Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/035612/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः पूज्य आनन्द-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरूभ्यो नमः | આગમ- 11 વિપાકશ્યતા આગમસૂત્ર ગુજરાતી ભાવાનુવાદ અનુવાદક અને સંપાદક આગમ દિવાકર મુનિદીપરત્નસાગરજી ' [ M.Com. M.Ed. Ph.D. શ્રુત મહર્ષિ ] આગમ ગુજરાતી અનુવાદ શ્રેણી પુષ્પ-૧૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકથ્થતા नमो नमो निम्मलदंसणस्स बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नम: पूज्य आनन्द-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरूभ्यो नम: [ (11) વિપાકકૃત આગમસૂત્ર ગુજરાતી ભાવાનુવાદ પ્રકાશન તારીખ 30/03/2020 સોમવાર તિથી- 2074, ચૈત્ર સુદ-૬ અનુવાદક અને સંપાદક આગમ દિવાકર મુનિ દીપરત્નસાગરજી [M.Com. M.Ed. Ph.D. શ્રત મહર્ષિ 00: સંપર્ક :00 જૈનમુનિ ડો. દીપરત્નસાગર [M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ Email: - jainmunideepratnasagar@gmail.com Mob M obile: - 09825967397 Web address:- (1) , (2) Deepratnasagar.in -: ટાઈપ સેટિંગ :આસુતોષ પ્રિન્ટર્સ, 09925146223 -: પ્રિન્ટર્સ:નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ 09825598855 મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકકૃત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 2 Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકથ્થતા 45 આગમ વર્ગીકરણ સૂત્ર भ ક્રમ - આગમનું નામ આગમનું નામ સૂત્ર / 01 आचार 02 | सूत्रकृत् 03 स्थान अंगसूत्र-१ अंगसूत्र-२ अंगसूत्र-३ अंगसूत्र-४ अंगसूत्र-५ 25 / आतुरप्रत्याख्यान 26 / महाप्रत्याख्यान 27 भक्तपरिज्ञा 28 तंदुलवैचारिक पयन्नासूत्र-२ पयन्नासूत्र-३ पयन्नासूत्र-४ पयन्नासूत्र-५ पयन्नासूत्र-६ समवाय संस्तारक भगवती ज्ञाताधर्मकथा अगसूत्र-६ पयन्नासूत्र-७ 07 उपासकदशा 08 | अंतकृत् दशा 09 अनुत्तरोपपातिकदशा | प्रश्नव्याकरणदशा विपाकश्रुत 12 औपपातिक 30.1 गच्छाचार 30.2 चन्द्रवेध्यक 31 गणिविद्या देवेन्द्रस्तव 33 / | वीरस्तव 34 | निशीथ अंगसूत्र-७ अंगसूत्र-८ अंगसूत्र-९ अंगसूत्र-१० अंगसूत्र-११ उपांगसूत्र-१ उपांगसूत्र-२ उपांगसूत्र-३ 10 11 35 बृहत्कल्प राजप्रश्रिय व्यवहार 14 जीवाजीवाभिगम 37 उपागसूत्र-४ 15 प्रज्ञापना | सूर्यप्रज्ञप्ति चन्द्रप्रज्ञप्ति जंबूद्वीपप्रज्ञप्ति पयन्नासूत्र-७ पयन्नासूत्र-८ पयन्नासूत्र-९ पयन्नासूत्र-१० छेदसूत्र-१ छेदसूत्र-२ छेदसूत्र-३ छेदसूत्र-४ छेदसूत्र-५ छेदसूत्र-६ मूलसूत्र-१ मूलसूत्र-२ मूलसूत्र-२ मूलसूत्र-३ मूलसूत्र-४ चूलिकासूत्र-१ चूलिकासूत्र-२ दशाश्रुतस्कन्ध 38 / जीतकल्प 39 महानिशीथ 40 / आवश्यक 41.1 ओघनियुक्ति 41.2 | पिंडनियुक्ति 42 दशवैकालिक उपांगसूत्र-५ उपांगसूत्र-६ 18 उपागसूत्र-७ 19 निरयावलिका उपांगसूत्र-८ 20 कल्पवतंसिका उपांगसूत्र-९ 21 उपांगसूत्र-१० 43 उत्तराध्ययन पुष्पिका पुष्पचूलिका वृष्णिदशा 44 - नन्दी उपांगसूत्र-११ उपांगसूत्र-१२ पयन्नासूत्र-१ 45 अनुयोगद्वार 24 / चतु:शरण મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 3 Page #4 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા આગમસૂત્ર- 11 ‘વિપાક શ્રુત’ અંગસૂત્ર-૧૧ ગુજરાતી ભાવાનુવાદ ક્યાં શું જોશો ? | વિષય | પૃષ્ઠ ક્રમ | ક્રમ વિષય પૃષ્ઠ 39 છ | 0 | 42 જ | 42 શ્રુતસ્કંધ- 1 મૃગાપુત્ર ઉજ્જીતક અભગ્નસેન સગડ બૃહસ્પતિદત્ત નંદીવર્ધન ઊંબરદત્ત શૌર્યદત્ત | દેવદત્તા | અંજુ શ્રુતસ્કંધ- 2 06 | સુબાહુ 12 | 2 ભદ્રનંદી 17 | 3 | સુજાત 2 | 4 | સુવાસવ 24 | 5 | જિનદાસ 26 | 6 | વૈશ્રમણ 29 | 7 | મહાબલ 32 8 | ભદ્રનંદી 34 | 9 | મહય્યદ 38 | 10 | વરદત્ત 42 42 42 43 મુનિ દીપરત્નસાગર કૃત્ “(વિપાકકૃત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 4 Page #5 -------------------------------------------------------------------------- ________________ 1. [11 આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા મુનિ દીપરત્નસાગરજીનું આ પૂર્વેનું સાહિત્ય-સર્જન આગમસાહિત્ય આગમસાહિત્ય ક્રમા સાહિત્ય નામ બુક્સ | ક્રમ સાહિત્ય નામ બુક્સ मूल आगम साहित्य:147 | 5 | મામિ મનુમ સાહિત્ય: 09 | -1- સામાળિ-મૂને print [49]. -1- આગમ વિષયાનુક્રમ- (મૂળ) 02 -2- બાળમજુત્તાળ-મૂi Net [45] -2- ગામ વિષયાનુરમ (સી) 04 -3- માગમમણૂષા (મૂન પ્રત). [53]. -3- आगम सूत्र-गाथा अनुक्रम 03 आगम अनुवाद साहित्य: 165 आगम अन्य साहित्य: 10 -1- આગમસૂત્ર ગુજરાતી અનુવાદ -1- આગમ કથાનુયોગ 06 -2- મામસૂત્ર હિન્દી અનુવાદુNet [47]. -2- મામ સંવંથી સાહિત્ય 02 -3- Aagam Sootra English Trans. -3-ऋषिभाषित सूत्राणि 01. -4- આગમસૂત્ર સટીક ગુજરાતી અનુવાદ [48] . -4- કામિય સૂmlવતી 01 -5- મામસૂત્ર હિન્દી અનુવાઃ print [12] आगम साहित्य-कुल पुस्तक 518 आगम विवेचन साहित्य: આગમ સિવાયનું અન્ય સાહિત્ય -1- સામસૂત્ર સીવં [46] | 1 તત્ત્વાભ્યાસ સાહિત્ય-2- ગામ મૂત્ર પર્વ વૃત્તિ -1 [51] | 2 | સુત્રાભ્યાસ સાહિત્ય 06 -3- મા!ામ મૂલં વં વૃત્તિ -2 [09] | 3 | વ્યાકરણ સાહિત્ય 05 | -4- કામ પૂર્ણ સાહિત્ય [09] [ 4 વ્યાખ્યાન સાહિત્ય 04 | -5- સવૃત્તિ બામસૂત્રા-1. [40] | 5 | જિનભક્તિ સાહિત્ય| -6- સવૃત્તિ બાપામસૂત્રાપ-2 [08] [ 6 વિધિ સાહિત્ય|-7-सचूर्णिक आगमसुत्ताणि | [08] | 1 | આરાધના સાહિત્ય आगम कोष साहित्य: 16 | 8 | પરિચય સાહિત્ય| -1- માયામ દ્વોનો [04] | 9 | પૂજન સાહિત્ય-2- ગામ વEીવોનો [01] | 10 | તીર્થકર સંક્ષિપ્ત દર્શન -3- નામ-સાર-વારેષ: [05] | 11 | પ્રકીર્ણ સાહિત્ય| -4- મામશલ્લાદિસંગ્રહ (AI--S) [04] | 12 | દીપરત્નસાગરના લઘુશોધનિબંધ | | -6- પામ વૃહત્ નામ વકોષ: [02]. આગમ સિવાયનું સાહિત્ય કૂલ પુસ્તક 35 171 13 09 04 05 05 1-આગમ સાહિત્ય (કુલ પુસ્તક) 518 2-આગમેતર સાહિત્ય (કુલ પુસ્તક) 085 દીપરત્નસાગરજીનું કુલ સાહિત્ય 603 મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 5 Page #6 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા છે [11] વિપાકત અંગસૂત્ર-૧૦- ગુજરાતી ભાવાનુવાદ શ્રુતસ્કંધ.૧દુઃખવિપાક સૂત્ર-૧ તે કાળે, તે સમયે(અવસર્પિણીકાળના ચોથા આરામાં, ભગવાન મહાવીર વિચરતા હતા ત્યારે) ચંપા નામે નગરી હતી. ત્યાં ઇશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. (નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર કરવું) તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા અણગાર, જાતિસંપન્ન, ચૌદપૂર્વી, ચાર જ્ઞાના સહિત આદિ ગુણ યુક્ત હતા, 500 અણગારો સાથે પરીવરી પૂર્વાનુપૂર્વી વિચરણ કરતા યાવત્ પૂર્ણભદ્ર ચૈત્ય પધાર્યા અને ત્યાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈ યાવત્ વિચરતા હતા. ધર્મકથા શ્રવણ માટે પર્ષદા નીકળી, ધર્મ સાંભળી, અવધારી યાવત જે દિશામાંથી આવેલ તે દિશામાં પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધર્માના શિષ્ય આર્ય જંબૂ અણગાર, જે સાત હાથ ઊંચા તથા ગૌતમસ્વામીની જેમ યાવત્ ધ્યાનરૂપી કોઠામાં રહી, આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે આર્ય જંબૂ અણગારે જાતશ્રદ્ધ થઈ યાવતુ આર્ય સુધર્મા અણગાર પાસે આવી, ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કરીને યાવત્ પર્યાપાસતા આ પ્રમાણે કહ્યું - સૂત્ર-૨ હે પૂજ્ય ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ નિર્વાણ સંપ્રાપ્ત દશમાં અંગ પ્રશ્ન વ્યાકરણનો આ અર્થ કહ્યો, તો હે ભંતે ! અગિયારમાં વિપાકશ્રુતનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? ત્યારે આર્ય સુધર્માએ જંબૂ અણગારને આમ કહ્યું - હે જંબૂ ! શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે અગિયારમાં અંગ વિપાકમૃતના બે શ્રુતસ્કંધ કહ્યા છે - દુઃખવિપાક અને સુખવિપાક હે ભંતે ! શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે ૧૧માં અંગ વિપાકશ્રુતના બે શ્રુતસ્કંધ કહ્યા છે, તો પહેલા શ્રુતસ્કંધ દુઃખવિપાકના શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે કેટલા અધ્યયનો કહ્યા છે ? ત્યારે આર્ય સુધર્માએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ ! આદિકર તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીરે દુઃખ વિપાકના દશ અધ્યયનો કહ્યા છે. તે આ પ્રમાણેસૂત્ર-૩ મૃગાપુત્ર, ઉજિઝતક, અગ્નિ, શકટ, બૃહસ્પતિ, નંદી, ઉબર, શૌર્યદત્ત, દેવદત્તા, અંજૂ. (આ દશ અધ્યયનો છે.) અધ્યયન.૧ મૃગાપુત્ર સૂત્ર-૪ ભંતે ! જો આદિકર તીર્થકર યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે દુઃખવિપાકના દશ અધ્યયનો કહ્યા છે તો ભંતે! પહેલા દુઃખ વિપાક અધ્યયનનો શો અર્થ કહ્યો છે? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે મૃગગ્રામ નગર હતું, વર્ણન, તે મૃગગ્રામ નગરની બહાર ઈશાન દિશિભાગમાં ચંદન પાદપ નામે ઉદ્યાન હતું. તે સર્વઋતુક ફળ પુષ્પાદિ યુક્ત હતુ. ત્યાં સુધર્મયક્ષનું જૂનું, યક્ષાયતન હતું જે પૂર્ણભદ્ર ચૈત્ય જેટલું પ્રાચીન હતું. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 6 Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા તે મૃગગ્રામ નગરમાં વિજય નામે ક્ષત્રિય રાજા હતો. તે વિજય ક્ષત્રિયને મૃગા નામે પૂર્ણ પંચેન્દ્રિય રાણી હતી. તે વિજય ક્ષત્રિયનો પુત્ર અને મૃગા રાણીનો આત્મજ મૃગાપુત્ર નામે પુત્ર હતો. તે જાતિઅંધ, જાતિમૂક, જાતિ બધિર, જાતિપંગુલ, હુંડ, વાયુવાળો હતો. તે બાળકના હાથ, પગ, કાન, આંખ, નાક ન હતા. કેવળ તેને તે અંગોપાંગની આકૃતિ માત્ર આકારરૂપ હતો. પછી તે મૃગાદેવી, તે મૃગાપુત્ર બાળકને ગોપવીને ભૂમિ ઘરમાં ગુપ્ત રીતે ભોજન-પાન વડે પોષતી રહે છે. સૂત્ર-૫. તે મૃગગ્રામ નગરમાં એક જાતિઅંધ પુરુષ રહેતો હતો. તે એક ચક્ષુવાળા પુરુષ વડે દંડ વડે આગળ ખેંચાતો-ખેંચાતો જતો હતો. તેના મસ્તકના કેશ ફૂટેલા અને અત્યંત વિખરાયેલા હતા. માખીના ઝુંડ તેની પાછળ બણબણતા હતા. આવો તે અંધ મિયગ્રામ નગરમાં ઘેર ઘેર દયા ઉપજાવતો આજીવિકાને કરતો રહેતો હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા. યાવતું પર્ષદા નીકળી. ત્યારે તે વિજય ક્ષત્રિય આ. કથાના અર્થને પામીને કોણિક રાજાની જેમ નીકળ્યો યાવત્ પર્યુપાસવા લાગ્યો. ત્યારે તે જાતિ અંધ પરુષે તે મોટા જન શબ્દને યાવત સાંભળીને, તેણે કહ્યું - દેવાનુપ્રિય ! શું આજે મૃગગ્રામ નગરે ઇન્દ્રમહોત્સવ આદિ છે? યાવત્ તે માટે બધા નગરજન જઈ રહ્યા છે. ત્યારે એક ચક્ષુ પુરુષે જાતિ અંધ પુરુષને કહ્યું - હે દેવાનુપ્રિય ! આજે ઇન્દ્રમહોત્સવ આદિ નથી, યાવત્ તે માટે લોકો જતા નથી. પણ શ્રમણ ભગવંત મહાવીર યાવત્ પધાર્યા છે, તે કારણે બધા જઈ રહ્યા છે. ત્યારે તે અંધ પુરુષે તે એકાક્ષી પુરુષને કહ્યું - દેવાનુપ્રિય ! ચાલો, આપણે પણ ભગવંત મહાવીરની પાસે જઈને યાવત્ પર્યાપાસીએ. ત્યારે તે જાતિ અંધ પુરુષ આગળ ચાલતા પુરુષ વડે લાકડીથી દોરવાતો ભગવંત મહાવીર પાસે આવ્યો, આવીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમન કર્યા, યાવત્ પય્પાસવા લાગ્યો. ત્યારે ભગવંતે તે વિજય ક્ષત્રિય અને પર્ષદાને ધર્મ કહ્યો. પર્ષદા યાવત્ પાછી ગઈ. વિજય રાજા પણ ગયો. સૂત્ર તે કાળે, તે સમયે ભગવંતના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ વિચરતા હતા. પછી તે ગૌતમસ્વામીએ તે જાત્કંધ પુરુષને જોયો. જોઈને જાતશ્રદ્ધ આદિ થઈને કહ્યું - ભગવદ્ ! કોઈ પુરુષ જાલંધ, જાયંધરૂપ હોય ? હા, હોય. ભગવન્! તે પુરુષ જાતિઅંધ, જાતિઅંધરૂપ કેવી રીતે છે? હે ગૌતમ ! આ જ મૃગગ્રામ નગરમાં વિજય ક્ષત્રિયનો પુત્ર, મૃગાદેવીનો આત્મજ એવો મૃગાપુત્ર નામે બાળક જાતિઅંધ, જાતિઅંધરૂપ છે, તે બાળકને અવયવો નથી યાવત્ આકૃતિ માત્ર છે. મૃગાદેવી યાવત્ તેનું પાલન કરે છે. ત્યારે ગૌતમસ્વામીએ શ્રમણ ભગવદ્ મહાવીરને વંદન-નમન કર્યા, કરીને કહ્યું - હે ભગવન્ ! હું આપની. આજ્ઞા પામીને મૃગાપુત્ર બાળકને જોવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો. ત્યારે ગૌતમસ્વામી ભગવંતની આજ્ઞા પામીને હૃષ્ટ-તુષ્ટ થઈ ભગવદ્ પાસેથી નીકળ્યા, નીકળીને અત્વરિત યાવત્ ઇર્યાસમિતિ શોધતા મૃગગ્રામ નગરે આવ્યા, આવીને મૃગગ્રામ નગર મધ્યેથી મૃગાદેવીને ઘેર આવ્યા. ત્યારે મૃગાદેવી ગૌતમસ્વામીને આવતા જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ યાવત્ બોલી- દેવાનુપ્રિય! આપના આગમનનું પ્રયોજન છે? તે જણાવો. ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપ્રિયા ! હું તમારા પુત્રને જોવાને જલદી આવેલો છું. ત્યારે મૃગાદેવીએ મૃગાપુત્ર બાળકની પછી જન્મેલા ચારે પુત્રોને સર્વાલંકાર વિભૂષિત કર્યા, કરીને ગૌતમસ્વામીના પગે લગાડ્યા પછી કહ્યું - ભગવદ્ ! આ મારા ચાર પુત્રો, તમે જુઓ. ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું - દેવાનુપ્રિયા ! હું તમારા આ પુત્રોને જોવા જલદી નથી આવ્યો. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 7 Page #8 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃતા તમારો જે મોટો પુત્ર મૃગાપુત્ર' જે જાતિઅંધ, જાતિઅંધરૂપ છે, જેને તમે છૂપી રીતે ભોંયરામાં રાખીને ગુપ્તપણે ભોજનપાન વડે પાલન-પોષણ કરો છો, તેને જોવા આવ્યો છું. ત્યારે તે મૃગાદેવીએ ગૌતમસ્વામીને પૂછ્યું - હે ગૌતમ ! તે કોણ એવા તથારૂપી જ્ઞાની કે તપસ્વી છે? જેણે આપને મારા આ રહસ્ટિક અર્થને શીધ્રપણે કહ્યો, જેથી તમે આ અર્થને જાણો છો? ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપ્રિય ! મારા ધર્માચાર્ય શ્રમણ ભગવંત મહાવીર છે, જેનાથી હું આ વૃત્તાંત જાણુ . મૃગાદેવી, ગૌતમસ્વામી સાથે આ વાત કરતી હતી તેટલામાં મૃગાપુત્ર બાળકની ભોજનવેળા થઈ ગઈ. ત્યારે મૃગાદેવીએ ગૌતમસ્વામીને કહ્યું - ભંતે ! આપ અહીં જ ઊભા રહો. જેથી હું તમને મૃગાપુત્ર બાળક બતાવું. એમ કહી ભોજનપાન ગૃહે ગઈ જઈને વસ્ત્ર પરાવર્તન કર્યા, કરીને કાષ્ઠની ગાડી ગ્રહણ કરી, કરીને વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ભર્યા. ભરીને તે કાષ્ઠની ગાડીને ખેંચતી ખેંચતી ગૌતમસ્વામી પાસે આવી, પછી ગૌતમસ્વામીને કહ્યું તમે આવો, મારી પાછળ ચાલો, હું તમને મૃગાપુત્ર બાળક બતાવું. ત્યારપછી ગૌતમસ્વામી મૃગાદેવીની પાછળ ચાલ્યા. ત્યારે તે મૃગાદેવી કાષ્ઠની ગાડીને ખેંચતા ખેંચતા. ભૂમિગૃહે આવ્યા, આવીને ચતુષ્પદ વસ્ત્ર વડે મુખ બાંધ્ય, મુખ બાંધતા ગૌતમસ્વામીને કહ્યું, તમે પણ ભગવ! મુહપત્તિ વડે મુખને બાંધો ત્યારે ગૌતમસ્વામીએ પણ મુખને બાંધ્યું. પછી મૃગાદેવીએ અવળુ મુખ રાખી ભૂમિગૃહના દ્વાર ઉઘાડ્યા. તેમાંથી જે ગંધ નીકળી, તે સર્પનું મૃતક, સર્પનું કલેવર યાવતુ તેનાથી પણ અનિષ્ટતર એવા પ્રકારે ગંધ હતી. ત્યારે તે મૃગાપુત્ર બાળક તે વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમની ગંધથી અભિભૂત થઈને તે વિપુ અશન, પાન આદિમાં મૂચ્છિત થઈ તે વિપુલ અશનાદિનો, તેમાં આકર્ષાઈને આહાર કર્યો, આહાર કરીને જલદીથી તે આહાર વિધ્વંસ થયો, પછી તે પરુ-લોહીપણે પરીણમ્યો, તે પરુ-લોહીનો આહાર કર્યો. ત્યાર પછી ગૌતમસ્વામી, તે મૃગાપુત્ર બાળકને જોઈને આવા પ્રકારે સંકલ્પ ઉત્પન્ન થયો - અહો ! આ બાળક પુરાણા-દુષ્ટ રીતે આચરેલા, દુપ્પતિકાંત અશુભ પાપકૃત્ કર્મોના પાપક ફળ-વૃત્તિ વિશેષને અનુભવતો રહ્યો છે. નરક કે નારકીને પ્રત્યક્ષ જોયા નથી પણ આ પુરુષ નરક પ્રતિરૂપ વેદના વેદે છે. એમ વિચારી મૃગાદેવીને પૂછીને મૃગાદેવીના ઘેરથી નીકળે છે, નીકળીને મૃગાગ્રામ નગરની મધ્યેથી નીકળીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરીને પૂછ્યું - હું આપની આજ્ઞા પામીને મૃગગ્રામ નગરની મધ્યેથી પ્રવેશીને મૃગાદેવીના ઘેર ગયો ત્યાં તે મૃગાદેવી મને આવતો જોયો, જોઈને હર્ષિત થઈ ઇત્યાદિ બધું યાવત્ તે મૃગાપુત્ર, પરુ અને લોહીને આહારે છે સુધી કહેવું. ત્યારપછી મને આવો મનોગત સંકલ્પ થયો કે - અહો ! આ બાળક તેના જૂના કર્મોને વશ યાવતુ રહેલો છે. સૂત્ર-૭ ભગવ! તે પુરુષ પૂર્વભવે કોણ હતો ? તેનું નામ કે ગોત્ર શું હતા ? કયા ગામ કે નગરમાં, શું આપીને કે ભોગવીને, શું આચરીને ? પૂર્વના કેવા કર્મોથી યાવતુ વિચરે છે ? હે ગૌતમ ! એમ સંબોધીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભરતમાં શતદ્વાર નામે નગર હતું. જે ઋદ્ધ-સ્તિમિત સમૃદ્ધ ઇત્યાદિ હતું. તે શતદ્વાર નગરમાં ધનપતિ નામે રાજા હતો. તે શતદ્વાર નગરની કંઈક સમીપે દક્ષિણ-પશ્ચિમ દિશાભાગમાં વિજય વર્તુમાન નામે ખેટક હતું, તે ઋદ્ધતિમિતાદિ હતું. તે વિજય વર્તુમાન ખેટકની પાછળ બીજા 500 ગામો હતા. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 8 Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા વિજયવર્ધમાન ખેટકમાં ઇક્કાઈ નામે રાષ્ટ્રકૂટ હતો. તે અધાર્મિક યાવત્ દુપ્રત્યાનંદ હતો. 500 ગામનો અધિપતિ થઈ યાવત્ પાલન કરતો રહેતો હતો. તે વિજયવર્ધમાન ખેટકના 500 ગામોને ઘણાં કર, ભાર, વૃદ્ધિ, ઉત્કોટ, પરાભવ, ય, ભેદ્ય, કુંત, લંછપોષ, આદીપન, પંથકોટ્ટ વડે પીડા કરતો, ધર્મરહિત કરતો તર્જના-તાડના-કરતો અને નિર્ધન કરતો કરતો રહેતો હતો. ત્યારપછી તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટ વિજયવદ્ધમાન ખેટકના ઘણા રાજા, ઇશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સાર્થવાહોને તથા બીજા પણ ઘણા ગ્રામ્યપુરુષોને ઘણા કાર્યો-કારણોમાં, રહસ્ય-નિશ્ચય-વ્યવહારોમાં સાંભળવા છતાં ન સાંભળ્યું કહેતો, ન સાંભળ્યા છતાં સાંભળ્યું એમ કહેતો એ પ્રમાણે જોવામાં - બોલવામાં - લેવામાં - જાણવામાં કરતો હતો. ત્યારે તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટને આવા કર્મમાં, આવી પ્રધાનતામાં, આવી વિદ્યામાં, એવા આચરણમાં ઘણા પાપકર્મોને અને કલહહેતુરૂપ પાપકર્મોને ઉપાર્જતો વિચરતો હતો. ત્યારપછી તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટને અન્ય કોઈ દિવસે શરીરમાં એક સાથે સોળ રોગાંતક ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે - સૂત્ર-૮ શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, કુક્ષિશૂળ, ભગંદર, મસા, અજીર્ણ, નેત્રશૂળ, મસ્તક શૂળ, અરુચિ, નેત્રપીડા, કર્ણપીડા, ખરજ, જલોદર, કોઢ. સૂત્ર-૯ ત્યારપછી તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટે ૧૬-રોગાંતકથી અભિભૂત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો! તમે જાઓ, વિજય વર્ધમાન ખેટકના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક ચત્વર, મહાપથ, પથમાં મોટામોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા-કરતા આ પ્રમાણે કહો - દેવાનુપ્રિય ! અહીં ઇક્કાઈ રાષ્ટ્રકૂટના શરીરમાં ૧૬રોગાતકો ઉત્પન્ન થયા છે, તે આ -શ્વાસ, ખાંસી યાવત્ કોઢ. હે દેવાનુપ્રિયો ! જે કોઈ વૈદ્ય-વૈદ્યપુત્ર, જ્ઞાયક-જ્ઞાયકપુત્ર, ચિકિત્સક-ચિકિત્સકપુત્ર, જે ઇક્કાઈ રાષ્ટ્રકૂટના તે ૧૬-રોગાંતકમાંનો એક પણ રોગાતકને શમાવી દે, તેને ઇક્કાઈ રાષ્ટ્રકૂટ વિપુલ અર્થસંપદા આપશે. બીજી-ત્રીજી વખત આ ઉદ્ઘોષણા કરીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે કરીને યાવત્ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે વિજય વર્તુમાન ખેટકમાં આ આવા પ્રકારની ઉદ્ઘોષણા સાંભળી, સમજીને ઘણા વૈદ્ય આદિ પોતાના હાથમાં શસ્ત્રકોષ લઈને પોત-પોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને વિજય વર્તુમાન ખેટક મધ્યે થઈને ઇક્કાઈ રાષ્ટ્રકૂટના ઘેર આવ્યા, આવીને ઇક્કાઈ રાષ્ટ્રકૂટના શરીરને તપાસીને, તે રોગનું નિદાન પૂછ્યું, પૂછીને ઇક્કાઈ રાષ્ટ્રકૂટને ઘણા અત્યંગન, ઉદ્વર્તના, સ્નેહપાન, વમન, વિરેચન, અપદ્રાવણ, અપસ્નાન, અનુવાસના, વસ્તિકર્મ, નિરોધ, શિરોવેધ, તક્ષણ, પ્રક્ષણ, શિરોવસ્તિ, તર્પણ, પુટપાક, છાલ, મૂલ, કંદ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, શિલિકા, ગુલિકા, ઔષધ અને ભેષજ વડે - તે સોળ રોગોતકમાંથી એકપણ રોગાતકને શમાવવા પ્રયત્ન કર્યો, પણ તેમાના એકને પણ શમાવવા સમર્થ ન થયા. ત્યારે તે ઘણા વૈદ્યો, વૈદ્યપુત્રો આદિ જ્યારે સોળમાંના એક પણ રોગાતકને ઉપશમાવી ન શક્યા ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારપછી ઇક્કાઈ રાષ્ટ્રકૂટ, વૈદ્ય વગેરે બધાએ નિષેધ કર્યો, તેના પરિચારકોએ પણ તેનો ત્યાગ કર્યો. તે ઔષધ અને ભેષજ કરવાથી પણ ખેદ પામ્યો, સોળ રોગાંતકોથી પરાભવ પામેલો તે રાજ્ય, રાષ્ટ્ર યાવત્ અંતઃપુરમાં મૂચ્છિત, રાજ્ય અને રાષ્ટ્રનો આસ્વાદ-પ્રાર્થના-ઇચ્છા-અભિલાષા કરતો, આર્ત-દુઃખાર્ત-વશાર્ત થઈ 250 વર્ષનું મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 9 Page #10 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત ઉત્કૃષ્ટ આયુ પાળી કાળમાસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમની સ્થિતિવાળા નારકીઓને વિષે નારકીપણે ઉત્પન્ન થયો. ત્યારપછી ત્યાંથી અનંતર ચ્યવીને આ મૃગગ્રામ નગરમાં વિજય ક્ષત્રિયની મૃગાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તે મૃગાદેવીના શરીરમાં ઉજ્જવળ યાવતુ જવલંત વેદના ઉત્પન્ન થઈ જ્યારથી મૃગાપુત્ર દારક મૃગાદેવીની કૃષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો છે, ત્યારથી મૃગાદેવી વિજયરાજાને અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ થઈ. ત્યારપછી તે મૃગાદેવીએ અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ જાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - એ પ્રમાણે હું વિજય ક્ષત્રિયને પૂર્વે ઇષ્ટ આદિ, ધ્યેયા, વિશ્વસનીયા, અનુમતા હતી. જ્યારથી મારી કુક્ષિમાં આ ગર્ભ ગર્ભપણે ઉત્પન્ન થયો છે, ત્યારથી હું વિજય ક્ષત્રિયને અનિષ્ટ યાવત્ અમનોજ્ઞ થઈ છું. વિજય ક્ષત્રિય મારા નામ કે ગોત્રને પણ ગ્રહણ કરવા ઇચ્છતા નથી. તો મારી સામે જોયું કે ભોગોપભોગ તો ક્યાંથી જ હોય ? તેથી મારે નિશ્ચે આ ગર્ભને ઘણા ગર્ભશાતન-પાતન-ગાલન-મારણ વડે શાતના આદિને યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કર્યો. વિચારીને ઘણા જ ખારા, કડવા, તૂરા આદિ ગર્ભશાતન ઔષધને ખાતી અને પીતી તે ગર્ભનું શાતન આદિ કરવાને ઇચ્છવા લાગી, પણ તે ગર્ભનું શાસન-પાતન-ગલન-મરણ ન થયું. ત્યારે તેણી શ્રાંત, તાંત, પરિતાંત, અકામિત, પરાધીન થઈ દુઃખે દુઃખે ગર્ભને વહેવા લાગી. તે બાળક ગર્ભમાં હતો ત્યારે જ તેને આઠ નાડી શરીરમાં અને આઠ નાડી શરીરની બહાર વહેતી હતી, આઠ પરુને અને આઠ લોહીને વહાવતી હતી. બન્ને નાડી કાનના છિદ્રમાં, બબ્બે આંખમાં, બબ્બે નાકમાં, બબ્બે ધમનીમાં વારંવાર પરુ-લોહીને ઝરતી હતી. તે બાળક ગર્ભમાં હતો ત્યારથી જ અગ્નિક નામે વ્યાધિ પ્રગટેલો, તેથી તે બાળક જે કંઈ ખાતો, તે તુરંત વિધ્વંસ પામતો હતો અને પરુ તથા લોહીપણે પરિણમતો હતો. તે પણ તે પરુ અને લોહી ખાઈ જતો. પછી તે મૃગાદેવીએ અન્ય કોઈ દિવસે નવ માસ પ્રતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો, જે જાતિઅંધ યાવત્ આકૃતિ માત્ર હતો. ત્યારે તે મૃગાદેવી તે બાળકને હૂંડ અને અંધરૂપ જુએ છે. જોઈને ભયભીત આદિ થઈને અંબેધાત્રીને બોલાવે છે. અંબધાત્રીને કહ્યું - હે દેવાનુપ્રિયા ! તમે આ બાળકને એકાંત ઉકરડામાં ફેંકી દો. ત્યારપછી તે અંબધાત્રીએ મૃગાદેવીને ‘તહત્તિ' કહી આ અર્થને સ્વીકાર્યો. સ્વીકારીને વિજય ક્ષત્રિય પાસે આવી, આવીને બે હાથ જોડી, આમ કહ્યું - હે સ્વામી! મૃગાદેવીએ નવ માસ પૂર્ણ થતાં યાવત્ આકૃતિ માત્ર છે. પછી તે મૃગાદેવી, તે હુંડ અને અંધરૂપને જોઈને ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, સંજાતભય થઈને મને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! તું જા અને આ બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંકી દો. તો હે સ્વામી ! આજ્ઞા આપો કે આ બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંકુ કે નહીં? ત્યારે તે વિજય ક્ષત્રિયે, તે અંબધાત્રી પાસે આ વાત સાંભળી, તે રીતે જ સંભ્રાંત થઈ ઊભો થયો, થઈને મૃગા. દેવી પાસે આવ્યો, આવીને મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપ્રિયા ! આ તારો પહેલો ગર્ભ છે, જો તું આને એકાંત ઉકરડામાં ફેંકીશ, તો તારી પ્રજા સ્થિર થશે નહીં, તો તું આ બાળકને ગુપ્ત રીતે ભોંયરામાં કોઈ ન જાણે તેમ ભોજન-પાન વડે પાલન-પોષણ કરતી વિચર. તો તારી પ્રજા સ્થિર થશે, ત્યારે મૃગાદેવીએ વિજય ક્ષત્રિયની આ વાતને ‘તહત્તિ’ કહી વિનય વડે સ્વીકારી, સ્વીકારીને તે બાળકને ગુપ્ત રીતે ભોંયરામાં કોઈ ન જાણે તેમ ભોજન-પાન વડે પાલન કરતી રહી. હે ગૌતમ ! મૃગાપુત્ર બાળક પૂર્વ કાળકૃત્ ચિરંતન યાવત્ કર્મને અનુભવતા વિચરે છે. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 10 Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત સૂત્ર-૧૦ ભગવન્! મૃગાપુત્ર અહીંથી કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? તે ૨૬-વર્ષ પરમાયુ પાળીને કાળમાસે કાળ કરી આ જ જંબૂદ્વીપના ભરતના વૈતાઢ્યગિરિ તળેટીમાં સિંહકુળમાં સિંહરૂપે જન્મશે. તે સિંહ ત્યાં અધાર્મિક યાવત્ સાહસિક થઈ ઘણા પાપને યાવત્ ભેગા કરશે. કરીને કાળમાસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિમાં યાવત્ ઉપજશે. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને સરીસર્પમાં ઉપજશે. ત્યાં કાળ કરીને બીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ સ્થિતિવાળો થશે. ત્યાંથી ઉદ્વર્તી પક્ષીમાં ઉપજશે. ત્યાં મરીને ત્રીજી પૃથ્વીમાં સાત સાગરોપમ સ્થિતિ થશે. ત્યાંથી સિંહમાં. પછી ચોથી નરકે, ત્યાંથી ઉરગમાં, ત્યાંથી પાંચમી નરકે, પછી સ્ત્રી, પછી છઠ્ઠી નરકે, ત્યાંથી મનુષ્ય, પછી સાતમી. નારકીમાં. ત્યાંથી ચ્યવીને આ જલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં મત્સ્ય, કાચબો, ગ્રાહ, મગર, સુંસુમારાદિ સાડા બાર લાખ જાતિ કુલકોટિ પ્રમુખ કહી છે, તેમાં એક એક યોનિમાં અનેક લાખવાર ઉત્પન્ન થશે. ત્યાંથી ઉદ્વર્તીને ચતુષ્પદ ઉરપરિસર્પ, ભૂજપરિસર્પ, ખેચરમાં, ચાર-ત્રણ-બે ઇન્દ્રિયમાં, વનસ્પતિમાં, કડવા વૃક્ષમાં, કડવા રસવાળી વનસ્પતિમાં, વાયુકાય-તેઉકાય-અપકાયમાં અનેક લાખ વખત જન્મશે-મરશે. ત્યાંથી નીકળી અનંતર સુપ્રતિષ્ઠપુરમાં વૃષભપણે થશે. તે બાલ્યાવસ્થા મૂકી યાવત્ પામશે. કોઈ વખત પહેલી વર્ષાઋતુમાં ગંગા મહાનદીને કાંઠે ભેખડ ખણતા, ભેખડ પડવાથી મૃત્યુ પામી, સુપ્રતિષ્ઠપુરમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્ર થશે. ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ યૌવન પામીને તથારૂપ સ્થવિર પાસે ધર્મ સાંભળી, સમજી, મુંડ થઈ ગૃહવાસ છોડી અણગારિક દીક્ષા લેશે. તે ત્યાં અણગાર થશે. ઇર્યાસમિત યાવત્ બ્રહ્મચારી. તે ત્યાં ઘણા વર્ષ શ્રામાણ્ય પર્યાય પાળી, આલોચના-પ્રતિક્રમણ કરી, કાળમાસે કાળ કરી સૌધર્મકલ્પ દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે આદ્ય કુળો છે, ત્યાં જન્મશે. દઢપ્રતિજ્ઞની જેમ વક્તવ્યતા કહેવી, કળા શીખીને યાવત્ સિદ્ધ થશે. હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીર યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે દુઃખવિપાકના પહેલાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે હું કહું છું. ૧ને વર. અધ્યયન-૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 11 Page #12 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અધ્યયન.૨ ઉજ્જિતક સૂત્ર-૧૧ ભંતે! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવતુ દુઃખવિપાકના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો બીજાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે ઋદ્ધ-સ્વિમિત-સમૃદ્ધ નગર હતું. તે વાણિજ્યગ્રામની ઉત્તર-પૂર્વ દિશામાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું, તેમાં સુધર્મ યક્ષનું યક્ષાયતન હતું. તે વાણિજ્યગ્રામમાં મિત્ત નામે રાજા હતો. તેને શ્રી નામે રાણી હતી. તે વાણિજ્યગ્રામમાં કામધ્વજા નામે ગણિકા હતી, જે પૂર્ણ પંચેન્દ્રિયા યાવત્ સુરૂપા, ૭૨-કલામાં નિપુણા, ૬૪-ગણિકાનુણ યુક્તા, 29 વિશેષોમાં ક્રીડા કરનારી, ૨૧-રતિગુણપ્રધાન, ૩૨-પુરુષોપચાર કુશલા, નવ સુખ અંગો જાગૃત થયેલી, ૧૮-દેશી ભાષા વિશારદા, શૃંગારના આગાર સમ, સુંદર વેશવાળી, ગીત-રતિ-ગંધર્વ-નૃત્ય કુશલા, મનને આકર્ષિત કરનારી, સુંદર ચાલવાળી, હાસ્ય, બોલ,વિલાસ, લાલિત્ય આદિમાકીશાલ, સુંદરસ્તનવાળી, ધ્વજા ઊંચી કરેલી, હજારના મૂલ્યની પ્રાપ્ત, રાજા દ્વારા છત્ર-ચામરરૂપી વાળ વ્યંજનિકા અર્પિત, કર્ણરથ વડે ગમનાગમન કરતી, બીજી ઘણી હજારો ગણિકાનું આધિપત્ય કરતી વિચરતી હતી. સૂત્ર-૧૨ તે વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર નામે આદ્ય સાર્થવાહ વસતો હતો. તેને સુભદ્રા નામે પૂર્ણ પંચેન્દ્રિય પત્ની. હતી. તે વિજયમિત્રનો પુત્ર અને સુભદ્રા ભાર્યાનો આત્મજ ઉજ્જિતક નામે સર્વાગ સંપન્ન યાવત્ સુરૂપ પુત્ર હતો. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્ષદના નીકળી, રાજા પણ કોણિક માફક નીકળ્યો, ભગવંતે ધર્મ કહ્યો, પર્ષદા પાછી ગઈ, રાજા પણ પાછો ગયો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના પટ્ટશિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ છઠ્ઠ-છઠ્ઠ વડે જેમ ભગવતીમાં કહ્યું તેમ તપોકર્મ કરતા, પારણાના દિવસે યાવત્ વાણિજ્યગ્રામે આવ્યા. ઉચ્ચ-નીચાદિમાં ભિક્ષાર્થે ભ્રમણ કરતા રાજમાર્ગે પસાર થયા. ત્યાં ઘણા હાથી સન્નદ્ધ-બદ્ધ-વર્મિત-ગુડિય-ઉષ્મીલિત-કચ્છવાળા, ઘંટ બાંધેલા, વિવિધ મણિ-રત્નરૈવેયક-ઉત્તર કંચૂક વિશેષથી શણગારેલા હાથી હતા. તે ધ્વજ-પતાકા વડે શોભિત, મસ્તકે પાંચ પાંચ શિખરો લટકાવેલા હતા. તે હાથીઓ ઉપર આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલા મહાવતો બેઠા હતા. ત્યાં ઘણા અશ્વો જોયા, જે સન્નદ્ધ-બદ્ધ-વર્મિત-ગુડિત હતા, તેમના શરીરના રક્ષણાર્થે પાખર નામક ઉપકરણો બાંધેલા હતા. ઉત્તર કંચૂક ઉપકરણો બાંધેલા હતા. મુખમાં ચોકડા હતા, તેનાથી નીચેના હોઠ ભયંકર લાગતા હતા. ચામર-દર્પણથી કટિભાગ શોભતો હતો. તેની ઉપર આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલા અસવારો હતા. બીજા પણ ત્યાં ઘણા પુરુષો જોયા. તે પણ સન્નદ્ધ-બદ્ધ-વર્મિત-કવચ હતા. ધનુષરૂપી પટ્ટિકા ઉપર પ્રત્યંચા ચડાવેલ હતી, કંઠે રૈવેયક પહેરેલ, નિર્મળ શ્રેષ્ઠ ચિહ્નપટ્ટ બાંધેલ હતો. આયુધ અને પ્રહરણો તેમણે ગ્રહણ કરેલા. તે પુરુષોની મધ્યે રહેલ પુરુષને જોયો, જેને અવળા મુખે બાંધેલો, નાક-કાન કાપેલા, શરીર ચીકાશવાળું કરેલ, વધ્ય હોવાથી બે હાથ કટિદેશે બાંધેલા, કંઠમાં રાતા કણેરની માળા પહેરાવેલી, ગેરુ ચૂર્ણથી શરીર રંગેલું હતું. તે વધ્ય પ્રાણપ્રિય તલતલ છેદાનો, અલ્પ માંસના ટૂકડા ખવડાવાતો હતો. તે પાપી, સેંકડો ચાબૂકોથી પ્રહાર કરાતો, અનેક નર-નારીથી પરીવરેલો, ચોરે-ચૌટે ફૂટેલા ઢોલ વડે ઘોષણા કરાતો હતો. આ આવા પ્રકારની ઘોષણા તેણે સાંભળી - હે લોકો ! આ ઉક્ઝિતક બાળકને પકડીને રાજા કે રાજપુત્ર એ મુનિ દીપરત્નસાગર કૃત્ “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 12 Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા કોઈ અપરાધ કર્યો નથી, પણ તેના પોતાના કરેલા કર્મો જ અપરાધી છે. સૂત્ર-૧૩ ત્યારપછી ગૌતમસ્વામીએ તે પુરુષને જોઈને, આવો મનોગત સંકલ્પ થયો કે - આ પુરુષ યાવતુ નરકપ્રતિરૂપ વેદના વેદે છે, એમ વિચારી વાણિજ્યગ્રામ નગરમાં ઉચ્ચ-નીચ-મધ્યમ કુળમાં યાવતું ભ્રમણ કરતા, યથાપર્યાપ્ત સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરીને વાણિજ્યગ્રામ નગરની મધ્યેથી નીકળી યાવત્ ગૌચરી દેખાડી. ભગવંતને વાંદી-નમીને આ પ્રમાણે પૂછ્યું - હે ભગવન્ ! હું આપની અનુજ્ઞા પામીને વાણિજ્યગ્રામ નગરમાં યાવત્ પૂર્વવત્ કહેવું. ભગવન્! તે પુરુષ પૂર્વભવમાં કોણ હતો ? યાવત્ આવા કષ્ટઅનુભવતો વિચરે છે ? હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે ઋદ્ધિમાનું નગર હતું. ત્યાં સુનંદ નામે મહાન રાજા હતો. તે નગરના બહુમધ્ય દેશભાગમાં એક મોટો ગોમંડપ હતો, જે અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલો અને પ્રાસાદીય આદિ હતો. ત્યાં ઘણા સનાથ-અનાથ પશુઓ, નગરની ગાયો-બળદો-વાછરડા-પાડા-સાંઢો રહેતા હતા. તેમને માટે પુષ્કળ ઘાસ અને પાણી હતા, તેથી તેઓ નિર્ભય-નિરુપસર્ગ-સુખે સુખે રહેતા હતા. તે નગરમાં ભીમ નામે કૂટગ્રાહી હતો, જે અધાર્મિક યાવત્ દુષ્કૃત્યાનંદ હતો. તે ભીમ કૂટગ્રાહની ઉત્પલા નામે સર્વાગ સંપન્ન પત્ની હતી. તે ઉત્પલા કૂટગ્રાહિણી કોઈ દિવસે ગર્ભિણી થઈ. તેણીને ત્રણ માસ પરિપૂર્ણ થતા આવા દોહદ ઉત્પન્ન થયા. તે માતાઓ ધન્ય છે, પુન્યવતી છે ઇત્યાદિ યાવત્ તેણીના જન્મ અને જીવિતનું સારું ફળ પ્રાપ્ત થયું છે, જેઓ નગરના ઘણા સનાથ-અનાથ પશુઓના યાવત્ વૃષભોના ઉધમ્, સ્તન, વૃષણ, પુચ્છ, કકુદ, વધ, કાન, આંખ, નાક, જીભ, હોઠ, કંબલ, (આ અવયવો) પકાવેલા, તળેલા, શેકેલા, સ્વયં સૂકાઈ ગયેલા, તેનો લવણાદિથી સંસ્કાર કર્યો હોય, તે સાથે સુરા, મધુ, મેરક, જાતિ, સીધુ, પ્રસન્નાને આસ્વદતી, વિસ્વાદતી, ભોગવતી, ભાગ પાડતી દોહદને પરિપૂર્ણ કરે છે. તો હું પણ ઘણા નગરના પશુ યાવત્ પરિપૂર્ણ કરું. એમ વિચારી, તે દોહદ પરિપૂર્ણ ન થતા શુષ્ક, ભુખ, નિર્માસ, અવરુણા, અવરુણશરીરી, નિસ્તેજ, દીન-વિમન વદનવાળી, પાંડુરક મુખવાળી, નીચા નમેલા નયનવદનકમલા, યથોચિત પુષ્પ-વસ્ત્ર-ગંધ-માળા-અલંકાર-આહારને ન ભોગવતી, હથેળીમાં મસળેલી કમળની માળાની જેમ કરમાયેલી યાવતું ચિંતા કરે છે. આ અવસરે ભીમ ફૂટગ્રાહ, ઉત્પલા કૂટગ્રાહિણી પાસે આવ્યો. આવીને તેણીને ચિંતામગ્ન યાવતું જોઈ જોઈને કહ્યું - હે દેવાનુપ્રિયા ! તું કેમ અપહૃત મનવાળી અને ચિંતામાં છો ? ત્યારે તે ઉત્પલા ભાર્યાએ ભીમ કૂટગ્રાહને કહ્યું - દેવાનુપ્રિય ! મને ત્રણ માસ પૂર્ણ થતા દોહદ ઉત્પન્ન થયો છે કે - તે માતાઓ ધન્ય છે, જે ઘણા પશુઓના ઉધમ્ ઇત્યાદિને સુરાદિ સાથે આસ્વાદતી આદિ દોહદને પૂર્ણ કરે છે. પણ હું તે દોહદને પૂર્ણ કરી શકી નહીં હોવાથી યાવત્ ચિંતામગ્ન છું. ત્યારે તે ભીમ કુટગ્રાહે ઉત્પલાને કહ્યું - દેવાનુપ્રિયા ! તું ચિંતામગ્ન ન થા. હું એવું કંઈક કરીશ, જેથી તારા દોહદો સંપ્રાપ્ત થશે. તેણીને ઈષ્ટાદિ વાણી વડે યાવત્ આશ્વાસિત કરી. પછી તે ભીમકૂટગ્રાહ અર્ધરાત્રિકાળ સમયમાં એકલો, બીજાની સહાય રહિત, બખ્તર બાંધી યાવત્ પ્રહરણ લઈ પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને હસ્તિનાપુર નગરની મધ્યેથી ગોમંડપ પાસે આવ્યો, ઘણા જ નગરના પશુ યાવત્ વૃષભોમાંના કેટલાકના ઉધમ્ છેદે છે યાવત્ કેટલાકના કંબલ છેદે છે, કેટલાકના અન્ય અન્ય અંગોપાંગને વિકલા કર્યા, કરીને પોતાને ઘેર આવ્યો. આવીને તે ઉત્પલા કૂટગ્રાહિણીને આપ્યા. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 13 Page #14 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃતા ત્યારપછી તે ઉત્પલા, તે ઘણા ગોમાંસને પકાવી, મદિરાદિનું આસ્વાદન કરતી, તે દોહલા પૂર્ણ કરે છે. ત્યારપછી તે ઉત્પલા કૂટગ્રાહીના દોહદ સંપૂર્ણ થયા, સંમાનિત થયા, વિનિત થયા, બુચ્છિન્ન થયા, સંપન્ન થયા, તે ગર્ભને સુખે સુખે વહન કરે છે. તેણીએ અન્ય કોઈ દિવસે નવ માસ પરિપૂર્ણ થતા એક બાળકને જન્મ આપ્યો. સૂત્ર-૧૪ તે બાળક જન્મતાની સાથે મોટા મોટા શબ્દોથી ઘોષ કરતો, વિરસ શબ્દ કરતો, બૂમો પાડવા લાગ્યો. તે બાળકની બૂમો આદિ શબ્દો સાંભળી, સમજી હસ્તિનાપુર નગરના ઘણા નગરપશુ યાવત્ વૃષભો ભયભીત થયા, ઉદ્વિગ્ન થયા, સર્વે દિશામાં ભાગી ગયા. ત્યારે તેના માતાપિતાએ આ પ્રમાણે નામ પાડ્યું - અમારો આ બાળક જન્મતા જ મોટા મોટા શબ્દોથી ચીસો પાડવા લાગ્યો તે સાંભળીને નગરના પશુ આદિ ભયભીત થઈને ચારે દિશામાં ભાગી ગયા, તેથી અમારા આ બાળકનું નામ ગોત્રાસ થાઓ. પછી ગોત્રાસ બાળક બાળભાવ છોડી, યુવાન થયો. પછી કોઈ દિવસે તે ભીમ કૂટગ્રામ મરણ પામ્યો. ત્યારપછી તે ગોત્રાસ ઘણા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધી, પરીજન સાથે પરીવરીને રોતો-ઇંદન કરતોવિલાપ કરતો, ભીમ કૂટગ્રાહનું નીહરણ કર્યું, કરીને ઘણા લૌકીક મૃતક કૃત્યો કર્યા. પછી સુનંદ રાજાએ ગોત્રાસને અન્ય કોઈ દિને સ્વયં જ કૂટગ્રાહીપણે સ્થાપ્યો. પછી ગોત્રાસ ફૂટગ્રાહ અધાર્મિક યાવત્ દુપ્રત્યાનંદ થઈ ગયો. પછી તે પ્રતિદિન અર્ધરાત્રિ કાળ સમયે એકલો, અદ્વિતીય, બખ્તરકવચ બાંધી યાવત્ આયુધ-પ્રહરણ લઈને પોતાના ઘેરથી નીકળતો, ગોમંડપે આવતો. આવીને ઘણા નગરપશુઓ જે સનાથ-અનાથ હોય યાવત્ તેમને અંગરહિત કરતો હતો. પછી પોતાના ઘેર આવીને તે ઘણા ગોમાંસ પકાવીને સૂરા, મદ્યાદિ સાથે આસ્વાદતો, વિસ્વાદતો યાવત્ વિચરતો હતો. ત્યારપછી તે ગોત્રાસ કૂટાય આવો પાપકર્મી, આવા વિજ્ઞાન અને આચારવાળો થઈ અત્યંત પાપકર્મને ઉપાર્જન કરીને 500 વર્ષનું આયુ પાળીને આર્ત-દુઃખારૂં થઈ કાળમાસે કાળ કરી, બીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ સ્થિતિક નૈરયિકમાં નૈરયિકપણે ઉત્પન્ન થયો. સૂત્ર-૧૫ ત્યારે તે વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા નામે પત્ની જાતનિંદુકા હતી. તેના ઉત્પન્ન થયેલા પુત્રો વિનાશ પામતા હતા. પછી ગોત્રાસ ફૂટગ્રાહ બીજી પૃથ્વીથી અનંતર ઉદ્વર્તીને આ જ વાણિજ્ય ગ્રામ નગરમાં વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉપજ્યો. પછી તે સુભદ્રા સાર્થવાહી અન્ય કોઈ દિવસે નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો. ત્યારે તે સુભદ્રા સાર્થવાહીને પુત્ર ઉત્પન્ન થતા તુરંત એકાંતે ઉકરડામાં ફેંકાવ્યો, ફેંકાવીને પછી બીજીવાર ગ્રહણ કરાવ્યો. કરાવીને અનુક્રમે તેને સંરક્ષતી-સંગોપતી-સંવર્ધન કરતી હતી. ત્યારપછી તે બાળકના માતાપિતાએ સ્થિતિપતિતા કરી, ચંદ્ર-સૂર્યના દર્શન, જાગરિકાને મહાઋદ્ધિ-સત્વર સમુદાય કરે છે. ત્યારપછી તે બાળકના માતાપિતાએ અગિયારમે દિવસે નિવૃત્ત થતા, બારમો દિવસ પ્રાપ્ત થતા આ આવા પ્રકારનું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ કર્યું. જ્યારથી અમારો આ બાળક જન્મ્યો, ત્યારે એકાંતે ઉકરડામાં ત્યાગ કરેલો, તે કારણે આ પુત્રનું નામ ઉજિઝતક હો. પછી ઉઝિતક બાળક પાંચ ધાત્રીઓએ ગ્રહણ કર્યો. તે આ - ક્ષીરધાત્રી, મજ્જનધાત્રી, મંડનધાત્રી, ક્રીડાપના ધાત્રી અને અંકધાત્રી. સર્વે દઢપ્રતિજ્ઞની જેમ કહેવું યાવત્ નિર્વાઘાત પર્વતની ગુફામાં રહેલા ચંપકના વૃક્ષની જેમાં સુખે સુખે વિચરવા લાગ્યો. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 14 Page #15 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા ત્યારપછી તે વિજયમિત્ર સાર્થવાહ અન્ય કોઈ દિવસે ગણિમ, ધરિમ, મેય, પારિછેદ્ય એ ચાર પ્રકારના ભાંડ ગ્રહીને લવણસમુદ્રમાં વહાણ વડે વેપાર કરવા ગયા. તેમનું વહાણ લવણસમુદ્રમાં ભાંગી ગયું, સારભૂત ભાંડ બૂડી ગયા. તે અત્રાણ, અશરણ થઈ મરણ પામ્યો. પછી વિજયમિત્ર સાર્થવાહને જે ઘણા ઇશ્વર-તલવર-માડુંબિક-કૌટુંબિક-ઇભ્ય-શ્રેષ્ઠી-સાર્થવાહોએ જ્યારે લવણસમુદ્રમાં વહાણ ભાંગી ગયું યાવત્ મરણ પામ્યો, જાણ્યું ત્યારે હાથોહાથ લીધેલ સંપત્તિ તથા બાહ્ય ભાંડસારને લઈને એકાંતમાં ચાલ્યા ગયા. જ્યારે સુભદ્રા સાર્થવાહીએ વિજય સાર્થવાહને મૃત્યુ પામ્યો જાણી, પતિના વિયોગના મોટા શોકથી અતિ પીડા પામીને તેણી કુહાડાથી કપાયેલ ચંપકલતાની માફક ધસ કરતી જમીને પડી ગઈ. પછી મુહૂર્તવાર પછી સાવધાન થઈ ઘણા મિત્રો સાથે યાવતુ પરીવરી રુદન-ઇંદન-વિલાપ કરતી વિજયમિત્ર સાર્થવાહના લૌકીક મૃતક કાર્ય કરે છે, પછી સુભદ્રા સાર્થવાહી કોઈ દિવસે વિજય સાર્થવાહનું લવણસમુદ્રમાં જવું, લક્ષ્મીનો વિનાશ થવો, વહાણનો વિનાશ થવો, પતિનું મરણ થવું એ બધું ચિંતવતી મૃત્યુ પામી. સૂત્ર૧૬ ત્યારપછી નગર આરક્ષકોએ સુભદ્રા સાર્થવાહીને મૃત્યુ પામેલી જાણીને ઉઝિતકને તેના પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો, કાઢી મૂકીને તે ઘર બીજાને આપી દીધું. ત્યારપછી તે ઉઝિતક પોતાના ઘેરથી કાઢી મૂકાયેલો વાણિજ્યગ્રામ નગરમાં શૃંગાટક યાવત્ માર્ગોમાં જુગારના સ્થાનોમાં, વેશ્યાગૃહોમાં, મદિરાપાન ગૃહોમાં સુખે સુખે મોટો થયો ત્યારપછી તે ઉઝિતક કોઈ જાતની રોકટોક વિનાનો, અનિવારિત, સ્વચ્છંદ મતિ, સ્વૈર પ્રવિચારી, મદ્યમાં આસક્ત, ચોરી-ધુત-વેશ્યા આસક્ત થઈ ગયો. પછી તે અન્ય કોઈ દિને કામધ્વજા ગણિકા સાથે આસક્ત થયો. કામધ્વજા ગણિકા સાથે વિપુલ, ઉદાર, માનુષી, ભોગોપભોગ ભોગવતો રહ્યો. તે વખતે તે વિજયમિત્ર રાજાની શ્રી નામની રાણીને કોઈ દિવસે યોનિશૂળ ઉત્પન્ન થયું. તેથી તે રાજા શ્રીદેવી સાથે ઉદાર એવા માનુષી ભોગોપભોગ ભોગવતો વિચરવાને અસમર્થ થયો. ત્યારપછી તે વિજયમિત્ર રાજાએ કોઈ દિવસે ઉઝિતકને કામધ્વજા ગણિકાના ઘેરથી કાઢી મૂક્યો. કાઢી મૂકીને કામધ્વજા ગણિકાને અંતઃપુરમાં રાખી, રાખીને કામધ્વજા સાથે ઉદાર ભોગ ભોગવતો રહ્યો. ત્યારે તે ઉક્ઝિતક કામધ્વજા ગણિકાના ઘેરથી કાઢી મૂકાતા, કામધ્વજામાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત, અતિ આસક્ત થવાથી બીજે ક્યાંય સ્મૃતિ રતિ ધૃતિ ન પામવાથી તેણીને વિશે જ ચિત્ત-મન-લેશ્યા-અધ્યવસાનવાળો થઈને તેણીના વિષય પરિણામવાળો, તત્સંબંધી કામભોગોમાં પ્રયત્નશીલ, તેણીની ભાવના ભાવતો, કામધ્વજાના ઘણા અંતર-છિદ્ર-વિવરને શોધતો વિચરે છે. ત્યારપછી તે ઉચ્છિતક અન્ય કોઈ દિને કામધ્વજા ગણિકાના અંતરાને પામ્યો. તેણીના ઘરમાં ગુપ્ત રીતે પ્રવેશ્યો, પ્રવેશીને કામધ્વજા સાથે ઉદાર માનુષી ભોગોપભોગ ભોગવતો વિચરવા લાગ્યો. આ તરફ મિત્ર રાજા સ્નાન કરી યાવતુ પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકાર વિભૂષિત થઈ, મનુષ્યરૂપી વાગુરા વડે વ્યાપ્ત થઈ કામધ્વજાને ઘેર આવ્યો, આવીને ત્યાં ઉઝિતકને કામધ્વજા ગણિકા સાથે ઉદાર ભોગ ભોગવતો યાવત્ રહેલો જોયો, જોઈને ક્રોધિત થઈ, કપાળે ત્રણ વલીવાળી ભૂકૂટી ચડાવીને, ઉઝિતકને પોતાના સેવકો પાસે પકડાવ્યો, પકડાવીને પછી લાકડી, મુક્કા,ઢીંચણ અને કોણીના પ્રહાર વડે તેના શરીરને ભાંગી નંખાવ્યું. મથિત કરાવ્યું. કરાવીને અવકોટક બંધન કરાવ્યું. પછી આ રીતે કરાવીને વધ કરવાની આજ્ઞા આપી. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 15 Page #16 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા હે ગૌતમ ! આ રીતે ઉક્ઝિતક જૂના-પુરાણા કર્મોને યાવતુ અનુભવતો વિચરી રહ્યો છે. સૂત્ર-૧૭ ભગવન્! ઉજ્જિતદારક અહીંથી કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! ઉક્ઝિતક દારક ૨૫-વર્ષનું પરમ આયુ પાળીને આજે જ ત્રણ ભાગ દિવસ બાકી હશે ત્યારે શૂળી વડે ભેદાઈને કાળમાસે કાળ કરી આ રત્નપ્રભા પ્રથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને આ જ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વાનરકુળમાં વાનરરૂપે ઉપજશે. તે ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈને તિર્યંચના કામભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત, અતિ આસક્ત થઈને ઉત્પન્ન થતા-થતા વાનરના બાળકોને મારી નાંખવા માંડશે. આવા પાપકર્મવાળો, આવા કર્મ કરવામાં તત્પર, આવા જ વિજ્ઞાનવાળો, આવા જ આચારવાળો તે કાળમાસે કાળ કરીને આ જ જંબદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં ઇન્દ્રપુર નગરમાં ગણિકાના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારપછી તે દારકના માતાપિતા તેના જન્મતા જ વર્ધિતક-ખસી કરશે, તેને નપુંસક કર્મ શીખવાડશે. તે બાળકના માતાપિતાએ બાર દિવસ વીત્યા પછી આવું આ પ્રકારનું નામ કરશે - પ્રિયસેન નામે નપુંસક થાઓ. ત્યારપછી પ્રિયસેન નપુંસક બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવનને અનુક્રમે પામી, વિજ્ઞાન પરિણત થતાં રૂપયૌવન અને લાવણ્યવાળો તથા ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી થશે. ત્યારપછી તે પ્રિયસેન નપુંસક ઇન્દ્રપુર નગરના ઘણા રાજા, ઇશ્વર યાવત્ આવા બધા લોકોના હૃદયની શૂન્યતાને કરનારા, નિહ્રવણ, પહષણ, વશીકરણ, આભિયોગ વડે આભિયોગિક કરનારા ઘણા વિદ્યાપ્રયોગ વડે, મંત્ર અને ચૂર્ણના પ્રયોગ વડે વશ કરીને મનુષ્ય સંબંધી ઉદાર કામભોગ ભોગવતો વિચરશે. ત્યારપછી તે પ્રિયસેન નપુંસક આવા પાપકર્માદિથી ઘણા જ પાપકર્મો એકઠા કરીને ૧૨૧-વર્ષનું પરમાણુ પાળીને મરણ સમયે મરણ પામીને આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. ત્યાંથી સરિસર્પોમાં સુસુમારમાં યાવતું પહેલા અધ્યયન માફક યાવત્ સર્વે નરક કહેવી. ત્યાંથી ઉદ્વર્તીને આ જ જંબુદ્વીપમાં ભરતમાં ચંપાનગરીમાં પાડો થશે. કોઈ દિવસે તે ત્યાં ગોષ્ઠિક વડે મારી નંખાશે. તે જ ચંપા નગરીના શ્રેષ્ઠીકુળમાં પુત્રપણે જન્મશે. તે ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈ, તથારૂપ સ્થવિર પાસે કેવલ બોધિ અણગાર થઈ, સૌધર્મકલ્પ ઇત્યાદિ પહેલા અધ્યયન મુજબ મોક્ષે જશે. અધ્યયન-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 16 Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃત અધ્યયન-૩ અભગ્નસેન' સૂત્ર-૧૮ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ત્રીજાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે તે સમયે પુરિમતાલ નામે ઋદ્ધિવાળું નગર હતું. તે પુરિમતાલ નગરની ઉત્તર પૂર્વ દિશામાં ‘અમોઘદર્શન’ ઉદ્યાન હતું. તેમાં અમોઘદર્શી યક્ષનું યક્ષાયતન હતું. તે પુરિમતાલમાં મહાબલ નામે રાજા હતો. તે નગરના ઉત્તર-પૂર્વ દિશાભાગમાં દેશને છેડે એક અટવી હતી. અટવીમાં શાલા અટવી નામે ચોરની પલ્લી હતી. તે ચોરપલ્લી વિષમ ગિરિકંદરાને છેડે રહેલી, વાંસની ઝાડીમય વાડરૂપી કિલ્લાથી વીંટાયેલી હતી. પર્વતીય ફાટમાં રહેલા વિષમ ખાડારૂપી ખાઈ વડે વ્યાપ્ત હતી, તે પલ્લીમાં જ પાણી મળતું હતું. તેની બહારના ભાગમાં પાણી દુર્લભ હતું. મનુષ્યોને નાસી જવા માટે તેમાં અનેક છીંડીઓ હતી. ગુપ્ત હોવાથી જાણીતા લોકો જ આવાગમન કરી શકતા, લૂંટીને લાવેલ માલ પાછો લેવા આવનારા ઘણા માણસો પણ તે પલ્લીનો નાશ કરી શકે તેમ ન હતા. તે શાલાટવી ચોરપલ્લીમાં વિજય નામે ચોર સેનાપતિ રહેતો હતો, તે અધાર્મિક યાવત્ હણ, છેદ, ભેદ વિનાશક વચનો બોલનાર હતો, રક્તરંજિત હાથવાળો, ઘણા નગરોમાં પ્રસિદ્ધ યશવાળો, શૂર, દઢપ્રહારી, સાહસિક, શબ્દવેધી હતો. તે તલવાર અને લાઠી પ્રહાર કરવામાં અગ્રણી મલ્લ હતો. તે ત્યાં શાલાટવી ચોરપલ્લીમાં 500 ચોરના અધિપતિ રૂપે રહેલો હતો. સૂત્ર-૧૯ ત્યારે તે ચોર સેનાપતિ, ઘણા ચોરો, પારદારિકો, ગ્રંથિભેદકો, સંધિ છેદકો, વસ્ત્રખંડ ધારકો તથા બીજા પણ ઘણા છેદી-ભેદીને બહીષ્કૃત્ કરાયેલા માટે ફડંગ સમાન હતો. છી તે વિજય ચોરસેનાપતિ પુરિમતાલ નગરના ઉત્તર-પૂર્વીય જનપદના ઘણા ગામ-નગરનો ઘાતક ગાય આદિના ગ્રહણ વડે, બંદીગ્રહણ વડે, પંથકોટ્ટ અને ખાતર પાડનાર વડે પીડા કરતો-ફરતો, નાશ કરતો-કરતો, તર્જના-તાડના કરતો, સ્થાન-ધન-ધાન્ય રહિત કરતો વિચરતો હતો. મહાબલ રાજાના કરને વારંવાર લઈ લેતો. તે વિજય ચોર સેનાપતિને સ્કંદશ્રી નામે પત્ની હતી, તે અહીન પૂર્ણ પંચેન્દ્રિયાદિ હતી. તે વિજય ચોરનો પુત્ર અને સ્કંદશ્રીનો આત્મજ અભગ્નસેન નામે પુત્ર હતો. તે અહીન પૂર્ણ પંચેન્દ્રિય શરીરી, વિજ્ઞાન પરિણત, અનુક્રમે યૌવનને પામ્યો. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પુરિમતાલ નગરે પધાર્યા, પર્ષદા નીકળી, રાજા નીકળ્યો, ભગવંતે ધર્મ કહ્યો, પર્ષદા અને રાજા પાછા ગયા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ યાવત્ રાજમાર્ગે ચાલ્યા. ત્યાં ઘણા હાથી જોયા, ઘણા ઘોડા અને બખ્તર-કવચાદિ પહેરેલા પુરુષો જોયા. તે પુરુષોની મધ્યે એક પુરુષને જોયો. તે અવકોટક બંધને બાંધેલો યાવતુ ઉદ્ઘોષણા કરાવતો હતો. પછી તે પુરુષને રાજપુરુષોએ પહેલા ચત્વરે બેસાડ્યો - બેસાડીને તેની સન્મુખ તેના આઠ કાકાઓને મારવા લાગ્યા, મારીને ચાબૂકના પ્રહારથી તાડન કરતા-કરતા કરુણા ઉપજે તે પુરુષને માંસના ટૂકડા ખવડાવવા લાગ્યા, પછી લોહીરૂપી જળ પાવા લાગ્યા. ત્યારપછી બીજા ચત્વરે આઠ કાકી કે લઘુમાતાને, મારવા લાગ્યા. એ પ્રમાણે ત્રીજા ચત્વરે આઠ મોટા કાકાને, ચોથા ચત્વરે આઠ મહામાતાને, પાંચમે પુત્રોને, છકે પુત્રીઓને, સાતમે જમાઈઓને, આઠમે પુત્રવધૂને, નવમે પૌત્રોને, દશમે પૌત્રીને, અગિયારમે પૌત્રીના પતિઓને, બારમે પૌત્રોની પત્નીઓને, તેરમે ફૂવાઓને, ચૌદમે ફોઈઓને, પંદરમે માસાઓને, સોળમે માસીઓને, સત્તરમે મામીઓને, અઢારમે ચત્વરે બાકી મિત્ર-જ્ઞાતિજન-નિજક-સ્વજનસંબંધી-પરિજનોને, તેની સમક્ષ મારતા હતા, મારીને ચાબૂકના પ્રહારથી તાડન કરતા કરતા કરુણાસ્પદ તે પુરુષને મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકકૃત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 17 Page #18 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા માંસના ટૂકડા ખવડાવે છે, લોહીરૂપી પાણી પીવડાવતા હતા. સૂત્ર-૨૦ ત્યારે તે ગૌતમસ્વામીએ તે પુરુષને જોયો, જોઈને આ આવા પ્રકારે આધ્યાત્મિક, પ્રાર્થિત વિચાર આવ્યો. યાવત્ પૂર્વવત્ ત્યાંથી નીકળ્યા, એમ કહ્યું - ભગવદ્ ! હું આપની આજ્ઞા પામી પૂર્વવત્ ગૌચરી લેવા નીકળ્યો યાવત્ આ પુરુષને આવા કષ્ટમાં જોયો, તો હે ભગવન ! આ પુરુષ પૂર્વભવે કોણ હતો ? આદિ. હે ગૌતમ ! તે કાળે તે સમયે આ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં પુરિમતાલ નામે નગર હતું. ત્યાં ઉદિતોદિતા નામે મહાન રાજા હતો. તે પુરિમતાલમાં નિર્ણય નામે ઇંડાનો વેપારી હતો. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત, અધાર્મિક યાવત્ દુષ્મત્યાનંદ હતો. તે નિર્ણય અંડવણિકે ઘણા પુરુષોને દૈનિક વેતન અને ભોજન આપીને રાખેલા, જેઓ હંમેશા કોદ્દાલ ઘાસના ટોપલા આદિને ગ્રહણ કરતા હતા. પુરિમતાલ નગરની ચોતરફ ઘણા કાગડી-ઘુવડકબૂતરી-ટીંટોડી-બગલી-મયૂરી-કૂકડીના ઇંડાને તથા બીજા પણ ઘણા જલચર-સ્થલચર-ખેચરના ઇંડાને ગ્રહણ કરતા, કરીને વાંસના ટોપલા ભરતા, ભરીને નિર્ણય અંડવણિક પાસે આવતા, આવીને તેને ટોપલા આપતા. ત્યારે તે નિર્ણય અંડવણિકે બીજા ઘણા પુરુષોને દૈનિક વેતન અને ભોજનાદિથી ઘણા કાગડીના યાવતુ કૂકડીના ઇંડાને તથા બીજા પણ ઘણા જલચર-સ્થલચર-ખેચરાદિના ઇંડાને તવા, કવલ્લી, કંડુક, ભર્જનક અને અંગારામાં તળતા-શેકતા-પકાવતા હતા. એ રીતે તળીને-ભૂજીને-શેકીને રાજમાર્ગમાં-મધ્યમાં ઇંડાઓ વેચવા વડે આજીવિકા કરતા વિચરતા હતા. તે નિર્ણય અંડવણિક પોતે પણ ઘણા કાગડી યાવત્ કૂકડીના ઇંડા કે જે રાંધેલતળેલ-ભૂજેલ હતા, તેની સાથે સુરા આદિને આસ્વાદતો, વિસ્વાદતો વિચરતો હતો. ત્યારે તે નિર્ણય અંડવણિક આ પાપકર્મથી ઘણા જ પાપકર્મને ઉપાર્જન કરીને 1000 વર્ષનું પરમાયુ પાળીને મૃત્યુ અવસરે મરીને ત્રીજી નરકમાં ઉત્કૃષ્ટ સાત સાગરોપમ સ્થિતિક નૈરયિકમાં નારકપણે ઉત્પન્ન થયો સૂત્ર-૨૧ તે ત્યાંથી ઉદ્વર્તીને અનંતર આ જ શાલાટવી ચોરપલ્લીમાં વિજય ચોર સેનાપતિની સ્કંદશ્રી પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી સ્કંદશ્રીને અન્ય કોઈ દિને ત્રણ માસ પ્રતિપૂર્ણ થતા આ આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો. તે માતાઓ ધન્ય છે, જે ઘણા મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિજન મહિલાઓ તથા બીજી પણ ચોર મહિલા સાથે પરીવરી, સ્નાન કરી, બલિકર્મ કરી યાવત્ પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકાર વિભૂષિત થઈ, વિપુલ અશનપાન-ખાદિમ-સ્વાદિમ અને સુરાને આસ્વાદતી, વિસ્વાદતી રહે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવી પુરુષવેશ લઈ, સન્નદ્ધ-બદ્ધ યાવત્ પ્રહરણ-આયુધ ગ્રહણ કરીને, ઢાલને હાથમાં લઈ, ખગને મ્યાનમુક્ત કરી, બાણના ભાથાને ખભે લટકાવી, ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી, બાણને ઊંચા કરી, માળાને લાંબી કરી અથવા વિશિષ્ટ પ્રહરણને ઉલ્લાસિત કરી, જંઘાએ ઘૂઘરા લટકાવી, શીધ્ર વાજિંત્ર વગડાવી, મોટા મોટા ઉત્કૃષ્ટ યાવત્ સમુદ્ર રવ વડે યુક્ત એવા કરતી શાલાટવી ચોરપલ્લીની સર્વ દિશા-વિદિશામાં જોતી-જોતી, ફરતી-ફરતી પોતાના દોહદ પૂર્ણ કરે છે. તેથી હું પણ યાવત્ દોહદ પૂર્ણ કરું, એમ વિચારી, તે દોહદ પૂર્ણ ન થવાથી યાવત્ ચિંતામગ્ન બની. ત્યારે તે વિજય ચોર સેનાપતિ સ્કંદશ્રીને અપહત મનવાળી યાવત્ જોઈ જોઈને કહ્યું કે - હે દેવાનુપ્રિયા ! તું કેમ અપહત મનવાળીયાવત્ ચિંતામગ્ન છે ? ત્યારે સ્કંદશ્રીએ વિજયને કહ્યું - હે દેવાનુપ્રિય! એ પ્રમાણે મને ત્રણ માસ પરિપૂર્ણ થતા, આવા પ્રકારે દોહદ ઉત્પન્ન થયેલ છે, તે પૂર્ણ ન થતા યાવત્ હું ચિંતામગ્ન છું. ત્યારે વિજય ચોર સેનાપતિએ સ્કંદશ્રીની પાસે આ અર્થ સાંભળી યાવત્ સમજીને સ્કંદશ્રીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયા ! તને સુખ ઉપજે તેમ કર. આ વચન સાંભળીને, પછી તે સ્કંદશ્રી, વિજય ચોર સેનાપતિની અનુજ્ઞા પામીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 18 Page #19 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત ઘણી મિત્ર યાવત્ બીજી પણ ચોર મહિલા સાથે પરીવરીને, સ્નાન યાવત્ વિભૂષિત થઈ, વિપુલ અશનાદિ અને સુરાને આસ્વાદતી, વિસ્વાદતી વિચરે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવીને, પુરુષવેશ લઈ સન્નદ્ધબદ્ધ થઈ યાવત્ ફરતી-ફરતી દોહદને પૂર્ણ કરે છે. ત્યારપછી તે સ્કંદશ્રી ડોહલા-સંપૂર્ણ, સંમાનિત, વિનીત, બુચ્છિન્ન, સંપન્ન થવાથી ગર્ભને સુખ-સુખે વહન કરે છે. ત્યારપછી તે સ્કંદશ્રી ચોર સેનાપતિણીએ નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો. ત્યારે તે વિજય ચોરસેનાપતિએ તે બાળકની મહાઋદ્ધિ સત્કારપૂર્વક દશ રાત્રિની સ્થિતિપતિતા કરે છે. પછી તે વિજય ચોરસેનાપતિ તે બાળકના (જન્મના) અગિયારમા દિવસે વિપુલ અશનાદિ તૈયાર કરાવી, મિત્ર-જ્ઞાતિજન આદિને આમંત્રે છે. આમંત્રીને યાવત્ તે જ મિત્ર-જ્ઞાતિજન પાસે આમ કહે છે - જે કારણે અમારો આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારે આ આવા પ્રકારના દોહદ ઉત્પન્ન થયેલા, તે કારણથી અમારા બાળકનું અલગ્નસેન નામ થાઓ. પછી અભગ્નસેન કુમાર પાંચ ધાત્રીઓ વડે યાવતું મોટો થાય છે. સૂત્ર-૨૨ ત્યારપછી તે અભગ્નસેન કુમાર બાલભાવથી મુક્ત થયો. આઠ કન્યા સાથે લગ્ન થયા, યાવત્ આઠનો દાયજો મળ્યો. ઉપરી પ્રાસાદમાં ભોગ ભોગવતો વિચરે છે. પછી તે વિજય ચોર સેનાપતિ કોઈ દિવસે મૃત્યુ પામ્યો. પછી તે અભગ્નસેનકુમાર 500 ચોરો સાથે પરીવરી રુદન-કંદન-વિલાપ કરતો વિજય ચોરસેનાપતિનું મહાઋદ્ધિ સત્કારના સમુદયથી નીહરણ કર્યું, કરીને ઘણા લૌકીક મૃતકાર્યો કર્યા. કરીને કેટલોક કાળ જતાં અલ્પશોકવાળા થયા. ત્યારપછી તે 500 ચોરોએ કોઈ દિવસે અભગ્નસેન કુમારને શાલાટવી ચોરપલ્લીમાં મોટા-મોટા ચોરસેનાપતિ પણે અભિષેક કર્યો. પછી તે અભગ્નસેનકુમાર ચોર સેનાપતિ થયો. તે અધાર્મિક આદિ બનીને યાવત્ નીકટની નગરીને લૂંટવા લાગ્યો. ત્યારે તે દેશના લોકો અલગ્નસેન ચોરસેનાપતિએ ઘણા ગામોનો ઘાત કરવાથી, તાપ પામીને, એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! નિશ્ચ અભગ્નસેન ચોર સેનાપતિ પુરિમતાલ નગરની ઉત્તરે રહેલા દેશને, ઘણા ગામના ઘાત વડે યાવતુ નિર્ધન કરતો વિચરે છે. તેથી નિશે હે દેવાનુપ્રિયો ! પુરિમતાલ નગરમાં જઈ આપણે મહાબલ રાજાને આ વૃત્તાંત જણાવવો શ્રેયસ્કર છે. ત્યારપછી તે જાનપદ પુરુષોએ આ વૃત્તાંતને પરસ્પર સ્વીકાર્યો, સ્વીકારીને મહાર્થ, મહાઈ, મહાર્દ, રાજાઉં પ્રાભૃતને ગ્રહણ કર્યું. કરીને પુરિમતાલ નગરે આવ્યા, મહાબલ રાજા પાસે આવ્યા, આવીને મહાબલ રાજાને તે મહાઈ યાવત્ પ્રાભૃત ધર્યું, બે હાથની અંજલિ કરી મહાબલ રાજાને આ પ્રમાણે કહ્યું - નિશે હે સ્વામી ! શાલાટવી ચોરપલ્લીમાં ચોર સેનાપતિ રહે છે, તે અમને ઘણા ગામોના ઘાત વડે યાવત્ નિર્ધન કરતો વિચરે છે. તો હે સ્વામી ! અમે ઇચ્છીએ છીએ કે - તમારી બાહુની છાયામાં ગ્રહણ કરાયેલા અમે ભય અને ઉપસર્ગ રહિત સુખે સુખે રહીએ. આમ કહી, રાજને પગે પડી, બે હાથ જોડી મહાબલ રાજાને આ વૃત્તાંત વિજ્ઞપ્ત કર્યો. ત્યારે તે મહાબલ રાજાએ તે જાનપદ પુરુષો પાસે આ અર્થ સાંભળી, અવધારી, અતિ ક્રોધિત થઈ યાવત્ ધમધમતા ત્રણ સળ-વાળી ભ્રકૂટીને કપાળમાં ચડાવી દંડનાયકને બોલાવ્યો, બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિય ! તું જા, શાલાટવી ચોરપલ્લીનો નાશ કરી નાશ કરીને અભગ્નસેન ચોર સેનાપતિને જીવતો પકડ પકડીને મારી પાસે લાવ. ત્યારે તે દંડનાયકે તહત્તિ’ કહી, તે વાત સ્વીકારી. પછી તે ઘણા પુરુષો સાથે સન્નદ્ધ બદ્ધ થઈ યાવત્ આયુધો. સાથે તેમની સાથે પરીવરીને હાથમાં પાશ અને ઢાલ લઈ યાવત્ શીધ્ર વાગતા વાજિંત્રો વગાડાતા, મોટા યાવત્ ઉત્કૃષ્ટ શબ્દ યાવત્ કરતા પુરિમતાલનગરની વચ્ચોવચ્ચેથી નીકળીને શાલાટવી ચોરપલ્લીએ જવા નીકળ્યા. ત્યારે તે અભગ્નસેન ચોર સેનાપતિના ચાર પુરુષો આ વૃત્તાંતને જાણીને શાલાટવી ચોરપલ્લીમાં અભગ્નસેના મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 19 Page #20 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા પાસે આવ્યા, આવીને બે હાથ જોડી યાવત્ આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! પુરિમતાલ નગરમાં મહાબલ રાજાએ મોટા સુભટોના સમૂહ સહિત દંડનાયકને આજ્ઞા કરી છે કે - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને શાલાટવી ચોરપલ્લીનો નાશ કરો, અભગ્નસેન ચોર સેનાપતિને જીવતો ગ્રહણ કરો. ગ્રહણ કરીને મારી પાસે લાવો. તેથી તે દંડનાયક મોટા સુભટોના સમૂહ સહિત શાલાટવી ચોરપલ્લી આવવા નીકળેલ છે. ત્યારે તે અભગ્નસેને ચોર સેનાપતિ તે ચાર પુરુષો પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને 500 ચોરોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! નિશ્ચ પુરિમતાલ નગરે મહાબલ યાવત્ (દંડનાયક) જવાને નીકળ્યો છે, તે આવી રહ્યો છે. ત્યારે અલગ્નસેને 500 ચોરોને કહ્યું - હે દેવાનુપ્રિયો ! આપણે તે દંડનાયકને શાલા અટવી ચોરપલ્લી પ્રાપ્ત થતા પહેલા માર્ગમાં જ પ્રતિષેધ કરવો શ્રેય છે. ત્યારે તે 500 ચોરોએ આ વાત તહત્તિ’ કહી તેની આ વાત સ્વીકારી. ત્યારપછી તે અભગ્નસેન ચોર સેનાપતિ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે, કરાવીને 500 ચોરો સાથે સ્નાન યાવતુ પ્રાયશ્ચિત્ત કરી ભોજન મંડપમાં તે વિપુલ અશનાદિને સુરા સાથે આસ્વાદિત આદિ કરતા વિચરે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવીને આચમન કરી, મુખશુદ્ધિ કરી, અતિ પવિત્ર થઈ 500 ચોરો સાથે આÁચર્મ ઉપર બેસીને સન્નદ્ધ-બદ્ધ થઈ યાવત્ પ્રહરણ ગ્રહણ કરી, હાથમાં પાશ ગ્રહણ કરી યાવત્ શબ્દો સાથે મધ્યાહ્ન કાળ સમયે શાલાટવી ચોરપલ્લીથી નીકળે છે. નીકળીને વિષમ-દૂર્ગ-ગહનમાં રહી, ભોજન-પાણી ગ્રહણ કરીને તે દંડનાયકની રાહ જોતો ત્યાં રહ્યો. ત્યારપછી તે દંડનાયક અગ્નિસેન ચોર સેનાપતિ પાસે આવ્યો, આવીને અલગ્નસેન ચોર સેનાપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. પછી અભગ્નસેન ચોર સેનાપતિએ તે દંડનાયકને જલદીથી હત-મથિત યાવત્ પ્રતિષેધ કર્યો. ત્યારે તે દંડનાયક અગ્નિસેન ચોર સેનાપતિ વડે હત-મથિત-પ્રતિષધિત થતા તેજ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ રહિત થયો. તેથી અધારણીય છે, એમ જાણીને પુરિમતાલ નગરે મહાબલ રાજા પાસે આવ્યો, આવીને બે હાથ જોડીને આ. પ્રમાણે કહ્યું - હે સ્વામી ! નિશ્ચ અભગ્નસેન ચોર સેનાપતિ વિષમ-દૂર્ગ-ગહનમાં રહીને, ભોજન-પાણીને ગ્રહણ કરીને રહ્યો છે. કોઈપણ અતિ મોટા અશ્વ-હાથી-યોદ્ધા-રથ સૈન્યથી એમ ચતુરંગ સૈન્યથી પણ સાક્ષાત્ ગ્રહણ કરી શકે તેમ નથી. તેથી શામ-ભેદ-ઉપપ્રદાન વડે વિશ્વાસ પમાડીને વશ કરવા લાયક છે. વળી જે તેના અત્યંતર શિષ્ય સમાન તથા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજનને વિપુલ ધનકનક-રત્ન-ઉત્તમ સારભૂત ધન વડે ભેદ પામશે. તે અભગ્નસેન ચોર સેનાપતિને પણ વારંવાર મહાર્થ-મહાઈમહાઈ પ્રાભૃત મોકલી અગ્નિસેન ચોર સેનાપતિને વિશ્વાસ પમાડાશે. સૂત્ર-૨૩ ત્યારપછી તે મહાબલરાજાએ અન્ય કોઈ દિવસે પુરિમતાલ નગરમાં એક મોટી મહતિ મહાલિકા કૂટાકારશાળા કરાવી. તે અનેક શત સ્તંભ ઉપર રહેલી, પ્રાસાદીય, દર્શનીય હતી. પછી મહાબલ રાજાએ અન્ય કોઈ દિને પુરિમતાલા નગરે શુલ્ક રહિત યાવત્ દશ દિવસનો પ્રમોદ-મહોત્સવની ઘોષણા કરાવી, પછી કૌટુંબિકપુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનપ્રિયો ! તમે શાલાટવી ચોરપલ્લીમાં જાઓ, ત્યાં તમે અભગ્નસેન ચોર સેનાપતિને બે હાથ જોડીને કહો - હે દેવાનુપ્રિય ! નિશ્ચ પુરિમતાલ નગરે મહાબલ રાજા ઉશૂલ્ક યાવત્ દશ દિવસનો મહોત્સવ ઘોષિત કરાવેલ છે. તો હે દેવાનુપ્રિય ! તમારે માટે વિપુલ અશનાદિ, પુષ્પ-વસ્ત્ર-માળા-અલંકાર શીધ્ર અહીં મોકલીએ કે તમે જાતે જ ત્યાં આવશો ? ત્યારે કૌટુંબિક પુરુષોએ મહાબલ રાજાની આજ્ઞાને બે હાથ જોડી યાવત્ સ્વીકારી, સ્વીકારીને મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 20 Page #21 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત પુરિમતાલ નગરથી નીકળ્યા. પછી બહુ લાંબા નહીં એવા માર્ગમાં સુખેથી વસતા અને ભોજનાદિ કરતા શાલાટવી ચોરપલ્લીએ આવ્યા. ત્યાં અભગ્નસેન ચોર સેનાપતિને બે હાથ જોડીને આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! પુરિમતાલ નગરે મહાબલા રાજાએ શુલ્ક રહિત મહોત્સવ જાહેર કર્યો છે તો યાવતુ તમે જાતે જ આવશો ? ત્યારે અભગ્નસેન ચોર સેનાપતિએ કહ્યું - હે દેવાનુપ્રિયો ! હું જાતે જ પુરિમતાલ નગરે આવીશ. તે કૌટુંબિક પુરુષોનો સત્કાર કરી વિદાય આપી. ત્યારપછી તે અભગ્નસેન ચોર સેનાપતિ, ઘણા મિત્રોથી યાવતું પરિવૃત્ત થઈને સ્નાન કરી યાવતું પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકાર વિભૂષિત થઈ શાલાટવી ચોરપલ્લીથી નીકળ્યો. નીકળીને પુરિમતાલ નગરે મહાબલ રાજા પાસે આવ્યો, આવીને બે હાથ જોડી, મહાબલ રાજાને જય-વિજયથી વધાવ્યા, વધાવીને મહાર્થ યાવત્ ભટણું ધર્યું. ત્યારે મહાબલ રાજાએ અગ્નિસેનના તે મહાર્થ ભટણાને યાવત્ સ્વીકાર્યું. તેનો સત્કાર, સન્માન કરી વિદાય આપીને કૂટાગારશાળામાં રહેવાનું સ્થાન આપ્યું. ત્યારપછી અગ્નિસેન, મહાબલ રાજા પાસેથી વિદાય પામીને કૂટાગાર શાળાએ આવ્યો. પછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ, વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવો. તે વિપુલ અશનાદિ અને સુરાને તથા ઘણા જ પુષ્પ-ગંધ-માળા-અલંકારને અભગ્નસેન ચોર સેનાપતિની કૂટાગારશાળામાં લઈ જાઓ. કૌટુંબિક પુરુષો હાથ જોડી યાવતું લઈ ગયા. ત્યારે તે અગ્નિસેન ઘણા મિત્ર, જ્ઞાતિજન સાથે પરીવરી સ્નાન કરી યાવત્ સર્વાલંકાર વિભૂષિત થઈ તે વિપુલ અશનાદિ અને સુરાને આસ્વાદિત કરતો પ્રમાદી થઈ વિચરવા લાગ્યો. ત્યારપછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે જઈને પુરિમતાલ નગરના દ્વારોને બંધ કરો અને અગ્નિસેનને જીવતો પકડીને મારી પાસે લાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બે હાથ જોડી યાવત્ સ્વીકાર કર્યો, સ્વીકારીને પુરિમતાલ નગરના દ્વારો બંધા કર્યા. અભગ્નસેન ચોર સેનાપતિને જીવતો પકડીને મહાબલ રાજા પાસે લાવ્યા. ત્યારે મહાબલ રાજાએ અગ્નિસેન ચોર સેનાપતિને આ વિધાનથી વધ કરવાની આજ્ઞા કરી. હે ગૌતમ ! આ રીતે અલગ્નસેન ચોર સેનાપતિ જૂના-પુરાણા (પોતાના કર્મોથી) યાવત્ વિચરે છે. ભગવદ્ ! અગ્નિસેન મરણ અવસરે મરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે 37 વર્ષનું પરમાણુ પાળીને આજે ત્રણ ભાગ શેષ દિવસ બાકી રહેતા શૂળીએ ભેદાઈને કાળા માસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિક નૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીન, એ પ્રમાણે પ્રથમ અધ્યયનવત્ તેનું સંસાર પરિભ્રમણ જાણવું. યાવત્ નરકમાંથી ઉદ્વર્તીને વારાણસી નગરીમાં સૂકરપણે ઉત્પન્ન થશે. તે ત્યાં સૂકરપણામાં જીવિતથી રહિત થઈને તે જ વારાણસી નગરીમાં શ્રેષ્ઠી કુળમાં પુત્રપણે જન્મશે. તે ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈ, પ્રથમ અધ્યયનવત્ અંત કરશે. નિક્ષેપ કહેવો. અધ્યયન-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 21 Page #22 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃત અધ્યયન-૪ ' શકટ' સૂત્ર-૨૪ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના ત્રીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ચોથાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે સાહંજણી નામે નગરી હતી, તે ઋદ્ધ-નિર્ભય-સમૃદ્ધ હતી. તે સાહંજણીની બહાર ઉત્તર-પૂર્વ દિશિભાગમાં દેવરમણ નામે ઉદ્યાન હતું. તેમાં અમોઘ યક્ષનું પુરાતન યક્ષાયતન હતું. તે સાહંજણીમાં મહાચંદ્ર નામે મહાન્ રાજા હતો. તેને સુસેન નામે સામ-ભેદ-દંડ વડે નિગ્રહ કરવામાં કુશળ અમાત્ય હતો. સુદર્શના નામે ગણિકા હતી. તે સાહંજણી નગરીમાં સુભદ્ર નામે ઋદ્ધિમાન સાર્થવાહ રહેતો હતો. તેને સુભદ્રા નામે અહીન પૂર્ણ પંચેન્દ્રિય સુરુપા પત્ની હતી. તે સુભદ્રનો પુત્ર અને ભદ્રાનો આત્મજ એવો શકટ નામે સર્વાગ સંપન્ન પુત્ર હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા અને રાજા નીકળ્યા, ભગવંતે ધર્મ કહ્યો, પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના મોટા શિષ્ય યાવત્ રાજમાર્ગે પ્રવેશ્યા. ત્યાં ઘણા હાથી, ઘોડા, પુરુષો હતા. તે પુરુષો મધ્યે એક સ્ત્રી સહિત પુરુષને જોયો. તેને અવકોટક બંધને બાંધેલ, નાક-કાન કાપેલ, યાવત્ ઉદ્ઘોષણા કરાવાતી હતી. ગૌતમસ્વામીને પૂર્વવત્ વિચાર આવ્યો, ભગવંતને પૂછ્યું યાવત્ ભગવંતે ઉત્તર આપ્યો - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં છગલપુર નામે નગર હતું. ત્યાં સિંહગિરિ નામે મહાન્ રાજા હતો. તે નગરમાં છણિક નામે કસાઈ રહેતો હતો. તે ઋદ્ધિમાનું, અધાર્મિક યાવત્ દુપ્રત્યાનંદ હતો. તે છણિક કસાઈ ઘણા બકરા, ઘેટા, રોઝ, બળદ, સસલા, સૂકર, પય, સિંહ, હરણ, મોર અને પાડાને સેંકડોહજારોની સંખ્યામાં વાડામાં બાંધી રાખતો હતો. બીજા પણ ત્યાં ઘણા પુરુષો દૈનિક વેતન અને ભોજનથી ઘણા બકરા યાવત્ પાડાનું રક્ષણ અને પાલન કરતા હતા. બીજા પણ ઘણા પુરુષો બકરા આદિને યાવત્ ઘરમાં રુંધેલા-રાખતા હતા. બીજા પણ ઘણા પુરુષો દૈનિક વેતન અને ભોજનથી રાખેલા જે સેંકડો-હજારો બકરા આદિને મારી નાંખતા હતા, તેના માંસને છરી આદિથી કાપીને કકડા કરતા હતા, કરીને છણિક કસાઈને આપતા હતા. બીજા પણ ઘણા પુરુષો તે ઘણા બકરા યાવત્ પાડાના માંસને તવા-કવલ્લી-કંદૂક-ભર્જનક-અંગારામાં તળતા-મૂંજતા-પકાવતા અને રાજમાર્ગમાં આજીવિકાને કરતા રહેતા હતા. તે છણિક કસાઈ પોતે પણ ઘણા બકરા યાવતુ ભેંસના માંસને પકાવી-તળી-મૂંજીને સુરા સાથે આસ્વાદતો વિચરતો હતો. ત્યારે તે છણિક કસાઈ, આ કર્મોથી ઘણા જ મલિન પાપકર્મોને ઉપાર્જિત કરી 700 વર્ષનું પરમ આયુ પાળીને મરણ અવસરે મૃત્યુ પામી ચોથી નારકીમાં ઉત્કૃષ્ટ દશ સાગરોપમ સ્થિતિક નૈરયિકપણે ઉપજ્યો. સૂત્ર-૨૫ ત્યારે સુભદ્ર સાર્થવાહની પત્ની ભદ્રા યાવત્ જાતનિંદુકા હતી. જન્મતા-જન્મતા બાળકો વિનાશ પામતા. હતા. ત્યારે તે છણિક કસાઈનો જીવ ચોથી પૃથ્વીથી અનંતર ઉદ્વર્તીને આ જ સાહંજણી નગરીમાં સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામે પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી કોઈ દિવસે ભદ્રા સાર્થવાહીએ પૂરા નવ માસે પુત્ર પ્રસવ્યો. તે બાળકને જન્મતા જ તેના માતાપિતાએ ગાડાની નીચે સ્થાપ્યો, ફરી ગ્રહણ કરાવી, અનુક્રમે સંરક્ષણ, સંગોપન, સંવર્ધન કરતા ઉક્ઝિતકની જેમ કહેવું. યાવત્ આ બાળક જન્મતા જ શકટ-ગાડા નીચે સ્થાપેલો, તેથી આ બાળકનું નામ શકટ થાઓ. બાકી બધું ઉજિઝતક માફક જાણવું. સુભદ્ર લવણસમુદ્રમાં મૃત્યુ પામ્યો, માતા પણ મૃત્યુ પામી. તે પણ પોતાના ઘેરથી કાઢી મૂકાયો. ત્યારે શકટ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 22 Page #23 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા બાળક પોતાના ઘેરથી કાઢી મૂકાયેલો શૃંગાટક આદિમાં પૂર્વવત્ યાવત્ સુદર્શના ગણિકા સાથે લુબ્ધ થયો. ત્યારપછી સુસેન અમાત્યે તે શકટને કોઈ દિવસે સુદર્શના ગણિકાના ઘેરથી કાઢી મૂક્યો અને સુદર્શના ગણિકાને પોતાના ઘરમાં સ્ત્રીરૂપે સ્થાપી. પછી સુદર્શના ગણિકા સાથે ઉદાર એવા માનુષી કામભોગ ભોગવતો રહ્યો. ત્યારપછી તે શકટ, સુદર્શનાના ઘરથી કાઢી મૂકાયેલો એવો, બીજે ક્યાંય સ્મૃતિ-રતિ-ધૃતિ ન પામતા, કોઈ દિવસે ગુપ્તપણે સુદર્શનાના ઘેર પ્રવેશ્યો, પ્રવેશીને સુદર્શના સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરવા લાગ્યો. આ તરફ સુસેન અમાત્ય સ્નાન યાવત્ વિભૂષા કરી મનુષ્યરૂપી વાગરા સાથે સુદર્શના ગણિકાને ઘેર આવ્યો. આવીને શકટને સુદર્શના ગણિકા સાથે ઉદાર કામભોગ ભોગવતો જોયો, જોઈને અતિ ક્રોધિત થઈ યાવત્ ધમધમતો કપાળમાં ત્રિપલી ચડાવી શકટને પુરુષો પાસે પકડાવ્યો, પકડાવીને લાકડી, મુઠ્ઠી આદિથી યાવત્ મથિત કર્યો, અવકોટક બંધને બાંધ્યો. બાંધીને મહાચંદ્ર રાજા પાસે આવ્યો. આવીને બે હાથ જોડી યાવત્ આ પ્રમાણે કહ્યું - હે સ્વામી ! એ પ્રમાણે શકટે મારા અંતઃપુરમાં પ્રવેશરૂપ અપરાધ કર્યો છે. ત્યારે મહાચંદ્ર રાજાએ સુલેણ અમાત્ય ને કહ્યું - હે દેવાનુપ્રિય ! તમે જ શકટનો દંડ કરો. ત્યારે સુલેણ અમાત્યે મહાચંદ્ર રાજાની અનુજ્ઞા પામીને શકટને અને સુદર્શના ગણિકાને આવા પ્રકારે વધ કરવાની આજ્ઞા આપી. હે ગૌતમ ! એ પ્રમાણે શકટદારક પૂર્વ જન્મના જૂના પાપકર્મનો અનુભવ કરતો વિચરે છે. સૂત્ર૨૬ ભગવન્! શકટ મૃત્યુ પામીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! શકટદારક પ૭-વર્ષ પરમાણુ પાળીને આજે જ ત્રિભાગ દિવસ શેષ બાકી રહેતા, એક મોટી લોઢાની તપાવેલી અગ્નિવર્ણ સમ સ્ત્રીની પ્રતિમાને આલિંગન કરાવાયેલો મરણ સમયે મરણ પામીને આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને રાજગૃહ નગરમાં માતંગકુળમાં યુગલપણે જન્મ લેશે. ત્યારે તે બાળકના માતાપિતા બાર દિવસ પૂરા થતા આ આવું ગુણસંપન્ન નામ કરશે - અમારા આ પુત્રનું નામ શકટ અને પુત્રીનું નામ સુદર્શના થાઓ. પછી શકટ બાળક, બાલ્યભાવથી મુક્ત થઈને યૌવનને પામશે. ત્યારે તે સુદર્શના પુત્રી પણ બાલ્યભાવ છોડી અનુક્રમે યૌવનને પામશે, તેણી રૂપ-યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી થશે. ત્યારે તે શકટ, સુદર્શનાના રૂપ-યૌવન અને લાવણ્યથી મૂચ્છિત થઈ સુદર્શના સાથે ઉદાર ભોગ ભોગવશે. રિપછી શકટ અન્ય કોઈ દિવસે સ્વયં જ ફૂટગ્રાહીપણાને સ્વીકારીને રહેશે. ત્યારપછી તે શકટ કૂટગ્રાહ થશે, અધાર્મિક યાવત્ દુષ્કૃત્યાનંદ થશે. આ અશુભ કર્મો વડે ઘણું જ પાપકર્મને ઉપાર્જિત કરીને, કાળમાસે કાળ કરીને આ. રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે જ પ્રમાણે તેનો સંસાર યાવત્ સાતમી પૃથ્વી સુધી છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને વારાણસી નગરીમાં મત્સ્યપણે ઉપજશે. તે ત્યાં માછીમાર વડે વધ પામીને તે જ વારાણસી નગરીમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારે તે સમકિત પામી, પ્રતિબોધ પામી, દીક્ષા ગ્રહણ કરી, સૌધર્મકલ્પ દેવ થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં દીક્ષા લઈ સિદ્ધિ પામશે. નિક્ષેપ૦ દુઃખવિપાકના ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો. અધ્યયન-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 23 Page #24 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા અધ્યયન-૫ બૃહસ્પતિદત્ત’ સૂત્ર-૨૭ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો પાંચમાંનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - | હે જંબૂ ! નિશે તે કાળે, તે સમયે કૌશાંબી નામે ઋદ્ધ, નિર્ભય, નગરી હતી. તેની બહાર ચંદ્રોત્તરણ ઉદ્યાના હતું. ત્યાં શ્વેતભદ્ર યક્ષનું યક્ષાયતન હતું. તે કૌશાંબી નગરીમાં શતાનીક નામે મહાનું રાજા હતો, મૃગાવતી નામે રાણી હતી. તે શતાનીકનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ ઉદાયન નામે અહીન પંચેન્દ્રિય કુમાર હતો, તે યુવરાજ હતો. તે ઉદાયન કુમારને પદ્માવતી નામે પત્ની હતી. તે શતાનીક રાજાનો સોમદત્ત નામે ઋગ્વદાદિને ભણેલ પુરોહિત હતો. તે સોમદત્તની વસુદત્તા નામે પત્ની હતી. તે સોમદત્તનો પુત્ર અને વસુદત્તાનો આત્મજ બૃહસ્પતિદત્ત નામે અહીન પૂર્ણ પંચેન્દ્રિય બાળક હતો. તે કાળે, તે સમયે ભગવાન મહાવીર પધાર્યા. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી પૂર્વવત્ યાવત્ રાજમાર્ગે નીકળ્યા. પૂર્વવત્ હાથી, ઘોડા, પુરુષો મધ્યે એક પુરુષને જોયો. ગૌતમે પૂર્વવત્ વિચાર્યું. પૂર્વવત્ પ્રશ્ન કર્યો. ભગવંત તેને ઉત્તર આપે છે. હે ગૌતમ ! નિશે તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં સર્વતોભદ્ર નામે ઋદ્ધ-સ્તિમિત-સમૃદ્ધ નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે રાજાને મહેશ્વરદત્ત નામે પુરોહિત હતો. જે ઋગ્વદાદિમાં યાવત્ કુશલ હતો. ત્યારપછી મહેશ્વરદત્ત પુરોહિત જિતશત્રુરાજાના રાજ્ય અને સૈન્યની વૃદ્ધિ નિમિત્તે હંમેશા એક-એક બ્રાહ્મણ પુત્ર, ક્ષત્રિય પુત્ર, વૈશ્ય પુત્ર અને શુદ્ર પુત્રને પકડાવતો હતો. પકડાવીને તેમના જીવતાના જ હૃદયના માંસને ગ્રહણ કરતો અને જિતશત્રુની શાંતિને માટે હોમ કરતો. ત્યારે તે મહેશ્વરદત્ત પુરોહિત આઠમ, ચૌદશે બબ્બે-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના બાળકને, ચાર માસે ચાર-ચાર બ્રાહ્મણ આદિના બાળકને, છ માસે આઠ-આઠ બાળકને, વરસે સોળ-સોળ બાળકોને તથા જ્યારે જ્યારે જિતશત્રુ રાજાને શત્રુના સૈન્ય સાથે યુદ્ધનો પ્રસંગ આવતો ત્યારે તે મહેશ્વરદત્ત પુરોહિત 108-108 બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બાળકોને પુરુષો પાસે પકડાવે છે. પકડાવીને તેમના જીવતાના જ હૃદયમાંથી માંસની પેશીઓ કઢાવતો હતો. કઢાવીને જિતશત્રુ રાજાની શાંતિ નિમિત્તે હોમ કરતો હતો. તેથી તે શત્રુસૈન્ય શીધ્રપણે નાશ પામતુ હતુ અથવા છિન્નભિન્ન થઈને નાશી જતુ હતુ. સૂત્ર-૨૮ ત્યારપછી તે મહેશ્વરદત્ત પુરોહિત ઉક્ત અશુભકર્મ વડે ઘણા જ પાપકર્મોને ઉપાર્જીને 3000 વર્ષનું પરમ આયુ પાળીને, મૃત્યુ અવસરે મૃત્યુ પામી પાંચમી નરકમાં ઉત્કૃષ્ટ ૧૭-સાગરોપમ સ્થિતિક નરકમાં ઉત્પન્ન થયો. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને આ જ કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની વસુદત્તા પત્નીના પુત્રપણે ઉત્પન્ન થયો છે. તે બાળકના માતાપિતાએ બાર દિવસ પૂરા થતા આ આવા સ્વરૂપનું નામ કર્યું. જે કારણે અમારો આ બાળક સોમદત્ત પુરોહિતનો પુત્ર અને વસુદત્તાનો આત્મજ છે, તેથી અમારા આ પુત્રનું નામ બૃહસ્પતિદત્ત થાઓ. પછી તે બાળક પાંચ ધાત્રી વડે વૃદ્ધિ પામ્યો. ત્યારપછી તે બૃહસ્પતિદત્ત બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવન વય પામ્યો, વિજ્ઞાન પરિણત થયો. તે ઉદાયના કુમારનો પ્રિય બાલમિત્ર થયો. કેમ કે તેઓ સાથે જમ્યા, સાથે વૃદ્ધિ પામ્યા, સાથે ધૂળમાં રમેલા હતા. કોઈ દિવસે શતાનીક રાજા મૃત્યુ પામ્યો. ત્યારપછી ઉદાયનકુમારે ઘણા રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહ આદિ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 24 Page #25 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા સાથે પરીવરીને રુદન-ઇંદન-વિલાપ કરતા શતાનીક રાજાનું મહાઋદ્ધિ, સત્કારના સમદયથી નીહરણ કર્યું. ઘણા લૌકીક મૃતક કાર્ય કર્યા. ત્યારપછી ઘણા રાજા, ઇશ્વર યાવતુ સાર્થવાહે ઉદાયન કુમારને મહાન રાજાભિષેકથી સિંચિત કર્યો. ત્યારે તે ઉદાયનકુમાર મહાન રાજા થયો. ત્યારે તે બૃહસ્પતિદત્ત, ઉદાયન રાજાનું પુરોહિતકર્મ કરતો સર્વ સ્થાનોમાં, સર્વ ભૂમિકામાં અને અંતઃપુરમાં ઇચ્છા મુજબ ગમનાગમન કરનારો થયો. ત્યારપછી તે બૃહસ્પતિ પુરોહિત ઉદાયન રાજાના અંતઃપુરમાં વેળાએ-અવેળાએ, કાળે-અકાળે, રાત્રિમાંવિકાલમાં પ્રવેશ કરતો હતો. કોઈ દિવસે પદ્માવતી રાણી સાથે સંપ્રલગ્ન થઈને પદ્માવતી રાણી સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરવા લાગ્યો. તરફ ઉદાયન રાજા સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ પદ્માવતી દેવી પાસે આવ્યો. બૃહસ્પતિદત્ત પુરોહિતને પદ્માવતી રાણી સાથે ઉદાર કામભોગ ભોગવતો જોઈને અતિ ક્રોધિત થઈ, કપાળમાં ત્રિપલી કરી, ભકૂટિ ચડાવી બૃહસ્પતિદત્તને પુરુષો પાસે પકડાવી દીધો યાવતુ આવા પ્રકારે વધની આજ્ઞા આપી. હે ગૌતમ ! આ પ્રમાણે નિક્ષે બૃહસ્પતિદત્ત જૂના-પુરાણા કર્મોને યાવત્ ભોગવે છે. ભગવદ્ ! બૃહસ્પતિદત્ત અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! બૃહસ્પતિ પુરોહિત ૬૪-વર્ષનું પરમ આયુ પાળીને આજે ત્રિભાગ દિવસ શેષ રહેતા શૂળી વડે ભૂદાઈ મૃત્યુ અવસરે મૃત્યુ પામી, આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. તે જ રીતે સાતે પૃથ્વીમાં ઉત્પન્ન થવારૂપ સંસાર કહેવો. ત્યાંથી હસ્તિનાપુર નગરમાં મૃગપણે ઉત્પન્ન થશે. તે ત્યાં વાગરિક વડે હણાઈને, ત્યાં હસ્તિનાપુર નગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્રપણે ઉત્પન્ન થઈ બોધિ પામી, સૌધર્મ કલ્પ ઉપજી, મહાવિદેહે મોક્ષે જશે. નિક્ષેપ કહેવો. અધ્યયન-૫ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 25 Page #26 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અધ્યયન-૬ નંદીવર્ધન’ સૂત્ર-૨૯ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ દુઃખવિપાકના પાચમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો છઠાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે મથુરા નામે નગરી હતી. ભંડીર ઉદ્યાન હતું, ત્યાં સુદર્શન યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં શ્રીદામ રાજા, બંધુશ્રી રાણી, નંદીવર્ધનકુમાર સર્વાંગસંપન્ન યુવરાજ હતો. શ્રીદામનો સુબંધુ નામે શામદંડ આદિ નીતિજ્ઞ અમાત્ય હતો. સુબંધુ અમાત્યનો બહુમિત્રપુત્ર નામે પૂર્ણ પંચેન્દ્રિય બાળક હતો. તે શ્રીદામ રાજાનો ચિત્ર નામે અલંકારિક-વાણંદ હતો. શ્રીદામ રાજાનું આશ્ચર્યકારી અને બહુવિધ અલંકારિક કર્મ કરતો, સર્વ સ્થાનોમાં, સર્વ ભૂમિકામાં અને અંતઃપુરમાં ઇચ્છિતપણે વિચરતો હતો. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરસ્વામી પધાર્યા, પર્ષદા નીકળી, રાજા પણ નીકળ્યો, યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ યાવત્ રાજમાર્ગે નીકળ્યા. પૂર્વવત્ હાથી, ઘોડા, પુરુષો જોયા. તે પુરુષો મધ્યે એક પુરુષને જોયો યાવત્ તે નર-નારી વડે પરીવરેલો હતો. ત્યારપછી તે પુરુષને રાજપુરુષોએ ચૌટામાં તપાવેલા લોઢાના અગ્નિવર્ણા સિંહાસને બેસાડ્યો. ત્યારપછી પુરુષો મધ્યે રહેલ તે પુરુષને લોઢાના ઘણા કળશોથી તપાવી અગ્નિસમ વર્ણવાળા કરી, કેટલાકમાં તાંબાનો, કેટલાકમાં તરવાનો, કેટલાકમાં સીસાનો રસ ભર્યો. કેટલાકમાં ઉકાળેલા પાણી ભર્યા, કેટલાકમાં ક્ષાર સહિત ઉકાળેલા તેલ ભર્યા, તેના વડે મોટા-મોટા રાજ્યાભિષેકે કરીને અભિષેક કર્યો. ત્યારપછી તપ્ત લોહમય અગ્નિ જ્યોતિષ રૂપ લોઢાની સાણસી વડે લઈને હાર પહેરાવ્યો, પછી અર્ધહાર યાવત્ પટ્ટ, મુગટ પહેરાવ્યા. ગૌતમને પૂર્વવત્ વિચાર આવ્યો યાવત્ ભગવંતને પૂછ્યું, યાવત ભગવંતે ઉત્તર આપ્યો. હે ગૌતમ ! નિશે, તે કાળે તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામે ઋદ્ધ સમૃદ્ધ નગર હતું. તે સિંહપુર નગરમાં સિંહરથ નામે રાજા હતો. તે સિંહ રાજાને દુર્યોધન નામે ચારગપાલકના આવા સ્વરૂપના કેદખાનાના ઉપકરણો હતા - ઘણી લોહફંડીઓ હતી. કેટલીક તાંબાના, કેટલીક તરવાના, કેટલીક શીશાના રસથી ભરેલી હતી. કેટલીક ઉકાળેલા પાણીથી, કેટલીક ક્ષાર અને તેલથી ભરેલી હતી. તે બધી કુંડીઓ અગ્નિકાય ઉપર ઉકળતી જ હતી. તે દુર્યોધન ચારગપાલકને ઘણા માટીના કુંડા હતા, તેમાં કેટલાક અશ્વમૂત્રથી, કેટલાક હસ્તિમૂત્રથી, કેટલાક ગોમૂત્રથી, કેટલીક ભેંસમૂત્રથી, કેટલીક ઉંટના મૂત્રથી, કેટલીક બકરાના મૂત્રથી, કેટલીક ઘેટાના મૂત્રથી ભરેલી હતી, એ રીતે સંપૂર્ણ ભરેલી હતી. તે દુર્યોધન ચારગપાલક પાસે ઘણા હસ્તાંદુક હતા, પાદાંદુક હતા, હેડો, નિગડ, સાંકળોના ઘણા પુંજ અને નીકરો તેની પાસે હતા. તે દુર્યોધન ચારગપાલકની પાસે ઘણી વેણુલતા, વેંતલતા, આંબલીની સોટી, કોમળ ચર્મ ચાબૂક, ચર્મ સોટી, વટવૃક્ષાદિ છાલની સોટીઓ વગેરેના ઘણા પુંજ અને નિકર રહેલા હતા. તે દુર્યોધન પાસે ઘણી શિલા, લાકડી, મુર્ગારો, કનંગરોના પુંજ અને નિકરો હતા. તે દુર્યોધન પાસે ઘણી તાંતો, વસ્ત્રા, ચર્મની દોરી તથા વાળ, સુતરના દોરડાના ઘણા પુંજ અને નિકર હતા. તે દુર્યોધનની પાસે ઘણા અસિપત્ર, કરપત્ર, સુરપત્ર, કલંબચીર પત્રોના પુંજ અને નિકર હતા. તેની પાસે ઘણા લોઢાના ખીલા, વંશશલાકા, ચર્મપટ્ટા, અલ્લપલના પુંજ અને નિકર હતા. તે દુર્યોધનની પાસે ઘણી સોયો, ડુંભણો, કોટિલ્લોના પુંજ અને નિકરો હતા. તેની પાસે ઘણા શસ્ત્રોમુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 26 Page #27 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃતા પ્રચ્છનક, પિપ્પલ, કુહાડા, નખછેદક, દર્ભતૃણના પુંજો અને નિકરો રહેતા હતા. ત્યારે તે દુર્યોધન ચારગપાલ સિંહરથ રાજાના ઘણા ચોર, પારદારિક, ગ્રંથિભેદક, રાજ અપકારી, ઋણધારક, બાલઘાતક, વિશ્વાસઘાતી, જુગારી અને ધૂર્તાદિને પુરુષો પાસે પકડાવતો, પકડાવીને તેમને ચત્તા પાડતો, લોઢાના દંડથી તેમના મુખને ફાડતો, પછી કેટલાકને તપેલા તાંબાનો, કેટલાકને તરુઆનો એ પ્રમાણે સીસાનો રસ પીવડાવતો, ઉકળતુ પાણી, ક્ષારતેલ પીવડાવતો, તેમજ કેટલાકનો આ બધા વડે અભિષેક કરતો હતો. કેટલાકને ચત્તા પાડીને ઘોડાનું મૂત્ર પીવડાવતો. કેટલાકને હાથીનું મૂત્ર યાવત્ ઘેટાનું મૂત્ર પીવડાવતો હતો. કેટલાકને ઊંધા મુખે પાડીને સડસડ શબ્દથી વમન કરાવતો, કેટલાકના મસ્તકે તે જ મૂત્રના કુંડ મૂકતો, કેટલાકને હસ્ત બંધને બાંધતો, કેટલાકને પાદબંધને, એ રીતે હેડ બંધને, નિગડ બંધને બાંધતો હતો. કેટલાકના અંગને સંકોચી-મરડીને બાંધતો હતો. કેટલાકને સાંકળ બંધને બાંધતો, કેટલાકના હાથ છેદતો યાવત્ શસ્ત્રોથી વિદારતો હતો. કેટલાકને વેસુલતાથી યાવત્ વટવૃક્ષાદિની છાલની સોટી મરાવતો હતો. કેટલાકને ચત્તા પાડી, તેની છાતી ઉપર શિલા મૂકાવતો, તેના ઉપર મોટું લાકડું મૂકાવી, તેને પુરુષો પાસે કંપાવતો હતો. કેટલાકને તાંતો વડે યાવત્ સુતરના દોરડા વડે હાથ-પગ બંધાવતો, બંધાવીને કૂવામાં ઉધે મસ્તકે લટકાવી, ડૂબાડી પાણી પીવડાવતો. કેટલાકને ખગ વડે યાવત્ કલંબચીરથી છેદાવતો હતો, પછી તેમાં ભારતેલ વડે અત્યંગન કરાવતો. કેટલાકના કપાળમાં, કંઠમાં, કોણીમાં, ઢીંચણમાં, પગની પીંડીમાં લોઢાના અને વાંસના ખીલા ઠોકાવતો, વીંછીના આંકડા ખોસાવતો. કેટલાકના હાથ કે પગની આંગળીઓમાં સોયોને, ડંભનકોને મુદ્ગરથી ઠોકાવતો, પછી તેના વડે ભૂમિને ખણાવતો. કેટલાકના શસ્ત્ર યાવતુ નખ છેદતી વડે અંગને છેદાવતો, પછી તેને ડાભ-કુશ-આર્દ્ર વાધરી વડે બંધાવતો, બંધાવીને તડકામાં તપાવતો, સૂકેલી ચામડી ચીરાવતો. ત્યારપછી તે દુર્યોધન ચારકપાલ આવા અશુભકર્મ વડે ઘણા જ પાપકર્મોનું ઉપાર્જન કરીને 3100 વર્ષનું પરમાયુ પાળીને મરણ અવસરે મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ સ્થિતિક નૈરયિકપણે ઉત્પન્ન થયો. સૂત્ર-૩૦ તે દુર્યોધન નરકથી અનંતર ઉદ્વર્તીને આ જ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી બંધુશ્રીએ નવ માસ પરિપૂર્ણ થતા યાવત્ પુત્રને જન્મ આપ્યો. યારપછી તે બાળકના માતાપિતાએ બાર દિવસ વીત્યા પછી આ આવા પ્રકારનું નામ કર્યું. અમારા પુત્રનું નંદીવર્ધન નામ થાઓ. ત્યારપછી તે નંદીવર્ધનકુમાર પાંચ ધાત્રીથી પાલન કરાતો યાવતું મોટો થયો. ત્યારે તે નંદીવર્ધનકુમાર બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ વિચરે છે. યૌવન પામી, યુવરાજ થયો. પછી તે નંદીવર્ધન કુમાર રાજ્યમાં યાવત્ અંતઃપુરમાં મૂચ્છિત થઈ, શ્રીદામ રાજાને જીવિતથી રહિત કરવાને તથા પોતે જ રાજ્યલક્ષ્મીને પોતાની કરવાને અને પાલન કરતો વિચરવા ઇચ્છે છે. ત્યારપછી તે નંદીવર્ધનકુમાર, શ્રીદામ રાજાના ઘણા અંતર, છિદ્ર, વિવરને શોધતો વિચરે છે. ત્યારપછી નંદીવર્ધનકુમાર, શ્રીદામ રાજાના અંતર આદિ પ્રાપ્ત ન થતા, અન્ય કોઈ દિવસે ચિત્ત અલંકારિકને બોલાવે છે, બોલાવી આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! તું શ્રીદામ રાજાના સર્વ સ્થાનોમાં, સર્વ ભૂમિમાં અને અંતઃપુરમાં સ્વચ્છંદપણે વિચરતો અને શ્રીદામ રાજાનું વારંવાર અલંકારિક કર્મ કરતો વિચરે છે. તેથી હે દેવાનુપ્રિય ! તું શ્રીદામરાજાનું અલંકારિક કર્મ કરતા, તેના ગળામાં છરા વડે કાપી નાંખે તો હું તને મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 27 Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અડધુ રાજ્ય આપું, જેથી તું અમારી સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરીશ. ત્યારે તે ચિત્ત અલંકારિક, નંદીવર્ધનકુમારના આ અર્થવાળા વચનને સ્વીકાર્યું. પછી તે ચિત્ત અલંકારિકને આવા સ્વરૂપનો યાવત્ ઉત્પન્ન થયો - જો મારા આ કાર્યને શ્રીદામ રાજા જાણશે, તો હું નથી જાણતો કે મને કેવા અશુભ કુમરણ વડે મારશે ? આમ વિચારી ભય પામેલો તે શ્રીદામ રાજા પાસે ગયો. શ્રીદામ રાજાને ગુપ્ત રીતે બે હાથ જોડી આ પ્રમાણે કહ્યું - હે સ્વામી! નિશ્ચ નંદીવર્ધન કુમાર રાજ્યમાં યાવત્ મૂચ્છિત થઈને આપને જીવિતથી રહિત કરવા ઇચ્છે છે, સ્વયં જ રાજ્યશ્રી કરતો - પાળતો વિચરવા ઇચ્છે છે. ત્યારે તે શ્રીદામ રાજા ચિત્ત અલંકારિકના આ અર્થને સાંભળી, સમજીને અતિ ક્રોધિત થઈ યાવત્ ભૂકૂટિ ચડાવી, નંદીવર્ધન કુમારને સેવકો પાસે પકડાવ્યો. પછી આ પ્રકારે વધની આજ્ઞા આપી. હે ગૌતમ ! તે નંદીવર્ધન આવું દુઃખ અનુભવી રહ્યો છે. નંદીવર્ધનકુમાર અહીંથી ચ્યવીને મરણ સમયે મરીને ક્યાં જશે? ક્યાં ઉપજશે? હે ગૌતમ ! નંદીવર્ધનકુમાર 60 વર્ષનું પરમ આયુ પાળીને મૃત્યુ અવસરે મૃત્યુ પામી, આ રત્નપ્રભા પૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થશે, સર્વ સંસાર તે પ્રમાણે પૂર્વવત્ કહેવો. ત્યાંથી ચ્યવી હસ્તિનાપુર નગરમાં મત્સ્યપણે ઉપજશે. તે ત્યાં માછીમારથી વધ કરાઈને ત્યાં જ શ્રેષ્ઠીકુળમાં જન્મી, પછી દીક્ષા લઈ, સૌધર્મકલ્પ જઈને, પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈ સર્વે દુઃખોનો અંત કરશે. હે જંબૂ! અહી નિક્ષેપ કહેવો તેમ હું કહું છું. અધ્યયન-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 28 Page #29 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અધ્યયન.૭•ઉબરદત્ત સૂત્ર-૩૧ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના છઠાઅધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો સાતમાંનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે પાડલખંડ નગર હતું, ત્યાં વનખંડ નામે ઉદ્યાન હતું, ઉંબરદત્ત યક્ષનું યક્ષાયતના હતું. તે નગરમાં સિદ્ધાર્થ રાજા હતો. ત્યાં પાડલસંડ નગરમાં સાગરદત્ત નામે ઋદ્ધિમાન્ સાર્થવાહ હતો, તેની પત્ની ગંગદત્તા હતી. તે સાગરદત્તનો પુત્ર અને ગંગદત્તાનો આત્મજ ઉબરદત્ત નામે પૂર્ણ પંચેન્દ્રિય શરીરી પુત્ર હતો. તે કાળે, તે સમયે ભગવંત પધાર્યા, યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી પૂર્વવત્ પાડલસંડ નગરે આવ્યા. પાડલસંડ નગરના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યા. ત્યાં એક પુરુષને જોયો, તેને ખરજ, કોઢ, જલોદર, ભગંદર, અર્થ, કામ અને શ્વાસનો રોગ હતો. સોજા ચડેલ હતા - તેના મુખ, હાથ, પગ સોજાવાળા હતા. તેના હાથ અને પગની આંગળી તથા કાન-નાક સડી ગયા હતા. તેના. શરીરમાંથી રસી અને પરુ વહેતા હતા. તેના શરીરમાં ઘણા વ્રણો હતા. તે વ્રણોના મુખમાં કીડા ખદબદતા હતા. તેનાથી પીડાતો હતો. તેમાંથી પરુ અને લોહી વહેતા હતા. તેના નાક-કાનમાંથી રસી નીકળતા હતા. તે વારંવાર પરુ-લોહી-કૃમિના કોગળાનું વમન કરતો હતો. તે કષ્ટકારક, કરુણા ઉપજાવે તેવા, નીરસ શબ્દને બોલતો હતો. માર્ગમાં માખીઓનો મોટો સમૂહ તેને અનુસરતો હતો. કેશનો સમૂહ ફૂટેલો હોવાથી તેના મસ્તક પરના કેશો અત્યંત વિખરાયેલા હતા. તેણે ખંડિત-ફાટેલ વસ્ત્ર પહેરેલ હતું, તેના હાથમાં ફૂટેલ ઠીબરુ અને ફૂટેલો ઘડો હતો. આ રીતે તે પુરુષ ઘેર-ઘેર ભીખ માંગીને આજીવિકા કરતો ફરતો હતો. તેને ગૌતમસ્વામીએ જોયો. ત્યારે ગૌતમસ્વામી ઉચ્ચ-નીચ કુળોમાં યાવત્ ગૌચારી માટેભ્રમણ કરી રહ્યા હતા. યથાપર્યાપ્ત ભિક્ષા ગ્રહણ કરે છે. પાડલીઝંડથી નીકળીને ભગવંત મહાવીર પાસે આવી, ભોજન-પાન દેખાડ્યા, ભગવંતની અનુજ્ઞા પામીને યાવત્ બિલમાં સાપ જાય તેમ આહાર કરી સંયમ-તપથી આત્માને ભાવતા રહ્યા. પછી તે ગૌતમસ્વામી બીજા છઠ્ઠ તપના પારણે પહેલી પોરિસીમાં સઝાય કરી યાવત્ પાડલીમંડ નગરના દક્ષિણ દ્વારેથી પ્રવેશ્યા. તે જ પુરુષ જોયો કે જે ખરજ આદિનો રોગી હતો, ઇત્યાદિ સર્વે પૂર્વવતુ. યાવતુ સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે. ત્યારપછી ગૌતમસ્વામી ત્રીજી વખત છઠ્ઠના પારણે પૂર્વવત્ યાવત્ પશ્ચિમ દ્વારથી પ્રવેશતા તે જ ખરજાદિ વ્યાધિ વાળા પુરુષને જોયો. ચોથા છઠ્ઠને પારણે ઉત્તર દ્વારેથી પ્રવેશતા તેને જ જોઈને ગૌતમસ્વામીને આવો વિચાર ઉત્પન્ન થયો કે અહો ! આ પુરુષ પોતાના પૂર્વના જૂના ઉપાર્જન કરેલા કર્મોનું ફળ ભોગવે છે યાવત્ ભગવંતને કહ્યું - ભગવદ્ ! નિશ્ચ હું છટ્ટના પારણે યાવત્ ભ્રમણ કરતા પાડલસંડ નગરે પહોંચ્યો, પહોંચીને પાડલીમંડના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યો, ત્યાં મેં એક ખરજ આદિના વ્યાધિવાળા પુરુષને જોયો યાવત્ ભિક્ષાથી તે આજીવિકા કરતો હતો. થાવત ચોથા છઠ્ઠના પારણે ઉત્તર દ્વારેથી પ્રવેશતા તે જ પુરુષને યાવત્ આજીવિકા કરતો રહેલો જોઈને વિચાર આવ્યો. આ પ્રમાણે પૂર્વભવ પૂછતા, ભગવંતે ઉત્તર આપ્યો - હે ગૌતમ ! નિશે તે કાળે, તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નામે નગર હતું. તે વિજયપુર નગરે પ્રમાણે - કુમારભૃત્ય, શાલાક્ય, શલ્યહત્ય, કાયચિકિત્સા, જંગોલ, ભૂતવિદ્યા, રસાયણ, વાજીકરણ. તે વૈદ્ય શિવહસ્ત(રોગ દૂર કરી રોગીઓનું કલ્યાણ કર્તા)-સુખહસ્ત(સુખ આપી દર્દીઓનું શુભ કર્તા)-લઘુહસ્ત(રોગનું મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 29 Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા નિદાન અને ઉપચાર કરવામાં કુશળ) હતો. ત્યારપછી તે ધવંતરી વૈદ્ય વિજયપુરમાં કનકરથ રાજાને, અંતઃપુરને, બીજા પણ ઘણા રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહને તથા બીજા પણ દુર્બળ, ગ્લાન, વ્યાધિત, રોગીને તથા અનાથ અને સનાથને, શ્રમણ-બ્રાહ્મણ-ભિક્ષકકારોટિક- કાપાલિકને આ સર્વે આતુરોમાં કેટલાકને મત્સ્ય-માંસનો ઉપદેશ આપતો. કેટલાકને કાચબાનું માંસ, એ પ્રમાણે ગ્રાહ-મગર-સુંસુમાર-બકરા-ઘેટા-રોઝ-સુવર-હરણ-સસલા-ગાય-ભેંસનું માંસ ખાવાનો, કેટલાકને તિતર-વર્તક-કલાપ-કપોત-કૂકડા –મયુરના માસનો, બીજા પણ ઘણા જલચર-સ્થલચર-ખેચર આદિના માંસને ખાવાનો ઉપદેશ આપતો હતો. તે ધવંતરી વૈદ્ય પણ તે ઘણા મત્સ્ય યાવત્ મોરના માંસને અને ઘણા જલચર-સ્થલચર-ખેચરના માંસને સેકીને, તળીને, ભૂંજીને સુરા આદિ સાથે આસ્વાદતો વિચરતો હતો. ત્યારપછી તે ધવંતરી વૈદ્ય આવા અશુભ કર્મોથી ઘણા પાપકર્મને ઉપાર્જિત કરી 3200 વર્ષનું પરમ આયુ પાળીને કાળ માસે કાળ કરી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ સ્થિતિક નૈરયિકપણે ઉત્પન્ન થયો. ત્યારે ગંગદત્તા, જે જાતનિંદુકા હતી. તેના બાળકો જન્મતા જ મરણ પામતા હતા. ત્યારે તે ગંગદત્તા સાર્થવાહીએ અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિ કાળ-સમયે કુટુંબ ચિંતાથી જાગતી હતી. ત્યારે આવો વિચાર ઉત્પન્ન થયો, નિશ્ચે હું સાગરદત્ત સાર્થવાહ સાથે ઘણા વર્ષોથી ઉદાર માનુષી કામભોગો ભોગવતી વિચરું છું, પણ મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે, પુણ્યવાન છે, કૃતાર્થ-કૃતલક્ષણ છે કે જે માતાઓના પોતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા બાળકો સ્તન દૂધ લુબ્ધક, મધુર વચન બોલતા, મન્મન કરતા, સ્તનમૂળ કક્ષ દેશા ભાગે સરકતા, મુગ્ધ હોય, વળી કોમળ કમળની ઉપમાવાળા હાથ વડે તેને ગ્રહણ કરી ખોળામાં બેસાડે છે ત્યારે તે બાળકો મધુર ઉલ્લાપને આપે છે, મંજુલ શબ્દો બોલે છે. (પણ) હું અધન્ય-અપુ -અકૃત્ પુન્ય છું. આમાંનું કંઈપણ ન પામી. મારે માટે શ્રેયસ્કર છે કે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતા સાગરદત્ત સાર્થવાહને પૂછીને ઘણા પુષ્પ-વસ્ત્રગંધ-માળા –અલંકાર લઈને, ઘણા મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિજન મહિલાઓ સાથે પાડલસંડ નગરથી નીકળીને બહાર ઉબરદત્ત યક્ષના યક્ષાયતને જઈશ. જઈને ત્યાં ઉબરદત્ત યક્ષની મહાઈ પુષ્પાર્જન કરીને, ઢીંચણને પૃથ્વી પર રાખી, પગે પડી આવી માનતા કરું - હે દેવાનુપ્રિય ! જો હું કોઈ બાળક કે બાલિકાને જન્મ આપીશ, તો હું તમારા યાગ, દાન, ભાગ અને અક્ષય નિધિમાં વૃદ્ધિ કરીશ. એમ કરીને મારે માનતા માનવી તે કલ્યાણકારક છે, આ પ્રમાણે વિચારી, બીજે | સૂર્ય જાજવલ્યમાન થયો ત્યારે સાગરદત્ત સાર્થવાહ પાસે આવી. આવીને સાગરદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું - નિશે હે દેવાનુપ્રિય ! હું તમારી સાથે ભોગ ભોગવું છું યાવત્ એકે બાળક ન પામી. હે દેવાનુપ્રિય ! તમારી આજ્ઞા પામીને યાવત્ (ઉબરદત્ત યક્ષની) માનતા માનવાને ઇચ્છું છું. ત્યારે સાગરદત્તે ગંગદત્તાને કહ્યું - હે દેવાનુપ્રિયા ! મારો પણ આ જ મનોરથ છે, તું કયા ઉપાયથી પુત્ર કે પુત્રીને જન્મ આપીશ? ગંગદત્તાને અનુજ્ઞા આપી. ત્યારે તે ગંગદત્તા, સાગરદત્ત સાર્થવાહની અનુજ્ઞા પામીને ઘણા પુષ્પ આદિ લઈ યાવત્ મહિલાઓ સાથે પોતાના ઘેરથી નીકળી. નીકળીને પાડલસંડ નગરની વચ્ચોવચ્ચેથી નીકળી. નીકળીને પુષ્કરિણીએ આવી. આવીને પુષ્કરિણીના કિનારે ઘણા પુષ્પ-વસ્ત્ર-ગંધ-માલા-અલંકાર લાવીને પુષ્કરિણીમાં ઊતરી, ઊતરીને જળસ્નાન કર્યું. કરીને જલક્રીડા કરતી, સ્નાન કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીના પટશાટકને પહેરીને પુષ્કરિણીમાંથી બહાર આવી. તે પુષ્પાદિ લઈને ઉબરદત્ત યક્ષના યક્ષાયતને આવી, આવીને ઉબરદત્ત યક્ષને જોતા જ પ્રણામ કર્યા, કરીને મોરપીંછી વડે પ્રમાર્જન કર્યું. કરીને જળધારા વડે સ્નાન કરાવ્યું. કરાવીને બારીક વસ્ત્ર વડે ગાત્રયષ્ટિને લૂંછી, પછી મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 30 Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત યક્ષને શ્વેત વસ્ત્ર પહેરાવ્યા. મહાઈ પુષ્પ-વસ્ત્ર-ગંધ-ચૂર્ણા રોહણ કર્યું. કરીને ધૂપ ઉવેખ્યો. ઢીંચણથી પગે પડીને આમ કહ્યું - દેવાનુપ્રિય ! જો હું બાળક કે બાલિકાને જન્મ આપીશ, તો તમારી અક્ષયનિધિમાં વૃદ્ધિ કરીશ યાવત્ માનતા માની, માનીને જે દિશામાંથી આવેલી, તે દિશામાં પાછી ગઈ. ત્યારપછી તે ધવંતરી વૈદ્યનો જીવ તે નરકોમાંથી અનંતર ઉદ્વર્તીને આ જ જંબુદ્વીપમાં પાડલસંડ નગરમાં ગંગદત્તાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યારપછી તે ગંગદત્તાને ત્રણ માસ બહુ પ્રતિપૂર્ણ થતા આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ધન્ય છે યાવતુ તેમનું જીવિત સફળ છે જે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમાં તૈયાર કરાવે છે, કરાવીને ઘણી સ્ત્રીઓ સાથે યાવત્ પરીવરીને તે વિપુલ અશનાદિ અને સુરાને તથા પુષ્પ આદિને યાવતુ ગ્રહણ કરીને પાડલસંડ નગરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને પુષ્કરિણી જાય છે. જઈને પુષ્કરિણીમાં ઊતરે છે, સ્નાન યાવત્ પ્રાયશ્ચિત્ત કરી, તે વિપુલ અશનાદિ ઘણા મિત્ર, જ્ઞાતિજન યાવત્ સ્ત્રીઓ સાથે આસ્વાદતી. પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ પ્રમાણે વિચાર્યું. વિચારીને બીજે દિવસે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતા સાગરદત્ત પાસે આવીને આમ કહ્યું - તે માતાઓ ધન્ય છે યાવત્ દોહદ પૂર્ણ કરે છે તો હું પણ યાવત્ તેમ ઇચ્છું છું. ત્યારે સાગરદત્ત સાર્થવાહે ગંગદત્તાને આ વાત માટે અનુજ્ઞા આપી. ત્યારે તે ગંગદત્તા સાગરદત્તની અનુજ્ઞા પામવાથી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે. તે વિપુલ અશનાદિ અને સુરા આદિ તથા ઘણા પુષ્પાદિ એકઠા કરાવે છે. પછી યાવત્ સ્નાન કરી, બલિકર્મ કરી ઉબરદત્તના યક્ષાયતને યાવત્ ધૂપ ઉવેખી, પુષ્કરિણીએ જાય છે. પછી તે મિત્ર યાવત્ મહિલાઓ ગંગદત્તા સાર્થવાહીને સર્વાલંકારથી વિભૂષિત કરે છે. ત્યારપછી ગંગદત્તા તે મિત્ર, જ્ઞાતિજન, બીજી પણ ઘણી નગર સ્ત્રીઓ સાથે તે વિપુલ અશનાદિ અને સુરાને આસ્વાદતા. દોહદને પૂર્ણ કરે છે, કરીને જે દિશામાંથી આવેલી તે દિશામાં પાછી જાય છે. તે ગંગદત્તા પ્રશસ્ત દોહદવાળી થઈને ગર્ભને સુખે સુખે વહન કરે છે. પછી તેણી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા યાવતુ બાળકને જન્મ આપે છે. સ્થિતિપતિતા કરે છે યાવત્ જે કારણે આ બાળક ઉબરદત્ત યક્ષની માનતાથી પ્રાપ્ત થયો, તેથી આ બાળકનું ઉબરદત્ત નામ થાઓ. પછી તે ઉંબરદત્ત બાળક પાંચ ધાત્રી વડે ગ્રહણ થઈ ઉછરે છે. ત્યારપછી સાગરદત્ત સાર્થવાહ ‘વિજયમિત્રની જેમ યાવતું મરણ સમયે મરણ પામ્યો. ગંગદત્તા પણ મરણ પામી, ઉંબરદત્ત ઉક્ઝિતકની માફક ઘરમાંથી બહાર કાઢી મૂકાયો. ત્યારપછી ઉંબરદત્તને અન્ય કોઈ દિવસે શરીરમાં એક સાથે સોળ રોગાતકો ઉત્પન્ન થયા. તે આ - શ્વાસ, કાસ યાવત્ કોઢ. ત્યારે તે ઉંબરદત્ત સોળ રોગાંતકથી. અભિભૂત થઈને સડેલા હાથવાળો આદિ થઈને યાવત્ વિચરે છે. હે ગૌતમ ! નિશ્ચ આ પ્રમાણે ઉબરદત્ત તેના જૂના-પુરાણા સંચિત કર્મોને યાવત્ અનુભવતો રહે છે. ભગવન્! ઉબરદત્ત ૭૨-વર્ષનુ પરમ આયુ પાળીને મરણ અવસરે મરણ પામી આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. સંસાર ભ્રમણ પૂર્વવતુ. પછી હસ્તિનાપુરમાં કૂકડા રૂપે જન્મશે. ગોષ્ઠી દ્વારા વધ પામી પૂર્વવત્ હસ્તિનાપુરમાં શ્રેષ્ઠી કુળમાં ઉપજશે. બોધ પામી, દીક્ષા લઈ સૌધર્મ કલ્પે જઈ, મહાવિદેહે જન્મી, દીક્ષા લઈ સિદ્ધ થશે. અધ્યયન-૭ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 31 Page #32 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા અધ્યયન-૮ શૌર્યદત્ત’ સૂત્ર-૩૨ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે શૌર્યપુર નગર હતું, શૌર્યાવર્તસક ઉદ્યાન હતું, શૌર્ય યક્ષ હતો, શૌર્યદત્ત રાજા હતો તે શૌર્યપુર નગરની બહાર ઈશાનખૂણામાં માછીમારોનો એક પાડો-મહોલ્લો હતો. ત્યાં સમુદ્રદત્ત નામે માછીમાર રહેતો હતો. તે અધાર્મિક યાવતુ દુપ્રત્યાનંદ હતો. તે સમુદ્રદત્તની સમદ્રદત્તા નામે પૂર્ણ પંચેન્દ્રિય શરીરી પત્ની હતી. તે સમુદ્રદત્તનો પુત્ર, સમુદ્રદત્તાનો આત્મજ શૌર્યદત્ત નામે સર્વાગ સંપન્ન પુત્ર હતો. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી યાવત્ શૌર્યપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં યથા પર્યાપ્ત સમુદાન ભિક્ષા લઈને શૌર્યપુરથી નીકળ્યા. તે માછીમાર મહોલ્લાની કંઈક નજીકથી પસાર થતા મહા-મોટી મનુષ્યપર્ષદાની મધ્ય જોયું કે એક પુરુષ શુષ્ક, ભૂખ્યો, નિર્માસ દેખાતો હતો, અસ્થિ-ચર્મથી મઢેલ હાડકાનું પંજર જેવુ શરીર હતું. હાડકા કડકડ કરતા હતા. તેણે ભીનું વસ્ત્ર પહેરેલું. તેના ગળામાં માછલીનો કાંટો લાગેલો હતો. તેથી તે કષ્ટકારી, કરુણ, વિસ્વરે આક્રંદ કરતો હતો. વારંવાર તે પરુ, લોહી અને કૃમિના કોગળા વમતો હતો, તેવા પુરુષને જોયો, જોઈને ગૌતમસ્વામીને આવો વિચાર થયો –આ પુરુષ નક્કી તેના જૂના કર્મોનું ફળ ભોગવે છે. આ પ્રમાણે વિચારી ભગવંત મહાવીર પાસે આવ્યા યાવત્ તે પુરુષનો પૂર્વભવ પૂછયો યાવત્ ભગવંતે ઉત્તર આપ્યો - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં નંદીપુર નગર હતું, મિત્ર રાજા હતો, તે રાજાને શ્રીયક નામે રસોયો હતો. તે અધાર્મિક યાવત્ દુપ્રત્યાનંદ હતો. તે શ્રીયક રસોઈયાને ઘણા મચ્છીમાર, વાગુરિક, શાનિક દૈનિક ભોજન-વેતનથી હતા. તે રોજ ઘણા નાના મત્સ્ય યાવત્ પતાકાતિપતાક મત્સ્ય, બકરા યાવત્ પાડા, તિતર યાવત્ મોરને જીવિતથી રહિત કરીને શ્રીયક રસોઈયા પાસે લાવતા. બીજા પણ ઘણા તિતર યાવતું મોરને પાંજરામાં પૂરીને રહેતા હતા. બીજા પણ ઘણા પુરુષો દૈનિક ભોજન-વેતનથી ઘણા તિતર યાવતું મોરને મારી નાંખીને શ્રીયકને આપતા. ત્યારે તે શ્રીયક રસોઈયો ઘણા જલચર, સ્થલચર, ખેચરના માંસને કાપણી વડે કાપી રાખતો, તે આ - સૂક્ષ્મ, ગોળ, દીર્ઘ, હ્રસ્વ કકડા કરી, હીમમાં પકાવી, જમ્મ-ધમ્મવેગ વાયુથી પકાવી, કાળા-હીંગલોક વર્ણવાળા કરી, છાસ-આમળા-દ્રાક્ષ-કોષ્ઠ-દાડમ-મચ્છીના રસથી મિશ્ર કરી, પછી તેને અગ્નિએ મૂકી, તેલ આદિથી તળીને, ભૂજીને, પકાવીને તૈયાર કરતો હતો. બીજા પણ ઘણા મત્સ્ય, મૃગ, તેતરના માંસના રસ યાવતું મોરના માંસના રસ તથા બીજું વિપુલ લીલું શાક આદિ તૈયાર કરાવતો હતો, મિત્ર રાજાના ભોજન સમયે લઈ જતો. તે શ્રીયક રસોઈયો પોતે પણ ઘણા માંસ આદિ યાવત્ જલચર આદિના માંસના રસ, લીલા શાક એ સર્વે શેકેલા, તળેલા, રાંધેલા હતા, તે સર્વેના ભોજનની સાથે મદિરાનું આસ્વાદન કરતો હતો. ત્યારે તે શ્રીયક રસોઈયો, આ અશુભ કર્મથી ઘણા પાપકર્મ ઉપાર્જીને 3300 વર્ષનું પરમાણુ પાળીને મૃત્યુ અવસરે મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યારે તે સમુદ્રદત્તા નિંદૂ હતી. તેણીના જન્મતા બાળકો જ નાશ પામતા. હતા. ગંગદત્તાની જેમ વિચાર્યું, પૂછીને માનતા માની, દોહદ થયો યાવત્ બાળક થયો. યાવત્ અમારો આ પુત્ર શૌર્ય યક્ષની માનતાથી પ્રાપ્ત થયો. તેથી અમારા આ પુત્રનું શૌર્યદત્ત નામ થાઓ. શૌર્યદત્ત પુત્ર, પંચધાત્રી વડે પાલન કરાતો યાવત્ બાલ્યભાવથી મુક્ત થઈને, વિજ્ઞાન પરિણત માત્ર થઈ, યૌવનને પામ્યો. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 32 Page #33 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકથ્થતા ત્યારે તે સમુદ્રદત્ત કોઈ દિવસે મૃત્યુ પામ્યો. પછી તે શૌર્યદત્તે ઘણા મિત્ર-જ્ઞાતિજન સાથે રુદન કરતા સમુદ્રદત્તનું નીહરણ કર્યું, લૌકીક મૃતક કાર્યો કર્યા. કોઈ દિવસે સ્વયં માછીમારનો મહત્તરક થઈને વિચરવા લાગ્યો. ત્યારે તે શૌર્યદત્ત માછીમાર, અધાર્મિક યાવતુ દુપ્રત્યાનંદ થયો. ત્યારે તે શૌર્યદત્તે ઘણા પુરુષોને દૈનિક ભોજન અને વેતનથી રાખેલા, જે રોજ વહાણ વડે યમુના મહાનદીમાં પ્રવેશતા અને ઘણા દ્રહગાલન વડે દ્રહ મથન-વહનપ્રવહણ વડે અચંપલ, પંચપુલ, મત્સ્યબંધ, મત્સ્યપુચ્છ, જંભા, તિસિરા, મિસિરા, ધિસરા, હિલ્લીરી, ઝિલીરી, જાળ, ગલ, ફૂટપાશ જાતિની માછલા પકડવાની જાળો વડે, છાલબંધન-સુતરબંધન-વાળબંધન વડે ઘણા નાના મસ્યો યાવત્. પતાકાતિપતાકા મત્સ્યોને ગ્રહણ કરી, એક નાવમાં ભરી, કાંઠે લાવીને મત્સ્યખલ કરતા, તેને તડકો આપતા. બીજા પણ ઘણા પુરુષો દૈનિક ભોજન-વેતનથી તે તડકા દીધેલા મત્સ્યોને પકાવી, તળી, ભૂંજીને રાજમાર્ગે આજીવિકા કરતા વિચરતા હતા. તે શૌર્યદત્ત પોતે પણ ઘણા શ્લષ્ણ મત્સ્ય યાવતુ પતાકાપતિકોને પકાવી, બૂજીને સુરાદિ સાથે આસ્વાદતો રહેતો હતો. ત્યારે તે શૌર્યદત્ત માછીમાર અન્ય કોઈ દિવસે તે માંસના ટૂકડા પકાવી-તળી-મૂંજીને આહાર કરતા મત્ય કંટક ગળે લાગી ગયો. ત્યારે તે શૌર્યદત્ત મહા વેદનાથી અભિભૂત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો! તમે જાઓ, શૌર્યપુરના શૃંગાટક યાવત્ માર્ગમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવતા કહો કે - હે દેવાનુપ્રિયો ! શૌર્યદત્તને મલ્યનો કાંટો ગળામાં ભરાઈ ગયો છે, તો જે કોઈ વૈદ્ય આદિ શૌર્ય માછીમારના ગળાથી માછલીનો કાંટો કાઢી આપશે, તેને શૌર્યદત્ત વિપુલ અર્થસંપદા આપશે. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ ઉક્ત ઉદ્ઘોષણા કરાવી. ત્યારે તે ઘણા વૈદ્ય આદિ આવી ઉદ્ઘોષણા કરાતી સાંભળીને શૌર્યદત્તના ઘેર આવ્યા. શૌર્ય માછીમાર પાસે આવી, ઘણી ઔપપાતિકી આદિ બુદ્ધિ વડે પરિણામ પામેલા, તેઓએ વમન-છર્દન-ઉત્પીડન-કવલગ્રાહશલ્યોદ્ધરણ-વિશલ્યકરણ વડે શૌર્ય માછીમારના મત્સ્યકંટકને ગળામાંથી કાઢવાને ઇચ્છડ્યો પણ તેને કાઢવા કે વિશોધિ કરવામાં સમર્થ ન થયા. ત્યારે તે ઘણા વૈદ્યાદિ જ્યારે શૌર્યના મત્યકંટકને ગળામાંથી કાઢવા સમર્થ ન થયા ત્યારે થાકીને યાવત્ જે દિશામાંથી આવેલા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારપછી શૌરીક માછીમાર વૈદ્યના પ્રતિકારથી ખેદ પામ્યો, તે દુઃખ વડે મોટો પરાભવ પામી, શુષ્ક થઈ યાવતુ વિચરે છે. હે ગૌતમ ! આ રીતે શૌર્યદત્ત જૂના પુરાણા કર્મોને અનુભવતો વિચરે છે. ભગવન્! શૌર્ય માછીમાર અહીંથી મરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ! ૭૦-વર્ષનું પરમાણુ પાળીને, મૃત્યુ પામી, રત્નપ્રભા પૃથ્વીમાં જશે, તે પ્રમાણે સાતે પૃથ્વીનો સંસાર કહેવો. પછી હસ્તિનાપુરમાં માછલો થશે. ત્યાં માછીમાર દ્વારા હણાઈને, ત્યાં જ શ્રેષ્ઠી કુળમાં જન્મી સૌધર્મકલ્પ જઈ, અનુક્રમેમહાવિદેહે જન્મ લઈ, મોક્ષે જશે. અધ્યયન-૮ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 33 Page #34 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા અધ્યયન-૯ " દેવદત્તા. સૂત્ર-૩૩ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ દુઃખવિપાકના સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે રોહીતક નામે ઋદ્ધ-સમૃદ્ધ નગર હતું. પૃથ્વીવતંસક ઉદ્યાન હતું. ધરણ યક્ષનું યક્ષાયતન હતું. વૈશ્રમણ દત્ત રાજા, શ્રી રાણી, પુષ્પ નંદીકુમાર યુવરાજ હતો. તે રોહીતક નગરમાં દત્ત નામે આલ્ય ગાથાપતિ રહેતો હતો, તેને કૃષ્ણશ્રી નામ પત્ની હતી. તે દત્તની પુત્રી અને કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા દેવદત્તા નામે પુત્રી હતી. તે સર્વાંગસુંદર યાવત્ ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી હતી. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા નીકળી. કાળે, તે સમયે ગૌતમસ્વામી છઠ્ઠ તપના પારણે પૂર્વવત્ યાવત્ રાજમાર્ગે પધાર્યા. હાથી-ઘોડા-પુરુષને જોયો. તે પુરુષો મધ્યે એક સ્ત્રીને જોઈ. તેણી અવકોટક બંધને બાંધેલી, નાક-કાન છેદાયેલા હતા યાવતુ શૂળ વડે ભેદાયેલી જોઈ. પૂર્વવત્ વિચાર થયો, યાવત્ કહ્યું - આ સ્ત્રી પૂર્વભવમાં કોણ હતી ? ભગવંતે કહ્યું - હે ગૌતમ! નિશે - તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠ નામે ઋદ્ધસમૃદ્ધ નગર હતું. ત્યાં મહસેન રાજા હતો, તેને ધારિણી આદિ 1000 રાણી અંતઃપુરમાં હતી. તે મહાસેન રાજાનો પુત્ર, ધારિણી દેવીનો આત્મજ સિંહસેન કુમાર હતો. તે સર્વાગ સંપન્ન યાવતું યુવરાજ હતો. ત્યારે તે સિંહસેનકુમારના માતાપિતાએ કોઈ દિવસે 500 ઊંચા પ્રાસાદાવાંસકો કરાવ્યા. ત્યારપછી તે સિંહસેનકુમારને કોઈ દિવસે શ્યામા આદિ 500 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. 500500 નો દાયજો આપ્યો. પછી ર્સિંહસેન શ્યામાં આદિ 500 દેવી સાથે ઉપરી પ્રાસાદમાં યાવત્ વિચરવા લાગ્યો. તે મહસેન રાજા કોઈ દિવસે મૃત્યુ પામ્યો. નીહરણ કર્યું. સિંહસેન મહાન રાજા થયો. પછી સિંહસેન રાજા શ્યામાં રાણીમાં મૂચ્છિત આદિ થયો. બાકીની રાણીનો આદર કરતો નથી, જાણતો નથી. એ રીતે આદર ના કરતો, ન જાણતો તે વિચરતો હતો. ત્યારપછી 499 રાણીઓની 499 ધાવમાતાઓ આ વૃત્તાંત જાણીને વિચારવા. લાગી કે નિચે સિંહસેન રાજા શ્યામાં રાણીમાં મૂચ્છિતાદિ થઈ આપણી પુત્રીઓનો આદર ન કરતો, ન જાણતો વિચરે છે. તો આપણે શ્રેયસ્કર છે કે આપણે શ્યામા રાણીને અગ્નિ-વિષ-શસ્ત્ર પ્રયોગથી મારી નાંખવી. આ પ્રમાણે શ્યામા રાણીના અંતર-છિદ્ર-વિવરોને શોધતી-શોધતી વિચરવા લાગી. ત્યારે શ્યામા દેવીએ આ વૃત્તાંત જાણીને આમ કહ્યું - હે સ્વામી ! મારી 499 શૌક્યો અને તેની 49 માતાઓ આ વૃત્તાંતને જાણીને પરસ્પર એમ કહેતી હતી કે - સિંહસેન રાજા શ્યામા રાણીમાં મૂચ્છિત થયો છે, યાવતુ શોધતી વિચરે છે. તો ન જાણે મને કેવા કુમરણ વડે મારશે. એમ વિચારીને ભય પામી કોપઘરમાં ગઈ. જઈને અપહતા મનવાળી થઈ યાવત્ ચિંતા કરવા લાગી. ત્યારે તે સિંહસેન રાજા આ વૃત્તાંત જાણીને કોપઘરમાં શ્યામા રાણી પાસે આવ્યો, આવીને તેણીને અપહત મનવાળી યાવત્ જોઈ જોઈને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયા ! તું કેમ યાવત્ ચિંતામગ્ન છો ? ત્યારે શ્યામા રાણીએ, સિંહસેન રાજાને આમ કહેતા સાંભળીને ઉષ્ણ વચનો વડે સિંહસેન રાજાને કહ્યું - નિશે હે સ્વામી ! મારી 499 સપત્ની અને તેની 499 માતાઓ તમારો મારા ઉપર રાગ જાણી, તેઓએ પરસ્પર કહ્યું કે - સિંહસેન રાજા શ્યામા. રાણી ઉપર મૂચ્છિત છે યાવત્ છિદ્રાદિ શોધતી રહી છે, ન જાણે કઈ રીતે મારશે યાવત્ તેથી ચિંતામાં છું. ત્યારે સિંહસેન રાજાએ શ્યામા રાણીને કહ્યું - દેવાનુપ્રિયા ! તું અપહત યાવત્ ચિંતામગ્ન ન થા. હું તેવી રીતે મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 34 Page #35 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત યત્ન કરીશ કે જેથી તારા શરીરને કોઈથી પણ આબાધા, પ્રબાધા ન થાય, એમ કહી તેને ઇષ્ટ આદિ વાણી વડે આશ્વાસિત કરી, ત્યારપછી ત્યાંથી નીકળી, તેણે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને સુપ્રતિષ્ઠ નગરની બહાર એક મહા કૂટાગાર શાલા કરાવો, જે અનેક સ્તંભ સન્નિવિષ્ટ હોય, પ્રાસાદિયાદિ કરાવો. પછી મારી આજ્ઞા પાછી આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બે હાથ જોડી યાવત્ આજ્ઞા સ્વીકારીને સુપ્રતિષ્ઠ નગરની બહાર પશ્ચિમ દિશા ભાગમાં એક મોટી કૂટાગાર શાળા યાવત્ કરાવી, જે અનેક સ્તંભ સંનિવિષ્ટ, પ્રાસાદિયાદિ હતી. પછી સિંહસેન રાજા પાસે આવીને તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારે સિંહસેન રાજાએ કોઈ દિવસે 499 રાણી અને 499 માતાઓને આમંત્રી. પછી તે 499 રાણીઓ અને 499 માતાઓને સિંહસેન રાજાએ આમંત્રણ અપાતા, સર્વાલંકાર વિભૂષિત થઈ યથાવૈભવ સુપ્રતિષ્ઠ નગરે સિંહસેન રાજા પાસે આવી. ત્યારે તે સિઁહસેન રાજાએ 499 રાણીઓ અને 499 માતાઓને લૂટાગાર શાળામાં આવાસ આપ્યો. ત્યારપછી સિંહસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિપુલ અશનાદિ લાવો તથા ઘણા જ પુષ્પ-ગંધ-વસ્ત્ર-માળાઅલંકારોને કૂટાગાર શાળામાં લઈ જાઓ. ત્યારે તે કૌટુંબિક પુરુષો તે પ્રમાણે લઈ ગયા. ત્યારે તે 499 રાણીઓ અને 499 માતાઓને સર્વાલંકારથી વિભૂષિત કરી. કરીને તે વિપુલ અશનાદિ અને સુરા આદિ આસ્વાદન વગેરે કરતી, ગંધર્વ અને નાટક વડે ઉપગીત કરાતી વિચરવા લાગી. ત્યારે મધ્યરાત્રિ કાળ સમયે ઘણા પુરુષો સાથે સંપરીવરીને સિંહસેનરાજા કૂટાગાર શાળાએ આવ્યો. આવીને કૂટાગાર શાળાના દ્વારો બંધ કર્યા, કૂટાગાર શાળાને ચોતરફથી અગ્નિ સળગાવ્યો. ત્યારે 99 રાણી, 499 ધાવમાતાઓ, સિંહસેન રાજા વડે બળાતા રોતી-કકડતી અત્રાણ, અશરણ થઈ મૃત્યુ પામી. ત્યારે સિંહસેન રાજા આવા અશુભ કર્માદિથી ઘણા પાપકર્મો ઉપાર્જ 3400 વર્ષનું પરમાણુ પાળીને મૃત્યુ અવસરે મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ સ્થિતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને આ રોહીતક નગરમાં દત્ત સાર્થવાહની કૃષ્ણશ્રી નામક પત્નીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયો. ત્યારપછી કૃષ્ણશ્રીએ નવ માસ પૂરા થતા યાવત્ પુત્રીને જન્મ આપ્યો, જે સુકુમાલ, સુરૂપી હતી. પછી તે કન્યાના માતાપિતાએ બાર દિવસ વ્યતીત થતા વિપુલ અશનાદિ તૈયાર કરાવી યાવત્ મિત્ર જ્ઞાતિજન સન્મુખ નામકરણ કર્યું. અમારી આ કન્યાનું દેવદત્તા નામ થાઓ. પાંચ ધાત્રી વડે પરિગૃહીત થઈ યાવત્ ઉછરવા લાગી. કાળક્રમે તેણી બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવન-રૂપ-લાવણ્ય વડે યાવત્ અતિ ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી થઈ. ત્યારપછી તે દેવદત્તા કન્યા કોઈ દિવસે સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ ઘણી દાસી વડે યાવત્ પરીવરીને ઉપરી આકાશતલમાં સુવર્ણના દડા વડે ક્રીડા કરતી રહેલી. આ તરફ વૈશ્રમણ દત્ત રાજા સ્નાન યાવત્ વિભૂષા કરી અશ્વ ઉપર બેસી, ઘણા પુરુષો સાથે સંપરીવરીને અશ્વ વાહનિકાએ નીકળેલો હતો ત્યારે દત્ત ગાથાપતિના ઘરની કંઈક સમીપથી નીકળ્યો. ત્યારે તે વૈશ્રમણ રાજાએ યાવત્ જતા-જતા દેવદત્તા કન્યાને ઉપરી આકાશતળે સુવર્ણના દડા વડે રમતી જોઈ. દેવદત્તા કન્યાના યૌવન અને લાવણ્યથી યાવત્ વિસ્મીત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! આ કોની પુત્રી છે ? તેનું નામ શું છે? ત્યારે કૌટુંબિક પુરુષોએ વૈશ્રમણ રાજાને બે હાથ જોડીને કહ્યું - હે સ્વામી! આ દત્ત સાર્થવાહની પુત્રી, કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા નામે રૂપ-યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી કન્યા છે. ત્યારે વૈશ્રમણ રાજા અશ્વ વાહનિકાથી પાછો ફરીને અત્યંતર સ્થાનીય પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો! તમે જાઓ, દત્તની પુત્રી અને કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા દેવદત્તા કન્યાને પુષ્પગંદી યુવરાજની પત્નીરૂપે માંગો. તેના મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 35 Page #36 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા બદલામાં જે શુલ્ક આપવાનું હોય તે આપજો. ત્યારે તે અત્યંતર સ્થાનીય પુરુષો વૈશ્રમણ રાજાએ આમ કહેતા હાર્ષિત-સંતુષ્ટ થતા બે હાથ જોડી યાવત્ સ્વીકારીને, સ્નાન કરી યાવત્ શુદ્ધ પ્રાવેશ્ય વસ્ત્રો પહેરી, દત્તના ઘેર આવ્યા. ત્યારે તે દત્ત સાર્થવાહે તે પુરુષોને આવતા જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને આસનેથી ઊભો થયો, ઊભો થઈને સાત-આઠ પગલા સામે ગયો. પછી આસને બેસવા નિમંત્રણા કરી, કરીને તે પુરુષો આશ્વસ્ત, વિશ્વસ્ત થઈ, ઉત્તમ સુખાસને બેઠા. ત્યારે તેણે તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! મને આજ્ઞા આપો. આપના આવવાનું શું પ્રયોજન છે ? ત્યારે રાજપુરુષોએ દત્ત સાર્થવાહને કહ્યું -દેવાનુપ્રિય ! અમે તમારી પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા કન્યાની પુષ્પનંદી યુવરાજની પત્નીરૂપે માંગણી કરીએ છીએ. હે દેવાનુપ્રિય! જો તમે માનતા હો કે આ યોગ્ય છે, પાત્ર છે, સ્લાધ્ય છે, સદશ સંયોગ છે તો દેવદત્તાને પુષ્પનંદિ યુવરાજને આપો. કહો કે અમે તેનું શું શુલ્ક આપીએ ? ત્યારે દત્તે અત્યંતર સ્થાનીય પુરુષોને કહ્યું - દેવાનુપ્રિય ! વૈશ્રમણ રાજા મારી પુત્રી નિમિત્તે જે અનુગ્રહ કરે છે, તે જ મારુ શુલ્ક છે. પછી તે સ્થાનીય પુરુષોનો વિપુલ પુષ્પ-વસ્ત્ર-ગંધ-માળા-અલંકાર વડે સત્કારી, સન્માનીને વિદાય આપી. ત્યારે તે પુરુષો વૈશ્રમણ રાજા પાસે આવ્યા, આવીને વૈશ્રમણ રાજાને આ અર્થનું નિવેદન કર્યું. ત્યારપછી દત્ત ગાથાપતિએ કોઈ દિવસે શોભન તિથિ-કરણ-દિવસ-નક્ષત્ર-મુહર્તમાં વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા, કરાવીને મિત્ર, જ્ઞાતિજનને આમંત્ર્યા. સ્નાન યાવતું પ્રાયશ્ચિત્ત કરી, ઉત્તમ સુખાસને બેસી, તે મિત્ર આદિ સાથે પરીવરીને તે વિપુલ અશનાદિને આસ્વાદિત આદિ કરતો રહ્યો. જમીને આચમન કર્યુ પછી તે મિત્ર આદિનો વિપુલ ગંધ-પુષ્પ યાવત્ અલંકાર વડે સત્કાર, સન્માન કર્યા. પછી દેવદત્તા કન્યાને સ્નાન કરાવી, વિભૂષિત શરીરી કરી, સહસ્ર પુરુષવાહિની શિબિકામાં બેસાડી, બેસાડીને ઘણા મિત્ર યાવત્ સાથે પરીવરી સર્વઋદ્ધિ યાવત્ નાદિત રવ સાથે રોહીડ નગરની મધ્યે થઈને વૈશ્રમણ રાજાને ઘરે વૈશ્રમણ રાજા પાસે આવી, બે હાથ જોડી યાવત્ વધાવે છે, વધાવીને વૈશ્રમણ રાજા પાસે દેવદત્તા કન્યાને અર્પણ કરી. ત્યારપછી તે વૈશ્રમણ રાજા દેવદત્તા કન્યાને પ્રાપ્ત થયેલી જોઈ. જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈ વિપુલ અશનાદિને તૈયાર કરાવ્યા, કરાવીને મિત્ર, જ્ઞાતિજનને આમંત્રે છે યાવત્ સત્કારીને પુષ્પનંદી કુમારને તથા દેવદત્તા કન્યાને બાજોઠે બેસાડ્યા, બેસાડીને ચાંદી-સોનાના કળશો વડે સ્નાન કરાવ્યું. કરાવીને શ્રેષ્ઠ વસ્ત્રાદિ પહેરાવ્યા. પછી અગ્નિનો હોમ કર્યો. પુષ્પનંદી અને દેવદત્તાનું પાણિગ્રહણ કરાવ્યું. પછી વૈશ્રમણ રાજા, પુષ્પનંદી કુમાર અને દેવદત્તા કન્યાને સર્વઋદ્ધિ યાવત્ રવ સાથે મોટા ઋદ્ધિ-સત્કારના સમયથી પાણિગ્રહણ કરાવીને દેવદત્તાના માતા-પિતા, મિત્ર યાવતુ પરીજનોને વિપુલ અશનાદિથી તથા વસ્ત્ર ગંધ, માળા, અલંકાર વડે સત્કારી, સન્માની યાવત્ વિદાય આપી. ત્યારપછી પુષ્પનંદી કુમાર દેવદત્તા સાથે ઉપરી પ્રાસાદમાં, મૃદંગના અવાજ સાથે, નાટ્યાદિ ભોગો પૂર્વક રહે છે. ત્યારે તે વૈશ્રમણ રાજા કોઈ દિવસે મૃત્યુ પામ્યો, તેની નીહરણ ક્રિયા કરી યાવત્ પુષ્પગંદી રાજા થયો. પછી પુષ્પગંદી રાજા શ્રીદેવી માતાની ભક્તિથી પ્રતિદિન શ્રીદેવી પાસે આવે છે, આવીને શ્રીદેવીને પાદવંદન કરે છે, પછી શતપાક-સહસંપાક તેલ વડે અત્યંગન કરે છે. અસ્થિ-માંસ-ત્વચા-ચર્મ અને રોમને સુખકારક સંબોધના વડે સંબોધન કરે છે, સુરભિ ગંધચૂર્ણથી ઉદ્વર્તન કરે છે. ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવે છે. તે આ - ઉષ્ણ, શીત અને ગંધ ઉદક વડે. પછી વિપુલ અશનાદિ ખવડાવે છે. શ્રીદેવી સ્નાન યાવત્ પ્રાયશ્ચિત્ત કરી ભોજન કરે છે. પછી પોતાને સ્થાને આવીને બેસે છે. ત્યારપછી રાજા પોતે સ્નાન કરે છે, ભોજન કરે છે, ઉદાર માનુષી કામભોગ ભોગવતો વિચરે. ત્યારે તે દેવદત્તા રાણીને કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ ચિંતાથી જાગતી હતી ત્યારે આ આવો વિચાર મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 36 Page #37 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત ઉત્પન્ન થયો. નિત્યે પુષ્પગંદી રાજા શ્રીદેવીની માતૃભક્તિથી યાવત્ વિચરે છે. તો આ વ્યાક્ષેપથી હું પુષ્પગંદી રાજા સાથે ઉદાર ભોગ ભોગવતી વિચરવા સમર્થ થતી નથી. તો મારે માટે શ્રેયસ્કર છે કે શ્રીદેવીને અગ્નિ-શસ્ત્ર-વિષમંત્ર પ્રયોગથી મારી નાંખ. મારીને પુષ્પગંદી રાજા સાથે ઉદાર ભોગ ભોગવતી વિચરું. આ પ્રમાણે વિચારીને શ્રીદેવી અંતર આદિ શોધતી વિચરે છે. ત્યારે તે શ્રીદેવી કોઈ દિવસે મદિરાપાન કરી એકાંતે શય્યામાં સુખે સૂતી હતી. આ તરફ દેવદત્તા રાણી, શ્રીદેવી માતા પાસે આવી, આવીને શ્રીદેવી મદ્યપાન કરી એકાંતમાં સુખે સૂતેલા જોયા - જોઈને દિશાલોક કર્યો. કરીને ભોજના ગૃહમાં આવી, આવીને લોહદંડ લીધો, લોહદંડન તપાવ્યો, તપીને અગ્નિજ્યોતિરૂપ, કિંશુકના ફૂલ સમાન લાલ થયો, તેને સાણસી વડે ગ્રહણ કર્યો. પછી શ્રીદેવી પાસે આવી. આવીને શ્રીદેવીના અપાન સ્થાનમાં દંડ નાખ્યો. ત્યારે શ્રીદેવી મોટા-મોટા શબ્દોથી બરાડતી મૃત્યુ પામી. ત્યારે શ્રીદેવીની દાસીએ આ બરાડવાના શબ્દો સાંભળી, સમજીને શ્રીદેવી પાસે આવી. દેવદત્તા રાણીને ત્યાંથી પાછી ફરતી જોઈ. હા-હા અહો! અકાર્ય થયું એમ કહી, રુદન-ઇંદન-વિલાપ કરતી પુષ્પગંદી રાજા પાસે આવીને રાજાને કહ્યું - હે સ્વામી ! નિશે, શ્રીદેવીને દેવદત્તા રાણીએ અકાળે મારી નાખ્યા છે. ત્યારે પુષ્પગંદી રાજાએ તે દાસી પાસે આ અર્થને સાંભળી, સમજીને મહા માતૃશોકથી સ્પર્શ કરાયેલો એવો કૂહાડા વડે કપાયેલ ચંપકવૃક્ષની જેમ ધમ્ કરતો સર્વાગથી ભૂમિતલે પડ્યો. ત્યારપછી પુષ્પગંદી રાજા મુહૂર્તમાત્ર પછી આશ્વસ્ત, વિશ્વસ્ત થઈને ઘણા રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહ તથા મિત્ર યાવતુ પરિજનો સાથે રુદનાદિ કરતો, શ્રીદેવી માતાનું મહાઋદ્ધિ સત્કારપૂર્વક નીહરણ કર્ય, કરીને અતિ ક્રોધિત આદિ થઈ દેવદત્તા રાણીને પુરુષો વડે પકડાવી, તે પ્રકારે વધ્ય કરવાની આજ્ઞા આપી. હે ગૌતમ! આ પ્રમાણે નિચે તે દેવદત્તા રાણી પોતાના જૂના સંચિત કર્મો અનુભવતી રહી છે. ભગવન્! દેવદત્તા અહીંથી મૃત્યુ અવસરે મૃત્યુ પામીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ ! 80 વર્ષનું પરમાણુ પાળીને કાળ માસે કાળ કરી, આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. તેનું સંસાર ભ્રમણ વનસ્પતિકાળ કહેવું. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને ગંગપુર નગરે હંસપણે ઉત્પન્ન થશે. તે ત્યાં શાકુનિક વડે વધ કરાતા તે જ ગંગપુર નગરમાં શ્રેષ્ઠી કુળમાં ઉત્પન્ન થઈ બોધિ પામી, દીક્ષા લઈ સૌધર્મ ઉપજી, મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. તેમ હું કહું છું. અધ્યયન-૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 37 Page #38 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા અધ્યયન-૧૦ ‘અંજૂશ્રી’ સૂત્ર-૩૪ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ દુઃખવિપાકના સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો યાવત્ શો અર્થ કહ્યો છે? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - જંબૂ ! નિશે, તે કાળે, તે સમયે વદ્ધમાનપુર નગર હતું. વિજયવદ્ધમાન ઉદ્યાન, માણિભદ્ર યક્ષ, વિજયમિત્ર રાજા. ત્યાં ધનદેવ નામે આદ્ય સાર્થવાહ, તેને પ્રિયંગુ નામે પત્ની, અંજૂ નામે યાવત્ ઉત્કૃષ્ટ શરીરી પુત્રી હતી. ભગવંત પધાર્યા. પર્ષદા નીકળી યાવત્ પાછી ગઈ. તે કાળે તે સમયે ગૌતમ સ્વામી ગૌચરી માટે યાવત્ ભ્રમણ કરતા યાવત્ વિજયમિત્ર રાજાના ઘરની અશોકવાટિકાની કંઈક સમીપથી પસાર થતા જુએ છે કે - એક સ્ત્રી, શુષ્ક-ભૂખી-નિર્માસ-હાડકાં કડકડ કરતી-અસ્થિચર્મથી વીંટાયેલ-ભીની સાડી પહેરેલી-કષ્ટકારી - કરુણ-વિરૂપ સ્વરે શબ્દ કરતી જોઈ. ગૌતમસ્વામીને પૂર્વવત્ વિચાર આવ્યો યાવત્ કહ્યું - ભગવદ્ ! તે સ્ત્રી પૂર્વભવે કોણ હતી ? ભગવતે કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જંબદ્વીપના ભરતમાં ઇન્દ્રપુર નગર હતું. ત્યાં રાજા ઇન્દ્રદત્ત અને પૃથ્વીથી ગણિકા હતી. તે ગણિકા ઇન્દ્રપુર નગરના ઘણા રાજા, ઇશ્વર ઇત્યાદિને ઘણા ચૂર્ણ પ્રયોગથી યાવત્ અભિયોગથી ઉદાર માનુષ્યસંબંધી કામભોગ ભોગવતી વિચરતી હતી. ત્યારે તે પૃથ્વીશ્રી, આ અશુભ કર્માદિથી ઘણા કર્મો ઉપાર્જન કરી, 3500 વર્ષનુ પરમાયુ પાળી, મૃત્યુ પામી, છઠ્ઠી નરકે ઉત્કૃષ્ટ નૈરયિકપણે ઉપજી. ત્યાંથી ઉદ્વર્તીને આ વાદ્ધમાનપુરમાં ધનદેવ સાર્થવાહની પ્રિયંગુ પત્નીની કુક્ષિમાં પુત્રીપણે ઉપજી. પછી પ્રિયંગુએ નવ માસે પુત્રી પ્રસવી. અંજૂશ્રી નામ રાખ્યું. બાકી બધું દેવદત્તાવત્ જાણવુ. ત્યારે તે વિજય રાજા અશ્વ વાહનિકાએ વૈશ્રમણદત્તની જેમ નીકળ્યો, તે રીતે અંજૂને જોઈ. ફર્ક એ કે તેતલી’ માફક પોતાની ભાર્યારૂપે માંગી યાવત્ અંજૂ સાથે ઉપરી પ્રાસાદે યાવત્ વિચરે છે. પછી અંજૂરાણીને કોઈ દિવસે યોનિશૂળ ઉપજ્યુ. વિજય રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવી કહ્યું - હે દેવાનુપ્રિયો ! જાઓ, વર્તુમાનપુર નગરના શૃંગાટકાદિએ યાવત્ એમ કહો કે - અંજૂરાણીને યોનિશૂળ ઉત્પન્ન થયું છે. જે કોઈ વૈદ્ય આદિ યાવત્ ઉદ્ઘોષણા કરાવી. ઘણાં વૈદ્ય આદિ આ સાંભળી, સમજીને વિજય રાજા પાસે આવ્યા. આવીને ઘણી ઔત્પાતિકી આદિ બુદ્ધિ વડે અંજૂદેવીના યોનિશૂળને ઉપશામિત કરવા - પરિણામ પામવા ઇચ્છે છે. પણ તેઓ તેને ઉપશામિત કરવામાં સમર્થ-સફળ થયા નહીં. ત્યારપછી તે ઘણાં વૈદ્ય આદિ, જ્યારે અંજૂદેવીના યોનિશૂળને શાંત કરવામાં સફળ ન થયા, ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થઈ જે દિશાથી આવેલા, તે દિશામાં પાછા ગયા. ત્યારે તે અંજૂદેવી તે વેદનાથી પરાભૂત થઈ શુષ્ક, ભૂખી, નિર્માસ, કષ્ટકારી, કરુણ, વિરુપ સ્વરે વિલાપ કરતી રહી. હે ગૌતમ! નિશ્ચ, અંજૂદેવી પોતાના જૂના સંચિત કર્મોના. ફળને ભોગવતી વિચરે છે. ભગવન્! અંજૂદેવી મૃત્યુ પામીને ક્યાં જશે? ક્યાં ઉપજશે ? ગૌતમ ! અંજૂદેવી 90 વર્ષનું પરમાણુ પાળી, મૃત્યુ પામી, રત્નપ્રભામાં નૈરયિકપણે ઉપજશે. સંસાર ભ્રમણ પ્રથમ અધ્યયનવત્ જાણવુ યાવત્ વનસ્પતિકાળ. ત્યાંથી. ચ્યવીને સર્વતોભદ્ર નગરમાં મોરપણે ઉપજશે. શાનિક વડે વધ પામી, તે સર્વતોભદ્ર નગરમાં શ્રેષ્ઠીકુળમાં પુત્રપણે ઉપજશે. બાલ્યભાવથી મુક્ત થઈ, તથારૂપ સ્થવિરો પાસે બોધ પામી, દીક્ષા લઈ, સૌધર્મકલ્પ ઉપજશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં પહેલા અધ્યયનવત્ મોક્ષે જશે. જંબૂત ભગવંત મહાવીરે દુઃખવિપાકના અધ્યયન-૧૦નો આ અર્થ કહ્યો છે. ભગવદ્ ! તે એમ જ છે. | અધ્યયન-૧૦નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 38 Page #39 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા શ્રુતસ્કંધ-૨ ‘સુખવિપાક' સૂત્ર-૩૫, 36 35. તે કાળે, તે સમયે રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં સુધર્માસ્વામી પધાર્યા. જંબૂ અણગારે યાવતુ. પર્યુપાસના કરતા પૂછ્યું - ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકનો આ અર્થ કહ્યો છે, તો ભંતે ! શ્રમણ ભગવંતે સુખવિપાકનો શો અર્થ કહ્યો છે? ત્યારે સુધર્માસ્વામીએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ ! શ્રમણ યાવત્ નિર્વાણપ્રાપ્ત ભગવંત મહાવીરે સુખા વિપાકના દશ અધ્યયનો કહ્યા છે. તે આ - 36. સુબાહુ, ભદ્રનંદી, સુજાત, સુવાસવ, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદી, મહાચંદ્ર અને વરદત્ત. અધ્યયન-૧ “સુબાહુ સૂત્ર-૩૭ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે સુખવિપાકના દશ અધ્યયનો કહ્યા છે, તો ભંતે ! તેના પહેલા અધ્યયનનો શો અર્થ છે? ત્યારે સુધર્માસ્વામીએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે હસ્તશીર્ષ નામે ઋદ્ધ-સમૃદ્ધ નગર હતું. તે હસ્તશીર્ષ નગરની બહાર ઈશાનકોણમાં પુષ્પકરંડક નામે ઉદ્યાન હતું, તે સર્વઋતુક ફળ-ફૂલ આદિથી યુક્ત હતું. ત્યાં કૃતવન માલપ્રિય નામના યક્ષનું દિવ્ય યક્ષાયતન હતું. તે નગરમાં અદીનશત્રુ રાજા હતો. તે મહાનું. હિમવંત સમાન હતો. તે અદીનશત્રુ રાજાને ધારિણી આદિ હજાર રાણી અંતઃપુરમાં હતી. તે ધારિણી રાણીએ કોઈ દિવસે તે તેવા પ્રકારના વાસગૃહમાં સ્વપ્નમાં સિંહને જોયો. મેઘની જેમ તેનો જન્મ આદિ કહેવું યાવતુ સુબાહુકુમાર ભોગસમર્થ થયો જાણ્યો. માતાપિતાએ અતિ ઊંચા 500 પ્રાસાદાવતંસક કરાવ્યા. ભવન કરાવ્યું. મહાબલ રાજાવત્ કહેવું. વિશેષ એ કે પુષ્પચૂલા આદિ 500 શ્રેષ્ઠ રાજકન્યા સાથે એક દિવસે પાણીગ્રહણ કરાવ્યું. પૂર્વવત્ ૫૦૦નો દાયજો, યાવત્ ઉપરી પ્રાસાદે યાવત્ વિચરે છે. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી. કોણિકની જેમ અદીનશત્રુ નીકળ્યો. સુબાહુ પણ જમાલી માફક રથ વડે નીકળ્યો યાવત્ ધર્મ કહ્યો. રાજા અને પર્ષદા પાછા ગયા. ત્યારે ભગવંત મહાવીર પાસે તે સુબાહુકુમારે, ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ, ઉત્થાનથી ઉઠીને યાવત્ કહ્યું - ભગવદ્ ! નિર્ચન્જ પ્રવચનની શ્રદ્ધા કરું છું. આપ દેવાનુપ્રિયની પાસે જેમ ઘણા રાજા, ઇશ્વર આદિ દીક્ષા લે છે યાવત્ હે દેવાનુપ્રિય ! હું તેમ કરવા સમર્થ નથી, હું આપ દેવાનુપ્રિય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતિક ગૃહીધર્મ સ્વીકારવા ઇચ્છું છું. જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે સુબાહુએ ભગવંત પાસે પાંચ અણુવ્રતિક, સાતા શિક્ષાવ્રતિક ગૃહીધર્મ સ્વીકાર્યો. સ્વીકારીને, રથારૂઢ થઈ પાછો ચાલ્યો ગયો. તે કાળે તે સમયે ભગવંતના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિએ યાવત્ કહ્યું - અહો ભગવન્! સુબાહુકુમાર ઈષ્ટઈષ્ટરૂપ, કાંત-કાંત રૂપ, પ્રિય-પ્રિયરૂપ એ રીતે મનોજ્ઞ, મણામ, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપ છે. ભગવદ્ ! તે સુબાહુકુમાર, ઘણા લોકોને ઇષ્ટ આદિ અને સૌમ્ય છે. ભગવદ્ ! સાધુજનને પણ તે ઈષ્ટ આદિ યાવતુ સુરૂપ છે. ભગવન્! તેણે આ, આવી, ઉદાર માનુષી ઋદ્ધિ કેવી રીતે લબ્ધ કરી-પ્રાપ્તકરી-અભિસમન્વાગત કરી, અથવા તે પૂર્વભવે કોણ હતો ? મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 39 Page #40 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે ઋદ્ધ-સમૃદ્ધ નગર હતું. ત્યાં સુમુખ ગાથાપતિ રહેતો હતો. તે કાળે, તે સમયે ધર્મઘોષનો જાતિસંપન્ન સ્થવિર યાવતુ 500 શ્રમણો સાથે સંપરીવરીને, અનુક્રમે ચાલતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતા હસ્તિનાપુર નગરે, સહસામ્રવન ઉદ્યાનમાં આવ્યા, આવીને યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. તે કાળે, તે સમયે ધર્મઘોષ સ્થવિરના શિષ્ય સુદત્તમુનિ ઉદાર યાવત્ વિપુલ તેજાલેશ્યી હતા, માસક્ષમણનો નિરંતર તપ કરતા વિચરતા હતા. તે સુદત્ત મુનિએ માસક્ષમણને પારણે પહેલી પોરિસીમાં સઝાય કરી, ગૌતમ સ્વામીવતું બધું કહેવું. ધર્મઘોષ સ્થવિરને પૂછીને યાવત્ ભિક્ષાભ્રમણ કરતા સુમુખ ગાથાપતિના ઘેર પ્રવેશ્યા. ત્યારે સુમુખ ગૃહપતિ, સુદત્તમુનિને આવતા જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈ, આસનેથી ઊભો થયો, પાદપીઠથી નીચે ઊતર્યો, પાદુકા કાઢી, એકશાટિક ઉત્તરાસંગ કર્યું. સુદત્તમુનિ તરફ સાત-આઠ પગલાં સામે : આદક્ષિણ પ્રદક્ષિણ કરી. વંદન-નમસ્કાર કર્યા, ભોજનગૃહમાં ગયો. જઈને સ્વહસ્તે વિપુલ અશન-પાનાદિ વડે હું પ્રતિલાભીશ એમ વિચારી તુષ્ટ થયો. ત્યારપછી તે સુમુખ ગાથાપતિએ તેવી દ્રવ્ય-દાયક-પ્રતિગ્રાહક શુદ્ધિથી, ત્રિવિધ-ત્રિકરણ શુદ્ધિ વડે સુદત્તા મુનિને પ્રતિલાભતા પોતાનો સંસાર પરિમિત કર્યો, મનુષ્યનું આયુ બાંધ્યું. તેના ઘેર આ પાંચ દિવો પ્રગટ થયા - વસુધારાવૃષ્ટિ, પંચવર્ણા પુષ્પોનો નિપાત, વસ્ત્રોક્ષેપ, આકાશમાં દેવદુંદુભિનો ધ્વનિ 'અહોદાનું અહોદાન' એવી ઉદ્ઘોષણા. (તે જોઈને–). હસ્તિનાપુર શૃંગાટક યાવત્ માર્ગોમાં ઘણા લોકો એકબીજાને એમ કહેવા લાગ્યા - હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ ધન્ય છે, સુકૃતપુન્ય છે, કૃતલક્ષણ છે, મનુષ્યજન્મનું ફળ પામ્યો છે, સુકૃતાર્થ છે. તેથી કરીને હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ ધન્ય છે. ત્યારપછી તે સુમુખ ગાથાપતિ ઘણા સેંકડો વર્ષનું આયુ પાળીને, કાળમાસે કાળ કરીને આ જ હસ્તીશીર્ષ નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. પછી તે ધારિણીદેવી શય્યામાં સૂતીજાગતી ચલિત નિદ્રાવાળી હતી, ત્યારે તેણીએ સ્વપ્નમાં સિંહને જોયો. બાકી પૂર્વવતુ. યાવત્ ઉપરી પ્રાસાદે વિચરે છે. હે ગૌતમ ! નિશ્ચ, સુબાહુ વડે આ, આવા સ્વરૂપની માનુષી રિદ્ધિ લબ્ધ-પ્રાપ્ત-અભિસમન્વાગત કરી છે. ભગવદ્ શું સુબાહુકુમાર આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને, ઘેરથી નીકળી દીક્ષા લેવાને સમર્થ છે? હા, સમર્થ છે. ત્યારે ગૌતમ સ્વામીએ ભગવંતને વંદન-નમન કર્યા. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહ્યા. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે હસ્તિશીષ નગરના પુષ્પકરંડક ઉદ્યાનના કૃતવનમાલ યક્ષના યક્ષાયતન થી વિહાર કર્યો, કરીને બહારના જનપદમાં વિચરે છે. ત્યારે સુબાહકુમાર શ્રાવક થયો, તે જીવાજીવનો જ્ઞાતા થઈ યાવતું પ્રતિલાભતો વિચરે છે. ત્યારપછી સુબાહકુમાર કોઈ દિવસે ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં પૌષધશાળાએ આવ્યો. પૌષધશાળા પ્રમાર્જી. પછી ઉચ્ચાર-પ્રસવણ ભૂમિને પડિલેહીને દર્ભ-સંસ્તારક પાથર્યો, તેના ઉપર બેસીને અઠ્ઠમભક્ત સ્વીકાર્યો, સ્વીકારીને પોષધશાળામાં પૌષધિક થઈને અઠ્ઠમભક્તિક પૌષધનું પાલન કરતો રહ્યો. ત્યારે તે સુબાહુકુમારને મધ્યરાત્રિ કાળ સમયે ધર્મ-જાગરિકાથી જાગતા આવો વિચાર આવ્યો કે - તે ગ્રા નગર યાવત્ સન્નિવેશ ધન્ય છે, જ્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ વિચરે છે. તે રાજા, ઇશ્વર, તલવર આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લે છે. તે રાજા, ઇશ્વરાદિ ધન્ય છે, જે ભગવંત પાસે પાંચ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 40 Page #41 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અણુવ્રત યાવતું ગૃહીધર્મ સ્વીકારે છે. તે રાજા, ઇશ્વરાદિ ધન્ય છે, જે ભગવંત પાસે ધર્મ સાંભળે છે. જો તે શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમે ચાલતા, એક ગામથી બીજે ગામ ચાલતા, એક ગામથી બીજે ગામા વિચરતા, અહીં આવીને યાવત્ વિચરે તો હું શ્રમણ ભગવંત પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લઉં. ત્યારે ભગવંતે સુબાહુકુમાર ના આવા આધ્યાત્મિક વિચારને યાવતુ જાણીને અનુક્રમે યાવત્ વિચરતા હતિશીષ નગરના પુષ્પક ઉદ્યાને કૃતવનમાલ-પ્રિય યક્ષના યક્ષાયતને આવ્યા. આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. પર્ષદા નીકળી. પછી તે સુબાહુ કુમાર પૂર્વવત્ નીકળ્યો તેને અને તે મોટી પર્ષદાને ધર્મ કહ્યો. પર્ષદા, રાજા પાછા ગયા. ત્યારે સુબાહુકુમારે ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ મેઘકુમારની જેમ માતાપિતાને પૂછ્યું. તે પ્રમાણે નિષ્ક્રમણાભિષેક કર્યો યાવત્ અણગાર થયા. કેવા અણગાર થયા ? ઇર્યાસમિત યાવત્ બ્રહ્મચારી. ત્યારપછી તે સુબાહુ મુનિ ભગવંતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકથી આરંભીને અગિયાર અંગો ભણ્યા. ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમાદિ તપોવિધાનથી આત્માને ભાવતા, ઘણા વર્ષનો શ્રામણ્યપર્યાય પાળીને, માસિકી સંલેખના વડે આત્માને આરાધી, અનશન વડે 60 ભક્તોને છેદીને આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી, સૌધર્મકલ્પ દેવ થયા. તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતા અનંતર ઍવીને મનુષ્યગતિ પામીને, બોધ પામીને તથારૂપ સ્થવિરો પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લેશે. ત્યાં ઘણા વર્ષો થામણ્ય પાળીને, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી સનકુમાર કલ્પે દેવ થશે. ત્યાંથી મનુષ્ય-ત્યાંથી બ્રહ્મલોકે, ત્યાંથી મનુષ્ય-મહાશુક્ર, ત્યાંથી મનુષ્ય-આનત કહ્યું, ત્યાંથી મનુષ્યઆરણ કહ્યું, ત્યાંથી મનુષ્ય-સર્વાર્થસિદ્ધ, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રે યાવત્ ઋદ્ધિમંત કુળે ઉત્પન્ન થઈ, દઢપ્રતિજ્ઞની જેમ મોક્ષે જશે. હે જંબૂ ! ભગવંત મહાવીર યાવતુ સુખવિપાકના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે. અધ્યયન -1 નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 41 Page #42 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃત અધ્યયન-૨ થી 10 સૂત્ર-૩૮ | હે જંબૂ ! તે કાળે, તે સમયે ઋષભપુર નગર, ખૂભ કરંડક ઉદ્યાન, ધન્ય યક્ષ, ધનાવહ રાજા, સરસ્વતી રાણી, સ્વપ્નદર્શન, રાજાને કથન, પુત્રજન્મ, બાલ્યત્વ, કલાગ્રહણ, યૌવન, પાણીગ્રહણ, દાન, પ્રાસાદ, સુબાહુકુમારની જેમ ભોગ વર્ણન. વિશેષ એ કે - ભદ્રનંદિ કુમાર નામ રાખ્યું, શ્રીદેવી આદિ 500 સાથે લગ્ન. સ્વામી પધાર્યા, શ્રાવકધર્મ સ્વીકાર. પૂર્વભવ પૃચ્છા. મહાવિદેહમાં પુંડરીકિણી નગરી, વિજય કુમાર, યુગબાહુ તીર્થંકરને પ્રતિલાભવા. મનુષ્યાયુ બાંધવું. અહીં ઉત્પન્ન થવું. બાકી સુબાહુ મુજબ યાવત્ મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈ સર્વે દુઃખોનો અંત કરશે. સૂત્ર-૩૯ વીરપુર નગર, મનોરમ ઉદ્યાન, વીરકૃષ્ણમિત્ર રાજા, શ્રીદેવી, સુજાતકુમાર, બલશ્રી આદિ 500 કન્યા, સ્વામી પધાર્યા, પૂર્વભવ પૃચ્છા, ઇષકાર નગર, ઋષભદેવ ગાથાપતિ, પુષ્પદત્ત અણગારને પ્રતિલાલ્યા. મનુષ્યાય બાંધ્યું. અહીં ઉત્પન્ન થયો યાવત્ મહાવિદેહે મોક્ષે જશે. સૂત્ર-૪૦. વિજયપુર નગર, નંદનવન, મનોરમ ઉદ્યાન, અશોકયક્ષ, વાસવદત્ત રાજા, કૃષ્ણા રાણી, સુવાસવકુમાર, ભદ્રા આદિ 500 કન્યા યાવત્ પૂર્વભવે કૌશાંબી નગરી, ધનપાલ રાજા, વૈશ્રમણ ભદ્ર અણગારને પ્રતિલાલ્યા યાવત્ મહાવિદેહે સિદ્ધ, બુદ્ધ થઇ મોક્ષે જશે. સૂત્ર-૧ - સૌગંધિકા નગરી, નીલાશોક ઉદ્યાન, સુકાલ યક્ષ, અપ્રતિહત રાજા, સુકન્યા રાણી, મહાચંદ્રકુમાર, અર્વત્તાપત્ની, જિનદાસ પુત્ર, તીર્થંકર આગમન, જિનદાસનો પૂર્વભવ, મધ્યમિકા નગરી, મેઘરથ રાજા, સુધર્મ અણગારને પ્રતિલાવ્યા યાવત્ સિદ્ધ થશે. સૂત્ર-૪૨ કનકપુર નગર, શ્વેતાશોક ઉદ્યાન, વીરભદ્ર યક્ષ, પ્રિયચંદ્ર રાજા, સુભદ્રા રાણી, વૈશ્રમણકુમાર યુવરાજ, શ્રીદેવી આદિ 500 કન્યા સાથે પાણીગ્રહણ. તીર્થંકરનું આગમન, ધનપતિ નામે યુવરાજ પુત્ર યાવત્ પૂર્વભવ, મણિવયાનગરી, મિત્ર રાજા, સંભૂતિ વિજય અણગારને પડિલાવ્યા યાવત્ સિદ્ધ થશે. સૂત્ર-૪૩ મહાપુર નગર, રક્તાશોક ઉદ્યાન, રક્તપાદ યક્ષ, બલ રાજા, સુભદ્રા રાણી, મહાબલકુમાર, રક્તવતિ આદિ 500 કન્યા સાથે પાણીગ્રહણ, તીર્થંકર આગમન યાવત્ પૂર્વભવ-મણિપુર નગર, નાગદત્ત ગાથાપતિ, ઇન્દ્રપુર અણગારને દાન યાવત્ સિદ્ધ. સૂત્ર-૪ સુઘોષનગર, દેવરમણ ઉદ્યાન, વીરસેન યક્ષ, અર્જુન રાજા, તHવતી રાણી, ભદ્રનંદી કુમાર, શ્રીદેવી આદિ 500 કન્યા યાવત્ પૂર્વભવ - મહાઘોષ નગર, ધર્મઘોષ ગાથાપતિ, ધર્મસિંહ અણગારને પ્રતિલાવ્યા યાવત્ સિદ્ધ થશે. સૂત્ર-૪૫ ચંપાનગરી, પૂર્ણભદ્ર ઉદ્યાન, પૂર્ણભદ્ર યક્ષ, દત્તરાજા, રક્તવતી રાણી, મહાચંદ્ર કુમાર યુવરાજ, શ્રીકાંતા આદિ 500 કન્યા, યાવત્ પૂર્વભવ - તિર્ગિકી નગરી, જિતશત્રુ રાજા, ધર્મવીર્ય અણગારને પ્રતિલાલ્યા યાવત્ સિદ્ધ, બુદ્ધ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 42 Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા થઇ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષે જશે. સૂત્ર-૪૬ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે સુખવિપાકના દશ અધ્યયનો કહ્યા છે, તો ભંતે ! તેના દશમા અધ્યયનનો શો અર્થ કહેલ છે? હે જંબૂ ! નિશ્વે, તે કાળે, તે સમયે સાકેત નામે નગર હતું, ઉત્તરકુરુ ઉદ્યાન, પાસમૃગ નામના યક્ષ, મિત્રનંદી રાજા, શ્રીકાંતા રાણી, વરદત્તકુમાર, વરસેના આદિ પ૦૦ રાણી, તીર્થંકર આગમન, શ્રાવક ધર્મ સ્વીકાર, પૂર્વભવ પૃચ્છા-મનુષ્ય આયુ બાંધવું, શતદ્વાર નગર, વિમલવાહન રાજા, ધર્મરૂચિ અણગારને આવતા જોયા, જોઈને પ્રતિલાભતા મનુષ્યાયું બાંધી અહીં ઉત્પન્ન થયો. બાકી બધું સુબાહુકુમારવત્ જાણવુ. ચિંતા યાવતુ પ્રવજ્યા, કલ્પાંતરિત યાવત્ સર્વાર્થસિદ્ધ. પછી મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ માફક યાવત્ સિદ્ધ-બુદ્ધ થઈ યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે. હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સંપ્રાપ્ત સુખવિપાકના દશમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. અધ્યયન 2 થી 10 નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ 11- વિપાક અંગસૂત્ર ગુજરાતી અનુવાદ પૂર્ણ 11 અંગસૂત્રોનો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 43 Page #44 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃતા મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-4 [603+DVD] 1,36,000 આ પ્રકાશન પૂર્વેના કુલ પ્રકાશનો- 603, તેના કુલ પૃષ્ઠો 1,08,070 मूल आगम साहित्य મૂળ આગમ 3 પ્રકાશનોમાં 147 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 97850 પૃષ્ઠોમાં 147 07850 [2] 165 2005) માયામ સુજ્ઞાળ-મૂi Printed. આ સંપુટમાં અમારા કુલ 49 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 3510 છે મામ સુજ્ઞાળિ-મૂતં Net. આ સંપુટમાં અમારા કુલ 45 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2810 છે મામ સુજ્ઞાળ-મંજૂષા Net. આ સંપુટમાં અમારા કુલ 53 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1530 છે आगम अनुवाद साहित्य આગમ ભાવાનુવાદ 5 પ્રકાશનોમાં165 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 20150 પૃષ્ઠોમાં છે કામ સૂત્ર–ગુનરાતી અનુવા-મૂજી Printed. આ સંપુટમાં અમારા કુલ 47 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 3400 છે. કામ સૂત્ર-હિન્દી અનુવાઃ Net. આ સંપુટમાં અમારા કુલ 47 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2800 છે કામ સૂત્ર-ફંતિશ અનુવાદ્રિ Net. આ સંપુટમાં અમારા કુલ 11 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 400 છે મામ સૂત્ર-પુનરાતી અનુવાદ્ર-સટી Printed. આ સંપુટમાં અમારા કુલ 48 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 10340 છે કામ સૂત્ર-હિન્દી અનુવાદ્રિ Printed. આ સંપુટમાં અમારા કુલ 12 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 3110 છે आगम विवेचन साहित्य આગમ વિવેચન 7 પ્રકાશનોમાં 171 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 60900 પૃષ્ઠોમાં છે. કામ સૂત્ર-સટી Printed. આ સંપુટમાં અમારા કુલ 46 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 13800 છે કામ મૂલં વં વૃત્તિ-1 Net. આ સંપુટમાં અમારા કુલ 51 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 17990 છે કામ મૂci પર્વ વૃત્તિ-2 Net. આ સંપુટમાં અમારા કુલ 9 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2560 છે 171 | 60900 મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 44 Page #45 -------------------------------------------------------------------------- ________________ 05190 આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-4 [603+DVD] 1,36,000 આ પ્રકાશન પૂર્વેના કુલ પ્રકાશનો- 603, તેના કુલ પૃષ્ઠો 1,08,070 કામ પૂ સાહિત્ય Net. આ સંપુટમાં અમારા કુલ 9 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2670 છે સવૃત્તિ સામ સૂત્રાMિ-1 Printed. આ સંપુટમાં અમારા કુલ 40 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 18460 છે સવૃત્તિ સામ સૂત્રાપ-2 Printed. આ સંપુટમાં અમારા કુલ 8 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2660 છે Hylda 31TH HEU Printed. આ સંપુટમાં અમારા કુલ 8 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2760 છે आगम कोष साहित्य 16 આગમ કોષ સાહિત્ય 5 પ્રકાશનોમાં 16 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 5190 પૃષ્ઠોમાં છે 3114 HEOTH Printed. આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2100 છે કામ નામ વ વહા-eોસો Printed. આ સંપુટમાં અમારુ 1 પ્રકાશન છે, જેના કુલા પાના આશરે 210 છે કામ સાર els: Net. આ સંપુટમાં અમારા કુલ 5 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1130 છે. આVIમ શતા િસંગ્રહ[g૦ સં૦ | ] Printed. આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 1250 છે મામ વૃત નામ #ોષ: [[, સં૦ 0 નામ પરવા ] Printed. આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 500 છે आगम अन्य साहित्य આગમ અન્ય સાહિત્ય 3 પ્રકાશનોમાં 9 પુસ્તકોમાં કુલ 1590 પૃષ્ઠોમાં છે 31114 YTUT Printed. આ સંપુટમાં અમારા કુલ 6 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2170 છે 3111H HO Hilary Printed. આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 87% છે #fua Half Printed. આ સંપુટમાં અમારુ 1 પ્રકાશન છે, જેના કુલ પાના આશરે 80 છે. 3Thu Higit Printed. આ સંપુટમાં અમારુ 1 પ્રકાશન છે, જેના કુલ પાના આશરે 100 છે [5] 03220 મુનિ દીપરત્નસાગર કૃત્ “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 45 Page #46 -------------------------------------------------------------------------- ________________ 01590 આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-4 [603+DVD] 1,36,000 આ પ્રકાશન પૂર્વેના કુલ પ્રકાશનો- 603, તેના કુલ પૃષ્ઠો 1,08,070 आगम अनुक्रम साहित्य [6] આગમઅનુક્રમસાહિત્ય પ્રકાશનોમાં 9 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 1590 પૃષ્ઠોમાં છે મામ વિષયાનુરુમ-મૂલ Printed. આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 730 છે. કામ વિષયાનુમ–સટી Net. આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 430 છે મામ સૂત્ર-1થા અનુક્રમ Net. આ સંપુટમાં અમારા કુલ 3 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 430 છે | મુનિ દીપરત્નસાગર લિખિત “આગમ સિવાયનું અન્ય સાહિત્યમાં 85 | 09270 આગમેતર સાહિત્ય 12 પ્રકાશનોમાં 84 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 927o પૃષ્ઠોમાં છે તસ્વાભ્યાસ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 13 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2090 છે સૂત્રાભ્યાસ સાહિત્ય | આ સંપુટમાં અમારા કુલ 6 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 1480 છે વ્યાકરણ સાહિત્ય આ સંપુટમાં અમારા કલ 5 પ્રકાશનો છે. જેના કલા પાના આશરે 1050 છે. વ્યાખ્યાન સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1220 છે | જિનભક્તિ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 9 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1190 છે વિધિ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 300 છે આરાધના સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ ૩પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 430 છે પરિચય સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 220 છે. પૂજન સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 100 છે મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 46 Page #47 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા દીપરત્નસાગરજીના પ્રકાશનો-4 [603+DVD] 1,36,000 આ પ્રકાશન પૂર્વેના કુલ પ્રકાશનો- 603, તેના કુલ પૃષ્ઠો 1,08,070 તીર્થકર સંક્ષિપ્ત દર્શન આ સંપુટમાં અમારા કુલ 25 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 680 છે પ્રકીર્ણ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 5 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 290 છે | દીપરત્નસાગરના લઘુશોધ નિબંધ આ સંપુટમાં અમારા કુલ 5 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 220 છે મુનિ દીપરત્નસાગરનું સાહિત્ય | મુનિ દીપરત્નસાગરનું આગમ સાહિત્ય [કુલ પુસ્તક 518] તેના કુલ પાના [98,800] મુનિ દીપરત્નસાગરનું અન્ય સાહિત્ય [કુલ પુસ્તક 85] તેના કુલ પાના [09,270] | મુનિ દીપરત્નસાગર સંકલિત ‘તત્ત્વાર્થસૂત્ર’ની વિશિષ્ટ DVD તેના કુલ પાના [27,930] અમારા પ્રકાશનો કુલ 603 + વિશિષ્ટ DVD કુલ પાનાં 1,36,000 અમારું બધું જ સાહિત્ય on-line પણ ઉપલબ્ધ છે અને 5DVD માં પણ મળી શકે છે વેબ સાઈટ:- 1. WWW.ainelibrary.org 2. deepratnasagar.in ઈમૈલ એડ્રેસ:- jainmunideepratnasagar@gmail.com મોબાઇલ 09825967397 'સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્થ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ચા ' Post: ઠેબા, Dist-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 47 Page #48 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः पूज्य आनन्द-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरूभ्यो नमः આગમ- 11 વિપાત આગમસૂત્ર ગુજરાતી ભાવાનુવાદ "વેબ સાઈટ:- (1) wwwjainlibrary.org ઈમેલ એડ્રેસ:- jainmunideepratnasagar@gmail.com (2) deepratnasagar.in મોબાઇલ 09825967397