Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 49
________________ ४८ શ્રી સ્નાત્ર પૂજા સાથે જિનવર જાયા, સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિ રાજિ ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીએ. (પછી ખમાસમણ દેવું.) ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મFણ વંદામિ. ( [ ચૈત્યવંદન વિધિ સમાપ્ત ]. પોતાની પાસે જતા સર્પને જોયો હતો. માતા ચૌદ સ્વપ્રોને જુએ છે, તેનો વિશેષ પ્રકારે અર્થ ઇદ્ર મહારાજા કહે છે. શ્રી જિનેશ્વરનો જન્મ થયો ત્યારે દેવોએ મળીને તેમને હુલરાવ્યા. યૌવનવય પામ્યા ત્યારે સ્ત્રીઓને પ્રિય થયા. શ્રી નેમિનાથ અને રાજીમતિના વૈરાગ્યપ્રાપ્તિના ચિત્રો જોઈ વ્રત અંગીકાર કરે છે. ૧. સ્નાત્ર પૂજા સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50