________________
/ર૬૮
૧૦૩ અને ચતુર છે. તે મનુષ્યોગ બહાર રહેલ ચંદ્ર, સૂર્યોનું આતપોત્ર લંબાઈથી અનેક લાખ યોજન પ્રમાણ અને વિકંભથી એક લાખ યોજન પ્રમાણ છે. અહીં આ ભાવના છે -
માનુષોતર પર્વતથી અર્ધ લાખ યોજન જતાં કરણવિભાવના ઉક્ત કરણાનુસાર પહેલી ચંદ્ર-સૂર્ય પંક્તિ, તેથી લાખયોજન ઓળંગી બીજી પંક્તિ, તેનાથી પહેલી પંકિતમાં ચંદ્ર-સૂર્યોની આટલી તાપક્ષેત્રની લંબાઈ અને વિસ્તાર છે. એક સૂર્યથી બીજો સૂર્ય લાખ યોજન ઓળંગતા, તેથી લાખ યોજન પ્રમાણ છે. આ ભાવના પ્રથમ પંક્તિની અપેક્ષાથી જાણવી.
કેવા ? સુખલેશ્યાયુક્ત. આ વિશેષણ ચંદ્ર અપેક્ષાથી જાણવું. તેથી તેઓ અતીશીત તેજયુક્ત ન હોય, મનુષ્ય લોકના શીત કાલાદિવનું છે, પણ એકાંતે શીતરશ્મિ નહીં.
મંડલેશ્યા, આ વિશેષણ સૂર્ય પ્રતિ છે. તેથી અતિ ઉણતેજ યુકત નહીં. મનુષ્યલોકના ઉનાળાના સમય જેવી છે, એકાંતથી ઉણ રશ્મિયુક્ત નહીં. એ જ વાતનો વિસ્તાર
મંદાતપલેશ્યા, મન - અતિ ઉષ્ણ સ્વભાવ આતપરૂપ નહીં, તેથT • કિરણ સંઘાત જેનો છે તે. તથા ચિત્રાંત લેશ્યા - ચંદ્રથી અંતરિતવથી સૂર્યોના સિગમંતર ચિત્રલેશ્યા - ચંદ્રમાના શીતરશ્મિત્વથી અને સૂર્યોના ઉણરશિત્વથી.
કઈ રીતે અવભાસે છે ? અન્યોન્ય સમવગાઢ વડે અર્થાત પરસ્પર સંશ્લિષ્ટા લેશ્યા વડે. તે આ રીતે - ચંદ્રની અને સૂર્યની પ્રત્યેકની લેશ્યા લાખ યોજન પ્રમાણ વિસ્તારથી ચંદ્ર અને સૂર્યોની સૂચિ પંક્તિથી વ્યવસ્થિત પરસ્પર અંતર ૫૦,ooo યોજન, પછી ચંદ્રપ્રભામિશ્રા સૂર્યપભા, સૂર્યપ્રભા મિશ્રા ચંદ્રપ્રભા. આ ચંદ્ર-સૂર્ય પ્રભાનો મિશ્રીભાવ, સ્થિરત્વ દષ્ટાંતથી બતાવે છે -
કૂટની માફક - પર્વત ઉપર રહેલ શિખરોની માફક સ્થાન સ્થિત - સદા એકત્ર સ્થાને સ્થિત, ચોતરફ તે પ્રદેશોને પોતપોતાની નીકટના પ્રદેશોને અવભાસે છે આદિ. - આમને પણ ઈન્દ્રના અભાવે વ્યવસ્થા પ્રશ્ન કરતાં કહે છે તે ઈત્યાદિ પૂર્વવત.
આ પ્રમાણે પંદર અનુયોગદ્વારથી સૂર્ય પ્રરૂપણા કરી, હવે ચંદ્ર વકતવ્યતાને કહે છે - તેમાં આમ અનુયોગદ્વારો છે – મંડલ સંખ્યા પ્રરૂપણા, મંડલક્ષેત્ર પ્રરૂપણા ઈત્યાદિ.
તેમાં પહેલી મંડલ સંખ્યા પ્રરૂપે છે – • સૂત્ર-૨૬૬ થી ૨૩ર :
[૬૯] ભગવન / ચંદ્ર મંડલ કેટલાં કહેલ છે ? ગૌતમ / પંદર ચંદ્રમંડલો કહેલા છે.
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં ક્ષેત્રનું અવગાહન કરીને કેટલાં ચંદ્ર
૧૦૮
જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ મંડલો કહેલા છે ? ગૌતમ જંબૂદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન જઈને પાંચ ચંદ્રમંડલ કહેલા છે.
ભગવાન ! લવણ સમુદ્ર વિશે પ્રશ્ન. ગૌતમ! લવણ સમુદ્રમાં 33 યોજના જઈને,અહીં દશ ચંદ્રમંડલ કહેલ છે.
એ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપમાં અને લવણ સમુદ્રમાં પંદર ચંદ્રમંડલો છે, તેમ કહેવું..
[૭૦] ભગવન ! સવવ્યંતર ચંદ્રમંડલથી કેટલે દૂર સર્વ બાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ?
ગૌતમ! પ૧ યોજન દુર સર્વબાહ્ય ચંદ્રમંડલ છે..
[૭૧] ભગવન ! ચંદ્રમંડલથી ચંદ્રમંડલનું કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમાં પાણીશ પAીશ યોજન અને એક યોજનના /ળ ભાગ તdi ૬૧ ભાગોના સાત ભાગ છેદીને ચાર ચૂર્ણિકા ભાગ એક ચંદ્રમંડલથી બીજ ચંદ્રમંડલનું બાળ અંતર કહેલ છે.
[૭] ભગવાન ! ચંદ્રમંડલ કેટલી લંબાઈ-પહોળાઇeણી અને કેટલી પરિધિથી તથા કેટલી જાડાઈથી કહેલ છે ?
ગૌતમી ૫૬/ક યોજન લાંબુ-પહોળું, સાધિક ત્રણગણું પરિધિથી અને ૨૮ યોજના જાડાઈથી છે.
• વિવેચન-૨૬૯ થી ૨૭૨ - ભગવનું ! કેટલાં ચંદ્રમંડલો કહેલા છે ?
ગૌતમ ! પંદર ચંદ્રમંડલો કહેલા છે. ધે તેની મધ્યે કેટલા દ્વીપ, કેટલાં લવણસમદ્રમાં હોય ? એ પ્રમાણે વ્યકતા પૂછે છે –
ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલું જઈને કેટલા ચંદ્રમંડલ કહેલા છે ? [ઈત્યાદિ બંને સૂણો સ્ત્રાર્થ મુજબ હોવાથી અહીં ફરી અનુવાદ કરેલ નથી.] હવે મંડલોગ
ભગવદ્ ! સર્વ અત્યંતર ચંદ્રમંડલથી કેટલા અબાધાથી સર્વ બાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? શું કહેવા માંગે છે ? ચંદ્રમંડલ વડે સર્વ અત્યંતરાદિથી સર્વ બાહ્યાંતે જે વ્યાપ્ત આકાશ છે, તે મંડલ ક્ષેત્ર, તેમાં ચક્લાલપણે વિકુંભ ૫૧૦ - ૐ૮/૧ યોજના છે. આ વ્યાખ્યાથી અધિક જાણવું.
તે આ રીતે – ચંદ્રના મંડલો ૧૫ છે અને ચંદ્ર બિંબનો વિકુંભ ૨૪/૧ યોજના છે. તેથી પ૬ને ૧૫ વડે ગુણતાં ૮૪૦ થાય. તેના યોજન કરવાને માટે ૬૧ વડે ભાગ દેતા, પ્રાપ્ત ૧૩ યોજના અને શેષ-૪૭ વધશે. તથા ૧૫ મંડલોનું અંતર૧૪ થાય. એકૈક અંતરનું પ્રમાણ ૩૫-૩૦/૧ અને ૬૧ ભાગના / ભાગ છે. તેથી ૩૫ને ૧૪ ગુણતાં થશે - ૪૯૦ અને જે ૩૦/૬૧ ભાગ છે, તેને ૧૪ વડે ગુણતાં આવશે • ૪૨૦, આ રાશિ-૬૧ ભાગાત્મક છે, તેના વડે ૬૧ ભાગો કરાતા પ્રાપ્ત થસે - ૬યોજન. તેને પૂર્વ રાશિમાં ઉમેરતાં થશે - ૪૯૬ યોજન. બાકી રહે છે - પI ભાગ. હવે જે ૬૧ ભાગના 9 ભાગ છે, તેને ૧૪ વડે ગુણીએ, તેથી આવેલ-પ૬ને છ ભાગ