Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
४०
શ્રી સ્નાત્ર પૂજા સાર્થ
રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશૃંખલા-વજાંકુશી-અપ્રતિચક્રાપુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્યાસ્ત્રા-મહાજ્વાલામાનવી-વૈરુચા-અચ્છુમા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્યં સ્વાહા.
ૐૐ આચાર્યોપાધ્યાયપ્રસૃતિચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ.
ૐ ગ્રહાશ્ચંદ્રસૂયંગારકબુધ-બૃહસ્પતિ-શુક્રશનૈશ્વરરાહુકેતુસહિતાઃ સલોકપાલાઃ સોમ-યમ-વરુણ-કૂબેર-વાસવા-દિત્યસ્કંદવિનાયકોપેતા યે ચાન્ચેડપિ ગ્રામનગરક્ષેત્ર-દેવતાદયસ્તે સર્વે પ્રીયંતાં પ્રીયન્તામ્ અક્ષીણકોશકોષ્ઠાગારા-નરપતયશ્ચ ભવંતુ સ્વાહા.
એવા મુનિઓ તમારું નિત્ય રક્ષણ કરો. સ્વાહા.
ૐ શ્રી, હ્રી, ધૃતિ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યોગના પ્રવેશમાં તેમજ મંત્રજપના નિવેશનમાં જેમનાં નામોનું આદરપૂર્વક ઉચ્ચારણ કરાય છે, તે જિનવરો જય પામો-સાન્નિધ્ય કરનારા થાઓ.
ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વાંકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાન્નવાળી મહાજ્વાલા, માનવી, વૈરુટ્યા, અષ્ઠા, માનસી અને મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ તમારું રક્ષણ કરો. સ્વાહા.
ૐ આચાર્ય, ઉપાધ્યાય વગેરે શ્રમણપ્રધાન ચાર પ્રકારના શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ.
ૐૐ ચન્દ્ર, સૂર્ય, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો, લોકપાલો-તે સોમ, યમ, વરુણ અને કુબેર, તેમજ ઇન્દ્ર, સૂર્ય કાર્તિકેય, ગણપતિ વગેરે દેવો તથા ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50