________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने मंगलद्वारवर्णनम् । પ્રયોજન (લ) નથી એવી આશંકા કરનારા શ્રોતાઓ કંટકશાખા (બાવલ)ના મર્દનની જેમ પ્રવૃત્તિ ન કરે. વળી તે ફલ બે પ્રકારનું છે.–૧ અનંતર અને ૨ પરંપર. તે બેમાં અર્થનું જાણવું તે અનંતર લ છે, અને અર્થના જાણવાપૂર્વક
અનુષ્ઠાનથી જે મોક્ષની પ્રાપ્તિ થાય તે પરંપર ફલ કહેવાય છે. (૧). ૨. યોગ-સંબંધ - તથા યોગ એટલે સંબંધ, તે જો ઉપાય ઉપયરૂપ લઈએ તો અનુયોગ એ ઉપાય અને 1 અર્થાવગમાદિ
ઉપેય, તો તે સંબંધ પ્રયોજનના કથનથી જ કહેવાય છે, તેથી “અવસર લક્ષણ' અનુયોગનો સંબંધ કહેવા યોગ્ય છે અર્થાત્ આ અનુયોગના દાનમાં (દેવામાં) કોણ સંબંધ એટલે અવસર છે? અથવા અનુયોગના દેવામાં કોણ લાયક છે? તેમાં અનુયોગના દાનમાં ભવ્ય, મોક્ષમાર્ગની અભિલાષાવાળો, ગુરુનાં ઉપદેશમાં નિશ્ચલ-સ્થિર અને આઠ વર્ષ જેને દીક્ષા લીધે થયા હોય એવા જે પ્રાણી (સાધુ) હોય તેને જ સૂત્રથી (મૂલપાઠથી) પણ આપવા યોગ્ય છે-એ આ
અવસર છે અને યોગ્ય પણ તે જ છે. યત ૩pतिवरसपरियागस्स उ, आयारपकप्पनाममज्झयणं । चउवरिसस्स य सम्म, सूयगडं नाम अंगं ति ।।२।। दस-कप्प-व्ववहारा, संवच्छरपणगदिक्खियस्सेव । ठाणं समवाओऽवि य, अंगे ते अट्ठ वासस्स ॥३॥
[પચવાતું ૧૮૨-૧૮૩.]િ. અર્થ: ત્રણ વર્ષના પર્યાયવાળાને તો આચાર પ્રકલ્પ નામનું અધ્યયન અર્થાત્ નિશીથસૂત્ર, અને ચાર વર્ષના પર્યાયવાળાને
સારી રીતે સૂયગડાંગ નામે સૂત્ર, (૨) પાંચ વર્ષની દીક્ષાવાળાને જ દશાશ્રુતસ્કંધ, બૃહકલ્પ અને વ્યવહારસૂત્ર, તેમજ આઠ વર્ષની દીક્ષાવાળાને ઠાણાંગ તથા સમવાયાંગ સૂત્રની વાચના આપવા યોગ્ય છે. (૩).
અન્યથા બીજી રીતે આ સૂત્રનો અનુયોગ દેવામાં આજ્ઞાભંગ આદિ દોષ થવા પામે છે. ૩. મંગલ :- તથા આ અનુયોગ (સૂત્ર) શ્રેયભૂત હોવાથી વિન થવાનો સંભવ છતે વિન વડે હણાયેલ છે શક્તિ જેઓની
એવા શિષ્યો, એમાં પ્રવૃત્તિ ન કરી શકે તે હેતુથી વિનની શાંતિ માટે મંગલ કરવું ઉચિત છે. ૩i aबहुविघाई सेयाई, तेण कयमंगलोवयारेहिं । घेत्तव्वो सो सुमहानिहि व्व जह वा महाविज्जा ।।४।।
[विशेषावश्यक० १२ इति] શુભ કાર્યો ઘણા વિનોવાળા હોય છે, તે કારણથી મંગલપચાર કરીને તે ઉત્તમ રત્ન-નિધાન અથવા મહાવિદ્યાની પેઠે ગ્રહણ કરવા યોગ્ય છે. (૪)
વળી મંગલ ક્રમશઃ શાસ્ત્રની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં શાસ્ત્રાર્થની વિનરહિત સમાપ્તિ માટે, તેની જ સ્થિરતા માટે અને તેની જ અવિચ્છિન્ન પરંપરા માટે (આદિ, મધ્ય અને અંત્ય મંગલ) કરવું જોઈએ. તદુષં–મારિ મંત્ર
तं मंगलमाईए, मज्झे पज्जंतए य सत्थस्स । पढमं सत्थत्थाविग्धपारगमणाय निद्दिई ।।५।। तस्सेव य थेज्जत्थं, मज्झिमयं अंतिम पि तस्सेव । अव्वोच्छित्तिनिमित्तं, सिस्स-पसिस्साइवंसस्स ॥६॥
[વિરોષાવથ૦ ૨૩-૨૪ ]િ અર્થ: શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને પર્વતમાં મંગલ કરાય છે. શાસ્ત્રાર્થની વિનરહિત સમાપ્તિ માટે પ્રથમ મંગલનું નિર્દેશ
કરાય છે. તેની જ સ્થિરતા માટે મધ્યમ મંગલનું અને શિષ્ય-પ્રશિષ્ય આદિ વંશની અવિચ્છિન્ન પરંપરા માટે તેનું જ અંતિમ મંગલ કરાય છે. (૫-૬) તેથી જ તેમાં આદિ મંગલ-સુયં ને માસી તેને માવય' ઇત્યાદિ સૂત્ર છે અથવા માગુખતા માવતા (આયુષ્માનું
ભગવાન વડે) આ શબ્દ, ભગવાનનું બહુમાન ગર્ભમાં હોવાથી મંગલરૂપ છે. અર્થાત્ નંદી અને ભગવદ્ બહુમનને 1. અર્થનો બોધ
2
-