Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 113
________________ ૯૬ સં.| ગુણઠાણું ૬ પ્રમત્ત ૭ અપ્રમત્ત પ્રકૃતિઓ ૭૮ ૭૩ ૮ | અપૂર્વકરણ ૯ | અનિવૃત્તિકરણ ૬૩ ૬૯ અનુદય Jain Education International વિચ્છેદ + મનુષ્યાનુપૂર્વી+ |તિયંગાનુપૂર્વી = ૧૪ તિર્યંચાયુષ્ય-ગતિ + |નીચ + ઉદ્યોત + |પ્રત્યાખ્યાનક્રોધ = ૫ થીણદ્વિત્રિક + આહારકદ્ધિક =પ છેલ્લા ત્રણ સંધયણ+ સમ્યક્ત્વમો=૪ હાસ્યષટ્ક णवरं कोहठाणे, सपदं ओहव्व सुहुमे लोहे । અનયાડ્યું નવસુ, મ-યુએસુ વેગ ચડયુ મળે । ૧૨ ।। नवरं क्रोधस्थाने, स्वपदमोघस्येव सूक्ष्मे लोभे । अयतादिषु नवसु मतिश्रुतयोर्वेदके चतुर्षु मनःपर्यवे ॥ ५२ ॥ ઉદયસ્વામિત્વ માન-માયા-લોભમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જે પ્રમાણે ક્રોધમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે માન, માયા, અને લોભમાર્ગણામાં પણ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો, પણ અહીં કંઈક વિશેષતા છે, તે કહે છે— .9 પુનરુદય For Personal & Private Use Only |આહારકફ્રિક ગાથાર્થ : પણ માનાદિમાં ક્રોધના સ્થાને સ્વપદ કહેવું અને લોભમાં સૂક્ષ્મસંપ૨ાયે ઓઘની જેમ કહેવું. મતિ-શ્રુતમાર્ગણામાં, અવિરતાદિ ૯ ગુણઠાણે.. વેદકસમ્યક્ત્વમાં ૪ ગુણઠાણે.. મન:પર્યવમાં... (૫૨) વિવેચન : માનાદિમાર્ગણામાં વિશેષતા એ સમજવાની છે કે, ક્રોધના સ્થાને પોત-પોતાનું નામ લેવું... આશય એ કે, ક્રોધમાર્ગણામાં મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી-આદિ ક્રોધનો ઉદયવિચ્છેદ કહ્યો હતો, પણ અહીં તો ક્રોધનો ઓધમાંથી જ ઉદયવિચ્છેદ કરી દીધો છે. એટલે અહીં મિશ્રાદિ ગુણઠાણે અનંતાનુબંધી-આદિ માનનો જ ઉદયવિચ્છેદ કહેવો.. એમ માયાદિમાં પણ પોતપોતાનું નામ જ લેવું. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184