Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૫૩ તિર્યંચાનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૧ પ્રકૃતિઓ ઉદયમાં હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય અને તિર્યંચાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીયને છોડીને ૯૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય અને દેશવિરતગુણઠાણે દોર્ભાગ્ય સપ્તક અને તિર્યંચાનુપૂર્વી વિના૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. (૯-૧૦) विणु चुलसी तिरिओहा, मोत्तुं आयवदु थीअड पज्ज चउ। मज्झागिई छेवट्ठ-रहियं संघयणपणगं च ॥११॥ पराघाय-मीस-कुखगई-दुगं अपज्जतिरियम्मि इगासीइ। विक्कियअडतिरियतिग-अपज्जूणविगलदसगहीणं ॥ १२ ॥
ગાથાર્થ તિર્યંચોને દેશવિરતિ ગુણઠાણે ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય.. લશ્કેપર્યાપ્ત તિર્યંચમાં, તિર્યંચોને ઓઘથી કહેલ ૧૦૭માંથી આતપદ્રિક, સ્ત્રીઅષ્ટક, પર્યાપ્ત, મધ્યાકૃતિચતુષ્ક, સંહનાનપંચક, પરાઘાતદિક, મિશ્રદ્ધિક અને વિહાયોગતિદ્રિક.. એ ૨૬ પ્રકૃતિઓ બાદ કરતાં ૮૧ કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય... અને વૈક્રિયાષ્ટક, તિર્યચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકસેન્દ્રિયદશક.. એ ૨૦ પ્રકૃતિઓ છોડીને હંમનુષ્યગતિમાર્ગણામાં ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય હોય. (૧૧-૧૨)
मणुए दुसयं मिच्छे, जिणपणविणु सत्तणवइ सासाणे । मिच्छ-अपज्जत्तविणा, पणनवई एगनवई य ॥१३॥ मीसे अणणरपुव्वी-विणु मीसजुआ दुणवई अजयम्मि । मीसविणु सम्मपुव्वी-सहिया दुहगसगनियपुव्वी ॥ १४ ॥ विणु देसे तेआसी, आहारदुगसहिया पमत्तम्मि । રૂપાણી વિI તીયાથી, મોહેલ્થ ફેર-બડયું . ૨૫ /
ગાથાર્થ : મનુષ્યગતિમાં ૧૦૨ પ્રકૃતિઓ.. તેમાંથી મિથ્યાત્વે જિનપંચક વિના ૯૭ પ્રકૃતિઓ.. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ અને અપર્યાપ્ત વિના ૯૫ પ્રકૃતિઓ. તેમાંથી મિશ્રગુણઠાણે અનંતા૪ અને મનુષ્યાનુપૂર્વી વિના તથા મિશ્રમોહનીયના ઉદય સાથે ૯૧ પ્રકૃતિઓ. તેમાંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્વમોહનીય તથા મનુષ્યાનુપૂર્વી સાથે ૯૨ પ્રકૃતિઓ ઉદય હોય. તેમાંથી દૌર્ભાગ્યસપ્તક, નીચગોત્ર અને મનુષ્યાનુપૂર્વી એ ૯ પ્રકૃતિ વિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184