________________
પર
પ/ર૪૦
કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે – દષ્ટિન્તિક, પ્રતિકૃતિક, સામેતોપનિપાતિક, લોકમધ્યાવસાનિક. કેટલાંક બMીશ ભેદે દિવ્ય નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક ઉત્પાતનિપાત, નિપતોત્પાત, સંકુચિતપસારણ યાવતું ભાંતસંભાત નામક દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે. કેટલાંક તાંડવ કરે છે અને કેટલાંક લારા-નૃત્ય કરે છે.
કેટલાંક પોતાને સ્થળ બનાવે છે, એ પ્રમાણે બુકાર કરે છે, આફોટન કરે છે, વલ્સન કરે છે, સીંહનાદ કરે છે અને કેટલાંક આ ભૂકારાદિ ભાવું જ કરે છે..
કેટલાંક ઘોડાની જેમ હણહણે છે, એ પ્રમાણે હાથીની જેમ ગુલગુલાયિત કરે છે, રથની જેમ ધનઘનાહટ કરે છે, કેટલાંક આ હણહણાટ આદિ ત્રણે સાથે કરે છે.
કેટલાંક ઉચ્છલ કરે છે, કેટલાંક પ્રક્ષાલ કરે છે, કેટલાંક ત્રિપદી છેદે છે, પાદ દર્દક રે છે, ભૂમિ ઉપર થપાટો મારે છે. કેટલાંક મોટા શબ્દોથી અવાજો કરે છે, એ પ્રમાણે સંયોગો કહેવા.
કેટલાંક હક્કાર કરે છે, એ પ્રમાણે પૂકારે છે, થક્કારે છે, આવપતિત થાય છે, ઉત્પતિત થાય છે, પરિપતિત થાય છે, બળે છે, તપછે છે, પ્રતપ્ત થાય છે, ગર્જે છે, વિધુતની જેમ ચમકે છે, વર્ષની જેમ વસે છે. [તથા...]
કેટલાંક દેવોત્કલિક કરે છે, એ પ્રમાણે દેવકટકા કરે છે, કેટલાંક દુહદદુ કરે છે, કેટલાંક વૈક્રિય ભૂતરૂપો વિકુવીને નાચે છે, એ પ્રમાણે વિજયદેવવ4 કહેવું યાવ4 ચારે તરફ ધીમે ધીમે દોડે છે . જોર જોરથી ઘડે છે.
• વિવેચન-૨૪૦ -
પછી અભિષેક સામગ્રી ઉપસ્થિત થતાં તે અય્યત દેવેન્દ્ર દશ હજાર સામાનિકો, 33 ગાયઅિંશકો આદિ સૂકાર્યવત્ જાણવું. સુકુમાલ હથેળીમાં ગૃહીત અનેક હજાર સંખ્યાવાળા કળસો જાણવા. તેને જ વિભાગથી દશવિ છે - ૧૦૦૮ સોનાના કળશો, ચાવતુ પદથી રૂપાના, મણિના, સોનારૂપાના, સોનામણિના, રૂપામણિના, સોની રૂપામણિના, માટીના બધાંએ ૧૦૦૮ કળશો લેવા. તેથી સર્વસંખ્યાથી ૮૦૬૪ થશે, ચાવત્ શબ્દથી ભંગારાદિ લેવા.
સર્વ જળ, સર્વ માટી, સર્વ તુવર ચાવત્ શબ્દથી પુષ્પાદિ ગ્રહણ કરવા, સર્વોષધિ-સરસવથી, સર્વ ઋદ્ધિ વડે યાવત સ્વયી, ચાવતુ શGદથી સર્વધતિથી લઈને દુભિ નિર્દોષનાદ સુધી લેવું. મોટા-મોટા તીર્થકરાભિષેક વડે - જે અભિષેકથી તીર્થકરો અભિસિંચિત્ થાય છે, અહીં અભિષેક શબ્દથી ક્ષીરોદાદિ જળ જાણવું.
ધે અભિષેકકારી ઈન્દ્ર પછી બીજા ઈન્દ્રાદિ જે કરે છે, તે કહે છે - પછી સ્વામી અતિશય મહાનુ અભિષેકમાં વર્તતા ઈન્દ્રાદિ દેવો, હાથમાં છત્ર, ચામરાદિ લઈને હર્ષિત, સંતુષ્ટ થઈ, હાથમાં વજ, ત્રિશૂળાદિ શો લઈને આગળ ઉભા અર્થાત્ કેટલાંક છત્રધારી, કેટલાંક ચામરઘારી ઈત્યાદિ, સેવા ધર્મ જણાવવા કહ્યું છે, વૈરીના
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 નિગ્રહ માટે નહીં. - x -
હવે અતિદેશ કહે છે -
એ પ્રમાણે વિજયદેવના અભિષેક સૂત્રાનુસાર ઉક્ત સૂગ નણવું. ચાવતુ પદથી • x • x - કેટલાંક દેવો પાંડવનમાં અતિ જળ કે અતિ માટી ન થાય, તે રીતે પ્રવિરલ અને રજ-રેણુ નાશ કરનાર, દિવ્ય સુરભિગંધ જળની વર્ષા કરે છે. કેટલાંક પાંડકવને નિહતરજ, નટરાજ, ભ્રષ્ટ જાદિ કરે છે. હવે સૂત્ર કહે છે -
કેટલાંક દેવો પાંડુકવને આસિતાદિ કરે છે, જળ વડે સીંચે છે, તેથી જ શૂચિ, કચરો દૂર કરવાથી સંમૃષ્ટ, રસ્તા વગેરે કરે છે. અર્થ આ છે - તેમાં સ્થાને સ્થાનેથી લાવેલ ચંદનાદિ વસ્તુ માર્ગના અંતરમાં તે રીતે ઢગલો કરાયેલ છે, જેથી હાટની શ્રેણી જેવી લાગે છે. યાવત્ પદથી પાંડુકવને મંચાતિમંચ યુકત કરે છે. કેટલાંક વિવિધ રંગી - ઉંચી - ધ્વજા પતાકાથી મંડિત કરે છે. કેટલાંક ગોશીષ ચંદન દર્દરની થાપા મારે છે કેટલાંક ચંદન કળશયુક્ત કરે છે.
કેટલાંક પ્રતિદ્વારના દેશભાગને ચંદનઘટ યુક્ત તોરણવાળા કરે છે. કેટલાંક વિપુલ વૃત લાંબી માતાથી યુક્ત કરે છે. કેટલાંક પંચવર્ણી સરસ સુગંધી છોડતાં પંજો પચાર યુક્ત કરે છે, કેટલાંક કાલો અગરુ આદિની ધૂથી મધમધતી ગંધ વડે અભિરામ સુગંધ શ્રેષ્ઠ ગંધયુક્ત કરે છે. [ઉક્ત સૂમની વ્યાખ્યાનો સાર-શબ્દારૂપે
હિરણ્ય - રૂપું, વર્ષ-વૃષ્ટિ, રન-કર્કીતનાદિ, વજ-હીર, આભરણ - હાસદિ, પત્ર-મનકાદિ, બીજ-સિદ્ધાદિ, માચ-ગુંથેલા પુષ્પો, ગંધ-વાસ, વર્ણ-હિંગલોકાદિ. ચૂમ-સુગંધદ્રવ્યક્ષોદ. હિરણ્યવિધિ-હિરણ્યરૂપ મંગલપકાર બીજા દેવોને આપે છે. • X - X - - હવે સંગીતવિધિરૂપ ઉત્સવ કહે છે – કેટલાંક ચતુર્વિધ વાધો વગાડે છે, તે આ રીતે - તત - વીણાદિ, વિતત - પટહાદિ, ધન - તાલ આદિ, શુષિ-વંશાદિ. કેટલાંક ચતુર્વિધ ગાયન ગાય છે, તે આ રીતે – ત્સિત્તે પહેલાથી સમારંભ્યમાણ, પાદાત્ત-પાદવૃદ્ધ, વૃતાદિ ચતુભગિરૂપ પાદબદ્ધ, મંદાય-મધ્ય ભાગમાં મુઈનાદિ ગુણયુક્ત, સેવિતાવસાન-યશોચિત લક્ષાણયુક્તતાથી ભાવિતાદિ - ૪ -
કેટલાંક ચાર ભેદે નાટ્ય કરે છે, તે આ પ્રમાણે - અંચિતાદિ ચાર, કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે, તે આ રીતે - દષ્ટિબ્લિક આદિ ચાર. આ નાટ્યવિધિ, અભિનયવિધિને ભરતાદિ સંગીત શાસ્ત્રજ્ઞ પાસેથી જાણવી. કેટલાંક બનીશ ભેદે અષ્ટમાંગલિક આદિ દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે, તે બધું જ ક્રમે ઉદ્ધમાન સ્વામીની આગળ સૂર્યાભદેવે દેખાડેલ તે જ ક્રમ લેવો. - X - સ્વસ્તિક, શ્રીવત્સ, રંધાવાદિ આઠ મંગલથી ચિકિત. અહીં આઠે પદોની વ્યાખ્યા પૂર્વવતું. વિશેષ એ કે - તેના વડે આલેખન, તે-તે આકારની આવિભવના થાય તેમ દશવિ છે. અર્થાત તેને અભિનયવિષયકૃત્ય કરે છે.
મfજના - આંગિક, વાચિક, સાત્વિક, આહાર્ય એ ચાર ભેદથી સમુદિત કે અસમુદિતપણે અભિનેતવ્ય વસ્તુ ભાવને પ્રગટ કરવો. તેમાં આંગિક વડે નાટ્યકત