________________
श्री जिनप्रभसूरि विरचितं
श्री
श्रेणिकचरितम्
अनुष्टुप् .
सिद्धो वर्णसमाम्नायः सर्वस्योपचिकीर्षता । येनादौ जगदे ब्राह्म्यै स नंद्यान्नाभिनंदनः ॥ १ ॥ ભાવાર્થ
સર્વના ઊપકાર કરવાની ઇચ્છા વાલા જે પ્રભુએ બ્રાહ્મીને વર્ણાનાસાનાય (મર્યાદા) સિદ્ધ કરી કહેલા છે, એવા નાભિ રાજાના પુત્ર શ્રી ઋષભદેવભગવત જ્ઞાનસમૃદ્ધિ સાથે આનૐ પામેા.૧
વિશેષા—
અહીં “ સિદ્ધો નેસવન્નાથઃ ' એ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણનું સૂત્ર દશાવ્યુ' છે, અને જેમાં વણાની મર્યાદા સિદ્ધ કરવાનું કધન સૂચવ્યુ છે. देशोऽस्ति मगधानिख्यो यत्र मंजुस्वरा नराः । समानश्री सवर्णास्त्रीयुक्ता हस्वेतराशयाः ॥ २ ॥ ભાવાર્થ
મગધ નામે એક દેશછે, જેમાં સુદર સ્વરવાલા, સમાન લક્ષ્મી વાલા, સમાન વર્ણની સ્ત્રીઓએ યુક્ત અને મોટા દિલના પુરૂષો રહેતા હતા, ૨ વિશેષાર્થ
અહીં સ્વર, સમાન, સવળું. અને -૧ એ શબ્દા ઉપરથી વ્યાકરણ પક્ષે સ્વરાની સમાનસજ્ઞા, સવર્ણસંજ્ઞા અને હસ્વસ'જ્ઞા દર્શાવી છે. दीर्घदर्शी गुरौ नांमी तत्र संध्यदेरोऽभवत् ।
૧ ૬ શિવાયના બધા સ્વરાતે વ્યાકરણમાં નામ↑ કહેછે. તે ઉપર સારરવતમાં ‘અવળો નામિનઃ '' એવુ” સૂત્ર છે. જે ૬ તે ો નૌ' એ ચાર સ્વરાને સધ્યક્ષર કહે છે.
૧