Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg
View full book text
________________
૮૦
શ્રી વશરથાનક તપ
પડિક્કમામિ ? કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવાં. જુઓ પૃષ્ઠ નં. ૫૮. પછી ખમા. ઈચ્છા. પડિલેહણ કરું ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેહવી પછી બેસવાની જગ્યાએ જયણાપૂર્વક કાજો લેવો.
જિનમંદિર દર્શન કરવાની વિધિ - મુહપત્તિ કેડે ભરાવી ખેસ ઓઢી ખભે કામળ રાખી (જો કાળ ટાઈમ હોય તો ઓઢવી) જિનમંદિરે જવું - બહેનોનો (શ્રાવિકાઓને પુરુષોનો) સંઘટ્ટો ન થાય તેનો ઉપયોગ રાખી. જિનાલયે પ્રવેશ કરતા “નિસીહિ નમો જિણાણ” કહેવું. બીજી નિસાહિ કહી દેવવંદન (ઉત્કૃષ્ટ ચૈત્યવંદન રૂ૫) કરવું. ત્યારબાદ “આવસ્યહી” બોલવા પૂર્વક ઉપાશ્રયે આવવું. ઉપાશ્રયમાં મધ્યાહ દેવવંદન કરવું ત્યારબાદ તિવિહાર ઉપવાસ તથા આયંબિલ એકાસણાવાળા એ પચ્ચકખાણ પારવું. ચાતુર્માસ હોય તો પોરસી કાજો લેવો. પચ્ચકખાણ પારવાની વિધિ :- (પ. નં. ૭૧ જુઓ)
વાપર્યા પછી ચૈત્યવંદન કરવાની વિધિ-ખમાં. દઈ ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી ખમા. ઈચ્છા. ચૈત્યવંદન કરું ? ઈચ્છે. કહી જગચિંતામણિ થી જયવીયરાય સુધી (પ. નં. ૭૧ જુઓ) - બપોરે પડિલેહણ કરવાની વિધિ :- અમા. ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસિ? તહત્તિ. ઈચ્છે, ખમા. ઈચ્છા. ઈરિયાવહિયં પડિક્કામિ? ઈચ્છે, કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. જુઓ પેજ નં. ૫૮) પછી ગમણાગમણે આલોવવા. (૫. નં. ૭૮ જુઓ)
ખમા. ઈચ્છા. પડિલેહણ કરું? ઈચ્છે, ખમા. ઈચ્છા. પોસહશાળા પ્રમાણું? ઈચ્છે, કહીને (ઉપવાસવાળાએ મુહપત્તિ, ચરવળો, કટાસણું, એ ત્રણ વાનો પડિલેહવા. આયંબિલ-એકાસણું કર્યુ હોય તો કંદોરોને ધોતીયું – સહિત એ પાંચ વાના પડિલેહવા) પાંચ વાના પડિલેહીને ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા..
પછી ખમા. ઈચ્છકારિ ભગવનું પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ઈચ્છે. કહી વડીલનો ખેસ પડિલેહીને ખમા. ઈચ્છા. ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ. (કહી મુહપત્તિ પડિલેહીને ખમા. ઈચ્છા. સઝાય કરું? ઈચ્છે કહી ઉભડક બેસીને નવકાર ગણી સઝાય કહેવી (જુઓ પેજ નં. ૭૩)
(પછી વાપર્યું હોય તેણે (પૃષ્ઠ નં. ૭૮) વાંદણા દેવા ચૌવિહાર તિવિહાર ઉપવાસવાળાએ દેવા નહીં)

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166