Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 237
________________ श्रेणिकचरितम् . ભાવાર્થ– જેણે પ્રભુના ચરણને પરૂના રસથી ચર્ચિત કર્યા અને જે આવું દુર્વચન ( તમે મને એવું ) બાલ્ય, તેને આપત્તિ વડે વ્યાસ કેણુ ન કરે? ૩૩ વિશેષાર્થ—ગૌરવ, ૧૨, નિનાદ એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે. ग्विकारयिषेत्कोऽस्मिन् निंदामधमरिष्टवत् । यो जघासौचिती नतिं जहौ स्वं कल्मषेऽजुहोत् ॥३४॥ ભાવાર્થ નઠારા રિટ-વિઘની જેમ આવા માણસથી નિંદાને કેણ ગણે ? જે યોગ્યતાને ખાઈ ગયે, જેણે ભક્તિ છેડી દીધી અને પોતાના આત્માને પાપમાં હેમી દીધે. ૩૪ વિ-દિર, ના, ના, ગણોત, એ ખાસ નિયમસિદ્ધ ધાતુરૂપ અને ભૂતકાળના રૂપ દર્શાવ્યા છે. . दग्धस्योपरि गमेनोत्तस्थे तत्पाप्मनामुना । प्रागाशात्य तरेशं यदुराशीडुडुवेधुना ॥३॥ ભાવાર્થ– આ પાપી પ્રથમ પ્રભુની આશાનના કરી અને તે પછી “તમે મારે એવી દુષ્ટ આશીષ બોલ્યા, તે દાઝયા ઉપર કેલ્લે ઉચા જેવું થયું છે. ૩૫ વિ—ઉત્ત, ફુવે, એ પરોક્ષ ભૂતકાલના ધાતુરૂપ દર્શાવ્યા છે. અહિં પોપરિ મહેનોત્તરશે” એ ન્યાય પણ દર્શાવે છે. स्वर: चोकूयते यछत्तथा चोकूयमानकः । कदामयांतं नेयोऽसौ यश्चक्रे मंतुमीदशम् ॥३६॥ ભાવાર્થ જેમ ગધેડા ભુકે, તેમ ભુકનાર આ કેડીએ જે આ અપરાધ કર્યો છે, તેને અંત હવે મારે કયારે લાવો ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256