Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૧૨૨
ઉદયસ્વામિત્વ
૮૧
સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય
વિચ્છેદ પુનરુદય ૩ મિશ્ર | ૧૦૦
| ઓઘની જેમ
મિશ્રમો ૪ | અવિરત | ૧૦૨/૧૦૩/કર્મસ્તવમાં કહેલ ૧૦૪ માંથી
કૃષ્ણનીલમાં દેવ-નરકાનુપૂર્વી નીકાળવી (=૧૦૨)
કાપોતમાં માત્ર દેવાનુપૂર્વી નીકાળવી (=૧૦૩) | ૫ |દેશવિરત | ૮૭ |
- ઓઘની જેમ – ૬ | પ્રમત્ત
– ઓઘની જેમ – આ પ્રમાણે કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં કર્મપ્રકૃતિનો ઉદય બતાવીને, હવે ત્રણ શુભલેશ્યામાં કર્મપ્રકૃતિનો ઉદય બતાવવા, સૌ પ્રથમ તેજોવેશ્યા માર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય – તે જણાવે છે.
% તેજલેશ્યામાર્ગણામાં ઉદયરવામિત્વ % तेऊए निरयविगल-तिगसुहुमचऊजिणनाम विणा ओहे। एगारसयमाहार-चऊ मोत्तूणं मिच्छम्मि ॥६३ ॥ तेजसि नरकविकलत्रिकसूक्ष्मचतुष्कजिननामानि विनौघे । एकादशशतमाहारचतुष्कं मुक्त्वा मिथ्यात्वे ॥६३ ॥
ગાથાર્થ તેજલેશ્યામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકલત્રિક, સૂક્ષ્મચતુષ્ક અને જિનનામ વિના ઓઘે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારકચતુષ્કને છોડીને ૧૦૭.. (૬૩)
વિવેચનઃ તેજોલેશ્યામાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી નરકત્રિક, વિકસેન્દ્રિયત્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને જિનનામ - આ ૧૧ પ્રકૃતિઓને છોડીને ઓલ્વે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો...
% કારણવિચાર . - નારકોને અને વિકસેન્દ્રિયોને નિયમો ત્રણ અશુભલેશ્યા જ હોવાથી, તેજોલેશ્યામાં નરકત્રિક અને વિકસેન્દ્રિયત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો.
પ્રશ્ન : તેજલેશ્યામાર્ગણામાં, વિકલેન્દ્રિયજાતિની જેમ એકેન્દ્રિયજાતિનો પણ ઉદયવિચ્છેદ કેમ ન કર્યો ?
ઉત્તરઃ કારણ કે તેજોલેશ્યા એકેન્દ્રિયોને પણ હોઈ શકે છે. તે આ પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184