શેષ રહે છે - બે પાદ, ચાર અંગુલ, ચાર ચવ, એક ચવના 131 ભાગ. આટલી યુગની આદિથી આરંભીને ૯૩માં પર્વમાં પાંચમી તિથિમાં પૌરુપી થાય છે. આ પ્રમાણે બધે જ ભાવના કરવી જોઈએ. હવે પૌરૂષી પરિમાણથી અયનગત પરિમાણ જાણવાને માટે આ કરણ ગાથા છે - પૌરૂષીમાં જેટલી વૃદ્ધિ કે હાનિ બતાવી, તેથી દિવગત કે પ્રવર્તમાન વડે ત્રિરાશિ કરણાનુસાચી જે પ્રાપ્ત થાય, તે અયનનું તેટલા પ્રમાણમાં રહેલ જાણવું. આ કરણગાથા અક્ષરાર્થ કહ્યો, તેની ભાવના આ પ્રમાણે છે - - તેમાં દક્ષિણાયનમાં બે પાદની ઉપર, ચાર અંગુલની વૃદ્ધિ બતાવી. ત્યારે કોઈ પણ પૂછે - દક્ષિણાયનના કેટલાં જતાં ? અહીં બિરાશિ કુર્મ અવતાર થાય - જો ચાર અંગુલના ૩૧-ભાગ વડે એક તિથિ પ્રાપ્ત થાય, તો ચાર ગુલ વડે કેટલી તિથિ Page #97 -------------------------------------------------------------------------- ________________ J332,333 139 180 પ્રાપ્ત થાય? બિરાશિ સ્થાપના - 31/1/4. અહીં ત્યરાશિ અંગુલરૂપ ૩૧-ભાગ કરણાર્થે 31 વડે ગુણીએ, તેથી આવશે-૧૨૪. તેનાથી મધ્યરાશિ ગુણવામાં આવે. તો 124 x 1 = 124 આવશે. તેને ચાર-રૂપ આદિ શશિથી ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૩૧ તિથિઓ. આવેલ દક્ષિણાયનમાં ૩૧મી તિથિમાં ચાર ગુલ પૌરુષીમાં વૃદ્ધિ થાય. તથા ઉત્તરાયણમાં ચાર પાદથી આઠ અંગુલ હીન પૌરુષીમાં પામીને કોઈ પણ પૂછે છે - ઉત્તરાયન કેટલાં જતાં ? અહીં પણ બિરાશિ-જો ચાર અંગુલના ૩૧-ભાગ વડે એક તિથિ પ્રાપ્ત થાય, તો આઠ અંગુલ હીની કેટલી તિથિઓ પ્રાપ્ત થાય ? મરાશિ સ્થાપના - */1/18. અહીં અંત્ય સશિના ૩૧-ભાગ કરણાર્થે 31 વડે ગુણીએ. તેથી આવે-૨૪૮, તેના વડે મધ્યરાશિ-૧-ને ગુણતાં તે જ 248 આવશે. તેને આધ ાશિ-૪-વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે 62. આવેલ ઉત્તરાયણમાં ૬મી તિથિમાં આઠ અંગુલ પૌરુષી હીન થાય - ઘટે છે. હવે ઉપસંહાર વાક્ય કહે છે - આ અનંતોક્ત પૂર્વવર્ણિત પદોમાં આ કહેવાનારી સંગ્રહણી ગાથા છે. તે પૂર્વે વ્યાખ્યાન સ્વરૂપ છે. આના નિગમનાર્થે ફરી કહેલ છે, તેથી પુનક્તિ ન જાણવી. જે પૂર્વ ઉદ્દેશ સમયે સન્નિપાતદ્વારમાં સૂત્રમાં સાક્ષાત્ ઉપાત છે, હવે છાયા દ્વારમાં કહ્યું, તે સૂત્રકારની પ્રવૃત્તિનું વૈચિત્ર્ય છે. પૂર્ણિમા - અમાવાસ્યા દ્વારમાં સંનિપાત દ્વાર અંતભવિત છે. છાયા દ્વાર નેતૃદ્વારાનું યોગ્ય છતાં પણ ભિન્ન સ્વરૂપપણાથી પૃથક્ રૂપે વિવક્ષિત છે, એમ વિચારવું જોઈએ. હવે આ જ અધિકારમાં ૧૬-દ્વારો વડે અર્થાન્તરને પ્રતિપાદન કરવા માટે બે ગાથા કહે છે - * સૂત્ર-૩૩૪ થી 339 : [] દ્વાર - (1) આધસ્તન પ્રદેશવતી, () ચંદ્ર પશ્ચિા , ) મેથી અબાધા, (4) લોકાંતથી અંતર, (5) ભૂતલથી અબાધા, (6) અંદર, બહાર અને ઉર્ધ્વમુખ ચાલે છે? [33] દ્વાર - (8) સંસ્થાન, (8) પ્રમાણ, (9) વહન કરનાર દેવ, (10) શીવ ગતિ આદિ, (11) ઋદ્ધિમાનપણું, (12) તારાનું અંત, (13) આગમહિષ, (14) ગુટિત અને સામર્શ, (15) સ્થિતિ, (16) આલબહુવ. [33] ભગવન માં ચંદ્ર-સૂર્યના અધતન પ્રદેશવત તાર-વિમાનો ના દેવોમાં] જૂન, તુલ્ય, સમ છે ? ઉપરિત પ્રદેશવત તારા-વિમાનો [ના દેવોમાં] જૂન છે કે સમાન ? હા, ગૌતમ! તે પ્રમાણે જ કહેવું. [33] ભગવન્! કયા કારણે એમ કહેવાય છે કે - “તેમ છે.” ગૌતમ જે-જે રીતે તે દેવોના તપ-નિયમ-aહાચર્ય ઉચ્ચ કે અનુચ્ચ હોય છે, તે-તે રીતે, તે દેવોને એ પ્રમાણે કહેવા. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તે આ પ્રમાણે - હીનતા હોય કે તુલ્યા હોય. જે-જે રીતે તે દેવોના તપ, નિયમ, બ્રહ્મચર્ય ઉચ્ચાદિ ન હોય, તે-તે રીતે, તે દેવોને એ પ્રમાણે ન કહેવા. તે આ પ્રમાણે - હીનતા હોય કે તુચતા હોય. [38] ભગવન ! એક એક ચંદ્રના કેટલો મહાગ્રહ પરિવાર છે ?કેટલો નામ પરિવાર છે , કેટલા કોડાકોડી તારાગણ છે ? ગૌતમ ! ૮૮-મહાગ્રહ પરિવાર છે, ૨૮-નક્ષત્ર પરિવાર છે અને 66,975 કોડાકોડી તારાગણ કહેલો છે. [39] ભગવાન ! મેરુ પર્વતથી કેટલાં આંતરે જ્યોતિષ્ક દેવ ચાર ચરે છે ? [ગતિ કરે છે ? ગૌતમ! ૧૧ર૧ યોજના અંતરે ચાર ચરે છે. ભગવન ! લોકાંતથી કેટલે અંતરે જ્યોતિષ કહેલાં છે ? ગૌતમ! 1111 યોજના અંતરે જ્યોતિક છે. ભગવાન ! ભૂમિતલથી જ્યોતિષુચક કેટલે ઉંચે ગતિ કરે છે ? ગૌતમ! 90 યોજન ઉંચે ગતિ કરે છે. એ પ્રમાણે સૂર્યવિમાન ભૂમિતલથી 800 યોજન ઉંચે, ચંદ્રવિમાન 880 યોજન ઉચે, ઉપરના તારા વિમાન 00 યોજન ઉંચાઈથી ચાર ચરે-ગતિ કરે છે. ભગવત્ ! જ્યોતિકના નીચેના તલથી સુવિમાન કેટલી ઉંચાઈએ ગતિ કરે છે? ગૌતમ! દશ યોજના અંતરે ઉંચે ગતિ કરે છે. એ પ્રમાણે ચંદ્રવિમાન @ યોજના અંતરે ઉંચે ગતિ કરે છે, ઉપરનું તારાવિમાન 110 યોજના અંતરે ઉંચે ગતિ કરે. સૂર્યના વિમાનથી ચંદ્રનું વિમાન 80 યોજના અંતરે ઉંચે ગતિ કરે છે. સૂર્યના વિમાનથી 1oo યોજન ઉપર તારા વિમાન ગતિ કરે છે અને ચંદ્રના વિમાનથી ર0 યોજન ઉપર તારા વિમાન ચાર ચરે છે અથતિ ગતિ કરે છે. * વિવેચન-૩૩૪ થી 339 : (1) ચંદ્ર અને સૂર્યના તાસ મંડલની નીચે, ઉપલક્ષણથી સમાન પંક્તિઓ અને ઉપર હીન કે સમ ઈત્યાદિ વક્તવ્ય. (2) ચંદ્રપરિવાર વક્તવ્ય. (3) જ્યોતિષયકની મેરથી બાઘાનું કથન. (4) તે રીતે લોકાંતથી જયોતિકચકનું અંતર. (5) ભૂમિતલથી જ્યોતિષુ ચક્રનું અંતર, (6) નાગનો તયાર ફોનની અંદર છે કે બહાર, ઉપર છે કે નીચે, તેની વક્યવ્યતા, (7) જ્યોતિક વિમાનોની સંખ્યા, (8) તેનું જ પ્રમાણ. (9) ચંદ્રાદિના વિમાનો કોણ વહન કરે છે ? (10) તેમની મધ્યે કોણ Page #98 -------------------------------------------------------------------------- ________________ J334 થી 339 181 182 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અલાઋદ્ધિક કે મહાકદ્ધિક છે, તેનું કચવ (11) તારાના પરસ્પર અંતરનું કથન (12) ચંદ્રાદિમાં કોણ શીઘ ગતિક કે મંદગતિક છે, તે વિશેની વકતવ્યતા. (13) અગ્રમહિષી કથન, (14) બુટિક - અત્યંતર પર્ષદામાં સ્ત્રીજન સાથે ભોગ કરવાને સમર્થ ચંદ્રાદિ છે કે નહીં, તેનું કથન. (15) સ્થિતિ-આયુષ્ય, (16) જ્યોતિકોનું અલબહુd. હવે પ્રથમ દ્વારને પૂછવા માટે કહે છે - ભગવદ્ ! ચંદ્ર-સૂર્ય દેવોને ક્ષેત્રની અપેક્ષાથી નીચે પણ તારારૂપ - તારા વિમાનાધિષ્ઠાતા દેવો ધુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાં અણુ-હીન હોય છે, કેટલાં તુલ્ય-સર્દેશ હોય, અધિકપણું તો સ્વસ્વ ઈન્દ્રોથી પરિવારના દેવોને સંભવતું નથી માટે પૂછેલ નથી. તથા સમ પણ ચંદ્રાદિ વિમાનોથી ક્ષેત્રની અપેક્ષાથી સમ-સમશ્રેણિસ્થિત પણ તારા વિમાન અધિષ્ઠાતા દેવો પણ ચંદ્ર-સૂર્યોના દેવોના દ્યુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક હીન અને કેટલાંક તુલ્ય હોય. તથા ચંદ્રાદિ વિમાનોના ક્ષેત્રની અપેક્ષાથી ઉપર સ્થિત તારા વિમાન અધિષ્ઠાતા દેવો પણ ચંદ્રસૂર્યના દેવોના ધુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક હીન, કેટલાંક તુલ્ય પણ હોય. એ પ્રમાણે ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - ગૌતમ! હા, અર્થાત્ જે પૂછ્યું, તે બધું તેમજ હોય, તેથી તેમજ કહેવું જોઈએ. આ અર્થમાં હેતુ પ્રશ્ન કહે છે - ભગવન્! કયા હેતુથી એમ કહ્યું? અચ તે જ સૂગ અનુસ્મરણ કરવું ? તેનો ઉત્તર આપતા કહે છે - જે-જે રીતે તારાવિમાનના અધિષ્ઠાતા દેવોનું પૂર્વ ભવમાં તપ, નિયમ, બ્રહાચર્ય ઉકટ હોય, તેમાં તપ-અનશનાદિ બાર ભેદે છે, નિયમ-શ્ચ આદિ, બ્રહ્મચર્યમૈથુનવિરતિ. અહીં શેષ વ્રતોનું ઉપદર્શન કિટવ્રતધારીનો જ્યોતિકમાં ઉત્પાદ અસંભવ છે માટે કહેલ નથી. ઉત્કટના ઉપલક્ષણથી અનુકટ પણ જાણવું. અન્યથા ઉત્તરસૂત્રમાં કહેવાનાર અણુવ ન આવે. વત્ શબ્દ ગર્ભિત વાક્યની સાપેક્ષતાથી તત્ શત્નભિત વાક્ય હોવાથી ઉત્તરવાક્ય કહે છે - તે તે રીતે તે દેવોને એ પ્રમાણે જાણવા. તે આ રીતે- અણુવ કે તુલ્યવ. આમાં કંઈ અનુચિત નથી. મનુષ્યલોકમાં પણ દેખાય છે કે - કેટલાંક જન્માંતરોપચિત તથાવિધ પુન્યના ભારથી રાજ્યત્વને પામ્યા વિના પણ રાજા જેવો તવ્ય વૈભવ ભોગવે છે. અહીં વ્યતિરેકથી કહે છે - જેમ જેમ તે તારાવિમાન અધિષ્ઠાતાના પૂર્વ ભવ અજિત ઉત્કટ તપ-નિયમબ્રહમચર્ય ન હોય, તેમ-તેમ તે-તે દેવાને આવું અદ્ભુત્વ કે તુચવ હોતું નથી. કેમકે આભિયોગિક કર્મોદયથી અતિનિકટવ હોય છે. અર્થ આ છે - અકામનિર્જસદિ યોગથી દેવત્વપાપિત થવા છતાં પણ દેવ ઋદ્ધિના અલાભથી ચંદ્ર-સૂર્યથી યુતિવૈભવ આદિ અપેક્ષાએ અભુત્વ પણ સંભવે છે. * x - હવે બીજા દ્વારનો પ્રશ્ન કરે છે - ભગવતુ ! એકૈક ચંદ્રના કેટલો મહાગ્રહ પરિવાર છે આદિ પ્રશ્ન સૂત્રાર્થવત્ જાણવા, ઉત્તર સૂગ પણ તેમજ છે. વિશેષ એ કે - ભલે અહીં આ ચંદ્રના જ પરિવારપણે કહેલા છે, તો પણ સૂર્યના પણ ઈન્દ્રવથી આ પણ તેના પરિવારપણે જાણવા. કેમકે સમવાયાંગ અને જીવાભિગમની વૃત્તિમાં તેમ કહેલ છે. હવે બીજા દ્વારનો પ્રશ્ન કરે છે - ભગવન ! મેરુ પર્વતથી કેટલે દૂર જ્યોતિશક ગતિ કરે છે ? ગૌતમ ! જગતના સ્વભાવથી 1121 યોજનના અંતરે જ્યોતિષ ગતિ કરે છે. શું કહેવા માંગે છે? મેરથી ચક્રવાલથી ૧૧ર૧ યોજન છોડીને ચલ જ્યોતિશ્ચક તારારૂપ ગતિ કરે છે. પ્રક્રમથી જંબૂદ્વીપરત જ જાણવું અન્યથા લવણસમુદ્રાદિ જ્યોતિશ્ચકના મેરુથી દૂરવર્તિત્વથી, ઉક્ત પ્રમાણ અસંભવ છે. પૂર્વે સૂર્યચંદ્ર વક્તવ્યતાધિકારમાં અબાધા દ્વારમાં સૂર્ય અને ચંદ્રનું જ મેરુથી અંતર કહ્યું, અહીં તારાપટલની કહ્યું. તેથી તેમાં પૂવપર વિરોધ નથી. હવે સ્થિર જ્યોતિશ્ચક જોતાં કેટલી અબાધાથી પૂર્વે રહે છે, એમ પૂછતાં ચોથું દ્વાર કહે છે - લોકાંતથી - અલોકાદિથી પૂર્વે કેટલા અંતરે પ્રકમથી સ્થિર જ્યોતિશ્ચક કહેલા છે ? ગૌતમ ! જગતુ સ્વભાવથી 1111 યોજન દૂરે જ્યોતિ કહેલ છે, પ્રકમથી સ્થિર જાણવા. ત્યાં ચર જ્યોતિશકનો અભાવ છે. હવે પાંચમાં દ્વારને પૂછે છે - ભગવદ્ ! ભૂમિતલથી ઉદd ઉંચે કેટલે દૂર અધઃસ્તન જયોતિષ ચાર ચરે છે ? ગૌતમ ! સિદ્ધાંત પ્રસિદ્ધ સમભૂતલ ભૂભાગથી ઉદર્વ ઉંચે કેટલે દૂર અધતન જ્યોતિષ તારાપટલ ચાર ચરે છે ? ગૌતમ ! 790 યોજન દૂર અધતન જયોતિશ્ચક ચાર ચરે છે. હવે સૂર્યાદિ વિષયક બાઘા સ્વરૂપને સંક્ષેપીને ભગવંત સ્વયં કહે છે - એ પ્રમાણે જેમ સમભૂમિભાગથી અધતન જયોતિશક 790 યોજને છે, તેમ સમભૂમિભાગથી સૂર્ય વિમાન 800 યોજને, ચંદ્રવિમાન 880 યોજન, ઉપરિતન તારા Goo યોજને ચાર ચરે છે. હવે જયોતિશ્ચકના ચાર ક્ષેત્રની અપેક્ષાથી અંતરનો પ્રશ્ન - જ્યોતિશકના 110 યોજન જાડાઈની નીચેના તલથી કેટલી દૂર સૂર્યવિમાન ચાર ચરે છે ? ગૌતમ ! 10 યોજન રૂ૫ અંતરથી સૂર્યવિમાન ગતિ કરે છે. આ સૂત્રમાં સમભૂભાગથી ઉંચે 39o યોજન અતિકમતા જ્યોતિશકનું બાહલ્ય મૂળભૂત આકાશપદેશ પ્રતર છે, તે અવધિ માનવી. એ પ્રમાણે ચંદ્રાદિ સુગમાં પણ છે. એ પ્રમાણે ચંદ્રવિમાન 900 યોજન રૂપ અંતરે ચાર ચરે છે. ઉપરના તારાવિમાન 110 યોજન દૂર જ્યોતિશકની જાડાઈને અંતે ચાર ચરે છે. હવે ગતાર્થ છતાં શિષ્યને જણાવવા સૂર્યાદિનું પરસ્પર અંતર સૂત્રકાર કહે છે - Page #99 -------------------------------------------------------------------------- ________________ J334 થી 339 183 સૂર્યવિમાનની ચંદ્રવિમાન 80 યોજન દૂર ચાર ચરે છે. સૂર્યવિમાનથી 110 યોજન દૂર ઉપરિતન તારાપટલ ચાર ચરે છે. ચંદ્રવિમાનથી 20 યોજન ઉપર તારાપટલ ચાર ચરે છે. અહીં સૂચવવા પૂરતું સૂત્રમાં ન કહ્યા છતાં ગ્રહોની અને નાગોની ફોગવિભાગ વ્યવસ્થાના મતાંતર આશ્રિત સંગ્રહણીનૃત્યાદિ દર્શિત લખીએ છીએ - ભૂતલથી. છ૯૦ યોજન જઈને સર્વથી નીચેના નભસ્તલમાં તારા રહેલ છે, તારાપટલથી 10 યોજને સૂર્યપટલ, ત્યાંથી 80 યોજને ચંદ્ર, ચાર યોજન જઈને નક્ષત્રપટલ, ત્યાંથી ચાર યોજન જઈને બુધ પટલ, શુક-ગુરુ-મંગળ ત્રણ ત્રણ યોજન ઉંચે ક્રમથી પટલ રહેલ છે. - - હવે છઠું દ્વાર કહે છે - * સૂત્ર-3૪૦ થી 343 - જંબૂતીષ દ્વીપમાં ૨૮-નામોમાં કેટલાં નક્ષત્રો સર્વ અત્યંતર મંડલમાં ચાર ચરે છે ને કેટલાં નામો સર્વ બાહ્ય મંડલમાં ચાર ચરે છે ને કેટલાં નામો સૌથી નીચે ચાર ચરે છે ? કેટલાં નક્ષત્રો સૌથી ઉપર ચાર ચરે છે ? ગૌતમ અભિજિતુ નમ્ર સવચિંતર મંડલમાં ચાર ચરે છે, મૂલ નpx સવ બાલ મંડલમાં ચાર ચરે છે, ભરણી નક્ષત્ર સૌથી નીચે અને સ્વાતિ નti સૌથી ઉપર ચાર ચરે છે. ભગવાન ! ચંદ્ધવિમાન કયા આકારે કહેલ છે ? ગૌમાં આઈ કપિષ્ઠ સંસ્થાને રહેલ, સર્વ સ્ફટિકમય, આચુગત ઉંચુ, એ પ્રમાણે બધું જાણવું. ભગવના ચંદ્ર વિમાનની લંબાઈ પહોળmઈ કેટલી છે ? અને તેનું બાહલ્યઉંચાઈ કેટલી છે? 3i41] ગૌતમ! ચંદ્રમંડલ 56 ભાગથી વિસ્તીર્ણ અને ર૮ ભાગથી બાહલ્યઉંચું છે, તેમ જાણવું. [] સૂર્યમંડલ-૪૮ ભાગ વિસ્તીર્ણ હોય છે, અને નિશે ૨૪-ભાગ તેનું બાહરા-ઉંચાઈ જાણવી. [33] ગ્રહોની પહોળાઈ બે કોશ અને નોની ૧-કોણ હોય છે. તારાની અર્ધ કોશ હોય. ગ્રહાદિનું બાહલ્ય-ઉંચાઈ તેના તેનાથી અડધી હોય છે. * વિવેચન-૩૪૦ થી 343 : ભગવન! જંબૂદ્વીપમાં ૨૮-નક્ષત્રો મળે કેટલાં ન સર્વ મંડલોથી અત્યંતરસવસ્વિંતર છે ? આના દ્વારા દ્વિતીયાદિ મંડલ ચારનો નિષેધ કર્યો. તથા કેટલાં નણ સર્વબાહ્ય - સવથી નક્ષત્ર મંડલિકાની બહાર ચાર ચરે છે - ભ્રમણ કરે છે. કેટલાં નક્ષત્રો બધાંથી નીચે ચાર ચરે છે ? કેટલાં નક્ષત્ર બધાં નબોની ઉપર ચાર ચરે છે ? અર્થાત્ બધાં નગની ઉપર ચરે છે ? ગૌતમ ! અભિજિતુ નક્ષત્ર બધાંની અત્યંતર ચાર ચરે છે, જો કે સર્વાત્યંતર મંડલયારી અભિજિતાદિ બાર નમો કહ્યા છે, તો પણ આ ૧૧-નક્ષત્રોની અપેક્ષાથી 184 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ મેરની દિશામાં રહીને ચાર ચરે છે, તેથી સર્વાત્યંતર ચારી કહેલ છે. મૂલનક્ષત્ર સર્વબાહ્ય ચાર ચરે છે, જો કે પંદર મંડલ બાહ્યયારી છે - મૃગશિરાદિ છ, પૂવષાઢા-ઉત્તરાષાઢાના ચાર તારામાં બબ્બે તારા કહ્યા, તે પણ આ બહિશારી નક્ષત્રની અપેક્ષાથી લવણની દિશામાં રહી ચાર ચરે છે તેથી સર્વ બાહ્મચારી કહ્યા. ભરણીનમ બધાંની નીચે ચાર ચરે છે. સ્વાતિનક્ષત્ર બધાંની ઉપર ચાર ચરે છે. ભાવ એવો છે કે - 110 યોજનરૂપ જ્યોતિક્ષક બાહલ્યમાં જે નામોના ક્ષેત્રવિભાગ ચાર યોજન પ્રમાણ છે, તેની અપેક્ષાથી ઉક્ત બંને નમો ક્રમથી અધસ્તન અને ઉપસિતત ભાગમાં જાણવા. હરિભદ્રસૂરિજી પણ ધસ્તન ભરણી આદિ અને ઉપરિતન સ્વાતિ આદિ નક્ષત્ર છે, તેમ કહે છે. હવે સાતમું દ્વાર - ભગવતુ ! ચંદ્રવિમાન કયા આકારે છે ? ગૌતમ ! ઉંધુ કરેલ અર્ધકપિલ્ય ફળ સંસ્થાને રહેલ, સર્વસ્ફટિકમય, વિજયદ્વાર આગળ પ્રકંઠકંગત પ્રાસાદ વર્ણન, સર્વે પણ વિમાન પ્રકરણથી કહેવું. ચંદ્ર વિમાન માફક બધાં સૂર્યાદિ જ્યોતિક વિમાનો જાણવા * x * [શંકા] જો બધાં જ્યોતિક વિમાનો ઉર્વીકૃત કપિત્થાકારે છે, તો ચંદ્રસૂર્ય વિમાનો અતિ સ્થૂળત્વથી ઉદયકાળે - અતકાળે, જ્યારે તીછ ભમે છે, ત્યારે કેમ તે પ્રકારે ઉપલબ્ધ થતાં નથી ? જ્યારે મસ્તક ઉપર વર્તે છે, ત્યારે તેની નીચે રહેલ લોકોને વર્તુળપણે લાગે છે - X - ઈત્યાદિ પ્રશ્ન. અહીં અર્ધકપિત્થ આકાર સામયથી વિમાનનો ન જાણવો, પરંતુ વિમાનની પીઠનો છે, તે પીઠની ઉપર ચંદ્રાદિના પ્રાસાદ છે, પ્રાસાદો તેવી કોઈ રીતે રહેલ છે, જે રીતે પીઠની સાથે ઘણો વર્તુલાકાર થાય છે. * x * તેથી કોઈ દોષ નથી. હવે આઠમં દ્વાર પૂછે છે - ભગવન! ચંદ્રવિમાનની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ કેટલાં કહ્યાં છે ? ઉપલક્ષણથી સૂર્યાદિ વિમાન પણ પ્રશ્મિત જાણવા. પધથી ઉત્તર સૂત્ર કહે છે - ગૌતમ! નિશે 56/61 ભાગ યોજન વિસ્તીર્ણ ચંદ્રમંડલ હોય છે. અર્થાત્ એક પ્રમાણમુલ યોજનના પ૬/૧ ભાગથી જેટલું પ્રમાણ થાય છે, તેટલાં પ્રમાણ આનો વિસ્તાર છે, વૃત વસ્તુની સર્દેશ લંબાઈ-પહોળાઈ હોય છે, તેથી લંબાઈ પણ વિસ્તાર જેટલી જાણવી. પરિધિ સ્વયં કહેવી. વૃત્તની સવિશેષ ત્રણગણી પરિધિ હોય. ઉંચાઈ 28 ભાગ જેટલી કહેવી. પ૬નું અડધું આટલું થાય. - 4 - સૂર્યમંડલ 48 ભાગ વિસ્તીર્ણ હોય છે. 24 ભાગ સુધી તેની ઉંચાઈ કહેવી. તથા બે કોશ ગ્રહોની ઈત્યાદિ સુગાર્ગવત જાણવું. હવે નવમાં દ્વારને પ્રશ્નનો વિષય કરતાં કહે છે - * સૂત્ર-૩૪૪ થી 347 :ભગવાન ! ચંદ્ર વિમાનને કેટલાં હજાર દેવો વહન કરે છે ? Page #100 -------------------------------------------------------------------------- ________________ /344 થી 347 185 186 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ગૌતમ! 16,ooo દેવો તેનું પરિવહન કરે છે. o ચંદ્ર વિમાનને પૂર્વમાં શ્વેત, સુભગ, સુપભ, શંખતલ-વિમલ-નિર્મલ, ધન દહીં ગાયના દૂધીના ફીણ, રજdના સમૂહની જેમ પ્રકાશક, સ્થિર, લષ્ટ, પ્રકોષ્ઠ, વૃત્ત, પીવર, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, તીણ દાઢાથી વિડંબિત મુખવાળા, કત ઉત્પલ-મૃદુ-સુકુમાલ તાળવું અને જીભવાળા, મધુગુલિક સમાન પિંગલાક્ષ, પીવશ્રેષ્ઠ-ઉરુ-પતિપૂર્ણ વિપુલ સ્કંધવાળા, મૃદુ-વિશદ-સૂક્ષ્મ લક્ષણ-પ્રશસ્ત શ્રેષ્ઠ વર્ણા કેસરાથી ઉપશોભિત [તથા - - - *** ઉચિછૂત-જુનર્મિત-સુજાત-આસ્ફોટિત પૂંછડાવાળા, વજમય નખયુકત, વજમય દાઢાવાળા, વજમય દાંતવાળા, તપનીય તાલુવાળા, તપનીય યોકગક સાથે સુયોજિત, કામગમ-પ્રીતિગમ-મનોમ-મનોરમ, અમિતગતિ, અમિત મળવીર-પુરુષાકાર પરાક્રમ યુકત, મહતુ આસ્ફોટિત સનદ બોલના કલકલ રવથી, મધુર, મનહર શબ્દોથી આકાશ દિશાને પૂરતા, શોભિત કરતd... 4ooo સહાય ધારી દેવો પૂર્વની બાહાનું વહન કરે છે. * ચંદ્ર વિમાનીને દક્ષિણમાં શ્વેત, સુભગ, સુપમાણ, શંખ તલ વિમલ નિમલ-ધન દહીં - ગાયના દૂધના ફીણ - રજd સમૂહવતું પ્રકાશના, જમવા કુંભ યુગલ - સુરિશ્વત - પીવશ્રેષ્ઠ-વજ સોંડવર્તિત-દીત-ન્યુક્ત પદ પ્રકાશક, અનુwત મુખવાળા, તપનીય વિશાળ કર્ણ, ચંચળ-ચલંત-વિમલ-ઉજ્જવલ, મધુવર્ણ-નિધ-પાતળા-નિર્મળ-ગિવર્ણ મણિરન લોચનવાળા... તિ) અભ્યદગત મૃદુ-મલિકા-ધવલ સર્દેશ સંસ્થિત, નિર્વ-દ- નફટિકમય-સુજાત દંતકુશળ વડે ઉપશોભિત કંચન દોશી પવિષ્ટ દેતાગ્ર, વિમલ મણિરન રુચિર વેરંત ચિત્ત રૂપક વિરાજિત, તપનીય-વિશાળ-તિલક પ્રમુખથી પરિમંડિત, વિવિધ મણિરન ઉtd શૈવેયક બદ્ધ-ગળાની શ્રેષ્ઠ ભૂષણયુકd, વર્ય-વિચિગ દંડનિમળ-dજમય- તિષ્ણ-લષ્ટ-અંકુશ-કુંભ યુગલ તપનીયસુબદ્ધ-કચ્છ-દર્ષિત-બળોદ્ધર.. | તિi] વિમલ-ધનમંડલ-વજમય-લાલાયિત વિવિધ મણિ-રત્ન-ઘટા પાશક-રજતમય બદ્ધ-લંબિત ઘંટા યુગલના મધુ+મનહર સ્વરવાળા, લીન પ્રમાણયુક્ત, વર્તિત-સુજાત-ક્લક્ષણ, પ્રશસ્ત, રમણીય, ભાલક પુંછવાળા, ઉપચિતપ્રતિપૂર્ણ કુંભ ચરણ લg વિક્રમ ગતિવાળા, અંકમય નબવાળા, તપનીય જીભવાળા, તપનીય તાલુવાળા, તપનીય યોદ્મકથી સુયોજિત કામગમ-પીતિગમ મનોરમ, અમિતગતિવાળા, અમિત બળ-વી-પુરુષાકાર પરાક્રમવાળા, મહતુ ગંભીર ગુલગુલાયિત મધુ-મનહર રવથી આકાશની દિશાને પૂરતાં, શોભિત કરdi - zooo ગજરૂપધારી દેવો દક્ષિણની બાહાનું વહન કરે છે. ચંદ્રવિમાનની પશ્ચિમમાં શ્વેત, સુભગ, સુપભાવાળા, ચલ-ચપળ-કફુદ શાલીન, ધન-નિશ્ચિત-સુબદ્ધ લક્ષણ, ઉંગત, કંઈક નમેલ હોઠવાળા, ચંક્રમિતલલિત-યુલિત-ચલ-ચપલ ગર્વિત ગતિવાળા, સન્નતપાવાળા, સંગતપળવાળા, સુરત પાવાળા, પીવર-વર્તિત-સુસંસ્થિત કટિવાળા, અવલંબ-પલંબ-લક્ષણપ્રમાણ યુક્ત રમણીય વ્યાલગંડવાળા... [તથા] સમજુર અને પુંછવાળા, સમરેખિત નિષ્ણાગ્રસંગત શૃંગવાળા, તન-સૂમ-સુજાત-નિધ રોમ-શરીર ધારણ કરનારા, ઉપચિત-માંસલ-વિશાલપતિપૂર્ણ-સુંદર સ્કંધ પ્રદેશનાળા, સૈન્યની શોભાથી યુક્ત, ભાસમાન કટાક્ષસુનિરિક્ષણવાળા, યુક્ત-પ્રમાણ-પ્રધાન લક્ષણ-પ્રશસ્ત-રમણીય ગણિલથી શોભિત, ધરધરક-સુશબ્દ બદ્ધ-પરિમંડિત કંઠવાળા... ...વિવિધ મણિ-કનકરન-વૅટિકાની શ્રેણીથી સારી રીતે શોભતા, શ્રેષ્ઠ ઘટાની માળાથી ઉજ્જવલીના ધારક, પા-ઉત્પલ સકલ સુરભિ માળાથી વિભૂષિત, વજય ખરવાળા, વિવિધ વિષ્ફરયુક્ત, સ્ફટિકમય દાંતવાળા, તપનીયજીભવાળા, તપનીય તાલુવાળા, તપનીય યોદ્મકથી સુયોજિત, કામગમ-પ્રીતિગમ-મનોગમમનોરમ-અમિતગતિ-અમિત બળ, વીર્ય, પરાકાર પરાક્રમવાળા, મહામજિતગંભીર-મધર-મનહર રવ વડે આકાશ દિશાને પૂરતા અને શોભિત કરતા. 4ooo વૃષભધારી દેવો પશ્ચિમી બાહાની વહે છે. ચંદ્ર વિમાનને ઉત્તરમાં શ્વેત, સુભગ, સુપભાવાળા તરમલ્લિહાયનવાળા, હરિમેલક-મલ્લિકાની કળી જેવી આંખો વાળા, ચંચરિત તીઈ ચાલ કે પોપટની ચાંચની જેમ વકતાની સાથે પોતાના પગનું ઉદ્ધકરણ, લલિત ગતિ, પુલિતગતિ, વાયુતુલ્ય અતીત ચપળ ગતિ યુકત... [તથા]...લંઘન, વલ્સન, ઉછળવું, શીઘતાથી સીધું દોડવું, ચતુરાઈથી દોડવું, ક્રિપદી-જાગિની-વિમલ-વેગવતી આ ગતિકમોમાં સુશિક્ષિત, અભ્ય, ગળામાં સ્થાપિત હાલતા એવા રમ્ય, ઉત્તમ આભુષણોથી યુક્ત, નીચેની તરફ સમ્યફપણે નમેલ દેહના પાર્થભાગોથી યુક્ત, દેહને અનુરૂપ પ્રમાણ યુક્ત પા[ભાગવાળા, સહજપણે સુનિન્ન ભાગ , પરિપુષ્ટ, ગોળ, સુંદર સંસ્થાનમય કમર યુક્ત... તથા લાંભા, ઉત્તમ, લક્ષણમય, સમુચિત પ્રમાણોપેત, અણીય ચામરના ભાલોથી યુકત, અત્યંત સૂમ, સુનિus, નિષ્પ, મુલાયમ દેહના રોમવાળી ચામડીથી યુકત, મૃદુ, વિશદ ઉજ્જવલ, પરસ્પર અસંમિલિત, પૃથફ-પૃથફ પરિદયમાન, સૂમ, ઉત્તમ લક્ષણવાળા, વિસ્તીણ અંધ કશ છેeણીથી સુશોભિત, લલાટે ધારણ કરાયેલ દર્પણાકાર આભુષણોથી યુકત... * [તથા મુખાભરણ, લટકતા ઝુમખા, ચામર અને દક્ષિકારના વિશિષ્ટ આભુષણોથી શોભિત, પરિમંડિત કટિયુક્ત, તપનીય બુર, જિલ્લા અને તાલુયુક્ત, તપનીય દોરડા વડે સુયોજિત, ઈચ્છાનુરૂપ ગતિયુકત યાવત મનોરમ એવી અમિતગતિવાળા, અમિત બલ-વી-પુરુષાકાર પરાક્રમવાળા, મહતું આહતહેસિતના કિલકિલાદિના મનહર રવ વડે આકાશ દિશાને પૂરતા અને શોભાવતા. soon aષ ઘારી દેશે ઉત્તરની બાહાને વહન કરે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ /344 થી 343 183 [45] સોળ-સોળ હજાર દેવો ચંદ્ર અને સૂર્ય વિમાનનું, અને આઠ-આઠ હજાર દેવો એકૈક ગ્રહ વિમાનનું વહન કરે છે. [346] ચારચાર હજાર દેવો એક-એક નમ્ર વિમાનનું અને બન્ને હજાર દેવો એક-એક તારા વિમાનોનું વહન કરે છે. [34] એ પ્રમાણે સૂર્યવિમાન યાવત તારારૂપ વિમાનોનું વર્ણન છે, માત્ર દેવની સંખ્યામાં અંતર છે. * વિવેચન-૩૪૪ થી 347 : ભગવન! ચંદ્ધ વિમાનને કેટલા હજાર દેવો વહન કરે છે ? ગૌતમ! 16,000 દેવો વહન કરે છે. એકૈક દિશામાં ચાર-ચાર હજાર દેવ હોય છે. અહીં ભાવના આ પ્રમાણે છે - આ ચંદ્રાદિના વિમાનો તેવા જગત્ સ્વભાવથી નિરાલંબન વહન કરાતા રહેલાં છે, માત્ર જે આભિયોગિક દેવો છે, તે તેવા પ્રકારના નામ કમદય વશ સમાનજાતિય કે હીનજાતિય દેવો પોતાના મહિમાનો અતિશય દર્શાવવા માટે પોતાને બહુમ માનતા પ્રમોદથી ભરેલા, સતત વહનશીલ વિમાનોમાં નીચે રહી-રહીને કેટલાંક સિંહ૫, કેટલાંક હાથી રૂ૫, કેટલાંક વૃષભરૂ૫ અને કેટલાંક અશ્વરૂપ વિક્ર્વીને તે વિમાનોનું વહન કરે છે. તે આ રીતે - જેમ અહીં કોઈપણ તેવા પ્રકારના અભિયોગ્ય નામ કર્મના ઉપભોગી દાસ, બીજા સમનાજાતિય કે હીન જાતિયોના પૂર્વપરિચિતોના “હું આનો નાયક છું' એમ સુપ્રસિદ્ધ અને સંમત હોય, એ રીતે પોતાના માહામ્ય અતિશયના દર્શનાર્થે બધાં જ સ્વોચિત કર્મ આનંદથી કરે છે. તે રીતે આભિયોગિક દેવો પણ તેવા પ્રકાસ્તા આભિયોગ્ય નામકર્મના ઉપભોગ ભાજ સમાન કે હીન જાતિય દેવાના, બીજામાં અમે સમૃદ્ધ છીએ એવા સર્વલોક પ્રસિદ્ધ ચંદ્રાદિ વિમાનોનું વહન કરે છે. એ પ્રમાણે પોતાના માહાભ્યના દર્શનાર્થે ઉક્ત પ્રકારે ચંદ્રવિમાનોને વહે છે. હવે આ ૧૬,૦૦૦ને વ્યક્તિગત કહે છે - ચંદ્રવિમાનની પૂર્વમાં-છે કે જંગમ સ્વભાવથી જ્યોતિકોના સૂર્યોદયાંકિત જ હોવાથી પૂર્વ દિશા ન સંભવે કેમકે ચારાનુસાર પૂર્વ-પશ્ચિમ દિશાના પરાવર્તનો સંભવ છે. તો પણ જવાની ઈચ્છાવાળી દિશામાં જતાં તે દિશા પૂર્વ રૂપે વ્યવહાર પામે છે. સિંહરૂપધારી 4ooo દેવો પૂર્વનું પાર્શ-બાહાને વહે છે. તેને જ વિશેષથી કહે છે. શ્વેત વર્ણવાળા, સૌભાગ્યવાલા-જનપિય, શોભનાભા-દીપ્તિ જેની છે તેવા. શંખનો મધ્યભાગ, અત્યંત નિર્મળ જે જામેલું દહીં, ગાયના દુધના ફીણ, રૂપાના ઢગલાના જેવા પ્રકાશ-તેજ પ્રસાર જેનો છે તેવા, તથા દૃઢ, કાંત, પ્રકોઠકવાળા તથા વર્તુળ, પુષ્ટ, વિવર રહિત, તીરૂણ ભેદિકા જે દાઢા, તેના વડે વિસ્તૃત મુખ જેમનું થયેલું છે તેવા, કેમકે પ્રાયઃ સિંહજાતિયો દાઢા વડે પહોળા મુખવાળા જ હોય છે, અથવા વિડંબિત - શોભિત મુખવાળા છે. તથા ક્ત ઉત્પલપત્રવત્ અતિ કોમળ તાલુ અને જિલ્લાવાળા, મધુગુટિકા 188 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ધનીભત ક્ષૌદ્રપિંડની જેમ પિંગલ આંખવાળા, પ્રાયઃ હિંસક જીવોના યક્ષ પીતવર્ણવાળા હોય છે તથા પીવર-ઉપચિત, પ્રધાન જંઘાવાળા, પરિપૂર્ણ, તેથી જ વિસ્તીર્ણ ઢંધવાળા, મૃદુ-અટ-પાતળા, લક્ષણો વડે પ્રશસ્ત પ્રધાનવર્સી જે સ્કંધ કેસરછટા, તેના વડે શોભતા તથા ઉર્વીકૃતુ સારી રીતે અધોમુખી કરાયેલ શોભનપણે રહેલ અને ભૂમિ ઉપર પછાડેલ પંછડાવાળા. તથા વજમય નખો, વજમય દાઢો, વજમય દાંત. અહીં ત્રણે પણ અવયવોના ભંગુરત્વને દેખાડવા માટે વજની ઉપમા છે, તથા તપનીયમય જિલ્લા અને તપનીયમય તાલુવાળા, તપનીય યોજ્ઞક જેમાં સુયોજિત છે તેવા, તથા સ્વેચ્છાથી ગમનવળા જ્યાં ઈચ્છા થાય ત્યાં જવાવાળા. પ્રીતિ-ચિતોલ્લાસપૂર્વક ગમન કરનાર, મનની જેમ ગમન વેગવાળા, મનોરમ અને મનોહર ગતિવાળા તથા અમિત-બહુતર ગતિવાળા તથા અમિતબલાદિવાળા, મોટા આસ્ફોટ સિંહનાદ બોલના મધુર કલકલ વ વડે મનોહર શબ્દોથી પૂરતા, અંબર-આકાશમંડલની પૂર્વદિ દિશાને શોભાયમાન કરતાં દેવો વહન કરે છે. હવે બીજી બાહાના વાહકોને કહે છે - ચંદ્રવિમાનની દક્ષિણમાં - જવાની ઈચ્છાની દિશાના દક્ષિણ પશ્વિમાં હાથીનું રૂ૫ ધારણ કરેલા 4000 દેવો દક્ષિણની બાહાનું પરિવહન કરે છે. તેમને વિશેષથી કહે છે - શ્રેતાદિ વિશેષણ પૂર્વવત તથા વજમય કુંભ યુગલવાળા, સુસંસ્થાનવાળા પુષ્ટ વર વજમયી શુંઢ, દીપ્ત-સુકત જે પાબિંદુજાળરૂપ, તેનો પ્રકાશ-વ્યક્તભાવ જેનો છે તે. બીજે પણ કહ્યું છે કે - તારણ્યમાં હાથીના દેહમાં થતાં તબિંદુઓ પડા રૂપે જ ઓળખાવાય છે તથા અમ્યુન્નત-મુખોની આગળ ઉatતપણાથી, તપનીયમય અવાંતર રણત્વથી વિશાલ-બીજા જીવના કાનની અપેક્ષાથી વિસ્તીર્ણ, સહજ ચપળતાયુક્ત, તેથી જ અહીં-તહીં ડોલતા એવા, આગંતુકમલ રહિત, ઉજ્જવલભદ્રાતિય હસ્તિ અવયવથી બહાર શ્વેતવર્ણવાળા બંને કાનો જેમના છે તેવા પ્રકારના હાથી. તથા મધુવર્ણ-ક્ષૌદ્ર સદંશ ભાસતા સ્નિગ્ધ, પાંખવાળા, નિર્મળ-છાયાદિ દોષરહિત, ગવર્ણ-લાલ, પીળો અને શ્વેત એવા મણિરત્નમય લોચનવાળા, તેમનાં અતિ ઉad મુકુલ મલ્લિકા સમાન ધવલ તથા સર્દેશ-સમ સંસ્થાનવાળા, વ્રણ વર્જિત, દેઢ, સંપૂર્ણપણે સ્ફટિકમય, જન્મદોષરહિત, દંતકુશલો વડે શોભતાં તથા વિમલમણિરત્નમય, ચિર, પર્યન્ત ચિગરૂપક અર્થાત કોશીમુખવર્તી, તેના વડે વિરાજિત જે સુવર્ણકોશી ખોલિકા રૂપે પ્રસિદ્ધ છે, તેમાં પ્રવિટ જે અગ્ર દાંત જેમના છે તેવા હાથીઓ. તથા તપનીયમય વિશાળ તિલક આદિ જે મુખાભરણો આદિ શબ્દથી રત્ન શંડિકા ચામરાદિને લેવા, તેના વડે પરિમંડિત, તથા વિવિધ મણિરત્નમય મૂદ્ધ જેના છે તે, તથા વેય સાથે બદ્ધ કંઠના આભરણો, ઘંટ આદિ જેમાં છે તે. તથા બે Page #102 -------------------------------------------------------------------------- ________________ J344 થી 347 189 10 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કુંભ મધ્યમાં ઉદય પ્રાપ્ત અર્થાત્ ત્યાં સ્થિત તથા વૈડૂયમય વિચિત્રદંડ જેમાં છે તે, નિર્મળ વજમય તીણ, મનોહર અંકુશ જેમને છે તે, તથા તપનીયમયી સુબદ્ધકક્ષાહૃદય જેમને છે તેવા હાથી. - તથા દર્ષિત-દર્પવાળા, બલમાં ઉત્કટ, વિમલ તથા ધનભંડલ જેમને છે તેવા, વજમય લાલા વડે લલિત શ્રુતિસુખ તાડન જેને છે તેવા, વિવિધ મણિરત્નમય, પાર્થવર્તી ઘંટા અર્થાત્ લઘુઘંટા જેમને છે તે તથા આવા પ્રકારની જતમયી તીછી બદ્ધ જે રજુ, તેના લંબિત જે ઘંટાયુગલ, તેનો જે મધુર સ્વર, તેના વડે મનોહર, તથા આલીન-સુશ્લિષ્ટ નિર્ભરભર કેશપણાથી પ્રમાણયુક્ત * પગ સુધી લાંબાપણાથી વર્તુળ, પ્રશસ્ત લક્ષણવાળા, રમણીય-મનોહર વાળ જેને છે, એવા પ્રકારની ગાત્રા પરિપંછન-પંછવાળા, તિર્યયો પંછડા વડે જ શરીરને પ્રમાર્જે છે માટે આ વિશેષણ છે. તથા ઉપચિત-માંસલ, પરિપૂર્ણ-પૂર્ણ અવયવવાળા, કૂર્મવત્ ઉન્નત ચરણો, તેના વડે લઘુલાઘવોપેત અર્થાત્ શીઘતર, વિકમ-પાદ વિક્ષેપ જેવો છે તે, તથા કરત્નમય નખવાળા, તપનીય જિલ્લાવાળા ઈત્યાદિ નવે પદો પૂર્વવતુ જાણવા. મહતા-બહવ્યાપી, ગંભીર-અતિમંદ્ર, ગુલગુલાયિત રચવૃંહિત શબ્દ, તેના વડે મધર અને મનોહર શબ્દો વડે આકાશને પરિત કરતાં અને દિશાને શોભાવતા, તે બધું પૂર્વવત્. હવે બીજી બાહાના વાહકોને કહે છે - ચંદ્ર વિમાનની પશ્ચિમમાં - જવાની દિશાના પાછળના ભાગમાં વૃષભરૂપધારી 4000 દેવો પશ્ચિમ બાહાને વહન કરે છે. શ્વેત, સુભગ ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. ચલચપલ અહીં તહીં ડોલતા એવા હોવાથી અસ્થિરપણાથી અતિ ચપળ, કકુદ-અંશકૂટ, તેથી શાલિન-શોભાયમાન તથા અયોધનવ નિયિત - નિર્ભમૃત શરીરો, તેવી જ સુબદ્ધ-અમ્લત પ્રશસ્ત લક્ષણવાળા તથા કંઈક નમભાવને પામેલા વૃષભ-પ્રધાન લક્ષણ યુકતપણાવાળા બે હોઠ જેમાં છે કે, સમર્થ વિશેષણથી વિશેષ્ય પ્રાપ્ત થાય, તેથી તેવા મુખવાળા. - તથા ચંક્રમિત-કુટિલ ગમન, લલિત-વિલાસવતુ ગમન, પુલિત-ગમન વિશેષ. તે આકાશ ક્રમણ રૂપ, એવા પ્રકારની અત્યંત ચપળ ગર્વિતા ગતિ જેમની છે તેવા, તથા સન્નતપાર્થવાળા કેમકે નીચે-નીચે પડખાં નમેલા હોવાથી તેમ કહ્યું, સંગતપાદેહપ્રમાણોચિત પડખાંવાળા તથા સુનિua પાર્શવાળા, પુષ્ટ અને વૃત એવી સુસંસ્થિત કમર જેની છે તેવા, તયા - અવલંબન સ્થાનોમાં લંબાયમાન થતાં, લક્ષણો અને પ્રમાણ વડે યથોચિત યુક્ત અને રમણીય વાલગંડ-ચામરો જેને છે તે, તથા પરસ્પર સર્દેશ ખુરવાળા, વાલિધાન-પુંછડું જેમને છે તેવા, તથા પરસ્પર સદંશ લિખિતની જેમ-ઉત્કીર્ણ સમાન તીક્ષ્યાગ્ર, સંગત-ચયોચિત પ્રમાણ શીંગડા જેના છે તે. તથા અત્યંત સૂમ, સુનિપજ્ઞ, સ્નિગ્ધ, રોમ હોય તેવી ચામડીને ધારણ કરે છે તે, તથા ઉપયિત-પુષ્ટ, તેથી જ માંસલ, વિશાળ ભાસ્ને વહન કરવાના સામર્થ્યવાળા, પરિપૂર્ણ જે સ્કંધ પ્રદેશ, તેના વડે સુંદર તથા વૈડૂર્યમય, ભાસમાનકટાક્ષ * શોભતા, અદ્ધપક્ષિત એવા, સુનિરીક્ષણ - સુલોચન જેમના છે તે, તથા યુક્તપમાણ-યથોચિત પ્રમાણયુક્ત પ્રધાનલક્ષણ, પ્રશસ્ત રમણીય - અતિ મણીય, ગર્ગરક-પરિધાન વિશેષ લોકપ્રસિદ્ધ, તેના વડે શોભિત, બાકી પૂર્વવતુ. તથા ઘરઘરક - કંઠાભરણ વિશેષ, સુશબ્દ બદ્ધ જેમાં છે તેવા એ કંઠ, તેના વડે પરિમંડિત એવા [અશો]. તથા વિવિધ પ્રકારની મણિ-કનક-રત્નમય જે ઘંટિકા-લઘુઘંટા અર્થાત્ કિંકિણી, તેની વૈકણિકા, તીર્થી છાતી ઉપર સ્થાપિતપણાથી, સારી રીતે ચેલ માલિકા-શ્રેણી જેમાં છે તે. તથા વરઘંટિકા-ઉક્ત ઘંટિકાથી વિશિષ્ટતરપણાથી પ્રધાનઘંટા જેના ગળામાં છે તે ઘરઘંટગલકા, તથા માળા વડે ઉજ્જવલ. તથા પુપાલંકારોને વિશેષથી કહે છે - પા તે સૂર્યવિકાશી, ઉત્પલ - તે ચંદ્ર વિકાશી, સકલ-અખંડિત સુરભી, તેની માળા વડે. વિભૂષિત ઈત્યાદિ પૂર્વવતું. તથા વજરત્નમય ખુરવાળા, તથા તેમાં વિવિધ મણિ અને સુવણદિપણાથી વિવિધ પ્રકારે વિખુર-ઉક્ત ખુરશી ઉર્વવર્તિપણાથી વિકૃષ્ટ પુર જેમાં છે તે તથા સ્ફટિકમય દાંતવાળા, તપનીયમય જીભવાળા, તપનીયમય તાલુવાળા, તપનીય યોગકમાં સુયોજિત તથા તમામ ઈત્યાદિ પદો પૂર્વવતું. મહતા-ગંભીર ગર્જિત રવ વડે - ભાંકાર શબ્દરૂપથી ઈત્યાદિ બધું વર્ણન પૂર્વવત્ કરવું. હવે ચોથી બાહાના વાહકોને કહે છે - ચંદ્રવિમાનની ઉત્તરમાં અર્થાત્ જવાની ઈચ્છિત દિશાના ઉત્તર પાર્શમાં એટલે કે ડાબા પડખાથી. અશ્વરૂપધારી 4000 દેવો ઉત્તરની બાહાનું પરિવહન કરે છે. હોત આદિ જે ચાર વિશેષણો છે, તે પૂર્વવતુ જાણવા - તથા - ત૬ - વેગ અથવા બળ, તેથી તરોધારક એટલે વેગાદિઘારક, હાયન-સંવાર જેમાં છે તે, તરોમલિ હાયન અર્થાત્ ચૌવનવાળા. તેથી તેમાં શ્રેષ્ઠ તુરંગમાણાઈત્યાદિનો યોગ છે. તથા હરિમેલક એટલે વનસ્પતિ વિશેષ, તેના મુકુલ-કુંડલ તથા મલિકાની જેવા આંખવાળા અર્થાત્ તેમની આંખો શુક્લ છે તેવા.. તથા ચંચુરિત-કુટિલ ગમન અથવા ચંચુ-પોપટની ચાંચ, તેની જેમ વક, ઉસ્થિત-ઉચ્ચતાકરણ, પગનું ઉચ્ચિત-ઉત્પાદન, તેવી લલિત-વિલાસવાળી ગતિ, પુલિતગતિ વિશેષ પ્રસિદ્ધ, એ સ્વરૂપે તથા ચાલે છે તે ચલ-વાયુના કંપનત્વથી, તેની જેમ ચપળ ચંચળ-અતિ ચપળ ગતિ જેની છે તે. તથા લંઘન-ખાડા આદિનું અતિક્રમણ, વત્રત-ઉંચે કુદવું. ધાવન-જલ્દીથી જગમન, ધોરણ-ગતિ ચાતુર્ય, ત્રિપદી-ભૂમિમાં ત્રણ પદ વ્યાસ, ગમાંતમાં જયવતી કે જવિની-વેગવાળી, શિક્ષિતા-અભ્યસ્ત ગતિ જેની છે તે, તથા દોલાયમાન, રમ્ય, કંઠે રાખેલ શ્રેષ્ઠ આભૂષણ જેને છે તે, તથા સન્નતપાર્થવાળા ઈત્યાદિ પાંચ પદો પૂર્વે કહ્યા મુજબ, વિશેષ એ કે વાલપ્રધાન પુંછ વાળા. તથા ‘નમ' ઈત્યાદિ પદો પૂર્વવત છે. મૃથ્વી, વિશદા-ઉજ્જવલા અથવા પરસ્પર Page #103 -------------------------------------------------------------------------- ________________ /344 થી 343 11 સંમિલિત પ્રતિ રોમકૂપ એકૈકના સંભવથી સૂ+તન્વી લક્ષાણ પ્રશસ્ત કે વિસ્તીર્ણ જે સ્કંધ ઉપસ્તી કેશ શ્રેણી, તેને ધારણ કરનાર, જે છે તે. તથા લલંત - સુબદ્ધવથી સુશોભક જે દર્પણ આકાના આભરણ વિશેષ, તે જ લલાટ વભૂષણ જેમાં છે તે તથા મુખમંડકમુખાભરણ અને અવમૂલા-પ્રલંબમાન ગુચ્છા, ચામર અને દર્પણ પ્રસિદ્ધ છે, એ યથાસ્થાને જેમને નિયોજિત છે તેવા, પરિમંડિતા કટિ જેવી છે તેવા. તથા તપનીય ખુરા, તપનીય જિલ્લા ઈત્યાદિ નવ પદો પૂર્વવતું. તથા મહd - બહવ્યાપી હયહેષિત 5 જે કિલકિલાટ કરતો સ્વ અર્થાતું સાનંદ શબ્દ, તેનાથી ઈત્યાદિ પૂર્વવત. આ ચારે વિમાન બાહા વાહક સિંહાદિ વર્ણન સૂત્રોમાં કેટલાંક પદો પ્રસ્તુત ઉપાંગ સૂત્રની પ્રતિમાં દશર્વિલ પાઠ અનુસારે છે, તો પણ શ્રી જીવાભિગમ ઉપાંગ સૂત્રની પ્રતિના પાઠ અનુસાર વ્યાખ્યા કરેલ છે. તેમાં વાયના ભેદથી પાઠભેદ સંભવતો નથી. તેમ જાણવું. જે કારણે શ્રીમલયગિરિજીએ જીવાભિગમ વૃતિમાં જ “કવચિત સિંહાદિનું વર્ણન જણાય છે, તે ઘણાં પુસ્તકોમાં દેખાતું ન હોવાથી ઉપેક્ષિત છે, અવશ્ય આ વ્યાખ્યાન વડે પ્રયોજન હોય તો જંબૂદ્વીપટીકા જોઈ જવી. તેમાં સવિસ્તાર તેનું વ્યાખ્યાન કરાયેલ છે." આ અતિદેશ વિષયીકૃતપણાથી બંને સૂત્રોના સંદેશ પાઠ સંભવે છે. જે જીવાભિગમપાઠ દેટ પણ નિમમ રૂપી ઈત્યાદિ પદોનું વ્યાખ્યાન કરેલ નથી, તે પ્રસ્તુત સૂત્રમાં સર્વથા અદૈષ્ણવવી છે. જે પદો પ્રસ્તુત સૂત્રના પ્રતિમાંના પાઠમાં દટ, તે જ જીવાભિગમ પાઠ અનુસાર સંગત પાઠની વ્યાખ્યા કરેલ છે. ધે ચંદ્ર વક્તવ્યનો સૂર્યાદિ વક્તવ્ય વિષયમાં અતિદેશ છે. ચંદ્રાદિના સિંહાદિ સંખ્યા સંગ્રહણી બે ગાથા કહે છે - અહીં સંગતિની પ્રધાનતાથી વ્યાખ્યાનના દૃશ્યમાન પ્રસ્તુત દર્શ-પ્રતિમાં આગળ સ્થિત હોવા છાત પહેલાં - એ પ્રમાણે સૂર્યવિમાન ઇત્યાદિ આલાવાની વ્યાખ્યા કરવી. જેમકે - ચંદ્રવિમાનવાહક અનુસાર સૂર્યવિમાનોના વાહકો પણ વર્ણવવા. ચાવતું તારા રૂપના વિમાન વાહકો પણ વર્ણવવા. ચાવતુ પદથી ગ્રહવિમાન અને નક્ષત્રવિમાનના વિમાનવાહકો પણ વર્ણવવા. વિશેષ એ કે - દેવોની સંખ્યા, અર્થાત્ બધાં જયોતિકોના વિમાનવાહક વર્ણનસૂત્ર સમાન જ છે, તેમાં સંખ્યાબેદ વ્યાખ્યા કરાનાર ગાથા વડે જાણવો. તે આ વર્ડ્સમાણ ગાથા 16,000 દેવો હોય છે. ચંદ્ર વિમાનમાં, 2 વ્ર સમુચ્ચય અર્થમાં છે તથા સૂર્ય વિમાનમાં પણ 16,000 દેવો હોય. 8000 દેવ ગ્રહ વિમાનમાં હોય, 8ooo દેવો નક્ષત્ર વિમાનમાં હોય. અહીં ગ્રહ અને નક્ષત્રમાં પ્રત્યેકમાં આ સંખ્યા અલગ અલગ જાણવી. તેથી પ્રત્યેક તારા વિમાનમાં બબ્બે હજાર દેવો કહેવા. હવે દશમદ્વાર પ્રશ્ન કહે છે - * સૂત્ર-૩૪૮ થી 35o :[34] ભગવન ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા રૂપમાં કોણ સવ 12 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ શીઘગતિ છે અને કોણ સર્વ શીઘતર ગતિક છે? ગૌતમાં ચંદ્ર કરતાં સૂર્ય સર્વ શીઘગતિ છે, સૂર્ય કરતાં ગ્રહો શીઘગતિ છે, ગ્રહો કરતાં નpaો શluપતિ છે, નક્ષત્રો કરતાં તારા શીઘગતિ છે. તેિમ જાણો. સર્વ અાગતિ ચંદ્રો છે, સર્વ શીઘગતિ તારા છે. [3xe] ભગવત્ ! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ સર્વ મહર્વિક છે, કોણ સર્વ અવાઋદ્ધિક છે ? ગૌતમ! તારારૂપથી નો મહદ્ધિક છે, નફો કરતાં ગ્રહો મહહિક છે, ગ્રહો કરતાં સૂર્ય મહદ્ધિક છે, સૂર્ય કરતાં ચંદ્રો મહતિક છે, [એ પ્રમાણે ક્રમશઃ મહદિક્તા જાણવી.) સૌથી પદ્ધિક તારા છે, સર્વ મહદ્ધિક ચંદ્ર છે. [35] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજ તારા વચ્ચે કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમ, આંતર બે પ્રકારે છે - વ્યાઘાતિમ, નિવ્યઘિાતિમ. બે તાર વચ્ચે નિવ્યઘિાતિમ અંતર જઘન્યથી 500 ધનુષ છે અને ઉત્કૃષ્ટથી બે ગાઉ કહેલ છે. બે તાસ વચ્ચે વ્યાઘાતિમ આંતર જઘન્યથી 266 યોજન અને ઉતકૃષ્ટથી ૧ર,ર૪ર યોજન કહેલ છે. * વિવેચન-૩૪૮ થી 350 : ભગવદ્ ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપોની મથે કોણ બધામાં - ચંદ્રાદિ ચર જ્યોતિકોથી શીઘગતિ છે, આ સર્વ અત્યંતર મંડલ અપેક્ષાથી છે, કોણ સર્વ શીઘગતિ તરફ છે ? અહીં બંનેમાં જે પ્રકૃષ્ટ હોય, તેને માટે ‘તરક' કહ્યું. આ સર્વ બાહ્ય મંડલની અપેક્ષાથી કહેલ છે. અત્યંતર મંડલની અપેક્ષાથી સર્વબાહ્ય મંડલ ગતિપકર્ષના સુપ્રસિદ્ધપણાથી કહેલ છે. ભગવંત કહે છે - ગૌતમ ! ચંદ્ર કરતાં સૂર્ય સર્વ શીઘગતિક છે. સૂર્યો કરતાં ગ્રહો ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. મુહર્તગતિમાં વિચાર કરતાં પછી-પછીનો ગતિ પ્રકર્ષ આગમપ્રસિદ્ધ છે. તેથી જ બધાંથી અલ-મંદ ગતિ જેની છે તે. એ પ્રકારે ચંદ્ર છે તથા બધાંથી શીઘગતિ તારા છે. હવે અગિયારમું દ્વાર કહે છે - ભગવન્! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારરૂપમાં કોણ સર્વ મહદ્ધિક છે ? કોણ સર્વથી અપકદ્ધિક છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! તારારૂપથી નક્ષત્રો મહદ્ધિક છે, નક્ષત્રોથી ગ્રહો ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. તેથી જ બધાંથી અલગઠદ્ધિવાળા તારા છે, બધાંથી મહામઋદ્ધિક ચંદ્ર છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ 348 થી 350 193 194 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અહીં ભાવના આ પ્રમાણે છે - ગતિ વિચારણામાં જે જેનાથી શીઘ કહેલ છે, તે તેનાથી ઋદ્ધિ વિચારણામાં ઉ&મથી મહદ્ધિક જાણવા. હવે બારમાં દ્વાર સંબંધી ypot ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં તારાથી બીજા તારાનું અંતર કેટલી અબાધાથી કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! અંતર બે પ્રકારે છે - વ્યાઘાતિક અને નિર્વાઘાતિક. વ્યાઘાત - પર્વતાદિ ખલન, તેમાં થાય તે વ્યાઘાતિક. નિર્વાધિાતિક - વ્યાઘાત રહિત, સ્વાભાવિક. - તેમાં જે નિવ્યઘિાતિક અંતર છે, તે જઘન્યતી 500 ધનુષ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ છે. આ જગતુ સ્વાભાવથી જાણવું. જે વ્યાઘાતિક અંતર છે, તે જઘન્યતી 266 યોજન છે. આ નિષઘકૂટાદિની અપેક્ષાથી જાણવું. તેથી કહે છે - નિષદ્ પર્વત સ્વભાવથી 400 યોજન ઉંચો છે, તેની ઉપર 500 યોજન ઉંચો કૂટ છે તે મૂળમાં 500 યોજન લંબાઈ-પહોળાઈથી મધ્યમાં 335 યોજન, ઉપર-૨૫ યોજના છે. તેના ઉપરના ભાગમાં સમશ્રેણિ પ્રદેશમાં તથાગતુ સ્વાભાવથી આઠ-આઠ યોજનની અબાઘા કરીને તારા વિમાન ભ્રમણ કરે છે, તેથી જઘન્ય વ્યાઘાતિમ અંતર 266 યોજન થાય છે, ઉત્કૃષ્ટથી 12,242 યોજન મેરુની અપેક્ષાથી છે. મેર અપેક્ષા કહેવાનું કારણ - મેરુમાં 10,000 યોજન, મેરુની બંને બાજુ અબાધાથી ૧૧ર૧ યોજન છે. તેથી 10,000 + 1121 + 111 ચોમ બધી સંખ્યાનો સરવાળો કરતાં ૧૨,૨૪ર યોજન થાય. એ પ્રમાણે તારાથી બીજા તારાનું અંતર કહેલ છે. હવે તેમાં દ્વારનો પ્રશ્ન કરતાં કહે છે - * સૂત્ર-૩૫૧ થી 355 : [351) ભગવાન ! જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની કેટલી આગમહિણીઓ કહેલી છે? ગૌતમ! ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે - ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. - તેમાં એક એક અગમહિષીનો ચાચાર હાર દેવીનો પરિવાર બતાવાયેલ છે. એક-એક આગમહિલી બીજી હજારો દેવીની વિકવણા કરવાને સમર્થ હોય છે. એ પ્રમાણે ઘી મળીને 16,ooo દેવી નિષજ્ઞ થાય છે તે આ કુટિ-ચંદ્રનું અંત:પુર છે. ભગવન જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમાં સભામાં કુટિત-અંતઃપુર સાથે મહતું હતુથી નૃત્ય-ગીતવાજિંત્ર યાવત દિવ્ય ભોગોપભોગ ભોગવીને વિચરવાને માટે શું તે ચંદ્ર સમર્થ છે ખરો? ગૌતમ! ના, એ અર્થ સમર્થ નથી. [2713] ભગવન! જ્યોતિષેન્દ્ર ચંદ્રની ચંદ્રાવતુંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમાં સભામાં માણવક ચૈત્ય તંભમાં વજમય ગોળ-વૃત્ત-સમુગકમાં ઘણાં જિનસક્રિય રહેલા હોય છે. તે ચંદ્ર તથા બીજ ઘણાં દેવો અને દેવીને અર્ચનીય યાવતુ પર્યાપાસનીય છે. તે કારણથી ગૌતમ ! ચંદ્ર ત્યિાં ભોગ કરો] સમર્થ નથી. પરંતુ ચંદ્ર સુધમાં સભામાં 4ooo સામાનિકો સાથે એ પ્રમાણે યાવત દિવ્ય ભોગોપભોગ કરતો વિચરવા કેવળ પરિવાર ઋદ્ધિથી સમર્થ છે, પણ મૈથુન નિમિતે ભોગ કરવા સમર્થ નથી. બધાં ગ્રહો આદિની વિજા, વૈજયંતી, જયંતી, અપરાજિતા નામે ચાર અગમહિષિઓ છે. એ પ્રમાણે 176 ગ્રહોની આ વિજયાદિ નામથી ચાર અમહિણીઓ છે, તેમ જાણ. [35] ગ્રહો - (1) અંગારક, (2) વિકાલક, (3) લોહિતાંક, (4) શનિઘર, (5) આધુનિક, (6) પાધુનિક, (3) કણ, (8) કણક, (9) કણકણક, (10) કણવિતાનક, (11) કણસંતાનક. [33] ગ્રહો - (૧ર) સોમ, (13) સહિત, (14) આશ્વાસન, (15) કાપગ, (16) કબૂક, (17) અજન્ક, (18) દુંદુભક, (19) fખ, (20) શંખનાભ, (21) શંખ વાભિ એ ત્રણ. 3i54] એ પ્રમાણે ભાવકેતુ પર્યત ગ્રહોના નામો કહેવા જોઈએ. તે બધાંની અગમહિણીઓ વિજયાદિ ચાર નામે છે. (355] ભગવન! ચંદ્રવિમાનો દેવોની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ ! જઘન્યથી તેમની સ્થિતિ 1/4 પલ્યોપમ છે, ઉત્કૃષ્ટથી તેમની સ્થિતિ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ છે. ચંદ્ધવિમાનમાં દેવીની સ્થિતિ જન્યથી 1/4 પલ્યોપમ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ 50,000 વષધિક આઈપલ્યોપમ છે. o સૂર્ય વિમાનમાં દેવોની સ્થિતિ જઘન્યથી /4 પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ 1000 વષધિક પલ્યોપમ છે. સૂર્ય વિમાનમાં દેવીની સ્થિતિ જઘન્યથી 1/4 પલ્યોપમ, ઉત્કૃષ્ટ 5oo વર્ષાધિક અર્ધ પલ્યોપમ ચે. 0 ગ્રહ વિમાનમાં દેવોની સ્થિતિ જઘન્ય / પલ્યોપમ, ઉત્કૃષ્ટથી એક પલ્યોપમ કહેલી છે. ગ્રહ વિમાનમાં દેવીની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટથી સ્થિતિ અર્ધપલ્યોપમ કહેલી છે. * નામ વિમાનમાં દેવોની જઘન્ય સ્થિતિ / પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમ કહેલી છે. નાગ વિમાનમાં દેવીની જઘન્ય સ્થિતિ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ Page #105 -------------------------------------------------------------------------- ________________ 351 થી 355 195 સાધિક પલ્યોપમ કહેલી છે. 0 તાસ વિમાનમાં દેવોની જધન્ય સ્થિતિ , પલ્યોપમ, ઉતકૃષ્ટ સ્થિતિ 1/4 પલ્યોપમ કહેવી છે. તાસ વિમાનમાં દેવીની જઘન્ય સ્થિતિ , પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક 1/8 પલ્યોપમ કહેલી છે. * વિવેચન-૩૫૧ થી 355 : ચંદ્રની પ્રગ્નસૂત્ર સુગમ છે, ઉત્તર સૂત્રમાં ચાર અગ્રમહિષી તે આ પ્રમાણે ચંદ્રપ્રભા ઈત્યાદિ ચાર. ચાર સંખ્યાના કથન પછી પરિવાર કથન - એકૈક દેવીનો ચાર-ચાર હજાર દેવીનો પરિવાર કહેલ છે. અર્થાત્ એકૈક અગ્રમહિષીની ચાર-ચાર હજાર પાડી છે. હવે વિદુર્વણા સામર્થ્ય - તે આવા સ્વરૂપની અગમહિપી પરિચારણા અવસરમાં તથાવિધ જ્યોતિકરાજ ચંદ્ર દેવની ઈચ્છાને પામીને પોતાના સમાન રૂપવાળી હજાર દેવી વિક છે. સ્વાભાવિક વળી ઉક્ત પ્રકારે જ છે. તેથી બધી મળીને 16,ooo દેવી ચંદ્રદેવની હોય છે. અહીં જે રીતે અમરેન્દ્રાદિની ગુટિક વક્તવ્યતાના અધિકારમાં સ્વ-વ પરિવાર સંખ્યાનુસાર વિકુણીય સંખ્યા કહી, તે પ્રમાણે જ જીવાભિગમાદિમાં ચંદ્ર દેવની પણ ચાર-ચાર હજાર સ્વપરિવારનુસાર વિકુણા દેખાય છે. અહીં તેમ નથી, તે મતાંતર જાણવું. - 4 - આ ચંદ્રદેવની ગુટિક-અંતઃપુર છે ઈત્યાદિ. હવે ચૌદમા દ્વારનો પ્રશ્ન કરે છે - ભગવન ! શું જ્યોતિકેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાન મથે ચંદ્રા રાજધાનીમાં સુધમસિભામાં તપુર સાથે મહતુ ઈત્યાદિ પૂર્વવતું. વિહરવાને સમર્થ છે ? તેના ઉત્તર સૂરમાં કહે છે - ગૌતમ! આ અર્થ સમર્થ નથી [ન વિચરી શકે. કયા કારણે ભગવન્! આ પ્રમાણે કહ્યું ? - જ્યોતિકેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં ચંદ્રા રાજધાની સુધમસભામાં અંતઃપુર સાથે મહતું આહત ગીત-વાજિંત્રનૃત્યસહ ચાવતું દિવ્ય ભોગોપભાગ ભોગવવા સમર્થ છે ? ગૌતમ ! જ્યોતિકેન્દ્ર ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમસભામાં માણવક નામે ચૈત્યવતુ પૂજય સ્તંભ છે, તેમાં વજમય ગોળ-વૃત સંપુટરૂપ ભાંડમાં ઘણાં જિન અસ્થિ સ્થાપિત હોય છે, તે ચંદ્રને તથા બીજા ઘણાં દેવો અને દેવીઓને ચંદનાદિ વડે અર્ચનીય, સ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમસ્યનીય, પુષ્પો વડે પૂજનીય વસ્ત્રાદિ વડે સકારણીય, પ્રતિપત્તિ વિશેષથી સન્માનનીય છે તથા કલ્યાણબુદ્ધિથી પર્યાપાસનીય છે. ઉક્ત કારણથી એમ કહેવાય છે કે ગૌતમ ! તે સમર્થ નથી. જિનેશ્વરની જેમ જિન અસ્થિમાં પણ તેમને બહમાન હોવાથી તથા આશાતનાના ભયથી [સમર્થ નથી. કહ્યું. 196 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ હવે એ પ્રમાણે કપાતીત દેવોની માફક આની પણ અપવિચારતા છે કે નહીં, તે આશંકાને દૂર કરવા કહે છે - ચંદ્ર સુધર્માસભામાં 4000 સામાનિકો સાથે, ઉકત પ્રકારે ચાવતું શબ્દથી સપરિવાર ચાર અગ્રમહિષીઓ સાથે ઈત્યાદિ બધો જ લાવો અહીં કહેવો જોઈએ. દિવ્ય ભોગને યોગ્ય જે ભોગ - શબ્દાદિ, તેને ભોગવીને વિહરવાને, અહીં વિશેષથી કહે છે - વન * પરિવાર-પરિકરની પ્રદ્ધિ-સંપતિપણે, આ બધાં મારા પરિચારક છે, હું આમનો સ્વામી છું એ પ્રમાણે પોતાની ઋદ્ધિ વિશેષને દર્શાવવાથી આમ કહ્યું, પણ મૈથુન પ્રત્યય - કામક્રીડા નિમિતે ભોગ ભોગવી શકે નહીં, તે સિવાયના ભોગ ભોગવતો વિચારવા સમર્થ છે. - હવે પ્રસ્તુત ઉપાંગના આદર્શ-પ્રતિમાં પણ દેખાય છે અને જીવાભિગમાદિ ઉપાંગોમાં પણ દેખાય છે તે સૂર્યગ્રમહિષી કથન - જ્યોતિરાજ સૂર્યની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ગૌતમ ! ચાર અગ્રમહિષી કહી છે - સૂર્યપભા, આતપ્રભા, અર્ચિમાલી, પ્રભંકરા. બાકી બધું ચંદ્રવ કહેવું. માત્ર સૂર્યાવર્તક વિમાનમાં સૂર્ય સીંહાસનમાં એમ બોલવું. હવે ગ્રહાદિની અગ્રમહિણીનું કથન - ગ્રહાદિમાં આદિ શબ્દથી નક્ષત્ર અને તારાઓ પણ કહેવા. બધે વિજયાદિચાર જાણવી. 176 ગ્રહોની - જંબૂદ્વીપવર્તી બે ચંદ્રના પરિવારભૂત ગ્રહોના બમણાં, 88 x 2 = 136, આ અનંતરોક્ત વિજયાદિ અગ્રમહિષી કહેવી. * x * અહીં સૂકાદર્ભમાં પહેલાં કહેલ નક્ષત્રદેવતા સુત્રની ઉપેક્ષા કરીને ક્રમ પ્રાધાન્યથી વ્યાખ્યાન કરવા પહેલાં 88 ગ્રહો કહે છે - (1) અંગારક, (2) વિકાલક, (3) લોહિતાંક, (4) શનૈશ્ચર (5) સાધુનિક, (6) પ્રાધનિક. પછી કનક સાથે એક દેશથી સમાન નામ જેમના છે તે કનક સમાન પાંચ નામો છે તે આ - (9) કણ, (8) કણક, (9) કણકણક, (10) કણવિતાનક અને (11) કણસંતાનક. પછી સોગં ગાયા કહે છે - (12) સોમ, (13) સહિત, (14) આશાસન, (15) કાયપગ, (16) કબુક, (1) અજમક, (18) દુંદુભક. શંખ સમાન નામો-શંક શબ્દાંકિતા તે ત્રણ છે, તે આ પ્રમાણે - (19) શંખ, (20) શંખનાભ, (21) શંખ વણભ. - X - X - સુગમાં યાવતુ શબ્દથી આ પ્રમાણે જાણવું - [e વૃત્તિકારીએ અહીં 3 થી 6 એ પ્રમાણે સાત ગાથાઓ નોધેલી છે, જેમાં ૮૮ગ્રહોમાંના ઉક્ત ર૧ ગ્રહો સિવાયll, તેની પછીના નામો-અનુક્રમે જણાવેલાં છે, ત્યારપછી આ જ ગાળાની યાખ્યા કરતાં તે નામોને સંસ્કૃતમાં નોંધેલા છે, અમોએ અનુવાદ કરતાં તે offમોની ભાષાકીય પુનરુક્તિ ન કરતાં માત્ર ગુજરાતીમાં તે-તે ગ્રહોના effમો આવશ્યક વ્યાજ સહ નોંધેલ છે. કંસ શબ્દથી ઉપલલિત ત્રણ નામો - (22) કંસ, (23) કંસ નાભ, (24) Page #106 -------------------------------------------------------------------------- ________________ J351 થી 355 19 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 | નગ દેવતા વરુણ અજ વૃદ્ધિ નp શતભિષમ્ પૂર્વાભાદ્રપદા ઉતરાભાદ્રપદા રેવતી અશ્વિની ભરણી કૃતિકા રોહિણી પ્રથા અશ્વ ચમ. અગ્નિ પ્રજાપતિ સોમ મૃગશિર આદ્ર કંસ વર્ણાભ. ત્યારપછી] નીલ અને સુય શબ્દના વિષયભૂત બબ્બે નામો સંભવે છે, તેથી સર્વ સંખ્યાથી ચાર નામો થાય, તે આ પ્રમાણે - (25) નીલ, (26) નીલાવભાસ, (27) રુપી, (28) રયાવભાસ. ભાસ શબ્દથી બે નામના ઉપલાણી (29) ભસ્મ અને (30) ભમ્મરાશિ. પછી (31) તિલ, (32) તિલપુષ્પવર્ણ, (33) દક, (34) દકવર્ણ, (35) કાય, (36) વંધ્ય. (39) ઈન્દ્રાનિ , (38) ધૂમકેતુ, (39) હરિ, (40) પિંગલક, (41) બુધ, એ પ્રમાણે આગળ (42) શુક, (43) બૃહસ્પતિ, (44) સહુ, (45) અગસ્તિ, (46) માણવક, (43) કામ સ્પર્શ, (48) ધુરમ, (49) પ્રમુખ, (50) વિકટ, (51) વિસંધિક, (52) પ્રકા , (53) જટાલ, (54) અરુણ, (55) અગ્નિ , (56) કાલ, (57) મહાકાલ, (58) સ્વસ્તિક. (59) સૌવસ્તિક, (60) વર્ધમાનક, (61) પ્રલંબ, (62) નિત્યાલોક, (63) નિત્યોધત, (64) સ્વયંપ્રભ, (65) અવભાસ, (66) શ્રેયસ્કર, (67) ક્ષેમંકર, (68) આશંકર, (69) પ્રશંકર જાણવા. | (90) અરજ, (31) વિરજ, (72) અશોક, (33) વીતશોક, (94) વિમલ, (5) વિતત, (36) વિવસ, (37) વિશાલ, (38) શાલ, (9) સુવત, (80) અનિવૃત્તિ, (81) એકટી, (82) દ્વિજટી, (83) કર, (84) કરિક, (85) રાજા, (86) અગલ, (87) પુષકેતુ અને (88) ભાવકેતુ. એ પ્રમાણે ગ્રહો નિશે જાણવા. Q નક્ષત્રોના અધિદૈવતદ્વારથી તેમના નામોને કહેવા અહીં સૂત્રમાં બે ગાથા કહે છે - * સૂત્ર-૩૫૬ થી 358 : [35] બ્રહ્મા, વિષ્ણુ, વસુ, હુણ, અજ, વૃદ્ધિ, પૂસા, શ, યમ, અગ્નિ , પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતી, બૃહસ્પતિ અને સર્ષ (એ રીતે પહેલી ગાથામાં 16 નામો કw.] [35] પિતા, ભગ, અર્યમા, સવિતા, વષ્ટા, વાયુ, પછી-ઈન્દ્રાનિ, મિત્ર, ઈન્દ્ર, નિગતિ, આપ, વિશ્વ [એ બીજી 12 નામો નાગ દેવતાના કહા છે.] [58] આ બે સંગ્રહણી ગાથા કહી છે. * વિવેચન-૩૫૬ થી 358 :અહીં નક્ષત્ર અને તેના દેવતાનું કોષ્ટક બનાવેલ છે. ક્રમ | નક્ષત્ર નક્ષત્ર દેવતા | અભિજિતું બ્રહ્મા શ્રવણ ધનિષ્ઠા વસુ પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા પૂર્વાફાગુની ઉત્તરાફાગુની હ અદિતિ બૃહસ્પતિ સર્પ પિતા ભગ અર્યમા સવિતા વય વાયું ઈન્દ્રાપ્તિ મિત્ર રિમા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂવષાઢા ઉત્તરાષાઢા નિમર્કતિ આપ [શંકા સ્વ સ્વામી ભાવ સંબંધ પ્રતિપાદક ભાવાંતરથી કઈ રીતે દેવતા નામથી નક્ષત્ર નામો સંપ્રાપ્ત થાય ? [સમાધાન] અધિષ્ઠાતામાં અધિષ્ઠયનો ઉપચાર થાય છે. આ 28 નામોની વિજયાદિ નામથી ચાર અગ્રમહિષી કહેવી. તારાઓની કોટાકોટી પ્રમાણ સંખ્યાના કારણે નામથી તેમનો વ્યવહાર મુશ્કેલ હોવાથી તેની ઉપેક્ષા કરી છે. તેમની પણ પ્રત્યેકની ઉક્ત ચાર અગ્રમહિષી જાણવી. હવે પંદરમાં દ્વારનો પ્રશ્ન કરવાને કહે છે - પ્રગ્નાદિ સુગમ છે. વિશેષ એ કે - પલ્યોપમનો ચોથો ભાગ માત્ર સ્થિતિ હોય છે, * x * ચંદ્ર વિમાનમાં ચંદ્રદેવના વિષ્ણુ Page #107 -------------------------------------------------------------------------- ________________ /356 થી 358 19 સામાનિકો, આત્મરક્ષકો આદિ વસે છે. તેથી ચંદ્ર સામાનિકની અપેક્ષાથી ઉત્કૃષ્ટ આયુ જાણવું. કેમકે તેમને જ ઉત્કૃષ્ટ આયુ સંભવે છે. જઘન્યાયુ આત્મરક્ષક દેવોની અપેક્ષાથી છે. - શેષ બધું સુગમ છે. * x - હવે ૧૬-મું દ્વરા-પૃચ્છા - * સૂત્ર-૩૫૯,૩૬૦ : [૩પ૯] ભગવાન ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારામાં કોણ કોનાથી અશ, મહુ, તુલ્ય કે વિશેષાવિક છે? ગૌતમાં ચંદ્ર અને સૂર્ય બંને તુલ્ય છે, તે બંને સૌથી થોડાં છે. તેના કરતાં નામો સંખ્યાતપણાં છે, નક્ષત્રોથી ગ્રહો સંખ્યાલગણાં છે, ગ્રહો કરતાં તારા સંખ્યામાં છે. [36] ભગવત્ ! જંબૂઢીપદ્વીપમાં જધન્યપદે કે ઉતકૃષ્ટપદે બધાં મળીને કટેલાં તીર્થકરો કહેલા છે ? ગૌતમ જઘન્ય પદે ચાર અને ઉત્કૃષ્ટ પદે 34 તીર્થકરો બધાં મળીને જંબૂદ્વીપમાં કહેલાં છે. ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે બધાં મળીને કેટલાં ચક્રવર્તી કહેલાં છે ? ગૌતમ! જઘન્ય પદે ચાર અને ઉત્કૃષ્ટ પદે 30 ચક્રવર્તી જંબૂદ્વીપમાં બધાં મળીને હોય તેમ કહ્યું છે. જેટલાં ચકવર્તી હોય તેટલાં બલદેવો હોય છે અને વાસુદેવોની સંખ્યા પણ તે પ્રમાણે જ જણવી, તેમ કહ્યું છે. ભગવાન ! જંબુદ્વીપ દ્વીપમાં બધાં મળીને કેટલાં નિધિરનો કહેલા છે? ગૌતમ! બધાં મળીનેં 306 નિધિરનો કહેલાં છે. ભગવાન ! જંબૂદ્વીપમાં કેટલાં સો નિધિરનો શીઘતાથી પરિભોગપણે આવે છે ? ગૌતમ ! જઘન્યતી 36 અને ઉત્કૃષ્ટથી 270 નિધિરનો શીuતાથી પરિભોગમાં આવે છે. ભગવાન ! જંબૂદ્વીપમાં બધાં મળીને કેટલાં પંચેન્દ્રિયરનો કહેલાં છે ? ગૌતમ! બધાં મળીને ર૧૦ પંચેન્દ્રિય રનો છે. ભગવાન ! જંબૂદ્વીપદ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે કેટલાં પંચેન્દ્રિય રનો શીઘતાથી પરિભોગમાં આવે છે? ગૌતમાં જઘન્ય પદે-ર૮ અને ઉત્કૃષ્ટ પદે-ર૧૦ પંચેન્દ્રિય રહનો શીઘતાથી પરિભોગમાં આવે છે. - ભગવાન ! જંબૂદ્વીપમાં બધાં મળીને કેટલાં એકેન્દ્રિય રનો કહેલાં છે ? ગૌતમ બધાં મળીને ર૧૦ એકેન્દ્રિયરનો છે. ભગવન! ભૂદ્વીપ દ્વીપમાં કેટલાં એકેન્દ્રિયરનો શીuતાથી ભિોગમાં આવે તેમ કહેલ છે ? 200 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ગૌતમ! જEIન્ય પદે-ર૮ અને ઉત્કૃષ્ટ પદે-ર૧૦ એકેન્દ્રિય નો શીઘતાથી પરિભોગમાં આવે છે. * વિવેચન-૩૫૯,૩૬૦ : ભગવન્! આ અનંતરોક્ત પ્રત્યક્ષ પ્રમાણ ગોચર ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારામાં કોણ કોનાથી અલ-તોક, વ - વિકલ્પ સમુચ્ચયાર્થે છે. કોણ કોનાથી બહુવધુ છે, કોણ કોનાથી તુલ્ય છે, કોણ કોનાથી વિશેષ છે ? ગૌતમ ! ચંદ્ર અને સૂર્ય આ બંને પણ પરસ્પર તુલ્ય છે. કેમકે પ્રતિદ્વીપ અને પ્રતિ સમુદ્રમાં ચંદ્ર અને સૂર્યોની સમસંખ્યા છે. પરંતુ બાકીના ગ્રહાદિથી-બધાંથી અય છે. તેના કરતાં નબો સંખ્યાલગણાં છે. કેમકે ચંદ્ર-સૂર્ય કરતાં નમોની સંખ્યા અટ્ટાવશગણી છે.. તેના કરતાં ગ્રહો સંખ્યાલગણાં છે, કેમકે નક્ષત્રો કરતાં ગ્રહો સાતિક ત્રણગુણાં કહેલાં છે. તેના કરતાં તારા સંખ્યાલગણાં છે, કેમકે કોટાકોટી ગણાં છે. આ રીતે સોળમું અા-બહુdદ્વાર કહ્યું. - હવે જૈબૂદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પદે તીર્થકરોને પૂછવા માટે કહે છે - ભગવન્! જંબૂદ્વીપમાં ઈત્યાદિ. ભગવન્જંબૂદ્વીપમાં જઘન્ય પદે - સર્વતોક સ્થાનમાં કે ઉત્કૃષ્ટપદે - સર્વોત્કૃષ્ટ સ્થાનમાં વિચારણાં કરતાં કેટલાં તીર્થકરો સવ- સર્વસંખ્યાથી - કેવલી દૈટ માત્રાથી કહેલ છે ? ગૌતમ ! જઘન્યથી ચાર પ્રાપ્ત થાય છે. તે આ રીતે- જંબૂદ્વીપના પૂર્વવિદેહમાં સીતા મહાનદીને બે ભાગ કરતાં દક્ષિણ અને ઉત્તર દિશા-ભાગમાં એકૈકના સદ્ભાવથી અને બે પશ્ચિમ વિદેહમાં પણ સીતોદા મહાનદીને બે ભાગ કરતાં તે પ્રમાણે જ બે જિનેન્દ્રો, એ બંને મળીને ચાર હોય. ભરત અને ઐરવતમાં એકાંત સુષમાદિમાં જિનેન્દ્રોનો અભાવ જ હોવાથી ચાર કહ્યાં છે. ઉત્કૃષ્ટ પદે સર્વસંખ્યાથી ૩૪-તીર્થકરો કહેલાં છે, તે આ રીતે - મહાવિદેહમાં પ્રતિવિજયમાં અને ભરત તથા ઐરાવતમાં પણ એક-એક તીર્થકરનો સંભવ છે, માટે બધાં મળીને ૩૪-થાય. આ વિહરમાન જિતની અપેક્ષાથી જાણવું, જન્મની અપેક્ષાથી નહીં. * -- હવે અહીં જ જઘન્ય-ઉત્કૃષ્ટ પદો વડે ચકી વિશે પૂછે છે ભણવના જંબદ્વીપદ્વીપમાં જઘન્ય પદે કે ઉત્કૃષ્ટ પદમાં કેટલાં ચક્રવર્તી કહેલાં છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! જઘન્ય પદે ચાર ચડી હોય, ઉપપત્તિ તીર્થકરોની માફક જાણવી. | ઉત્કૃષ્ટ પદે 30-ચક્રવર્તી સર્વસંખ્યાથી કહેલ છે. કઈ રીતે એમ પૂછતાં કહે છે - બબીશ વિજયોમાં ચારમાં વાસુદેવ સ્વામીપણે હોય જ, તેથી ચાર વિજયોને Page #108 -------------------------------------------------------------------------- ________________ e/359.360 201 વજીને 28 વિજયોમાં ચકી કહેવા, ભરત અને ઐરાવતમાં બે મળીને કુલ 30 ચકી થાય. જ્યારે મહાવિદેહમાં ઉત્કૃષ્ટથી ૨૯-ચક્રવર્તી હોય, ત્યારે નિયમથી ચાર અર્ધચકીનો સંભવ છે, તેમના નિરાદ્ધ ક્ષેત્રમાં ચક્રવર્તી સંભવતા નથી કેમકે બંને સાથે હોઈ ન શકે. હવે અહીં તે પ્રમાણે બલદેવ અને વાસુદેવને કહે છે - બલદેવો પણ તેટલાં જ ફાટપદે અને જઘન્યપદે હોય છે, જેટલાં ચક્રવર્તીની સંક્યા કહી, વાસુદેવો પણ તેટલાં જ હોય કેમકે તેઓ બલદેવના સહચારી જ હોય છે. ઉકત વિધાનનો અર્થ - જ્યારે ચક્રવર્તી ઉતકૃષ્ટપદે 30 હોય ત્યારે અવશ્ય બલદેવ અને વાસુદેવ જઘનપદમાં ચાર હોય કેમકે તેમનો ચારનો અવશ્ય સંભવ છે. તેથી આમનું પરસ્પર સહ અનવસ્થાન લક્ષણ વિરોધભાવથી અન્યતર આશ્રિત ક્ષેત્રમાં અન્યતરનો અભાવ છે. ( ધે તેઓ નિધિપતિઓ હોય છે, તેથી જંબૂદ્વીપદ્વીપમાં નિધિની સંખ્યા પૂછતાં કહે છે કે - જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં નિધિરત્નો - ઉલ્ટ નિધાનો છે, જે ગંગાનદીના મુખ સ્થાનમાં ચક્રવર્તી હસ્તગત પરિપૂર્ણ છ ખંડનો દિવિજયથી નિવૃત્ત થઈ અઠ્ઠમ તપ કરીને પછી આત્મસાત્ કરે છે. તેની સવગ્રહ-સર્વસંખ્યાથી કેટલાં કહ્યાં છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! 306 નિધિરનો સર્વસંગાથી કહેલ છે, તે આ પ્રમાણે - નવ સંખ્યક નિધાનોને 34 વડે ગુણતાં આ 306 નિધિની ચોક્ત સંખ્યા પ્રાપ્ત થાય. આ પ્રરૂપણા સતાને આશ્રીને કરાયેલ છે, તે પ્રમાણે જાણવું. હવે નિધિપતિના કેટલાં નિધાનો વિવક્ષિત કાળે ભોગ્ય થાય છે, એ પ્રમાણે પ્રશ્ન કરતાં કહે છે - જંબુદ્વીપદ્વીપમાં કેટલાં સો નિધિરત્નો પરિભોગ્યપણે ઉત્પન્ન થયા પછી પ્રયોજન હોય ત્યારે ચક્રવર્તી વડે વ્યાપાર્કમાણપણે શીઘ અથતુ ચક્રવર્તીની અભિલાષા ઉત્પણ થયા પછી વિના વિલંબે ઉપયોગમાં આવે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! જઘન્યથી 36, કેમકે જઘન્યપદવર્તી ચાર ચક્રવર્તી હોય. તેથી નવા નિધાનને ચારથી ગુણતાં 36 થાય. ઉત્કૃષ્ટ પદમાં 270 નિધિરન પરિભોગ્યપણે જલ્દી આવે છે. કેમકે ઉત્કૃષ્ટ પદે 30 ચકી હોય, તેને 9 વડે ગુણતાં 270 થાય. હવે જંબૂદ્વીપવર્તી ચક્રવર્તીની રન સંખ્યા પૂછે છે - ભગવદ્ ! જંબૂદ્વીપમાં કેટલાં પંચેન્દ્રિયરનો-સેનાપતિ આદિ સાત, તેની સર્વસંખ્યાથી કેટલાં સો કહ્યા છે ? ગૌતમ ! 210 પંચેન્દ્રિયરનો સર્વસંખ્યાથી કહેલ છે. તે આ રીતે - ઉત્કૃષ્ટ પદ વત 30 ચકીના પ્રત્યેકના સાત પંચેન્દ્રિય રત્નોના સભાવથી 30 x કરતાં 210 સંખ્યા પ્રાપ્ત થાય. 202 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ [શંકા સર્વ સંખ્યાથી નિધિની પૃચ્છામાં 34 વડે ગુણેલા, અહીં પંચેન્દ્રિય રત્નોમાં 30 વર્ડ ગુણન કેમ ? [સમાઘાન ચાર વાસુદેવ વિજયમાં ત્યારે તે પંચેન્દ્રિયરનો પ્રાપ્ત થતાં નથી, જ્યારે નિધિઓ નિયતભાવવથી સર્વદા પ્રાપ્ત જ હોય છે, તેથી રન સર્વસંખ્યા સૂત્રમાં અને રક્ત પરિભોગ સૂત્રમાં સંખ્યાકૃત કોઈ જ ભેદ ન સમજવો. હવે રત્ન પરિભોગ સૂત્ર કહે છે - બંધૂ ઈત્યાદિ. તે પ્રાયઃ વ્યાખ્યાત હોવાથી વ્યક્ત છે, પછી એકેન્દ્રિય રનોનો પ્રશ્ન - તે પણ સ્પષ્ટ છે. વિશેષ છે - એકેન્દ્રિય રનો ચકાદિ સાત હોય છે. પછી એકેન્દ્રિય રક્ત પરિભોગ સૂટ છે, તે પણ વ્યક્ત જ છે. હવે જંબૂદ્વીપના વિઠંભાદિની પૃચ્છા - * સૂત્ર-૩૬૧ થી 363 : [61] ભગવન્! જંબૂદ્વીપ દ્વીપ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલા ઉદ્વેધથી, કેટલાં ઉદd ઉચ્ચત્વથી, કેટલો સવાંગથી-બંને મળીને કહેલ છે ? ગૌતમ (1) જંબદ્વીપ દ્વીપની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજન છે. (2) તેની પરિધિ - 3,16,227 યોજન, 3 કોશ, 128 ધનુષ અને 1all અંગુલથી કંઈક વિશેષ કહેલી છે. (3) જંબૂદ્વીપ દ્વીપનો ઉદ્વેધ-ભૂમિગત ઉંડાઈ 10eo યોજન છે અને (4) સાતિરેક 9,000 યોજન ઉM ઉંચો છે. (5) એ રીતે સર્વગ્રણી સાધિક એક લાખ યોજન કહેલ છે. [36] ભગવન ! જંબૂદ્વીપ હીપ શાશ્વત છે કે શાશ્વત ? ગૌતમ ! જંબૂઢીપદ્વીપ કથંચિત શાશ્વત કહેલ છે, અને કથંચિત્ આશald છે, તેમ કહેલ છે. ભગવાન ! કયા હેતુથી એમ કહે છે કે - જંબૂદ્વીપ કથંચિત્ શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે ? ગૌતમ દ્રવ્યાતિવાણી શાશ્વત છે અને વણ પર્યાયિોગી, ગંધ પચયિોથી, રસ પયયોગી અને સ્પર્શ પર્યાયોથી જંબૂદ્વીપ અશાશ્વત છે, તે કારણથી હે ગૌતમાં એમ કહેલ છે કે - જંબૂદ્વીપદ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે. ભગવદ્ ! જંબૂદ્વીપ કાળથી જ્યાં સુધી રહેશે ? ગૌતમ જંબૂઢીપદ્વીપ ક્યારેય ન હતો તેમ નથી, ક્યારેય નથી તેમ પણ નહીં, કયારેય ન હો, તેમ પણ નથી. તે હતો * છે અને રહેશે. તે ધવ, નિત્ય, શાશad, અવ્યય, અવસ્થિત, નિતિય એવો જંબૂદ્વીપ દ્વીપ છે, તે પ્રમાણે કહેલ છે. [63] ભગવાન્ ! જંબૂઢીપદ્વીપ શું પૃથ્વી પરિણામ છે ?, આ પરિણામ Page #109 -------------------------------------------------------------------------- ________________ Ja61 થી 363 203 204 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ છે , જીવ પરિણામ છે? ગુગલ પરિણામ છે ? ગૌતમ તે પૃની પરિણામ પણ છે, અપરિણામ પણ છે, જીવ પરિણામ પણ છે અને પુગલ પરિણામ પણ છે. ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં સર્વે પ્રાણો, સર્વે જીવો, સર્વે ભૂતો અને સર્વે સત્વો પૃedીકાલિકપણે, અકાયિકપણે, તેઉકાયિકપણે, વાયુકાયિકપણે, વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. * વિવેચન-૩૬૧ થી 363 : આ સૂગમાં લંબાઈ-પહોળાઈ-પરિધિ પૂર્વે વ્યાખ્યાત છે. ફરી પ્રશ્ન વિષયીકરણ તો ઉદ્વેધાદિ ક્ષેત્ર ધર્મ પ્રશ્ન કરણના પ્રસ્તાવથી વિસ્મરણશીલ શિષ્યજનોના સ્મરણરૂપ ઉપકારને માટે છે. તેથી ઉદ્વેધાદિ સૂત્રમાં જંબૂદ્વીપ દ્વીપ, અહીં દ્વીપ શબ્દનો નપુંસકલિંગે નિર્દેશ છે. * x - કેટલાં ઉઠેધ-ઉંડવથી અર્થાત્ ભૂમિમાં પ્રવિષ્ટવથી કહેલ છે ? કેટલો ઉર્વ ઉચ્ચવવી . જમીનમાંથી નીકળેલ ઉચ્ચત્વથી કહેલ છે ? તથા કેટલો સર્વસંગાથી - ઉડવ અને ઉચ્ચત્ત, બંને મળીને કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ લંબાઈ, પહોળાઈ, પરિધિ વિષયક પ્રશ્નોના ઉત્તર સૂત્ર પૂર્વવત્ જાણવા. ઉદ્વેધાદિ નિર્વચન સૂત્રમાં 1ooo યોજન ઉદ્વેધ કહ્યો. - સાતિરેક 99,000 યોજન ઉd ઉચ્ચત્વ કહ્યું. - સાતિરેક 1,00,000 યોજન સર્વસંખ્યાથી કહ્યા. [શંકા ઉડત્વનો વ્યવહાર જળાશય આદિમાં અને ઉચ્ચત્વ વ્યવહાર પર્વત કે વિમાનાદિમાં પ્રસિદ્ધ છે. આવો વ્યવહાર દ્વીપમાં કઈ રીતે સંભવે છે ? અવ્યવહારુ છે. [સમાધાન સમભૂલથી આરંભીને રત્નપ્રભાની નીચે 1000 ચોદન સુધી જતાં અધોગ્રામ વિજયાદિમાં જંબૂદ્વીપના વ્યવહારના ઉપલભ્યમાનવથી ઉંડવનો વ્યવહાર હવે આ જંબૂદ્વીપ કેવા પરિણામવાળો છે, તે પ્રશ્ન - ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપ શું (1) પૃથ્વી પરિણામ * પૃથ્વીના પિંડમય છે ? (2) અપૂ પરિણામ - જળના પિંડમય છે ? અને (3) આવા પ્રકારે સ્કંધ - અચિજ અંધાદિવ અજીવ પરિણામવાળો પણ હોય એવી આશંકાથી પૂછે છે કે - શું જીવ પરિણામ - જીવમય છે ? ઘટાદિ અજીવ પરિણામ પણ હોય છે, એવી આશંકાથી પૂછે છે - શું પુદ્ગલ પરિણામ - પુદ્ગલના સ્કંધથી નિષ્પન્ન અથતુિ કેવલ પુદ્ગલ પિંડમય છે ? તેજસ તો એકાંતે સુષમાદિમાં અનુત્પન્નત્વથી અને એકાંતે દુષમાદિમાં વિવસ્તપણાથી જંબદ્વીપમાં તેના પરિમાણ અંગીકાર કરવામાં ક્યારેક જ પ્રસંગ આવે. વાયુના અતિયલપણાથી તેના પરિણામમાં દ્વીપના પણ અલવની આપત્તિ છે, તે બંને રસ્વતઃ જ સંદેહના અવિષયપણાતી પ્રશ્નસૂત્રમાં કહેલ નથી. ભગવંતે કહ્યું - ગૌતમ ! જંબૂદ્વીપમાં (1) પર્વતાદિવાળો હોવાથી પૃથ્વી પરિણામ પણ છે, (2) નદીદ્રહાદિ હોવાથી અમ્પરિણામ પણ છે, (3) મુખ વનાદિમાં વનસ્પતિ આદિ હોવાથી જીવ પરિણામ પણ છે. જો કે સ્વસિદ્ધાંતમાં પૃથ્વી અને રાષ્ટ્ર પરિણામત્વના ગ્રહણથી જીવ પરિણામવ સિદ્ધ જ છે, તો પણ લોકમાં તેમના જીવપણે વ્યવહાર ન હોવાથી પૃથક ગ્રહણ કરેલ છે. વનસ્પતિ આદિનો જીવવ વ્યવહાર તો સ્વ-પર બંનેમાં સંમત છે. પુગલ પરિણામ પણ મૂર્ણપણાના પ્રત્યક્ષ સિદ્ધાવથી કહેલ છે. તેનો શો અર્થ ? જંબૂલીપ જ સ્કંધરૂપ પદાર્થ છે. તે અવયવ અને સમુદિતપણાથી થાય છે. હવે જો આ જીવપરિણામ છે, તો બધાં જીવો અહીં પૂર્વે ઉત્પન્ન થયા છે કે નહીં, તે આશંકાથી કહે છે - ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં (1) સર્વે પ્રાણો - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, (2) સર્વે જીવો - પંચેન્દ્રિય, (3) સર્વે ભૂતો - વનસ્પતિ, (4) સર્વે સવો - પૃથ્વી, અપ, તેઉ, વાયુકાયિક. આના દ્વારા અહીં સાંવ્યવહારિક રાશિ વિષયક જ પ્રખે છે. - અનાદિ નિગોદથી નીકળેલાં જ પ્રાણ, જીવાદિ રૂપ વિશેષ પયય પ્રતિપત્તિથી. પૃથ્વીકાયિકપણે, અકાયિકપણે, તેઉકાયિકપણે, વાયુકાયિકપણે, વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન છે ? ભગવંતે કહ્યું. હા, ગૌતમ ! એ પ્રમાણે છે. જે રીતે પ્રશ્નસૂત્ર કહ્યું, તે રીતે જ ઉત્તરમાં પ્રતિ ઉચ્ચારણીય છે - પૃવીકાયિકપણે યાવતુ વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયલે છે, કેમકે કાળક્રમથી સંસારનું અનાદિપણું સિદ્ધ છે. જો કે બધાં પ્રાણાદિ જીવ વિશેષો એકસાથે ઉત્પન્ન થયા નથી, કેમકે બધાં જીવોનો એક કાળે જંબૂદ્વીપમાં પૃથ્વી આદિ ભાવથી ઉત્પાદ થાય તો સર્વે દેવનારકાદિ ભેદનો અભાવ થાય, પરંતુ તેવું થતું નથી. કેમકે તેવો જગત્ સ્વભાવ છે. કેટલીવાર ઉત્પન્ન થયા છે, તેમ પૂછતાં કહે છે - અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા કેમકે સંસાર અનાદિ છે. તથા જંબૂદ્વીપમાં ઉત્પન્ન તીર્થકર, જંબુદ્વીપના મેરના પાંડુક વનમાં અભિષેક શિલા ઉપર અભિષિક્ત કરાતા હોવાથી, જંબૂદ્વીપના વ્યપદેશપૂર્વક અભિષેકના થવાને કારણે ઉચ્ચસ્વ વ્યવહાર પણ આગમમાં સુપ્રસિદ્ધ જ છે. હવે તેના શાશ્વત અશાશ્વતાદિનો પ્રશ્ન - આ, જે રીતે પૂર્વે પાવરપેદિકાના અધિકારમાં વ્યાખ્યા કરી તે રીતે અહીં પણ જંબૂદ્વીપનો વ્યપદેશ જાણવો. એ પ્રમાણે શાશ્વત-અશાશ્વત ઘટ નિરન્વય વિનશ્વર દેટ, તો આને પણ તેની માફક કેમ ન જાણવો - તે કહે છે. આ પણ પૂર્વે પાવર વેદિકાના અધિકારમાં કહેલ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ J361 થી 33 206 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ હવે જંબૂદ્વીપ નામની વ્યુત્પત્તિ પૂછે છે - * સૂત્ર-૩૬૪,૩૬૫ - [64] ભગવત્ ! કયા હેતુથી જંબુદ્વીપને જંબુદ્વીપ કહે છે ? ગૌતમ ભૂદ્ધીષ દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જંબુ વૃક્ષો, જંબુ વનો, જંબૂ વનખંડો છે, તે નિત્ય કુસુમિત યાવત પિડમ-મંજરી-અવતંસક ધર છે, શ્રી વડે અતિ ઉપશોભિત થઈ રહેલાં છે. જંબૂ સુદર્શનામાં નાદેતનામે મહર્વિક યાવત્ પલ્યોપમની સ્થિતિઆયુવાળો એક દેવ વસે છે. તે કારણથી હે ગૌતમ! તે જંબદ્વીપ દ્વીપ કહેવાય છે. [65] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર મિથિલા નગરીના માણિભદ્ર ચૈત્યમાં - ઘણાં શ્રમણો, ઘણા શ્રમણીઓ, ઘણાં શ્રાવકો, ઘણી શાવિકાઓ, ઘણાં દેવો અને ઘણી દેવીઓ મળે - જંબૂદ્વીપ પ્રાપ્તિ નામક આધ્યયનનું એ પ્રમાણે આખ્યાન કર્યું. એ પ્રમાણે ભાષણ કર્યું. એ પ્રમાણે પ્રજ્ઞાપના કરી અને એ પ્રમાણે પ્રરૂપણા કરી. આયોં! આ અધ્યયનો અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને વ્યાકરણપૂર્વક વારંવાર તેનો ઉપદેશ કર્યો. તેમ હું તમને કહું છું. * વિવેચન-૩૬૪,૬૫ - ભગવદ્ ! કયા કારણે જંબૂદ્વીપ દ્વીપ એમ કહેવાય છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં જંબૂવૃક્ષો એકૈક રૂપે વિરલ સ્થિત છે. ઘણાં જંબૂવન - જંબૂવૃક્ષો સમૂહ ભાવથી રહેલાં છે. તથા ઘણાં જંબુવનખંડ - જંબૂવૃક્ષ સમૂહો વિજાતિય વૃક્ષ મિશ્રિત છે. તેમાં પણ જંબૂવૃક્ષની જ પ્રાધાન્યતા છે, તે પ્રસ્તુત વર્ણકનું સાફલ્ય છે, અન્યથા બીજા વૃક્ષોના વનખંડથી નિર્મિતભૂત જંબૂદ્વીપ પદ પ્રવૃત્તિ નિમિત્તત્વમાં અસંગતી ચાય. તે કેવા છે ? નિત્ય-સર્વકાળ, કુસુમિત ચાવત્ પદથી નિત્ય માયિત, નિત્ય લવચિક, નિત્ય સ્તબકિત ઈત્યાદિ કહેવું. જેનું વ્યાખ્યાન પૂર્વે વનખંડના વનમાં કરાયેલ છે. ઉકત વર્મક યુકત વૃક્ષો શ્રી વડે અતિ ઉપશોભિત થઈને રહેલા છે. આ નિત્ય કુસુમિતત્વ આદિ જંબવૃક્ષાને ઉત્તરકુર ક્ષેત્રની અપેક્ષાથી જાણવા. અન્યથા આ વર્ષાકાળ ભાવિ પુષ્પ ફલોદયવથી પ્રત્યક્ષ બાધા આવશે. આ જંબૂવૃક્ષ બહુલ દ્વીપ જંબૂદ્વીપ એ પ્રમાણે કહેવાય છે. - - અથવા - - જંબૂ સુદર્શના નામથી અનાદત નામે - પૂર્વે જંબૂવૃક્ષાધિકારમાં વ્યાખ્યાત નામવાળો મહર્તિક, મહાપૂતિક ઈત્યાદિ પચોપમસ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણથી એમ કહે છે કે - આ જંબૂદ્વીપ છે. સૂત્રનો એક દેશ જ બીજા સૂકદેશનું સ્મરણ કરાવે છે - - તેથી જંબૂડીપ એવું નામ શાશ્વત છે, જે કદી ન હતું તેમ નહીં, નથી તેમ પણ નહીં, નહીં હશે તેમ પણ નહીં. ચાવતું આ નામ નિત્ય છે, તેમ જાણવું. જીવાભિગમની પ્રતિમાં તેમ દશર્વિલ છે, આ કયા આકાર અને ભાવ પ્રત્યાવતારવાળો જંબૂદ્વીપ છે, તે ચોથો પ્રશ્ન કહેવો. હવે પ્રસ્તુત તીર્થ-દ્વાદશાંગી-બના સૂત્રગુંચનકર્તા શ્રી સુધમસ્વિામીજી પોતાના ગુરવ અભિમાનને છોડીને પ્રસ્તુત ગ્રંચના ઉપદર્શનપૂર્વક નિગમન વાક્ય કહે છે - ‘તા ' ઈત્યાદિ. શાશ્વત - શાશ્વત નામપણાંથી સતરૂપ આ જંબૂદ્વીપ છે, તે ભાવ છે. સતું ભાવને વીતરાગો અપલાપિત કરતાં નથી, તેથી શ્રમણ ભગવંત મહાવીર, મિથિલા નગરીમાં માણિભદ્ર ચૈત્યમાં ઘણાં શ્રમણો, ઘણી શ્રમણીઓ, ઘણાં શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, ઘણાં દેવો અને ઘણી દેવીઓની મધ્યે [ર્ષદામાં પરંતુ એકાંતમાં નહીં, કોઈ એકલાને નહીં, તે રીતે - યયોત ઉકતાનુસાર માધ્યાતિ - વાચ્ય માગ કથન કરે છે. ખાસ - વિશેષ વચનથી કથન કરે છે, પ્રસાપતિ - વ્યક્ત પર્યાય વચનથી કહે છે, એ પ્રમાણે પ્રરૂપે છે. આખોયના અભિધાનાર્થે કહે છે - જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ એ નામે છઠું ઉપાંગ છે. (અહીં વૃત્તિકાર મહર્ષિ ગ્રંથ શ્લોક પ્રમાણમના વિષયમાં આ પ્રતિનો, પૂજ્ય મલયગિરિ મહારાજનો, ઈત્યાદિ મત ટાંકે છે, ટાંકીને તે શ્લોકસંખ્યાના તફાવતના વિષયમાં પોતે સમાધાન પણ આપે છે ઈત્યાદિ બધું બહુશ્રુતગમ્ય હોવાથી તેની નોંધ અમે લેતા નથી.] હવે ગુણોની વિભાવના કરતાં કહે છે - માર્ચ - સર્વ પાપથી દૂર રહે તે આર્ય અર્થાત્ અહીં તેનો અર્થ છે. શ્રી વર્ધમાનસ્વામી, તેથી જ સર્વ સાવધના વર્જનપણાથી - “સાવધ નિરર્થક તુચ્છાર્થક ન બોલવું જોઈએ.” એ વક્તાના પ્રામાણ્યથી વચન પ્રામાણ્ય કહેવાય છે, તેમ જાણવું. અથવા શ્રી સુધમસ્વિામી દ્વારા આ સંબોધન શ્રી જંબૂસ્વામી પરવે કરાયેલ છે કે - હે આર્ય! અધ્યયન - પ્રસ્તુત જંબૂદ્વીપ પ્રાપ્તિ નામક સ્વતંત્ર અધ્યયનમાં, પણ “શઅપરિજ્ઞા” આદિની માફક શ્રુતસ્કંધની અંતર્ગતુ રહેલ હોય તેવું અધ્યયન ન સમજવું. * પરસ્પર સમુચ્ચયાર્થે છે. હેતુને અને પ્રશ્નને અને કારણને અને વ્યાકરણને. "પૂજૂથ - વિસ્મરણશીલ શ્રોતાના અનુગ્રહને માટે વારંવાર પ્રકાશન વડે અથવા પ્રતિવસ્તુ નામાર્યાદિ પ્રકાશન વડે જણાવે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ 208 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ વ્યાકૃત્ કર્યું. નિવેfષ - સુધમસ્વિામી જંબૂસ્વામીને પ્રતિબોલ્યા કે - “હું કહું છું” અર્થાત્ ગુરુ સંપ્રદાયથી આવેલ આ જંબૂદ્વીપ પ્રાપ્તિ નામક અધ્યયન છે, પરંતુ સ્વબુદ્ધિ વડે ઉપેક્ષિત નથી. અહીં ૩પત્તિ એવો વર્તમાન નિર્દેશ ત્રણે કાળમાં વર્તતા અરહંતોમાં જંબૂદ્વીપપ્રાપ્તિ ઉપાંગ વિષયક અર્થ પ્રણેતા રૂપ વિધિના દર્શનાર્થે કરાયેલ છે તેમ જાણવું. અહીં ગ્રંથના પર્યવસાનમાં જે શ્રી મહાવીર સ્વામીનું નામ કથન છે, તેને ચરમમંગલ જાણવું. મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૭-શ્નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ [364,365 ર09 આના દ્વારા ગુરુની પરતંત્રતા જણાવી. - તેમાં મર્થ - જંબૂતીપાદિ પદોનો અqઈ. તે આ રીતે - “ભગવનું ! તે કયા હેતુથી જંબૂઢીપદ્વીપ એમ કહેવાય છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વનીપમાં ત્યાં ત્યાં ઘણો જંબૂવૃક્ષ ઈત્યાદિ છે - x * x * અથવા જંબૂ સુદર્શનામાં અનાદંત દેવ વો છે, ઈત્યાદિ - X - X * માટે તેને જંબૂદ્વીપ કહે છે.” - તથા હેતુ - નિમિત, તે આ પ્રમાણે- “ભગવન્! ચંદ્ર જ્યોતિપેન્દ્ર જ્યોતિ રાજ ચંદ્રાવતંસક વિમાનમાં - X-X - X * અંતઃપુર સાથે - X - X * ભોગ ભોગવવા સમર્થ છે ? * x * x * ગૌતમ ! જયોતિષેન્દ્ર ચંદ્ર * x * x * તેની સુધમાં સભામાં * x * વજમય ગોળ દાબડામાં ઘણાં જિન અસ્થિ છે - x * x * તે ઘણાં દેવોને અર્ચનીયાદિ છે - X - X - તે કારણે ચંદ્ર ત્યાં મૈથુન નિમિત્તે ભોગ ન ભોગવે. તો ઉક્ત સૂત્ર હેતુ પ્રતિપાદક છે. તથા પ્રશ્ન - શિષ્ય પૂછેલા અર્થના પ્રતિપાદનરૂપ. જેમકે લોકમાં પણ કહેવાય છે કે - આના વડે પ્રશ્નો સમ્યક્ કહેવાયા. અન્યથા સર્વથા સર્વભાવવિદ્ ભગવનને પ્રzવ્ય અર્થના અભાવથી કઈ રીતે પ્રશ્ન સંભવે ? જેમકે - ભગવત્ ! જંબૂદ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? તે દ્વીપ કેટલો મોટો છે ?, તે દ્વીપ કયા આકારે છે ? - x - 4 - ગૌતમ ! આ જંબૂદ્વીપ દ્વીપ બધાં દ્વીપ સમુદ્રોની સૌથી અંદરના ભાગે અને સૌથી નાનો છે, વૃત - તેલના પુંડલાના સંસ્થાને સંસ્થિત ઈત્યાદિ * * * * * * * x - છે. તેની પરિધિ 3,16,223 યોજત આદિ * x - x - છે. ઈત્યાદિ. તથા રા - અપવાદ, વિશેષ વચન. વિશેષ આ - પદ ગર્ભિતસૂઝ કહેવું જોઈએ. જેમકે - ભગવન્! જંબૂડીપ દ્વીપમાં ઐરાવત નામે વર્ષ ક્ષેત્ર કયાં કહેલું છે ? ગૌતમ! શિખરી પર્વતની ઉત્તરે, ઉત્તર લવણસમદ્રની દક્ષિણે ઈત્યાદિ - x * x * તે ઐરવતોત્ર સ્થાણુની કટકની બહુલતાવાળું છે, ઈત્યાદિ * * * * * એ પ્રમાણે જેવી વક્તવ્યતા ભરત ક્ષેત્રની કહી, તેવી જ સંપૂર્ણ સ્વતની જાણવી. - X - X - ઉક્ત અતિદેશ સૂત્રમાં * વિશેષ એ કે - રવત ચક્રવર્તી, ઐરાવત દેવ છે, માટે ઐરાવત વર્ષોઝ જાણવું. તથા થાક્ષર - અપૃષ્ટના ઉત્તરરૂ૫, તે આ રીતે - ભગવદ્ ! જ્યારે સૂર્ય સર્વવ્યંતર મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે? ગૌતમ ! પર૫૧ યોજન, ઈત્યાદિ * x - x - તેમાં અંતે કહે છે - “અહીં રહેલો મનુષ્ય 47,263 યોજનથી * * * * સૂર્ય દૃષ્ટિપથમાં જલ્દી આવે છે. - x - અહીં શિષ્ય એ પૂછેલ નથી, તો પણ પરોપકારમાં પ્રવૃત્ત ભગવંતે સ્વયં. - X - X - X - X - X - X - X - 1 જંબૂદ્વીપ પ્રાપ્તિ ઉપાંગ સૂત્રનો | 1 ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 1 - X - X - X - X - X - X - X -' $ ભાગ-૨૭મો પૂર્ણ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.