Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
ગુજરાતી વિવેચનાદિ સમવિતા
૧૩૦
છે ઉપશમસમ્યક્તમાર્ગણામાં ઉદયયંત્ર $ સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ
| વિચ્છેદ ઓઘથી |૯૭ વિકલેન્દ્રિયનવક+થીણદ્વિત્રિક+જિનપંચક-અનંતા ૪+
દેવાનુપૂર્વીને છોડીને શેષ ત્રણ આનુપૂર્વી+મિથ્યાત્વ=૨૫ અવિરત |૯૭
ઓઘની જેમ | દેશવિરત ૮૩ વૈક્રિયદ્ધિક-+દેવત્રિક+નરકાયુષ્ય-ગતિદુર્ભગસપ્તક=૧૪ પ્રમત્ત
પ્રત્યા૦૪નીચ+ઉદ્યોત+તિર્યંચાયુષ્ય-ગતિ=૮ અપ્રમત્ત ૭૫
પ્રમત્તગુણઠાણાની જેમ અપૂર્વકરણ | ૭૨
છેલ્લા ત્રણ સંઘયણ અનિવૃત્તિ) |૬૬
હાસ્યષક ૧૦| સૂક્ષ્મસંપરાય) ૬૦
ત્રણ વેદ + ત્રણ સંજવલન |૧૧| ઉપશાંતમોહ | ૫૯
સંજ્વલન લોભ
૭૫
હવે ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે–
છે ક્ષાકિસભ્યત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે दंसणसत्तगअपढम-संघयणपणगविगलनव विणोहे । खइये इगसयमजये, जिणति विणु मोत्तुं नियुज्जोअं ॥७० ॥ दर्शनसप्तकाप्रथमसंहननपञ्चकविकलनवकानि विनौघे । क्षायिके एकशतमयते, जिनत्रिकं विना मुक्त्वा नीचोद्योतौ ॥७० ॥
ગાથાર્થ : ક્ષાયિકસમ્યક્નમાં દર્શનસપ્તક, અપ્રથમ પાંચ સંઘયણ અને વિકલેજિયનવક વિના ઓઘે - ૧૦૧..અવિરતે જિનત્રિક વિના ૯૮. અને નીચ+ ઉદ્યોત છોડીને.. (૭૦).
વિવેચનઃ ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં ૧૨૨માંથી મિથ્યાત્વ, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, અનંતાનુબંધીચતુષ્ક, પહેલાં સિવાયનાં પાંચ સંઘયણ, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ આતપ - આ ૨૧ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૧ પ્રકૃતિનો ઉદય કહેવો..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184