Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 250
________________ go श्रेणिकचरितम् ‘ભાવાર્થ જેણે રણભૂમિમાં ભારેથી શેત્રને વીંધ્યા છે, જેણે દાયમાં પ્રભુની પ્રીતિને સાંધી લીધી છે, સ્વામીને માટે સુતો પણ નથી અને પ્રાણને ત્યાગ કરવાને વસેલે છે, તેવા સુભટના સમૂહને રાજા શ્રેણિકે આ પ્રમાણે વિચારીને કહ્યું કે, જે આ સભામાં રહી પ્રભુની વિરૂદ્ધ બાલેલે છે, તેને પકડી . ૮૨-૮૩ વિક–વિચાપ, કવા, ફુવાજ, જવાહ, વાઘ, એ જુદા જુદા ધાતુઓના પરાક્ષ ભૂતકાળના રૂપ દર્શાવ્યા છે. प्रमाणमाझेति मुदावावाच्यंत नृपं नटाः। नर्वियोगेषु मरुत्सूनोः कदां विवक्षवः ॥ ४ ॥ ભાવાર્થ સ્વામીની આજ્ઞા પાલવામાં હનુમાનની તુલના કરવાને ઇચ્છનારા તે સુભટેએ રાજા શ્રેણિકને હર્ષથી જણાવ્યું કે, “આપની આજ્ઞા પ્રમાણ છે જ વિ–અવાવાયંત, વિવસર એ ધાતુરૂપ અને ધાતુ ઉપરથી પ્રત્યયાંત દર્શાવેલ છે. देशनां ते जिन नत्वा कुष्युदस्थात्समाजतः। नटौधस्तस्य ववश्व मार्ग रुंधश्चतुर्दिशम् ॥५॥ ભાવાર્થ– દેશના પૂરી થઈ એટલે તે કેડીએ પ્રભુને નમી સમાજમાંથી ઉઠા તેવામાં શ્રેણિક રાજાના સુભટના સમૂહે ચારેદિશાએ રંધી તેના માર્ગને છેદી નાંખ્યો ૫ વિ૦–૩થાત્, વશ, એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે. पश्यतामेव पत्तीनां कुष्टिरूपमपास्य सः। यत्सुरोऽस्त्विषा जिग्ये दिव्यं जग्राह तछपुः ॥६॥ ભાવાર્થ તે સુભટે જતાં તેણે કેડીયાનું રૂપ ત્યજી દીધું અને કાંતિથી સૂર્ય જિતી લે, તેવું દિવ્ય રૂ૫ ગ્રહણ કર્યું ૮૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256