________________
श्रेणिकचरितम् . વિશેષાર્થ –ન+ રપ, વનછાપાં, ગવાર , જુનિરાકર્ એ સંધિરૂપ દર્શાવ્યા છે.
पुमाष्टगितचेतस्कः सुशां तत्र वित्रमैः ।
तांस्ताननुनवन नावविशेषं याति चात्र हि ॥५६॥ ભાવાર્થ –
ત્યાં સુંદર દષ્ટિવાલી સ્ત્રીઓના વિલાસ વડે જેનું ચિત્ત આચ્છાદન થયેલું છે એ પુરૂષ તે તે વિલાસ ને અનુભવ કરતાં છતાં પણ વિશેષ ભાવને પામે છે. પ૬ વિશેષાર્થgવાન+જિત, તારd, એ સંધિ રૂપ દર્શાવ્યા છે.
सूक्तिज्योत्स्नापुंश्वकोरैस्तथा पुस्कोकिलस्वरैः।
पुस्खेटपर्षधिमुखैः पुंश्कै त्यदः पुरम् ।। ५७ ॥ ભાવાર્થ –
સુભાષિત રૂપ ચાંદનીમાં ચકેર પક્ષીરૂપ, કેલિના જેવા સ્વરવાલા અને હલકા પુરૂષની પર્ષદાથી વિમુખ રહેનારા એવા ચતુર પુરૂષથી એ નગર શેલતું હતું. ૫૭ વિશેષાર્થja ji, j[+દ, jછે એ સંધિના રૂપ છે.
अष्टिहिनतानाग्निः काले पुंस्फलदो नृपः ।
सेव्यतेऽत्र नयी दोष्माल्लीलालूनारिपुश्शरैः एना ભાવાર્થ–
નપુંસક અને દિડા જેવા પુરૂષોમાં અગ્નિરૂપ, સમય પર પુરૂષ ફલને આપનાર, નીતિમાન, પરાક્રમી અને બાણથી શત્રુઓના નગરને લીલામાત્રમાં છેદનાર એ રાજાનું અહિં સેવન કરવામાં આવતું હતું. ૫૮ વિશેષાર્થ–પુંરિદિમ, શું+ક, રોણારા , એ સંધિરૂપ દર્શાવ્યા છે.
जयञ् झषध्वजं हिंसशत्रूऊन इहार्थिषु ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org