Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 245
________________ ૨૪૦ પશુએ રાખીને કરવામાં આવ્યા હતા. જેના પરિણામો નીચે આપેલ છે. પરંતુ આ પરિણામાનાં આંકડા ફાઈલે ચડાંવીને ફટલાઈઝરની આયાત, તેના ઉત્પાદન અને પ્રચાર માટે યુદ્ધના ધારણે કામ લઈને પેાતાના ખૂબ જ ખાટા અને અનાર્થિક નૃત્યને વાજખી ઠરાવવાના પ્રયત્ન આજે પણ ચાલુ છે. વસ ૧૯૩૨-૩૩ ૧૯૩૩-૩૪ ૧૯૩૪-૩૫ ૧૯૩૫-૩૬ ૧૯૩૬-૩૭ ૧૯૩૭–૩૮ ૧૯૩૮-૩૯ તેલન ખેરી ડેરી ફા ફાર્મ ઉપર ઘાસનું ઉત્પાદન મણમાં ૧૨૫૯૫ મહુ ૨૧૯ મહુ ૧૨૬૨૪ ૩ ૫૦૬ 99 ૧૮૨૦૨ ૩૫૦ ૧૫૧૪૩ ૫૨૯ "" ૧૮૨૭૨ ૧ ૬૨૪ ૧૯૦૨૪ ૪૩૩ ૧૯૪૭૩ ૬૧૦ 39 39 છાણિયાં ખાતર વડે તેલન ખેરી ફાર્મ ઉપર લેવાયેલા પાકના આંકડા દેખાડે છે કે ફર્ટિલાઈઝરની મદદ વિના માત્ર છાણિયાં ખાતર વડે ટિલાઇઝરની મદદ વડે મળતા પાફ કરતાં ઘણા વધારે પાક લઈ શકાય છે, તેમ ઉત્પાદનખર્ચે ઘણા જ એછે આવે છે. 99 Jain Education International 99 અનાજના ઉતાર મણમાં ܙܕ For Personal & Private Use Only ,, ,,, નિષ્ણાતાના અભિપ્રાય ફર્ટિલાઈઝર ખેતી માટે ખરેખર જ જરૂરનું છે? કે માત્ર ાષણ કરવાનું એક પ્રમળ સાધન છે તે જાણવા મે સરકારી કૃષિ સંશાધન ખાતાને, ભૂમિ વિજ્ઞાનના એક નિષ્ણુાતને અને કૃષિ વિદ્યાપીઠના એક અધિકારીને સવાલેા પૂછ્યા હતા, જેના જવાબે મને નીચે 99 મુજબ મળ્યા હતા. જમીનમાં છાણિયુ” ખાતર કે કમ્પસ્ટ (છાણુ અને પાંદડાં, વગેરેના મિશ્રણથી બનેલું ખાતર) નાખ્યા વિના એકલું ફર્ટિલાઈઝર www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274