Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 247
________________ श्रेणिकचरितम्. विप्सुर्धीप्सौ गुणैरीप्सुर्विज्ञीप्सुष्वनुकूलधीः । नक्तिनाग्मोक्षमाणेयुः यः संसारान्मुमुक्कुकः ॥७॥ ભાવાર્થ ધ્યાન કરવાને ઈચ્છતા હતા, ગુણવડે સમૃદ્ધિમાન થવાને ઇ છતા હતા, વિજ્ઞાન મેલવાની ઇચ્છા કરનારાઓમાં અનુકૂલ બુદ્ધિ કરતા હતા, મેક્ષ પામવાની ઇચ્છા કરનારાઓમાં ભક્તિ વાલે હતા. ૭૨ २४७ વિ—ધિવ્યુ:, ધમો, રૉમ્મુ:, વિજ્ઞોત્રુજી, મુમુન્નુ: એ ઇચ્છાર્થ ઉપરથી ચયેલા પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે. विश्वं दीत्सौ पिपतिषुः सहो यदिदं निषौ । तत्रानयेत्यादिकमप्याः कथं वत्क्त्यमंगलम् ॥७३॥ चतुવૈજ્ઞત્તિઃ લમ્ । ભાવાર્થ... જે વિશ્વને વધાવાની ઇચ્છા રાખનારની આગલ પડવાને ઇચ્છનારા અને દંભ કરવાની ઈચ્છા કરનારને દુ:સહુ છે, તેવા પણ અભયકુમારની પ્રત્યક્ષ મા કાડીએ અમગલ ખેલે એ કેવી વાત? ૩ વિ—ટીરસૌ, વિજતપુ:, નિમિષૌ, એ ઇચ્છાર્થ ઊપરથી બનેલા પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે. दयांचक्रे नरेशणां मुखं दिग्ये न चैष न । ret are विव्यथे यन मनोऽस्य मनागपि ॥ ७४ ॥ ભાવાર્થ— રાજાઓના સુખ ઊપર દયા આવી પણ તે કેાડીએ હજી ડરતા નથી. અહા! કેવી ધીહતા? કે જેનુ` મન જરાપણ દુ:ખાતું નથી. ૭૪ વિ—ચત્રો, વિયેં, વિયે, એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે. आख्याते तृतीयः पादः ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256