Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ સ્નાત્ર પૂજા સાથે નવકોડિહિ કેવલીણ, કોડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ; સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ; સમણહ કોડીસહસ્સદુબ, યુણિજ્જઈ નિચ્ચવિહાણિ. ૨ જયઉ સામિય જગઉ સામિય, રિસહસવુંજિ, ઉન્જિતિ-પતુ નેમિજિણ, જયઉ વીર સચ્ચઉરિમંડણ; ભરુઅચ્છહિં મુણિ સુવ્ય, મુહરિપાસ દુહ-દુરિઅ-ખંડણ, અવરવિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિં કેવિ; તિઆણાગય-સંપઈએ, વંદુ જિણ સલૅવિ. ૩ સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન્ન અટ્ટકોડિઓ; બત્તિસમય બાસિઆઈ તિઅલોએ ચેઇએ વંદે, ૪ સિદ્ધાંતથી જાણીએ. વર્તમાનમાં શ્રી સીમંધરસ્વામી વગેરે વીશ તીર્થકરો અને શ્રેષ્ઠ કેવળજ્ઞાનના ધરનારા બે ક્રોડ મુનિ તથા બે હજાર ક્રોડ સાધુઓ હોય, તેમની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ.૨ પ્રભુ હે સ્વામી! તમે જયવંતા વર્તા, શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવ જયવંતા વર્તે શ્રી ગિરનારજી ઉપર પ્રભુનેમિનાથ તીર્થકર અને સાચોર નગરના આભૂષણ રૂપ શ્રી વીરસ્વામી જયવંતા વર્તો. ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને મુહરિગામમાં શ્રી પાર્શ્વનાથ.એ પાંચ જિનવરોદુઃખ અને પાપનો નાશ કરનારા છે. બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે તીર્થકરો છે તથા ચાર દિશાઓ અને વિદિશાઓમાં જે કોઇપણ અતીતકાળ, અનાગતકાળ અને વર્તમાનકાળ સંબંધી તીર્થકરો છે, તે સર્વને પણ હું વંદના કરું છું. ૩. આઠ ક્રોડ છપ્પન લાખ, સત્તાણું હજાર બત્રીશ સો અને વ્યાસી (૮,૫૭,૦૦,૨૮૨) ત્રણ લોકને વિષે જિનપ્રાસાદ છે, તેને હું વાંદું છું. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50