________________
श्रेणिकचरितम्। ભાવાર્થ
જેને રોગ પીડતા નથી, મહાવત જેની માવજત કરે છે, જેની આગલ એવિત હાશીની કીર્તિ છોડતી નથી, રણમાં શત્રુઓના સમવડિઆ હાથી એને નચાવવવામાં જે ચતુર છે જે પિતાની સેંઢના અગ્રભાગથી લતાઓને અને વૃના મહને ઊખેડે છે અને જે ચરણના પાતથી ધાણુની જેમ પૃથ્વીના પૃષ્ટને અને શત્રુઓની જ્યની આશાને દલી નાખે છે, તેવા અનેક હસ્તિઓને સમહ ચાલવા લાગે ૩૬-૩૭-૩૮ વિ – ૩પ,૩ના પિ એ ક્રિયાપદ ગે જે કારક વિભક્તિ મુકાય છે, તે દર્શાવી છે.
संतापयंत चाः संतापयंतः कमां खुरैः। वर्षासु कर्कट श्व रणेऽरीन ज्वरयंति ये ॥३॥ येऽलं प्रहर्तुमंशश्वं निग्रह मिनार्वताम् । निहंतुमरतिं नः प्रक्ति हेतुं क्षिां रतेः ॥४॥ यानारुद्योत्क्राथयंति योझरो युधि विक्षिाम् । यशसां तमिवाश्चौघास्ते संनःशः प्रतस्थिरे ॥१॥ विशे.
ભાવાર્થ
જે પિતાની ખરીઓથી પૃથ્વીને સંતાપ કરે છે, જે વર્ષાલમાં કાકડીની જેમ રણમાંશત્રુઓને જવર લાવે છે, જે ઇદ્રના અને સુર્યના ઘડાઓને, પિતાના વામીની અતિ (પીડ) ને અને શત્રઓની તિ (પ્રીતિ) ને હણવાને સમર્થ છે, યુદ્ધમાં જેમની ઊપર આરૂઢ થઈ યુદ્ધાઓ શત્રુઓને હણે છે એવા જાણે યશના સમૂહ હોય તેવાં અના સમૂહ તૈયાર થઈને ચાલવા લાગ્યા. ૩૦-૪-૪
आसिका यत्र योधानां जेत्हणां वैरिसंहतेः । शस्त्रैः शस्त्राएयूढवद्भिर्युत्क्रीमां कृतपूर्विणाम् ॥धशा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org