Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૧૧
ચારિત્રમાર્ગણા
ચારિત્રમાર્ગણામાં સામાયિકમાર્ગણા - છેદોપસ્થાપનીયમાર્ગણા + સૂક્ષ્મસંપાયમાર્ગણા + યથાખ્યાતમાર્ગણા + દેશવિરતિમાર્ગણા + અવિરતિમાર્ગણા - આ બધી માર્ગણાઓમાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તેનું સ્વરૂપ પૂર્વે જ જણાવી દીધું છે. તેનો કોઠો આ પ્રમાણે–
છે સામાચિકાદિ માર્ગણામાં ઉદયયંત્ર છું માર્ગણા | ગુણઠાણું | પ્રવૃતિઓ
વિશેષ વાત સામાયિક +| ઓઘથી | ૮૧ | કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ છેદોપ૬-૯
આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું સ્થાપનીય સૂક્ષ્મ | ઓઘથી | ૨૦ | કર્મસ્તવમાં સૂક્ષ્મસંપરા ગુણઠાણે કહેલ ૬૦ સંપરાય
ઓઘની જેમ યથાખ્યાત ઓઘથી | ૬૦ | | ઉપશાન્તમોગુણઠાણે કહેલ પ૯ + જિનનામ = ૬૦ ૧૧-૧૪
આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું | દેશવિરતિ | ઓઘથી | ૮૭ | કર્મસ્તવમાં દેશવિરતગુણઠાણે કહેલ ૮૭ | ૫ |
ઓઘની જેમ અવિરતિ | ઓઘથી | ૧૧૯ | મિથ્યાત્વગુણઠાણે કહેલ ૧૧૭ મિશ્રદ્ધિક = ૧૧૯ | ૧-૪
આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું હવે પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે
૧૦
છે.
પરિહારવિશુદ્ધિમાગણામાં ઉદયરવામિત્વ શું પરિહારવિશુદ્ધિમાર્ગણામાં, કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે જે ૮૧ પ્રકૃતિઓનો ઉદય કહ્યો, તેમાંથી આહારદ્ધિક, છેલ્લાં ત્રણ સંઘયણ, સ્ત્રીવેદ, ઋષભનારાચ અને નારાચ - આ ૮ પ્રકૃતિઓને છોડીને ઓશે અને પ્રમત્તગુણઠાણે ૭૩ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184