________________
२३६
श्रेणिकचरितम्. किमु बन्नम्य तेषांधी ग्लौ किं नक्ति कौशलम् ।
विषयेष्वाट चेतः किं नेशः शासत्यमुं हि यत् ॥३॥ भावार्थ
જે છે પણ આ કુછીને શિક્ષા કરતાં નથી તો શું તેમની બુદ્ધિ અતિશે ભમી ગઈ છે? તેમની ભક્તિની કુશલતા શું પ્લાનિ પામી છે? અને તેનું હૃદય વિષયની અંદર શું ભમે છે? ૩૦ वि०-बंभम्य, जग्लौ, आट, शासति यातुन तु ॥ ३५ शीच्या छे.
चुच्योत कारुण्यरसं पश्यंस्तिष्टेव यं न कः ।
स ततान सादादप्येषां ही पुर्नय कथम् ॥३१ लावार्थ
જેને જોતાંજ કરૂણાને રસ ચવી જાય અને કેણ તેની ઉપર થકે નહીં ? એવા આ કેડીએ પ્રત્યક્ષ રીતે આ સર્વના અવિનયને કેમ વધાર્યો હશે? ૩૧ विशेषार्थ-चुच्ण्योत, तिष्टेव, ततान मे पातुना परोक्ष लतास। ३५ शीच्या .
पप्सौ शंकां चरवानास्माइतिं चिच्छेद च त्रपाम् ।
सूहितं नैष दध्यौ यद् डुढौकेऽत्यंतिके मनोः ॥३॥ भावार्थ
આ કેડીએ જે પ્રભુની સમીપે આવ્યો. તેણે પોતાનું હિત વિચાર્યું નહીં તે શંકાને ખાઈ ગયે, આપણુ વૃત્તિને છેદી નાખી અને લજાને છેદી નાખી. ૩૨
१०-पप्सौ, चखान, चिच्छेद, दध्यौ, डुढाके में 6 ja पातुमाना પરેશ ભૂતકાળના રૂપ દર્શાવ્યા છે.
नापन्निरौझटत्कोऽमुं यश्चकारेशितुः पदोः। चर्ची पूयरसैरीदृग्निजगाद च उर्वचः ॥३३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org