________________
श्रेणिकचरितम्. आजुहावयितें याजिह्वायकयिषं च तम् । પાનના ' પતરત જ તૈમૂર છrણા ભાવાર્થ
જિહાએ મલિન થયેલા એવા તેને બોલવાની ઇચ્છાથી તેને કંપાવે, તેવાને મેં મોકલ્યા, તથાપિ હું તેને બોલાવી શક્યો નહીં, ૯૯ વિક–ગા ગુદાવાથgs, મજૂર, એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે.
यजुणैर्दिद्युते रूपेणाजोहूयत मन्मश्रम् ।
धाना जुदूषतार्क तत् सोऽधादिव्यं वपुः कथम् ॥१०॥ ભાવાર્થ–
જે ગુણેથી પ્રકાશમાન થયું, જેણે રૂપથી કામદેવની સ્પર્ધા કરી અને તેજથી સૂર્યની સ્પર્ધા કરી, તેવું દિવ્ય શરીર તે કુછીએ કેમ ધારણ કર્યું?: ૧૭.
વિ—રિશુ, , માગુ, ગણાત્ એ ધાતુઓના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
देद्युत्यमानज्ञानार्क त्वन्मनांदेय शौनिकैः ।
कुते किमर्थं स विन्नो वाग्नंगीस्तादृशीजंगौ ॥१०॥ ભાવાર્થ
જેમને જ્ઞાન રૂપ સૂર્ય અતિશે પ્રકાશમાન છે એવા હે પ્રભુ, તમે, મેં, અભયકુમારે અને શનિ કે છીંક કર્યાથી તે તેવીવાણુઓ કેમ બે હતો? ૧૦૧ વિ—તેવું માન, એ ધાતુંરૂપ ઉપરથી પ્રત્યયાંત રૂપ બનેલું છે.
अथाजुहाव वादे या सुधां तत्त्वान्यविद्युतत् ।
सिष्वापयिषवः सिविस्थानपीठे स्तुवंति याम् ॥१०शा ભાવાર્થ
જે વાણી વાદમાં અમૃતની સ્પર્ધા કરે છે, જે તને પ્રકારે છે. અને સિદ્ધિનાં સ્થાન રૂપ પીઠ ઉ૫ર સુવાની ઇચ્છા કરનારાઓ જેની સ્તુતિ કરે છેલવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org