Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 221
________________ - ઈ. સ. ૧૯૪૭માં ભારતમાં સંપૂર્ણ ગોવધબંધીની માગણી સરકારે ઠુકરાવી તેના વિરોધમાં પુરીને જગદ્ગુરુ શ્રી શંકરાચાર્ય આમરણ ઉપવાસ પર ઊતર્યા. - ત્યારે સરકારે જાહેર કર્યું કે, “અમે રોવધબંધી કરવાના વિરોધી નથી. અમે બંધારણમાં ગેરક્ષા માટે કલમ ૪૮મી દાખલ કરેલી જ છે. (જોકે ૩૦ વર્ષથી બંધારણના આદેશની અવગણના કરીને ગેહત્યા ચાલુ જ રાખવામાં આવી છે. અને દર વર્ષે તે વધારતા જાય છે.) પરંતુ જે સંપૂર્ણ ગોવધબંધી કરવામાં આવે તે દેશ ઉપર તેના આર્થિક પ્રત્યાઘાતે શા પડે તે જાણવા એક કમિટી નીમીએ છીએ.” (ખરી રીતે તે ૧૮ વર્ષ સુધી ગોહત્યા ચાલુ રાખ્યા પછી તેના રાષ્ટ્રીય અર્થતંત્ર ઉપર, રાષ્ટ્રીય અસ્મિતા ઉપર, અને સંસ્કૃતિ ઉપર કેવા પ્રત્યાઘાત પડ્યા છે તે જાણવા માટે એક કમિટી નીમવી જોઈતી હતી.) આ કમિટીમાં ૧૬ સભ્ય નિમાયા, જેમાંના ત્રણ ગોહત્યાને વિષેધ કરનાર શ્રી શંકરાચાર્ય અને અખિલ ભારતીય મહાભિયાન, ગેરક્ષા સમિતિના સભ્ય હતા. ગેરક્ષા કમિટીએ રાજ્ય સરકારમાં હિત ધરાવનારી સંસ્થાએ અને સરકારી કે અર્ધ સરકારી અમલદારે અને ગેહત્યાની તરફેણ કરનારી કે વિરોધ કરનારી જાણીતી વ્યક્તિઓ પાસેથી આ વિષયમાં નિવેદને માગ્યાં અને મૌખિક જુબાનીઓ પણ નેધી. મહાભિયાન સમિતિ તરફથી જુબાની આપવા આવેલા એક ગૃહસ્થ જુબાની આપી કે, “ગાયના માંસમાંથી મરઘાને ખાવાને ખેરાક બનાવીને ખવડાવીએ તે મરઘીના ઈંડાનું વજન દેતું થાય છે અને ગાયના માંસમાં ૮૪ ટકા પ્રોટીન છે!” (હકીકતમાં ૨૨ ટકા છે.) ખાદ્ય પદાર્થોમાં દગાથી ચરબી, માંસ વગેરે ભેળવવામાં ભણેલા હિંદુઓ જ મેખરે કમિટીના એક સભ્ય સવાલ પૂછયો કે, “પણ લેકે માંસ, ઇલ ખાતા નથી તેનું શું?” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274