Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
..
હવે બાકીનાં ગુણઠાણે અતિદેશથી કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે ओहव्व देसविरयाइ - गुणेसु णवजुअसयं पम्हाए । विगलनवणिरयतिग-जिणविणु ओहे तह विणा मिच्छे ॥ ६५ ॥ ओघवद् देशविरतादिगुणेषु नवयुतशतं पद्मायाम् । विकलनवकनरकत्रिकजिनानि विनौघे तथा विना मिथ्यात्वे ॥ ६५ ॥
ગાથાર્થ : દેશવિરતાદિ ગુણઠાણે ઓઘની જેમ સમજવો.. પદ્મલેશ્યામાં વિકલેન્દ્રિયનવક, નરકત્રિક અને જિનનામ વિના ઓઘે - ૧૦૯ અને મિથ્યાત્વે.. (૬૫)
વિવેચન : (૫-૭) દેશવિરતથી લઈને અપ્રમત્તગુણઠાણા સુધીના ત્રણ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં (દેશવિરતે-૮૭, પ્રમત્તે-૮૧, અપ્રમત્તે-૭૬ એ રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે અહીં પણ કહેવો..
> તેજોલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર
અનુદય
સં. | ગુણઠાણું પ્રકૃતિઓ
ઓધથી ૧૧૧
૧
૨
૩
૪
૫
૬
મિથ્યાત્વ ૧૦૭
સાસ્વાદન | ૧૦૬
મિશ્ર
૯૮
અવિરત
૧૦૧
દેશવિરત |૮૭
પ્રમત્ત
૮૧
અપ્રમત્ત ૭૬
Jain Education International
મિશ્રદ્વિક
આહારકક્રિક
-
ત્રણ
આનુપૂર્વી
વિચ્છેદ નરકત્રિક+વિક્લેન્દ્રિયત્રિક+
સૂક્ષ્મચતુષ્ક+જિનનામ=૧૧
મિથ્યાત્વ
અનંતા૦૪+એકેન્દ્રિય+
સ્થાવર=દ
મિશ્રમોહનીય
દેવત્રિક+વૈક્રિયદ્વિક+ મનુષ્યાનુપૂર્વી+તિર્યંચાનુપૂર્વી+ દુર્ભગત્રિક+અપ્રત્યા૦૪=૧૪
ઓધની જેમ
ઓધની જેમ
૧૨૫
For Personal & Private Use Only
પુનરુદય
મિશ્રમો
ત્રણ આનુ સમ્યક્ત્વમો
આહારકફ્રિક
www.jainelibrary.org

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184