Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
..
સમ્યક્ત્વમાણા
સમ્યક્ત્વમાર્ગણામાં વેદકસમ્યક્ત્વમાર્ગણા, મિશ્રસમ્યક્ત્વમાર્ગણા, સાસ્વાદનસમ્યક્ત્વમાર્ગણા અને મિથ્યાત્વમાર્ગણા - આ બધી માર્ગણાઓમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે પૂર્વે જ જણાવી દીધું છે. તેનો કોઠો આ પ્રમાણે છે— > વેદકસમ્યક્ત્વાદિ માર્ગણામાં ઉદયયંત્ર ♦ વિશેષ વાત કર્મસ્તવમાં અવિરતગુણઠાણે કહેલ ૧૦૪ + આહારકદ્ધિક = ૧૦૬
આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું કર્મસ્તવમાં મિશ્રગુણઠાણે કહેલ ૧૦૦ ઓધની જેમ
માર્ગણા ગુણઠાણું | પ્રકૃતિઓ
વેદક
ઓધથી
૧-૬
સમ્યક્ત્વ
મિશ્ર
સમ્યક્ત્વ
સાસ્વાદન
સમ્યક્ત્વ
મિથ્યાત્વ
૪-૭
ઓઘથી ૧૦૦
૩
ઓધથી ૧૧૧
૨
ઓધથી ૧૧૭
૧
કર્મસ્તવમાં બીજે ગુણઠાણે કહેલ ૧૧૧ ઓઘની જેમ
કર્મસ્તવમાં પહેલે ગુણઠાણે કહેલ ૧૧૭ ઓઘની જેમ
Jain Education International
૧૩૩ ...
*
હવે ઉપશમસમ્યક્ત્વ અને ક્ષાયિકસમ્યક્ત્વમાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા સૌ પ્રથમ ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે– ♦ ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ
ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓઘે - ૯૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે
આ પ્રમાણે—
विगलनवथीणतिजिणपण अणमिच्छमणुणिरयतिरिपुव्वि विणु । अजये विणु विउवदुसुर- तिगणिरयाउगइदुहगसगं ॥ ६८ ॥ विकलनवस्त्यानत्रिकजिनपञ्चकानन्त - मिथ्यात्वमनुजनरकतिर्यगानुपूर्वीर्विना । अयते विना वैक्रियद्विकसुरत्रिकनरकायुर्गतिदुर्भगसप्तकम् ॥ ६८ ॥
ગાથાર્થ : વિકલનવક, થીણદ્વિત્રિક, જિનપંચક, અનંતાનુબંધી, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી-નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી વિના ઓથે અને ચોથે ગુણઠાણે ૯૭
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184