Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
ગુજરાતી વિવેચનાદિ સમવિતા
૧૨૧ અને કાપોતલેશ્યામાર્ગણામાં ૧૦૪માંથી દેવાનુપૂર્વી છોડીને ૧૦૩ પ્રકૃતિનો ઉદય
કહેવો.
(૫) ત્રણ અશુભલેશ્યામાં દેશવિરતગુણઠાણે - ૮૭, અને (૬) પ્રમત્તગુણઠાણ - ૮૧ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અહીં બધે ભાવના કર્મસ્તવ મુજબ સમજવી..
વિશેષ નોંધ : જે જીવો દેશવિરતિ-સર્વવિરતિ પામી રહ્યાં હોય છે. તેઓ નિયમા શુભલેશ્યાવાળા જ હોવાથી, પ્રતિપદ્યમાનગુણવાળા જીવોને લઈને પાંચમે-છદ્દે ગુણઠાણે ત્રણ અશુભલેશ્યા ન હોય... પણ, જે જીવો દેશવિરતિ વગેરે ગુણોને પામી ગયા હોય, તે જીવોના પરિણામો પાછળથી પરાવર્તિત થઈ શકે છે, એટલે અહીં પ્રતિપન્નગુણવાળા જીવોને લઈને અશુભલેશ્યા ઘટી શકે
પુનરુદય
| | |
» કૃષ્ણાદિ ત્રણ અશભલેશ્યામાં ઉદયયંત્ર | સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ | | ઓઘથી | ૧૨૧
જિનનામ | મિથ્યાત્વ | ૧૧૭ | મિશ્રદ્ધિક+
આહારદ્ધિક=૪ ૨ | સાસ્વાદન | ૧૧૧ કાપોતમાં સૂક્ષ્મત્રિક-આતપ+
નરકાનુપૂર્વી મિથ્યાત્વ=પ નરકાનુપૂર્વી+
કૃષ્ણ-નીલલેક્ષામાં નરકાનુપૂર્વી
* उक्तञ्च नव्यषडशीतिवृत्तौ- "सम्यक्त्वदेशविरतिसर्वविरतीनां प्रतिपत्तिकाले शुभलेश्यात्रयमेव भवति, उत्तरकालं तु सर्वा अपि लेश्याः परावर्तन्तेऽपि" इति (श्लो० २३-वृत्तौ)। भगवत्यामपि प्रगदितम्- “सामाइयसंजए णं भंते ! कइलेसासु हुज्जा ? गोयमा ! छसु लेसासु होज्जा, एवं छेओवट्ठाणिसंजए वि" इति (शत० २५, उद्दे० ७, पृष्ठ ९१३-१) ।
अभिहितञ्च आवश्यकनिर्युक्त्यामपि"सम्मत्तसुयं सव्वासु लहइ तीसु य चरित्तं । पुव्वपडिवन्नओ पुण, अन्नयरीए उ लेसाए ।। ८२२ ।।"
कैश्चित् पुनः प्रतिपद्यमानान् जीवान् समवलम्ब्य लेश्यावये गुणस्थानकचतुष्कमेवाभ्युपगतम् । तथा चोक्तं षट्खण्डागमे- “किण्हलेस्सिया णीललेस्सिया काउलेस्सिया एइंदियप्पहुडि जाव મસંગ-સમ્માદિ ઉત્ત” તિ (૧, ૨, રૂ૭) / હિતૐ સર્વાર્થસિદ્ધાવા- “કૃષ્ણાનીતकापोतलेश्यासु मिथ्यादृष्ट्यादीनि असंयतसम्यग्दृष्ट्यन्तानि सन्ति" इति (१/८) ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184