Book Title: Shrenik Charitam Part 01
Author(s): Jaindharm Vidya Prasarak Varg
Publisher: Jaindharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 6
________________ श्री जिनप्रभसूरि विरचितं श्री श्रेणिकचरितम् अनुष्टुप् . सिद्धो वर्णसमाम्नायः सर्वस्योपचिकीर्षता । येनादौ जगदे ब्राह्म्यै स नंद्यान्नाभिनंदनः ॥ १ ॥ ભાવાર્થ સર્વના ઊપકાર કરવાની ઇચ્છા વાલા જે પ્રભુએ બ્રાહ્મીને વર્ણાનાસાનાય (મર્યાદા) સિદ્ધ કરી કહેલા છે, એવા નાભિ રાજાના પુત્ર શ્રી ઋષભદેવભગવત જ્ઞાનસમૃદ્ધિ સાથે આનૐ પામેા.૧ વિશેષા— અહીં “ સિદ્ધો નેસવન્નાથઃ ' એ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણનું સૂત્ર દશાવ્યુ' છે, અને જેમાં વણાની મર્યાદા સિદ્ધ કરવાનું કધન સૂચવ્યુ છે. देशोऽस्ति मगधानिख्यो यत्र मंजुस्वरा नराः । समानश्री सवर्णास्त्रीयुक्ता हस्वेतराशयाः ॥ २ ॥ ભાવાર્થ મગધ નામે એક દેશછે, જેમાં સુદર સ્વરવાલા, સમાન લક્ષ્મી વાલા, સમાન વર્ણની સ્ત્રીઓએ યુક્ત અને મોટા દિલના પુરૂષો રહેતા હતા, ૨ વિશેષાર્થ અહીં સ્વર, સમાન, સવળું. અને -૧ એ શબ્દા ઉપરથી વ્યાકરણ પક્ષે સ્વરાની સમાનસજ્ઞા, સવર્ણસંજ્ઞા અને હસ્વસ'જ્ઞા દર્શાવી છે. दीर्घदर्शी गुरौ नांमी तत्र संध्यदेरोऽभवत् । ૧ ૬ શિવાયના બધા સ્વરાતે વ્યાકરણમાં નામ↑ કહેછે. તે ઉપર સારરવતમાં ‘અવળો નામિનઃ '' એવુ” સૂત્ર છે. જે ૬ તે ો નૌ' એ ચાર સ્વરાને સધ્યક્ષર કહે છે. ૧

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 262