Book Title: Shrenik Charitam Part 01
Author(s): Jaindharm Vidya Prasarak Varg
Publisher: Jaindharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 8
________________ श्रेणिकचरितम्. ભાવાર્થ જ્યાં ભસ્થલવડે જાણે ઊપમાનીયઅક્ષર વાલી હોય એવી ગજેની ધાને રણમાં ધારણ કરતે રાજા પ્રયાણ કરતાં જયલક્ષ્મીનું સ્થાન અનુસ્વાર રૂપ કરતે હતે. ૬ વિશેષાર્થ—અહીં ઉપમાનીય ( = =) અને અનુસ્વાર સંજ્ઞદર્શાવી છે. ૬ धनं तजञ्चति स्फाति यदत्रोपार्जितं जनैः । कश्चनत्यार्यमर्यादा कल्पलत्युद्यमोऽत्र नुः ॥ ७ ॥ ભાવાર્થ અહિં લેકેએ ઉપાર્જન કરવું દ્રવ્ય વિસ્તાર પામતું હતું. આર્ય મર્યાદા . દઢ થતી હતી અને પુરૂષનો ઊદ્યમ કલ્પલતાની જેમ આચરણ કરતો હતે. ૭ ये गुणास्तेत्र सर्वेऽपि यजतेऽत्र जिनं जनाः। कस्को नाम न नूम्नात्र वैयाकरण नच्चकैः ॥ ७ ॥ ભાવાર્થ– જેગુણ હોય તે સર્વે અહિં હતા. અહિંના લોકે જિનને પૂજતા હતા. અહીં બાહુલ્યપણે ઊંચું વ્યાકરણ જાણનાર કેણ નહતું? અથાત સર્વવ્યાકરણ જાણનારા હતા. ૮ વિશેષાર્થ–સમાજ, નંગ, ઝ, મૂના×મત્ર-એ સવરૂપમાં સંધિ દર્શાવેલ છે. कः पंचालाजनपदो वरणानगरं च किम् । कानि वा स्युः खलतिकवनान्यस्य श्रियां पुरः ॥ ए॥ ભાવાર્થ એ નગરની શેભા આગલ પંચાલદેશ, વરણાનગર અને ખલતિક વન કેણ માત્ર છે. ૯ ૧ ઊપધ્યાનીય અક્ષરની આકૃતિ હાથીના કુંભસ્થલ જેવી હોય છે.' 2 અનુસ્વારનું ચિન્હ સ્થાનના જેવું જ હોય છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 262