________________
श्रेणिकचरितम्. ભાવાર્થ
જ્યાં ભસ્થલવડે જાણે ઊપમાનીયઅક્ષર વાલી હોય એવી ગજેની ધાને રણમાં ધારણ કરતે રાજા પ્રયાણ કરતાં જયલક્ષ્મીનું સ્થાન અનુસ્વાર રૂપ કરતે હતે. ૬ વિશેષાર્થ—અહીં ઉપમાનીય ( = =) અને અનુસ્વાર સંજ્ઞદર્શાવી છે. ૬
धनं तजञ्चति स्फाति यदत्रोपार्जितं जनैः ।
कश्चनत्यार्यमर्यादा कल्पलत्युद्यमोऽत्र नुः ॥ ७ ॥ ભાવાર્થ
અહિં લેકેએ ઉપાર્જન કરવું દ્રવ્ય વિસ્તાર પામતું હતું. આર્ય મર્યાદા . દઢ થતી હતી અને પુરૂષનો ઊદ્યમ કલ્પલતાની જેમ આચરણ કરતો હતે. ૭
ये गुणास्तेत्र सर्वेऽपि यजतेऽत्र जिनं जनाः।
कस्को नाम न नूम्नात्र वैयाकरण नच्चकैः ॥ ७ ॥ ભાવાર્થ–
જેગુણ હોય તે સર્વે અહિં હતા. અહિંના લોકે જિનને પૂજતા હતા. અહીં બાહુલ્યપણે ઊંચું વ્યાકરણ જાણનાર કેણ નહતું? અથાત સર્વવ્યાકરણ જાણનારા હતા. ૮ વિશેષાર્થ–સમાજ, નંગ, ઝ, મૂના×મત્ર-એ સવરૂપમાં સંધિ દર્શાવેલ છે.
कः पंचालाजनपदो वरणानगरं च किम् ।
कानि वा स्युः खलतिकवनान्यस्य श्रियां पुरः ॥ ए॥ ભાવાર્થ
એ નગરની શેભા આગલ પંચાલદેશ, વરણાનગર અને ખલતિક વન કેણ માત્ર છે. ૯ ૧ ઊપધ્યાનીય અક્ષરની આકૃતિ હાથીના કુંભસ્થલ જેવી હોય છે.' 2 અનુસ્વારનું ચિન્હ સ્થાનના જેવું જ હોય છે.