SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् . ભાવાર્થ– જેણે પ્રભુના ચરણને પરૂના રસથી ચર્ચિત કર્યા અને જે આવું દુર્વચન ( તમે મને એવું ) બાલ્ય, તેને આપત્તિ વડે વ્યાસ કેણુ ન કરે? ૩૩ વિશેષાર્થ—ગૌરવ, ૧૨, નિનાદ એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે. ग्विकारयिषेत्कोऽस्मिन् निंदामधमरिष्टवत् । यो जघासौचिती नतिं जहौ स्वं कल्मषेऽजुहोत् ॥३४॥ ભાવાર્થ નઠારા રિટ-વિઘની જેમ આવા માણસથી નિંદાને કેણ ગણે ? જે યોગ્યતાને ખાઈ ગયે, જેણે ભક્તિ છેડી દીધી અને પોતાના આત્માને પાપમાં હેમી દીધે. ૩૪ વિ-દિર, ના, ના, ગણોત, એ ખાસ નિયમસિદ્ધ ધાતુરૂપ અને ભૂતકાળના રૂપ દર્શાવ્યા છે. . दग्धस्योपरि गमेनोत्तस्थे तत्पाप्मनामुना । प्रागाशात्य तरेशं यदुराशीडुडुवेधुना ॥३॥ ભાવાર્થ– આ પાપી પ્રથમ પ્રભુની આશાનના કરી અને તે પછી “તમે મારે એવી દુષ્ટ આશીષ બોલ્યા, તે દાઝયા ઉપર કેલ્લે ઉચા જેવું થયું છે. ૩૫ વિ—ઉત્ત, ફુવે, એ પરોક્ષ ભૂતકાલના ધાતુરૂપ દર્શાવ્યા છે. અહિં પોપરિ મહેનોત્તરશે” એ ન્યાય પણ દર્શાવે છે. स्वर: चोकूयते यछत्तथा चोकूयमानकः । कदामयांतं नेयोऽसौ यश्चक्रे मंतुमीदशम् ॥३६॥ ભાવાર્થ જેમ ગધેડા ભુકે, તેમ ભુકનાર આ કેડીએ જે આ અપરાધ કર્યો છે, તેને અંત હવે મારે કયારે લાવો ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy