Book Title: Vedant Shabda Kosh Author(s): Atmanandgiri Swami Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન આ સંસ્થા તરફથી ગવાસિષ્ઠ મહારામાયણ, વેદોતસિદ્ધાંત મુક્તાવલી, શ્રી પંચદશી, પક્ષપાતરહિત અનુભવપ્રકાશ, યુક્તિપ્રકાશ, પંચીકરણ, ઉપદેશસાહસ્રી, વિવેચૂડામણિ, આત્મરામાયણ, શ્રી વેદાંતમાર્ગદશિની વગેરે વેદાંતના નાનામેટા ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. આવા ગ્રંથે અને અન્ય વેદાંત સંબંધી પુસ્તકે વાંચવા-સમજવા માટે જે શબ્દ વેદાંતના ખાસ અર્થમાં વપરાતા હોય છે, તે જાણવા જરૂરી છે, એ સિવાય વેદાંતગ્રંથે સમજવામાં ઘણી મુશ્કેલી પડે છે. એ માટે એવા કેટલાક મુખ્ય શબ્દોને સંગ્રહી “વેદાંતશબ્દકેવ” નામે એક પુસ્તિકાની સંવત ૨૦૨૦ માં એક આવૃત્તિ પ્રકટ થયેલી તે ખલાસ થતાં આ તેની નવી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. આ આવૃત્તિમાં નવા ૧૫ શબ્દ ઉમેરાતાં કુલ ૬૩ર શબ્દ અપાયા છે. વાચકોને આ આવૃત્તિ પણ કંઈક અંશે ઉપયોગી થઈ પડશે એવી આશા છે. વલ્લભવિદ્યાનગર ! “સતું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તા. ૩૦-૧૧-૭૦ ઈ વતી એચ. એમ. પટેલ (પ્રમુખ) For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130