Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 272
________________ ર૬૭ પરંતુ આપણા ધર્મશાસ્ત્રોમાં આપણને વિશ્વાસ હેય, આપણું લાખ વરસના ઈતિહાસમાં આપણને વિશ્વાસ હોય તે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આખરે વિનાશ અસુરોને જ થાય છે. આ મહાન આર્ય પ્રજાની આસપાસ વિનાશનું જે તાંડવ ફરી વળ્યું છે, તેનાથી હતાશ ન થવું અને એકાને મેક્ષલક્ષી ધર્મનું જ શરણ લેવું. આર્યભૂમિ કદી પણ સંતવિહીન બની નથી, બનશે નહિ અને. આ મહાન આર્યપ્રજા સાચા સંકે ને આશીર્વાદ પામીને જરૂર આવી. રહેલી આંધીને ચીરી નાખશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274