Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 92
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૦૫ ચૌદ પૂર્વનું જ્ઞાન હોતું નથી, કારણ કે આગમમાં તેઓને દૃષ્ટિવાદ ભણવાનો નિષેધ કર્યો છે. એટલે સ્ત્રીઓને આહારકકાયયોગ ન હોવાથી આ માર્ગણામાં સ્ત્રીવેદનું વર્જન કર્યું. 7 આહારકશરીરીને ઔદારિકદ્ધિકનો ઉદય ન હોય. એટલે અહીં ઔદારિકદ્વિકનો ઉદયવિચ્છેદ કહ્યો. * આહારકશરીરવાળાને હાડકા ન હોવાથી ૬માંથી એક પણ સંઘયણનો ઉદય ન હોય.. કે આહારકશરીરવાળાને પરાવર્તમાન શુભપ્રકૃતિનો જ ઉદય હોય છે. એટલે સમચતુરસના વિરોધી છેલ્લા પાંચ સંસ્થાનનો અને સુખગતિ + સુસ્વરના વિરોધી કુખગતિ + દુઃસ્વર રૂપ બે પ્રકૃતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. પ્રશ્ન : આહારકશરીરવાળાને શરીરપર્યાપ્તિ પછી ઉદ્યોતનો ઉદય પણ હોય છે, તો આ માર્ગણામાં તેનું ગ્રહણ કેમ ન કર્યું ? ઉત્તર: અહીં બધે ભવધારણીય શરીરને લઈને જ ઉદ્યોતનો ઉદય વિવક્ષિત છે, જે મુખ્યતયા તિર્યંચોને જ હોય છે. એટલે અહીં ઉદ્યોતનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે. તેથી આહારકકાયયોગમાર્ગણામાં, પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ પ્રકૃતિમાંથી ૧૯ પ્રકૃતિઓ નીકાળીને ઓધે + પ્રમત્તે ૬૨ પ્રકૃતિનો ઉદય કહેવો. $ આહારક કાયયોગમાં ઉદયયંત્ર | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ |. વિચ્છેદ ઓઘથી | ૬૨ | પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક+સ્ત્રીવેદ+ ઔદારિકદ્ધિક + કુખગતિદ્રિક + ચરમ પાંચ સંસ્થાન +છ સંઘયણ = ૧૯ પ્રમત્ત | ૬૨ | ઓઘની જેમ આ પ્રમાણે આહારકકાયયોગમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે આહારકમિશ્રકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે– * "तुच्छा गारवबहुला, चलिंदिया दुब्बला धिईए य । इय अइसेसज्झयणा, भूयावादो य नो थीणं ।। ५५२ ।।"- विशेषावश्यकभाष्यम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184