Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૧૫૪
ઉદયસ્વામિત્વ
- O0c
દેશવિરતગુણઠાણે ૮૩ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય.. તેમાંથી પ્રમત્તગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્ક વિના અને આહારકદ્ધિક સાથે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય... અને સાતમા વગેરે આઠ ગુણઠાણે (કર્મસ્તવમાં કહેલ) ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો... (૧૩-૧૪-૧૫)
मणुअम्मि अपज्जम्मि, अपज्जतिरिव्व णवरं समणुअतिगा। तिरियतिगापज्जरहिय - विगलअह्णा खलु असीई ॥ १६ ॥
ગાથાર્થ લબ્ધપર્યાપ્ત મનુષ્યમાં, લબ્ધપર્યાપ્ત તિર્યંચની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ વિશેષતા એ કે, અહીં મનુષ્યત્રિકનો પણ ઉદય કહેવો અને તિર્યચત્રિક + અપર્યાપ્ત છોડીને વિકલાષ્ટક - આ પ્રકૃતિનું વર્જન કરવું. ૮૦ પ્રકૃતિનો ઉદય (દેવગતિમાર્ગણામાં હોય છે.) (૧૬)
णरइगतीसणपुपणग-णिरयजिणतिगं विणा सुरे ओहे। मिच्छे मीसदु विणु, अडसयरी साणे विणा मिच्छं ॥ १७ ॥ . सगसयरी मीसे अण-सुरपुव्वी विणु तिसयरी मीसजुआ । सम्मसुरपुस्विजुत्ता, चउसयरी मीसविणु अजये ॥ १८ ॥
ગાથાર્થ દેવગતિમાર્ગણામાં ૧૨૨માંથી મનુષ્યગત્યાદિ - ૩૧, નપુંસકપંચક, નરકત્રિક અને જિનત્રિક - એ ૪૨ વિના ૮૦ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી મિથ્યાત્વે મિશ્રદ્ધિક વિના ૭૮ પ્રકૃતિનો ઉદય હોય.. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૭૭ પ્રકૃતિનો ઉદય હોય. તેમાંથી અનંતાનુબંધીચતુષ્ક + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૭૩ પ્રકૃતિઓનો ઉદય મિશ્રગુણઠાણે હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય + દેવાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીય નીકાળીને ૭૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૧૭-૧૮) विक्कियइगारसउरल-उवंगचउदजसूणथीचउद । कुखगइदुपणिदतसं विणु ओहे एगिदियेऽसीइ ॥ १९ ॥
ગાથાર્થ એકેન્દ્રિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ, દારિકાંગોપાંગાદિ-૧૪, યશનામ છોડીને સ્ત્રીવેદાદિ-૧૪, કુખગતિકિક, પંચેન્દ્રિય અને ત્રસ- એ ૪૨ પ્રકૃતિ વિના ઓથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. (૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184