Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 239
________________ श्रेणिकचरितम safe योग्यतां यत्र दिव्यगोशीर्षलेपनम् । तयोः पूयच्छ्टाचर्चा यचिकीत्प्रज्ञोः पदोः ॥४३॥ पंचनिः ः कुलकम् । भावार्थ ત્રણ જગતમાં સર્વત્ર પ્રસરી છે, જેએને પ્રાપ્ત કરી લક્ષ્મી ખીજે જતી નથી, જે વિચર્યા છે, કે જેઓની પૂજા કરી છે, જેમની કીર્તિ જેઆએ કમલની શાભા પ્રાપ્ત કરી છે, જ્યાં રહીને ગુણા વધેલા છે, ભવ પ્રાણીઓ જેની પ્રસન્નતાથી સુખ પામ્યા છે, જેઓએ તમ-અજ્ઞાનનું ભક્ષણ કરેલુ છે, જેના પ્રતાપ પેાતાના પરાક્રમથી પૃથ્વી ને અતિક્રમ કરે છે, જે સૂર્યથી જુદા પડતા નથી, જે દિશાઓમાં વ્યાપ્ત થયેલા અને જેણે સ્વર્ગ તથા ભૂતલને આંધી લીધા છે, જેઓ નખતા કિરણેાથી સૂર્યના લક્ષણ ધારણ કરે છે, જે કામ-ઇચ્છાઓને પૂર્ણ કરે છે, તેથી વિદ્રાનાએ તેને કલ્પવૃક્ષની ઉપમા આપેલી છે. અને જે દિવ્ય ગાશીર્ષ-ગારૂ ચઢનની યાગ્યતાને ધારણ કરે છે, તેવા આ ચરણની ઉપર આ કાડીયેા પરૂના છાંટાની ચર્ચા उवा ४२छे ते देवी बात ? ५-४०-४१-४२-४३ २३५ वि-आट, चतुः, आनर्च, आंबु:, आरतुः अनुधे, आनशे, आशतुः, अतिवभूत्र, देवेक्ति, अवेवेष्ट, अनेनट्, विभृतः, उपमिमते, पितृतः, इयर्त्ति, चिकीરંતુ એ જુદા જુદા ધાતુરૂપ દ श्रीव्या छे. यस्तेजसा लालसिषुर्यः पिपावयिषुः कुलम् । स्वं जिजावयिपुर्ब्रह्म यो यो यियविषुड़िया ||४|| स्वं विज्ञावयिषुर्न दीनं यो शिवयिषुर्दिषः । लिलावयिषुनिः पापं गुणैः पिपविषुश्च यः ॥ ४॥ योऽनुबोज विपुः सौख्यं यो जुहावयिषुः श्रियः । शुश्रावयिषुरार्यान् स्वं यशः कविमुखेन यः ॥४६॥ संसिश्रावयिषुः स्वर्गलक्ष्म्या यः स्वं स्वयंवरम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256