________________
પ્રાકથન 8
હાઁ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ છે હી શ્રી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામિને નમઃ
શ્રી સ્વવિદ્યાગુરુ નમઃ શ્રી તત્વાર્થાધિગમ સૂત્રની મહત્તા જૈન દર્શનમાં અનુગ, એટલે કે સૂત્રનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ, ઘણી જ સુંદર છે. તેના ચરણુકરણનુગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ, અને દ્રવ્યાનુગ એમ ચાર પ્રકાર છે. આ ચાર પ્રકારના અનુગ દ્વારા તે તે કક્ષાના બાલ, મધ્યમ કે પંડિત પુરુષે સુગમતાથી શાસનના હાર્દનેપામી, સાધનાની દિશામાં આગળ વધી, શીધ્ર સાધ્યની સિદ્ધિ હાંસલ કરી શકે છે.
- પ. પૂ. યુગપ્રધાન શ્રી આર્યરક્ષિત સૂરીશ્વરજી મ. સા. ના કાળ સુધી આ ચારે અનુગ સંકલિત એટલે કે એકીસાથે જોડાયેલા હતા. પરંતુ તેઓશ્રીએ દુષમાનુભાવ આદિના પ્રભાવથી અલ્પબુદ્ધિવાળા શિષ્યને વ્યાહ ન
થાય, અને તેઓ સારી રીતે સમજી શકે, તે ઉદ્દેશથી ચારે. Jain Educaઅનુયાગનું અલગ અલગ વિભાજન કરેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org