Book Title: Snatrapooja Sarth Author(s): Virvijay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 9
________________ શ્રી સ્નાત્ર પૂજા સાથે જિણાયકમલે નિવડેઈ, વિડ્યૂહર જસ નામ મતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સહકરો, ચઉવિત સંઘ વિશેષ, કુસુમાંજલિ મેલો ચકવીસ નિણંદા. ૧૩ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ. કુસુમાંજલિ-ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું; કુસુમાંજલિ મેલો ચોવીસ જિર્ણદા. ૧૪ દુહો મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વાસ; ભક્તિ કરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. નામરૂપ મંત્ર સર્વ વિઘ્નોને હરણ કરનાર છે તેવા અનંત ચોવીશીના જિનેશ્વરોના ચરણકમળમાં સઘળાય ઇદ્રો કુસુમાંજલિ મૂકે છે. તે કુસુમાંજલિ ચતુર્વિધ સંઘને સુખકારી છે. એવી કુસુમાંજલિ ચોવીશ જિનેશ્વરોના ચરણકમળમાં મૂકો. ૧૩. અત્યાર સુધીમાં થયેલ અનંત ચોવીશીના જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. વર્તમાન ચોવીશીના જિનેશ્વરોને સ્મરણ કરી ચોવીશે તીર્થકરોને કુસુમાંજલિ મૂકો. ૧૪. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં વીશ જિનેશ્વરો વિચરે છે. તેમની ભક્તિપૂર્વક મેં પૂજા કરી. તે શ્રી સંઘનું કલ્યાણ કરનાર થાઓ. ૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50