Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
श्रेणिकचरितम् :
ભાવાર્થે
જેના હૃદયમાં આ પાંચ વ્રત પ્રકાશી રહેલા છે, તે તપવડે પ્રકાશમાન થયા છે, પૂજ્ય થયેલ છે તે લક્ષ્મીઆને પ્રિય થયેલા છે. ૧૪૨ વિમાં વિટ્ટ, ગીતિ, અર્નાન, અનિ, એ ‘ટ્રીપ્' અને “ બન ધાતુના રૂપ દર્શાવ્યા છે.
'
'
?
२१०
तस्त्वतोऽबोधि सोऽबोधिष्ट हिताहितम् । अबु जववैरस्यमपूरि यशसा जगत् ॥ १४३ ॥ ભાવાર્ય.—
જેણે એ તત્વથી જાણ્યું છે, તે હિત અહિતને સમજ્ગ્યા છે. તેણે સસારતુ વિસણુ જાણ્યું છે અને યશવડે જગત્તે પૂર્યું છે. ૧૪૩
વિ—ષિ, પ્રોષિષ્ટ, અરુદ્ધ અને અરે એ ‘ યુધ્ ’ ધાતુના જુદાજુદા રૂપ અને દૂર ધાતુનુ રૂપ દરશાવેલ છે.
केषां स्वर्गापवर्गाशांनापूरीष्टेदमंजसा । योऽतप्येतदतायिष्ठ स जिनाझां जगत्रये ॥ १४४॥
ભાવા
એનાથી કાની સ્વર્ગ તથા મેાક્ષની આશા પ્રયાસ વિના પૂરી નથી થઇ? જેણે તે વ્રત વિસ્તાર્યું, તેણે આ ત્રણ જગતમાં શ્રી ત્રિન ભગવતની આજ્ઞા વિસ્તારી છે. ૧૪૪
વિશેષાર્થ-અરિષ્ટ, અતાષિ, ગાવિદૃ એ જુદા જુદા ધાતુરૂપ દરશાવ્યા છે. श्रवयापालि येनेदं तेनास्थायि शिवाध्वनि ।
तस्याप्यायि विधौ रागोऽप्यायिष्ट च दमक्रिया ॥ १४५ ॥ ભાવાર્થ—
જેણે આ પાંચ વ્રત શ્રદ્ધાથી પાલ્યા છે, તે માના માર્ગમાં રહ્યો છે, તેના રાગ વિધિ-ક્રિયામાં વધ્યા છે અને ક્રિયાને દમન કરવાની ક્રિયા વધી છે ૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256