Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 235
________________ श्रेणिकचरितम् । २३५ ભાવાર્થ કેઇપણ અર્થની પ્રતીતિ કરવાની ઇચ્છા રાખી તે કેડીએ ભગવંતને કહ્યું કે, “તમે મૃત્યુ પામે ? તે વાણી સાંભળી રાજા શ્રેણિક ક્રોધ પામ્યા અને ચિંતાથી વ્યાપ્ત થઈ ગયો. ૨૬ વિ—ગતવાન, રાજસ્થત એ જુદા જુદા ધાતુરૂપ અને ધાતુની પ્રક્રિયા ઉપરથી બનેલ રૂપ દર્શાવેલ છે. जुहोमि तं स्वरोषानौ चेत्कृती जजनालीतत् । स्यात्कृपाचिक्लिदात्मापि दृष्ठे न कोप चक्नु स ॥२॥ ભાવાર્થ – જે લેકેનું ઉલ્લંઘન કરી કૃતાર્થ થાય અને કદિ તેને આત્મા દયાથી વ્યાપ્ત હોય તેમજ જેવાથી કેપ થાય તેવું કરે, તેને હું મારે કેપ રૂ૫ અગ્નિમાં હોમી દઊં. ર૭. વિટ–ગુણો, નગનાતીત, વિએ. ધાતુ તથા ધાતુના ખાસ મિસિદ્ધ રૂપ દર્શાવ્યા છે. यश्चराचरकल्पर्विपावह्निघनाघनः । पतापतानां जंतूनां हस्तालंबो नवार्णवे ॥श्ना चलाचलाकदापिटुपटतप:पविः । तं प्रत्येष कथं हंत म्रियस्वेति वदावदः ॥श्णा . ભાવાર્થ જે સ્થાવર જંગમના કલ્પવૃક્ષ રૂ૫ છે, જે વિપત્તિ રૂપ અગ્નિમાં મેઘ સમાન છે, સંસાર સાગરમાં પડતા પ્રાણીઓને જે હાથના ટેકા રૂપ છે, અને જે ઈદ્રિયના ગર્વ રૂપ પર્વને તોડવામાં સમર્થ એવા વસ્ત્ર સમાન છે તેવા પ્રભુને આ માણસ “ તમે મૃત્યુ પામે ” એમ કેમ કહી શકે ? ૨૮-૨૯ વિ૦-—વાપર૦ ઘનાઘન, પતાવતાનાદ્, રાવજી પટુર, વટાવર એ ધાતુ ઉપરથી દ્વિભવના પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256