Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 47
________________ ૪૬ શ્રી સ્નાત્ર પૂજા સાથે જંકિંચિ સૂત્ર જંકિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧. (નમુત્થણથી શરૂ કરી જાવંત કેવિસાહુ સુધી બોલવું, પછી ઉવસગ્ગહર અથવા સ્તવન બોલવું. ત્યારબાદ જયવીયરાય કહેવું. આ સૂત્રો પૂર્વે પૃષ્ઠ ૧૦ થી ૧૫માં આપ્યા છે.) (પછી ઉભા થઈ). અરિહંત ચેઇઆણં સૂત્ર અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમાણવરિઆએ, બોહિલાભવરિઆએ નિવસગ્ગવત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ સૂત્ર અન્નત્થ ઊસસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણં, જંભાઇએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમહિ અંગસચાલેહિં, સુહુમહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે અને સન્માન નિમિત્તે તેમજ બોધિલાભના નિમિત્તે અને મોક્ષ પ્રાપ્તિ માટે વધતી જતી શ્રદ્ધા વડે, વધતી જતી સમજણ વડે, વધતી જતી ચિત્તની સ્વસ્થતા વડે, વધતી જતી ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગ કરું છું. અન્નત્ય સૂત્રનો અર્થ- શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વાછૂટ થવાથી, ભ્રમરી આવવાથી, પિત્તને લીધે મૂર્છા આવવાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50